SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 1 કુલનીતિધર્મવિશિકા D અન્તેન સીતરવસ્વા ય અને પ્રાણાન્તે (પણ) શીલનું રક્ષણ. હાયસ્નાન કરવું, પરિાનતમુત્તપીતાં પરિજ્ઞાત=વિવેકપૂર્વક જળ લાવવું, વિવેકપૂર્વક ભોજન કરવું અને વિવેકપૂર્વક દળવું જોઇએ, વમળનુંસળXાઓવ્યસનના દર્શનનો ત્યાગ=વ્યસનવાળી વ્યક્તિના વ્યસનને ના જોવાં જોઇએ વેજ્ઞાસુ ઞ થવળાડું અને ઉચિત વેળામાં=યોગ્ય અવસરે સ્તવનાદિ કરવું જોઇએ. (આ પ્રકારનો) શ્રીખં આવેળિનો ધમ્મો સ્ત્રીઓનો આવેણિક કુળધર્મ છે. ગાથાર્થ ઃ ભોગમાં મનને સ્થાપન કરવું અને ભાવથી પતિનું આરાધન કરવું, મળ-વિષ્ટાનો શાંતપણે ત્યાગ કરવો અને પ્રાણાન્તે (પણ) શીલનું રક્ષણ કરવું. સ્નાન કરવું, વિવેકપૂર્વક જળ લાવવું, વિવેકપૂર્વક ભોજન કરવું અને વિવેકપૂર્વક દળવું જોઇએ, વ્યસનવાળી વ્યક્તિનાં વ્યસનને ન જોવાં જોઇએ અને યોગ્ય અવસરે સ્તવનાદિ કરવાં જોઇએ. આ પ્રકારનો સ્ત્રીઓના આવેણિક કુળધર્મો છે.II૩-૯/૧૦/૫ અવતરણિકા : કુળનીતિની વાત પૂરી કર્યા પછી હવે લૌકિક ધર્મો બતાવતાં કહે છે... सत्थभणिया य अन्ने वण्णासमधम्मभेयओ नेया । वण्णा उ बंभणाई तहासमा बंभचेराई ॥११॥ शास्त्रभणिताश्चान्ये वर्णाश्रमधर्मभेदतो શેયાઃ वर्णास्तु ब्राह्मणादयस्तथाश्रमा ब्रह्मचर्यादयः ||ક્ષ્o|| 1 અન્વયાર્થ : વĪTH ધમેવો વર્ણ અને આશ્રમના ધર્મોના ભેદથી સત્યમળિયા ય અન્ને શાસ્ત્રમાં કહેવાયેલા અન્ય (ધર્મો) નૈયા જાણવા. વળ્યા ૩ વંમારૂં વર્ણ વળી બ્રાહ્મણાદિ છે તહાસમા વંમઘેરૂં અને આશ્રમ બ્રહ્મચર્યાદિ છે. ગાથાર્થ ઃ વર્ણ અને આશ્રમના ધર્મોના ભેદથી શાસ્ત્રમાં કહેવાયેલા અન્ય ધર્મો જાણવા. વર્ણ વળી બ્રાહ્મણાદિ છે અને આશ્રમ બ્રહ્મચર્યાદિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy