________________
૨૨
0 અનાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન તેનો અંત આવે છે. તેથી જ ત્યારપછી જીવ અને પુદ્ગલ ગતિ કરી શકતાં નથી અને એટલે જ લોકકૃત પરિમિત ક્ષેત્રમાં જ જીવ અને પુદ્ગલ રહે છે અને તેથી જ દરેક જીવને શરીરાદિ પુદ્ગલોની પ્રાપ્તિ થઈ શકે છે. આવું માનીએ તો જ દષ્ટવ્યવસ્થા સંગત થાય. આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને દ્રવ્યરૂપે સ્વીકારવાની યુક્તિ છે. આમ છતાં, ઇન્દ્રિયથી અગોચર એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશનો સ્વીકાર કરવો અને તેની અવગાહના કેવી માનવી, તે ભગવાનના વચન પ્રમાણથી જ માન્ય છે, પરંતુ ભગવાનના વચનનિરપેક્ષ યુક્તિમાત્રથી નહીં. ર-શા
અવતરણિકા -
લોકઅંતર્વર્તી પાંચ અસ્તિકાય અનાદિ-અનંત છે તે બતાવવા સાથે, તેનું વિશેષ સ્વરૂપ બતાવતાં કહે છે
एए अणाइनिहणा तहा तहा नियसहावओ नवरं । वटुंति कज्जकारणभावेण भवे ण परसरूवे ॥३॥ एते अनादिनिधनास्तथा तथा निजस्वभावतः केवलम् । वर्तन्ते कार्यकारणभावेन भवेत् न परस्वरूपे ॥३।। ण वि य अभावो जायइ तस्सत्ताए य नियम( विगम )विरहाओ। एवमणाई एए तहा तहा परिणइसहावा ॥४॥ नापि चाभावो जायते तत्सत्तायाश्च नियमविरहात् । एवमनादय एते तथा तथा परिणतिस्वभावाः ॥४॥
અન્વયાર્થ
મUનિદ અનાદિ-અનંત એવા પU આ = પંચાસ્તિકાય (બીજા શ્લોકમાં બતાવેલ પાંચે પદાર્થો) તહીં તહીં તે તે પ્રકારે નિયસદીવો પોતાના સ્વભાવથી નવર કેવલ સન્નારVTમાવે વáતિ કાર્યકારણભાવરૂપે વર્તે છે, (પરંતુ) પરસરૂવે ભવે ન પરસ્વરૂપે થતા નથી , અને 1 વિ માવો નાયડુ (તેમનો) અભાવ પણ થતો નથી, તસત્તા નિયમ (વિરામ) વિરામો કારણ કે તેમની સત્તાના જ વિગમનો વિરહ છે. વમUTTU આ રીતે = અભાવ થતો નથી એ રીતે, અનાદિ એવા આ = પાંચે પદાર્થો તહીં તહી પરિફાવા તે તે પ્રકારે પરિણતિ સ્વભાવવાળા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org