________________
અધિકારવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૨ ની TI[વિત્તમેવ વોદ્ધબિં લોકનું અનાદિપણું જ જાણવું ૩ વનનીહ્નોજથમ્પી કુળનીતિ લોકધર્મો ૪ સુદ્ધો વિ ય ઘરમરિયો શુદ્ધ પણ ચરમપરિવર્ત (ચરમપુદ્ગલપરાવર્ત) ૫ તથ્વીનાળો વિય અને તેના = શુદ્ધ ધર્મના બીજાદિનો ક્રમ જ
૬HસુપુWT સમૂત્તવિવિજોગો જેમાં =બીજાદિક્રમમાં વળી (ફળરૂપે) સમ્યક્ત જ જાણવું.
૭ રાઇવિહી તો વસ્તુ અને ત્યારપછી દાનાદિની વિધિ ૮ પરમ પૂજ્યવિદ્દી વેવ અને પરમ=શ્રેષ્ઠ, પૂજાની વિધિ ૯ સાવધો ય તો અને ત્યારપછી શ્રાવકધર્મ
૧૦ તUડિમાનો ય હૃતિ વોલ્કવ્યા અને તેની શ્રાવકની, પ્રતિમા જાણવા યોગ્ય છે.
૧૧ નફથપ્પો રૂત્તો પુI આના પછી=શ્રાવકધર્મ પછી, યતિધર્મ ૧૨ વિદ્યા સિવgા ય અને આનીયતિધર્મની, બે પ્રકારની શિક્ષા ૧૩ મિમારું યુદ્ધ વિહી અને ભિક્ષાની શુદ્ધ વિધિ
૧૪ તવંતરાય મુદ્ધિતિકતા અને અશુદ્ધ લિંગ છે અંતે જેને એવા તેના= ભિક્ષાના, અંતરાયો
૧૫ માત્નોયાવિહાઇi અને આલોચનાનું વિધાન ૧૬ પછત્તા સુદ્ધિમાવો ય અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધિનો ભાવ ૧૭ તત્તો ગોવિહીપાં ત્યારપછી યોગનું વિધાન ૧૮ વત્નનાdi = સુપરિશુદ્ધ તિ અને સુપરિશુદ્ધ એવું કેવળજ્ઞાન ૧૯ સિદ્ધવિમત્તી ય અને સિદ્ધના ભેદો ૨૦ તહીં તેહિં પરમં સુદંવેવ અને તેઓનું = સિદ્ધોનું પરમ સુખ જ
આ ગાથા-૧૪ના અંતનો ‘ર', “ઘ' કાર અર્થમાં છે અને દરેક સાથે તેનું યોજના
ભાવાર્થ :
૧. અધિકાર સૂચના (નિર્દેશ) : પ્રથમ વિંશિકામાં અધિકારની સૂચના કરેલ છે.
૨. લોકઅનાદિપણું : બીજી વિશિકામાં સૌ પ્રથમ લોક અનાદિ છે તે વાત સિદ્ધ કરશે અને લોક અનાદિ સિદ્ધ થવાથી ધર્મની આવશ્યકતા નક્કી થશે. કેમ કે જો લોક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org