________________
૫૧
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
1 કુલનીતિધર્મવિશિકા D
અન્તેન સીતરવસ્વા ય અને પ્રાણાન્તે (પણ) શીલનું રક્ષણ.
હાયસ્નાન કરવું, પરિાનતમુત્તપીતાં પરિજ્ઞાત=વિવેકપૂર્વક જળ લાવવું, વિવેકપૂર્વક ભોજન કરવું અને વિવેકપૂર્વક દળવું જોઇએ, વમળનુંસળXાઓવ્યસનના દર્શનનો ત્યાગ=વ્યસનવાળી વ્યક્તિના વ્યસનને ના જોવાં જોઇએ વેજ્ઞાસુ ઞ થવળાડું અને ઉચિત વેળામાં=યોગ્ય અવસરે સ્તવનાદિ કરવું જોઇએ. (આ પ્રકારનો) શ્રીખં આવેળિનો ધમ્મો સ્ત્રીઓનો આવેણિક કુળધર્મ છે.
ગાથાર્થ ઃ
ભોગમાં મનને સ્થાપન કરવું અને ભાવથી પતિનું આરાધન કરવું, મળ-વિષ્ટાનો શાંતપણે ત્યાગ કરવો અને પ્રાણાન્તે (પણ) શીલનું રક્ષણ કરવું.
સ્નાન કરવું, વિવેકપૂર્વક જળ લાવવું, વિવેકપૂર્વક ભોજન કરવું અને વિવેકપૂર્વક દળવું જોઇએ, વ્યસનવાળી વ્યક્તિનાં વ્યસનને ન જોવાં જોઇએ અને યોગ્ય અવસરે સ્તવનાદિ કરવાં જોઇએ. આ પ્રકારનો સ્ત્રીઓના આવેણિક કુળધર્મો છે.II૩-૯/૧૦/૫
અવતરણિકા :
કુળનીતિની વાત પૂરી કર્યા પછી હવે લૌકિક ધર્મો બતાવતાં કહે છે...
सत्थभणिया य अन्ने वण्णासमधम्मभेयओ नेया । वण्णा उ बंभणाई तहासमा बंभचेराई ॥११॥ शास्त्रभणिताश्चान्ये वर्णाश्रमधर्मभेदतो શેયાઃ वर्णास्तु ब्राह्मणादयस्तथाश्रमा ब्रह्मचर्यादयः ||ક્ષ્o||
1
અન્વયાર્થ :
વĪTH ધમેવો વર્ણ અને આશ્રમના ધર્મોના ભેદથી સત્યમળિયા ય અન્ને શાસ્ત્રમાં કહેવાયેલા અન્ય (ધર્મો) નૈયા જાણવા. વળ્યા ૩ વંમારૂં વર્ણ વળી બ્રાહ્મણાદિ છે તહાસમા વંમઘેરૂં અને આશ્રમ બ્રહ્મચર્યાદિ છે.
ગાથાર્થ ઃ
વર્ણ અને આશ્રમના ધર્મોના ભેદથી શાસ્ત્રમાં કહેવાયેલા અન્ય ધર્મો જાણવા. વર્ણ વળી બ્રાહ્મણાદિ છે અને આશ્રમ બ્રહ્મચર્યાદિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org