________________
Uકુલનીતિધર્મવિંશિકાઓ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૫૬ બીજી તરફ જૈનશાસનમાં પણ કેટલાક યતિઓ સંમૂચ્છિમ જેવા હોય છે. તેઓ તત્ત્વ-અતત્ત્વની વિચારણા કર્યા વગર કેવળ પરંપરાથી પ્રાપ્ત ધર્મને સેવનારા હોય છે અને તત્ત્વના વિષયમાં કોઈ વિશેષ જિજ્ઞાસા પણ નહીં હોવાને કારણે તેઓનો યતિધર્મ પણ લૌકિક ધર્મ જેવો જ હોય છે અને આથી જ તેઓને સંમૂચ્છિમપ્રાયઃ કહ્યા છે.lla૧૫]
अन्ने उ लोगधम्मा पहुया देसाइभेयओ हुंति । वारिज्जसोयसूयगविसया आयारभेएण ॥१६॥ अन्ये तु लोकधर्मा प्रभूता देशादिभेदतो भवन्ति । विवाहशौचसूतकविषया आचारभेदेन Tદ્દા
અન્વયાર્થ :
સામેયો દેશાદિ દેશ, કાળ આદિના ભેદથી માયાજપે આચારભેદને કારણે વારિક્તસોયસૂયાવિયા વિવાહ, શૌચ, સૂતકવિષયક, અન્ને ૩ અન્ય પણ પડ્ડા ઘણા નોરથમાં હૃતિ લોકધર્મો હોય છે.
ગાથાર્થ -
દેશ, કાળ આદિના ભેદથી આચારભેદને કારણે વિવાહ, શૌચ, સૂતકવિષયક, અન્ય પણ ઘણા લોકધર્મો હોય છે.ll૩-૧૬l
कुलधम्माउ अपेया सुरा हि के सिंचि पाणगाणं पि । इत्थियणमुज्झियव्वा तेणाणज्जविह इमा मेरा ॥१७॥ कुलधर्मादपेया सुरा हि के षांचित्पानकानामपि । स्त्रीजन उज्झितव्यः स्तेनानामद्यापीहेमा मर्यादा ॥१७।।
અન્વયાર્થ :
સિવ પUTUાં પિ કેટલાક પાનકોને પણ હલકી જાતિના લોકોને પણ નથી૩ કુલધર્મથી સુરા સુરા મા હિ અપેય જ છે (અને) મMવિદ આજે પણ અહીં આર્યદેશમાં તેTચોરોની મેરા આ મર્યાદા છે (કે) સ્થિયમુર્વિવ્યા સ્ત્રીઓને છોડી દેવી જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org