________________
૨૧૪
0 શ્રાવકપ્રતિમાવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
एवं किरियाजुत्तोऽबंभं वज्जेइ नवर राई पि । छम्मासावहि नियमा एसा उ अबंभपडिमत्ति ॥१०॥ एवं क्रियायुक्तोऽब्रह्म वर्जयति केवलं रात्रावपि । षण्मासावधि नियमादेषा त्वब्रह्मप्रतिमेति ॥१०॥
जावज्जीवाए वि हु एसाऽबंभस्स वज्जणा होइ । एवं चिय जं चित्तो सावगधम्मो बहुपगारो ॥११॥ यावज्जीवमपि खल्वेषाऽब्रह्मणो वर्जनाद्भवति । एवमेव यच्चित्रः श्रावकधर्मो बहुप्रकारः ॥११।।
અન્વયાર્થ :
પર્વ શિરિયાનુત્તો આ પ્રમાણેની ક્રિયાથી યુક્ત=પાંચમી પ્રતિમાની ક્રિયાથી યુક્ત નવ રાઠું પિ અધિક ક્રિયા તરીકે રાત્રિમાં પણ એવંમં વળેફ અબ્રહ્મનું વર્જન (છઠ્ઠી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક કરે છે), ૩વળી નિયમ નિયમથી છHસાર્વહિ છ માસની અવધિવાળી વંમપત્તિમાં આ અબ્રહ્મહત્યાગ)પ્રતિમા છે. નાર્વજ્ઞીવા, વિદુ (કોઈક જીવને) માવજીવ પણ મયંમસ વન્ન અબ્રહ્મના વર્જનવાળી કસી દો આ=અબ્રહ્મ(ત્યાગ)પ્રતિમા હોય છે નં જે કારણથી વંચિય આ પ્રકારે જ ચિત્તો સાવધHો વિચિત્ર એવો શ્રાવકધર્મ વહૃપગરિ બહુપ્રકારવાળો છે. ત્તિ સમાપ્તિમાં છે.
ગાથાર્થ :
પાંચમી પ્રતિમાની ક્રિયાથી યુક્ત, અધિક ક્રિયા તરીકે રાત્રિમાં પણ અબ્રહ્મનું વર્જન છઠ્ઠી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક કરે છે. વળી નિયમથી છ માસની અવધિવાળી આ અબ્રહ્મહત્યાગ)પ્રતિમા છે. કોઇક (જીવન) માવજીવ પણ અબ્રહ્મના વર્જનવાળી અબ્રહ્મ(ત્યાગ)પ્રતિમા હોય છે, જે કારણથી આ પ્રકારે જ વિચિત્ર એવો શ્રાવકધર્મ બહુપ્રકારવાળો છે.
ભાવાર્થ -
છ મહિનાની અવધિવાળી આ છઠ્ઠી અબ્રહ્મહત્યાગ)પ્રતિમામાં શ્રાવકને પૂર્વની પાંચેય પ્રતિમાઓની ક્રિયા ઉપરાંત રાત્રિમાં પણ સંપૂર્ણ અબ્રહ્મનું વર્જન હોય છે. કોઇક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org