________________
૪૭.
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન કુલનીતિધર્મવિંશિકા D અન્વયાર્થ :ગરજે આ પ્રકારે છે-
ત મિસ્થપડિયા તેનાં તે આવેણિકા સંપ્રદાયનાં, શાસ્ત્રોમાં પડેલાઓને વિશ્વવિદ્ધન્થસૂર્યાસ્ત થયેછતે સંજ્ઞાસાંજના સમયે રીવાઈi દીપકનું દાન કરવું-દીપક પ્રગટાવવાનું સત્યં પ્રશસ્ત કહેવાયું છે ર અને સુદ્ધાનો એવા શુદ્ધ અગ્નિનું દાન નિષેધ કરેલ છે.
ગાથાર્થ :
જે આ પ્રકારે છે- તે આવેણિકા સંપ્રદાયના શાસ્ત્રોમાં પડેલાઓને સૂર્યાસ્ત થયે છતે સાંજના સમયે દીપક પ્રગટાવવાનું પ્રશસ્ત કહેવાયું છે અને શુદ્ધ અગ્નિનું દાન નિષેધ કરેલ છે.f3-31
नक्खत्तमंडलस्स य पूजा नक्खत्तदेवयाणं च । गोसे सइसरणाइ य धन्नाणं वंदणा चेव ॥४॥ नक्षत्रमण्डलस्य च पूजा नक्षत्रदेवतानां च । गोषे सतीस्मरणादि च धन्यानां वन्दना चैव ॥४!।
અન્વયાર્થ - નવૃત્તમંડર્નયનક્ષત્રમંડલની
ન વાઈ અને નક્ષત્રદેવોનીપૂના પૂજા અને પોતે સફRUTI , સવારના સતીનું સ્મરણ થન્નાઈ વંલ વેવ અને ધન્યોને વંદન કરવાં જોઇએ.
ગાથાર્થ -
અને નક્ષત્રમંડલની અને નક્ષત્રદેવોની પૂજા અને સવારના સતીનું સ્મરણ અને ધન્યોને વંદન કરવાં જોઇએ./૩-૪ll
गिहदेवयाइसरणं वामंगुठ्ठयनिवीडणा चेव । असिलिट्ठदंसणम्मी तहा सिलिटे य सिरिहत्थो ॥५॥ गृहदेवतादिस्मरणं वामाङ्गष्ठकनिपीडना चैव । अश्लिष्टदर्शने तथा श्लिष्टे च श्रीहस्तः ॥५।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org