SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Uકુલનીતિધર્મવિંશિકાઓ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૫૬ બીજી તરફ જૈનશાસનમાં પણ કેટલાક યતિઓ સંમૂચ્છિમ જેવા હોય છે. તેઓ તત્ત્વ-અતત્ત્વની વિચારણા કર્યા વગર કેવળ પરંપરાથી પ્રાપ્ત ધર્મને સેવનારા હોય છે અને તત્ત્વના વિષયમાં કોઈ વિશેષ જિજ્ઞાસા પણ નહીં હોવાને કારણે તેઓનો યતિધર્મ પણ લૌકિક ધર્મ જેવો જ હોય છે અને આથી જ તેઓને સંમૂચ્છિમપ્રાયઃ કહ્યા છે.lla૧૫] अन्ने उ लोगधम्मा पहुया देसाइभेयओ हुंति । वारिज्जसोयसूयगविसया आयारभेएण ॥१६॥ अन्ये तु लोकधर्मा प्रभूता देशादिभेदतो भवन्ति । विवाहशौचसूतकविषया आचारभेदेन Tદ્દા અન્વયાર્થ : સામેયો દેશાદિ દેશ, કાળ આદિના ભેદથી માયાજપે આચારભેદને કારણે વારિક્તસોયસૂયાવિયા વિવાહ, શૌચ, સૂતકવિષયક, અન્ને ૩ અન્ય પણ પડ્ડા ઘણા નોરથમાં હૃતિ લોકધર્મો હોય છે. ગાથાર્થ - દેશ, કાળ આદિના ભેદથી આચારભેદને કારણે વિવાહ, શૌચ, સૂતકવિષયક, અન્ય પણ ઘણા લોકધર્મો હોય છે.ll૩-૧૬l कुलधम्माउ अपेया सुरा हि के सिंचि पाणगाणं पि । इत्थियणमुज्झियव्वा तेणाणज्जविह इमा मेरा ॥१७॥ कुलधर्मादपेया सुरा हि के षांचित्पानकानामपि । स्त्रीजन उज्झितव्यः स्तेनानामद्यापीहेमा मर्यादा ॥१७।। અન્વયાર્થ : સિવ પUTUાં પિ કેટલાક પાનકોને પણ હલકી જાતિના લોકોને પણ નથી૩ કુલધર્મથી સુરા સુરા મા હિ અપેય જ છે (અને) મMવિદ આજે પણ અહીં આર્યદેશમાં તેTચોરોની મેરા આ મર્યાદા છે (કે) સ્થિયમુર્વિવ્યા સ્ત્રીઓને છોડી દેવી જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy