SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન Uશ્રાવકપ્રતિમાવિંશિકા 0. થાય તેમ) કરાવે છે. ગાથાર્થ : આ રીતે જ આઠ મહિના સુધી સાવદ્ય-આરંભને વર્જે છે તે આરંભત્યાગપ્રતિમા છે અને ઉપયુક્ત એવો તે પ્રતિમાપારી શ્રાવક નોકર પાસે પણ અલ્પ આરંભ થાય તેમ કરાવે છે. ભાવાર્થ - પૂર્વમાં કહેલી સર્વ પ્રતિમાઓની જેમ પૂર્વની પ્રતિમાઓની આચરણા કરવા પૂર્વક શ્રાવક આ પ્રતિમામાં આઠ મહિના સુધી સાવઘનું વર્જન કરે છે. આ પ્રતિમામાં શ્રાવક માણસો પાસેથી પણ કાંઇપણ કરાવવાનું હોય તો, એ પણ એવી રીતે ઉપયુક્ત થઇને કરાવે છે કે તેમાં પણ અલ્પ જ આરંભ થાય. પંચાશકની ટીકા પ્રમાણે આ પ્રતિમામાં રહેલો શ્રાવક માણસો પાસેથી પણ પૂર્વમાં સૂચન કર્યું હોય તેટલું તે પ્રમાણે કરાવતો હોય, પરંતુ પ્રતિમાકાળમાં કોઇ આરંભ-સમારંભને અનુકૂળ સૂચન કરે નહીં. આમ છતાં, પોતાની શારીરિક જરૂરિયાત અર્થે ઉપયોગપૂર્વક નોકર પાસે અલ્પ આરંભવાળી પ્રવૃત્તિ કરાવે.ll૧૦-૧૪મા અવતરણિકા : હવે નવમી પ્રેષણત્યાગપ્રતિમા બતાવે છે तेहिं पि न कारेई नवमासे जाव पेसपडिम त्ति । पुव्वोइया उ किरिया सव्वा एयस्स सविसेसा ॥१५॥ तैरपि न कारयति नवमासान्यावत्प्रेषप्रतिमेति । पूर्वोदिता तु क्रिया सर्वैतस्य सविशेषा ॥१५।। અન્વયાર્થ : તેહિં તેઓ વડે પણ=નોકરો વડે પણ નવમા નાવ નવ માસ સુધી સારે (આરંભાદિ) ન કરાવે પેસાડિમતે પ્રેષણત્યાગપ્રતિમા છે. (પ્રવર્તન ક્રિયાના ત્યાગરૂપ પ્રતિમા છે) ૩યરૂવળી આની=નવમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવકની પુળ્યોફયા સવ્વી વિરિયા પૂર્વમાં કહેલી સર્વ ક્રિયાઓ-પૂર્વની આઠ પ્રતિમામાં કહેલી ક્રિયાઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy