________________
0 શ્રાવકધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૮૬ જ બતાવવા ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે ફક્ત આ શ્રાવકધર્મ અપ્રત્યાખ્યાનીય કષાયના લયોપશમથી થનારા જીવના અંતરંગ કુશલ પરિણામરૂપ સદા જાણવો. વ્રતનું ઉચ્ચારણ અને વ્રતોનું પાલન આ કુશલ પરિણામ પેદા કરવાના અંગરૂપ છે. માટે વ્યવહારમાં શ્રાવકધર્મ બાર વ્રતોસ્વરૂપ કહેવાય છે. વાસ્તવિક રીતે તો દેશથી પાપના વિરામરૂપ જીવનો અંતરંગ પરિણામ જ શ્રાવકધર્મ છે.ll૯-૪ll
અવતરણિકા :
ચોથી ગાથામાં કહ્યું કે આ શ્રાવકધર્મ જીવના અંતરંગ પરિણામરૂપ છે. તેથી હવે તે અંતરંગ પરિણામ કઈ રીતે પ્રગટ થાય છે અને તેમાં વ્રતોની આચરણાનું શું સ્થાન છે, તે બતાવવા અર્થે કહે છે
सम्मा पलियपुहुत्तेऽवगए कम्माण एस होइ त्ति । सो वि खलु अवगमो इह विहिगहणाइहिं होइ जहा ॥५॥ सम्यक्त्वात् पल्यपृथक्त्वेऽपगते कर्मणामेष भवतीति । सोपि खल्वपगम इह विधिग्रहणादिभिर्भवति तथा ।।५।।
गुरुमूले सुयधम्मो संविग्गो इत्तरं व इयरं वा । गिण्हइ वयाइं कोइ पालइ य तहा निरइयारं ॥६॥ गुरुमूले श्रुतधर्मः संविग्न इत्वरं वेतरं वा । गृह्णाति व्रतानि कोपि पालयति च तथा निरतिचारम् ।।६।।
અન્વયાર્થ:
સમ્માસમ્યક્ત (પામ્યા પછીથી) પતિપુહુર્વ માપકર્મોનો પલ્યોપમ પૃથક્વ અપગમ થયે છતે પણ આ=શ્રાવકધર્મરોફ થાય છે. રૂદઅહીં=સંસારમાં ખરેખર તો વિ એવમો તે=શ્રાવકપણાનાં કારણભૂત એવાં કર્મોનો અપગમ પણ વિહિાર્દિોરૂ વિધિગ્રહણાદિથી થાય છે. તે વિધિગ્રહણાદિને જ નહી થી બતાવે
ત્તિ પાદપૂર્તિ માટે છે.
ગુરુમૂને ગુરુ પાસે, સુયમો શ્રતધર્મવાળો, સંવિશે સંવિજ્ઞ એવો રૂત્તર 4 ફથવા ફિ વયાડં ોડું કોઇક ઇવરકાલિક અથવા યાવત્કાલિક વ્રતોને ગ્રહણ કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org