________________
50
Uકુલનીતિધર્મવિંશિકા) વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
આ ત્રણે પ્રકારનાં અનુષ્ઠાન સુંદર કેમ છે તેનું કારણ ગાથાના ઉત્તરાર્ધમાં બતાવતાં કહે છે કે, મોક્ષના આશયથી આ ત્રણે અનુષ્ઠાન સુંદર થાય છે. તેથી એમ નક્કી થાય કે ત્રણે અનુષ્ઠાનમાં મોક્ષનો આશય આવશ્યક છે, તો પણ વિષયશુદ્ધઅનુષ્ઠાન કરતાં સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાનમાં સ્થૂલથી વિવેક વિશેષ છે અને અનુબંધશુદ્ધઅનુષ્ઠાનમાં અતિશય વિવેક છે.ll3-૨૦ll
॥ इति तृतीया कुल नीतिधविंशिका समाप्ता॥3॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org