________________
૧૬૯
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
ઉપૂજાવિધિવિંશિકા
संलग्गमाणसमओ धम्मट्ठाणं पि बिंति समयण्णू । अगारिणो वि इत्थसाहणाओ य सम्मं ति ॥१०॥ संलग्नमानसमतो धर्मस्थानमपि ब्रुवन्ति समयज्ञाः । अगारिणोऽपीष्टार्थसाधनाच्च सम्यगिति
અન્યવાર્થ :
અમો આથી કરીને નવમી ગાથામાં કહ્યું એ પ્રમાણે સાધુયોગાદિભાવ ભવસ્થિતિનો ભંગ કરનાર, મહાપથનો વિશોધન કરનાર અને પરમ નિજવીર્યનો સમુલ્લાસ કરનાર થાય છે, જેથી કરીને; મારિઓ વિ અગારીઓની=ગૃહસ્થોની (પૂજાની ક્રિયાને) પણ સમયપૂસમયના જાણનારાઓ સંન માસમાં થપ્પડ્ડા પિ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન પણ વિંતિ કહે છે, (કારણ કે તે) સí રૂસ્થાપકો સમ્યગૂ ઈષ્ટ અર્થનું સાધન જ છે.
ત્તિ પાદપૂર્તિ માટે છે.
માળિો વિમાં પશબ્દથી એમ કહેવું છે કે, મુનિનું માનસ તો સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન છે, પણ ગૃહસ્થનું માનસ પણ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન છે. આ પ્રો. અત્યંકર દ્વારા સંશોધિત વિશતિર્વિશિકાના પુસ્તકમાં ટીપ્પણીમાં જે “રિતાર્લેન માળિો રૂતિ શુદ્ધત” નોંધ છે તેના આધારે અહીં “વારો વિ”ના બદલે “૩મારિ વિ” પાઠ લીધો છે. આ સંતનાપાસ થમ્પટ્ટા પિ માં 'પ' શબ્દથી એમ કહેવું છે કે, પૂજાકાળના ગૃહસ્થના સાધુયોગાદિભાવો ભવસ્થિતિનો ભંગ કરનાર આદિ તો છે જ, પણ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન પણ છે.
ગાથાર્થ :
નવમી ગાથામાં કહ્યું એ પ્રમાણે સાધુયોગાદિભાવ ભવસ્થિતિનો ભંગ કરનાર, મહાપથનો વિશોધન કરનાર અને પરમ નિજવીર્યનો સમુલ્લાસ કરનાર છે. એથી કરીને ગૃહસ્થોની પૂજાની ક્રિયાને પણ સમયના જાણનારાઓ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન પણ કહે છે, કારણ કે તે સમ્ય ઇષ્ટ અર્થનું સાધન જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org