________________
૧૮૧
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકાd તો ભાવથી સંયમનો પરિણામ પણ થઇ શકે અને ભાવનો ઉત્કર્ષ થાય તો ક્ષપકશ્રેણી પણ પ્રાપ્ત થઈ શકે છે. ૮-૧૯ll
અવતરણિકા :
પૂજા વિંશિકાનું નિગમન કરતાં કહે છે
एवमिह दव्वपूया लेसुद्देसेण दंसिया समया । इयरा जईण पाओ जोगाहिगारे तयं वुच्छं ॥२०॥ एवमिह द्रव्यपूजा लेशोद्देशेन दर्शिता समयात् । इतरा यतीनां प्रायो योगाधिकारे तद्वक्ष्यामि ॥२०॥
અન્વયાર્થ
વમ્ આ પ્રમાણે સમય શાસ્ત્રમાંથી રૂદઅહીં આ વિશિકામાં જોસુલેન લેશ ઉદ્દેશથી બંપૂથ દ્રવ્યપૂજા વંસિબતાવી, ફયર ઇતર=ભાવપૂજા પામો પ્રાયઃના યતિઓને (હોય છે). નોદિરે યોગ અધિકારમાં તાં તેને=ભાવપૂજાને હું પૃષ્ઠ કહીશ.
ગાથાર્થ :
આ પ્રમાણે શાસ્ત્રમાંથી આ વિશિકામાં દ્રવ્યપૂજાને લેશ ઉદ્દેશથી બતાવી. ભાવપૂજા પ્રાયઃ યતિઓને (હોય છે). યોગ અધિકારમાં તે ભાવપૂજાને હું કહીશ.
ભાવાર્થ -
આ રીતે પૂર્વ ગાથાઓમાં જે રીતે દ્રવ્યપૂજાનું વર્ણન કર્યું એ રીતે પ્રસ્તુત વિંશિકામાં, શાસ્ત્રમાંથી ગ્રહણ કરીને અતિ સંક્ષેપથી દ્રવ્યપૂજા બતાવાઈ છે; તેથી કહ્યું કે લેશ ઉદ્દેશથી બતાવાઈ છે. ભાવપૂજા પ્રાયઃ યતિઓને હોય છે એવું કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે અત્યંત નિરવદ્ય રીતે સંક્ષેપરુચિ શ્રાવકને ક્વચિત્ ભાવપૂજા હોય છે, તો પણ મુખ્યરૂપે દ્રવ્યપૂજા હોય છે, અને યતિને ભાવપૂજા હોય છે. આ ભાવપૂજાનું વર્ણન સત્તરમી યોગવિંશિકા'માં ગ્રંથકાર સ્વયં કરશે.al૮-૨૦II
॥ इति अष्टमी पूजाविधिविशिका समाप्ता ॥८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org