SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ધર્મવિશિકા ] વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૧૮ અવતરણિકા : ગાથા-૬ માં કહ્યું કે અપૂર્વકરણ દ્વારા કોઈક જ જીવ સમ્યક્ત પામે છે. તેથી કેટલા કરણો છે તે બતાવતાં કહે છે – करणं अहापवत्तं अपुव्वमणियट्टिमेव भव्वाणं । इयरेसिं पढम चिय भण्णइ करणं ति परिणामो ॥७॥ करणं यथाप्रवृत्तं अपूर्वमनिवृत्तिरेव भव्यानाम् । इतरेषां प्रथममेव भण्यते करणमिति परिणामः ॥७॥ અન્વયાર્થ : મળીપામેવ ભવ્ય જીવોને જ મહાપવત્ત યથાપ્રવૃત્તિકરણ પુત્રેષ્ટ્રિમ્ RUT અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ છે અને રૂક્ષ ઇતરોને અભવ્ય જીવોને પઢમં પ્રથમ (યથાપ્રવૃત્તિકરણ) વિય જ છે. (અહીં પ્રશ્ન થાય કે કરણ શું છે?તેથી કહે છે -) RUાં કરણ તિ એ પરિણામો પરિણામ મારૂ કહેવાય છે. અતિ શબ્દ પતર્ અર્થમાં છે. ગાથાર્થ - ભવ્ય જીવોને જ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ છે અને અભવ્ય જીવોને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ જ છે. ભાવાર્થ : આત્માનો પરિણામ એ કરણ કહેવાય છે. ભવ્ય જીવોને યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ હોય છે. અભવ્ય જીવોને યથાપ્રવૃત્તિકરણ જ હોય છે.ll-sણી અવતરણિકા : ત્રણ કરણોના સ્થાનનું યોજન બતાવતાં કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy