SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / શ્રાવકધર્મવિંશિકા 0 દિ પવકારનું યોજન દુવાસાની સાથે છે, અર્થાત બાર પ્રકારનો “જ” શ્રાવકધર્મ હોય છે. ગાથાર્થ : - પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો એમ બાર પ્રકારનો શ્રાવકધર્મ હોય છે.II૯-૩ અવતરણિકા - ત્રીજી ગાથામાં શ્રાવકનાં બાર વ્રતો બતાવ્યાં. હવે તે વ્રતોથી શ્રાવકધર્મ કઈ રીતે જીવમાં પ્રગટે છે તે બતાવતાં કહે છે एसो य सुप्पसिद्धो सहाइयारेहिं इत्थ तंतम्मि । कुसलपरिणामरूवो नवरं सइ अंतरो नेओ ॥४॥ एष च सुप्रसिद्धः सहातिचारैरत्र तन्त्रे । कुशलपरिणामरूपः केवलं सदाऽऽन्तरो ज्ञेयः ॥४॥ અન્વયાર્થ : રૂસ્થ તંતષ્યિ અને આ ભગવાનના શાસનમાં સહાયરેટિંઅતિચારોથી સહિત એવો સો આ શ્રાવકધર્મ સુપૂસિદ્ધો સુપ્રસિદ્ધ છે. નવાં ફક્ત (તે) સંતરો સનપરિણામરૂવો અંતરંગ કુશલપરિણામરૂપ સરૂ સદા નેકો જાણવો. ગાથાર્થ - આ ભગવાનના શાસનમાં અતિચારોથી સહિત એવો શ્રાવકધર્મ સુપ્રસિદ્ધ છે. ફક્ત તે અંતરંગ કુશલપરિણામરૂપ સદા જાણવો. ભાવાર્થ : ભગવાનના શાસનમાં બાર વ્રતોસ્વરૂપ શ્રાવકધર્મ પ્રસિદ્ધ છે. આ બાર વ્રતોના સામાન્યથી ૧૨૪ અતિચારો પણ પ્રસિદ્ધ છે. આ અતિચારોના સમ્યગુબોધપૂર્વક તેના પરિહાર માટે શ્રાવક યત્ન કરે તો જ તેનો ધર્મ શુદ્ધ શ્રાવકધર્મ બને છે. આમ છતાં, શ્રાવકધર્મ ખાલી વ્રતોની આચરણારૂપ નથી પરંતુ જીવના અંતરંગ પરિણામરૂપ છે. તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy