________________
૫o
0 કુલનીતિધર્મવિંશિકા 1 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ :
વીવીદોહિં વિવાહના કૌતુકવડે લંકામસત્તમUહિં રતિ, સંગમ, સત્ત્વના મર્દન દ્વારા અને વિવિપૂર્દિવિવિધ પ્રયોગો વડે ઘૂયાપુvorનિરૂવ પુત્રીના પુણ્યનું નિરૂપણ કરે છે.
ગાથાર્થ -
વિવાહના કૌતુકવડે રતિ, સંગમ, સત્ત્વના મર્દન દ્વારા અને વિવિધ પ્રયોગો વડે પુત્રીના પુણ્યનું નિરૂપણ કરે છે.
ભાવાર્થ -
માતાએ પુત્રીના પુણ્યને જાણવા માટે એનામાં વિવાહ માટે કેવું અને કેટલું કૌતુક છે તે તપાસવું જોઈએ, એની કામાદિમાં રતિ કેવી છે એ જોવું જોઇએ, તેનો સંગમ એટલે કે મેળાપ કોની સાથે છે એ જાણવું જોઇએ, અને એનું સત્ત્વ કેવું છે તે જાણવા બધા પ્રયોગોથી પ્રયત્ન કરવો જોઇએ એ પ્રકારનો ભાવ અહીં દેખાય છે. અહીં સત્ત્વના મર્દન દ્વારા' એ શબ્દોથી સત્ત્વની તપાસ કરવાના અર્થમાં હોવો જોઇએ.lla
૮l
भोगे भावट्ठवणं भावेणाराहणं च दइयस्स । मलपुरिसुज्झ अणुव्वरिमंतेणं सीलरक्खा य ॥९॥ भोगे भावस्थापनं भावेनाराधनं च दयितस्य । मलपुरीषोज्झाऽनुर्वरायामन्तेन शीलरक्षा च ॥९॥
ण्हायपरिण्णाजलभुत्तपीलणं वसणसणच्चाओ । वेलासु अ थवणाई थीणं आवेणिगो धम्मो ॥१०॥ स्नानपरिज्ञाजलभुक्तपीडनं वसनदर्शनत्यागः । वेलासु च स्तवनादिः स्त्रीणामावेणिको धर्मः ॥१०॥
અન્વયાર્થ :
મોને ભોગમાં આવવાનું મનને સ્થાપન કરવું, માવે સાઇi aફ અને ભાવથી પતિનું આરાધન, મન્નપુરિસુ અણુવ્વર મળ-વિષ્ટાનો શાંતપણે ત્યાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org