SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકારવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૨ ની TI[વિત્તમેવ વોદ્ધબિં લોકનું અનાદિપણું જ જાણવું ૩ વનનીહ્નોજથમ્પી કુળનીતિ લોકધર્મો ૪ સુદ્ધો વિ ય ઘરમરિયો શુદ્ધ પણ ચરમપરિવર્ત (ચરમપુદ્ગલપરાવર્ત) ૫ તથ્વીનાળો વિય અને તેના = શુદ્ધ ધર્મના બીજાદિનો ક્રમ જ ૬HસુપુWT સમૂત્તવિવિજોગો જેમાં =બીજાદિક્રમમાં વળી (ફળરૂપે) સમ્યક્ત જ જાણવું. ૭ રાઇવિહી તો વસ્તુ અને ત્યારપછી દાનાદિની વિધિ ૮ પરમ પૂજ્યવિદ્દી વેવ અને પરમ=શ્રેષ્ઠ, પૂજાની વિધિ ૯ સાવધો ય તો અને ત્યારપછી શ્રાવકધર્મ ૧૦ તUડિમાનો ય હૃતિ વોલ્કવ્યા અને તેની શ્રાવકની, પ્રતિમા જાણવા યોગ્ય છે. ૧૧ નફથપ્પો રૂત્તો પુI આના પછી=શ્રાવકધર્મ પછી, યતિધર્મ ૧૨ વિદ્યા સિવgા ય અને આનીયતિધર્મની, બે પ્રકારની શિક્ષા ૧૩ મિમારું યુદ્ધ વિહી અને ભિક્ષાની શુદ્ધ વિધિ ૧૪ તવંતરાય મુદ્ધિતિકતા અને અશુદ્ધ લિંગ છે અંતે જેને એવા તેના= ભિક્ષાના, અંતરાયો ૧૫ માત્નોયાવિહાઇi અને આલોચનાનું વિધાન ૧૬ પછત્તા સુદ્ધિમાવો ય અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધિનો ભાવ ૧૭ તત્તો ગોવિહીપાં ત્યારપછી યોગનું વિધાન ૧૮ વત્નનાdi = સુપરિશુદ્ધ તિ અને સુપરિશુદ્ધ એવું કેવળજ્ઞાન ૧૯ સિદ્ધવિમત્તી ય અને સિદ્ધના ભેદો ૨૦ તહીં તેહિં પરમં સુદંવેવ અને તેઓનું = સિદ્ધોનું પરમ સુખ જ આ ગાથા-૧૪ના અંતનો ‘ર', “ઘ' કાર અર્થમાં છે અને દરેક સાથે તેનું યોજના ભાવાર્થ : ૧. અધિકાર સૂચના (નિર્દેશ) : પ્રથમ વિંશિકામાં અધિકારની સૂચના કરેલ છે. ૨. લોકઅનાદિપણું : બીજી વિશિકામાં સૌ પ્રથમ લોક અનાદિ છે તે વાત સિદ્ધ કરશે અને લોક અનાદિ સિદ્ધ થવાથી ધર્મની આવશ્યકતા નક્કી થશે. કેમ કે જો લોક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy