Book Title: Samta Mahodadhi Mahakavyam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/002349/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 20:0:0:0:13:0:0:0 :0:0:1 PROOR 0:04DHOOMoorator ICTAR CHO too HTH :0:10 0:0 सस REATIVE THS 91FAILERY समतामहोदधिः महाकाव्यम् SCORCOM SHOCTOHOROSHAMBHSHDBHOHA YOOO PROHOREOBIOHOHOROHOROROFEORGHORORSC SOHOROHOBHOIROHOROHOOL a पंन्यासप्रवर-श्रीपद्मविजयगणिवराणां पद्यात्मकं जीवनचरितं गुर्जरभावानुवादविभूषितम् प्रेरकाः वैराग्यदेशनादक्ष-आचार्यदेव-श्रीमद्विजय-हेमचन्द्रसूरीश्वराः CHOITY ODHPOE FOHOROOHOHOS:० SHAHD HS 10 HO ORG BHOH %AVIVOID PHONEINDIA Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीभुवनभानुसूरि- जन्मशताब्दीवर्षनिमित्तं प्राभृतम् (वि.सं. २०६७ चैत्र कृष्णा ६ ) मतामहोधि: महाकाव्यम् (पंन्यासप्रवर- श्रीपद्मविजयगणिवराणां जीवनचरितम्) (गुर्जरभावानुवादविभूषितम् ) • रचयिता पूज्यपाद-वैराग्यदेशनादक्ष- आचार्यदेव-श्रीमद्विजय हेमचन्द्रसूरीश्वराणां शिष्याणुः मुनिरत्नबोधिविजयः • प्रकाशक श्री जिनशासन आराधना ट्रस्ट Page #3 -------------------------------------------------------------------------- ________________ ག་ག་བ་ག་བ་ག་ག་ན་ཀ...: પ્રાપ્તિસ્થાન છે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ c/o. શ્રી ચંદ્રકાંત એસ. સંઘવી ૬-બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા રેલ્વે ગરનાળા પાસે, પાટણ-૩૮૪ ૨૬૫ (ઉત્તરગુજરાત). ફોન – ૨૩૧ ૬૦૩ C/o. શ્રી ચંદ્રકુમારભાઈ બી. જરીવાલા દુકાન નં. ૬, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ, ‘ઈ’ રોડ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૨. ફોન - ૦૨૨-૨૨૮૧ ૮૪૨૦ • વીર સં. ર૫૩૫ ૦ પ્રથમ આવૃત્તિ ૦ વિ.સં. ૨૦૬૫ ૦ નકલ ઃ પ૦૦ Printed by : SHRI PARSHVA COMPUTERS, 58, Patel Society, Jawahar Chowk, Maninagar, A'bad-8. Tel.25460295 Page #4 -------------------------------------------------------------------------- ________________ -------------- - • શ્રુતભક્તિનો લાભ લેનાર • ગુર્જર ભાવાનુવાદથી વિભૂષિત “સમતામહોદધિ મહાકાવ્યમ” નામના આ ગ્રન્થરત્નના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલ્યાણબોધિસૂરિ મહારાજની પ્રેરણાથી શ્રી ધર્મવર્ધક જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, બોરિવલી જ્ઞાનનિધિમાંથી લીધેલ છે. શ્રુતભક્તિ કરનાર પુણ્યશાળી સંઘની ભૂરિ ભૂરિ અનુમોદના લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટિઓ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ (પ્રકાશકીય) - ગુર્જર ભાવાનુવાદથી વિભૂષિત “સમતામદાવાદ: મદીવા' નામના પ્રસ્તુત ગ્રંથરત્નને પ્રકાશિત કરતા આજે અમે અનેરો આનંદ અનુભવિએ છીએ. આ મહાકાવ્યમાં વર્ધમાનતપોનિધિ, પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અને ભાઈમહારાજ એવા સમતાસાગર, પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજનું સંસ્કૃત પદ્યાત્મક જીવનચરિત્ર છે. સાથે દરેક શ્લોકનો સરળ ગુજરાતી અર્થ પણ કરેલ છે. પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજ એક મહાન સાધક હતા. કેન્સર જેવા જીવલેણ રોગમાં પણ તેઓશ્રીએ કરેલ ઉત્કૃષ્ટ સાધનાનું રોમાંચક વર્ણન આ મહાકાવ્યમાં કરાયું છે. આ મહાકાવ્ય સાધક જીવો માટે એક ઉચ્ચતમ આલંબરૂપ બનશે. આ મહાકાવ્યના પઠન-પાઠનથી સમતા-સમાધિ-સહનશીલતાની પ્રાપ્તિ અને વૃદ્ધિ થશે. આ મહાકાવ્ય અને તેના ભાવાનુવાદની રચના મુનિ રત્નબોધિવિજયજીએ કરેલ છે. સીમંધર જિનોપાસક વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અમારુ ટ્રસ્ટ છેલ્લા ૨૫ વર્ષથી શ્રુતભક્તિના વિવિધ કાર્યો કરી રહ્યું છે. લગભગ ૩૩૮ જેટલા ગ્રન્થો આજ સુધી પ્રકાશિત થયા છે હજુ પણ વધુ ને વધુ શ્રુતભક્તિ કરી શકીએ એવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ છીએ. પ્રાન્ત, આ ગ્રન્થના અભ્યાસ દ્વારા સહુ આત્મકલ્યાણને સાધે એજ એક અભ્યર્થના. લી.શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટિઓ Page #7 -------------------------------------------------------------------------- ________________ – એક મહાન સાધક – ટાંકણાના માર ખાધા વિના પત્થર પ્રતિમા ન બને. સરાણ પર ચઢ્યા વિના ચપ્પ ધારદાર ન બને. અગ્નિપ્રવેશ કર્યા વિના સુવર્ણ શુદ્ધ ન બને. ધોકાના માર ખાધા વિના વસ્ત્ર સ્વચ્છ ન બને. કપાવાની તૈયારી વિના સોનુ વિંટી ન બને. તેમ, સહન કર્યા વિના આત્મા પરમાત્મા ન બને. પંન્યાસપ્રવર શ્રીપદ્રવિજયજી મહારાજે આ ગણિત આત્મસાત્ કર્યુ હતું. તેથી જ તેઓ કેન્સર જેવા ભયંકર રોગને પણ સમતાપૂર્વક સહન કરી વર્તમાનકાળમાં અશક્ય જેવી લાગતી એક મહાન સાધના કરી ગયા. - સિદ્ધાન્ત મહોદધિ પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમાગમથી વૈરાગ્યવાસિત થઈ તેમણે પોતાના વડિલબંધુ સાથે ચારિત્ર અંગીકાર કર્યું. તેઓ વડિલબંધુ ન્યાયવિશારદ પૂજ્યપાદ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ શિષ્યરત્ન હતા. તેઓ ૪૮ વર્ષનું નાનું પણ સાધકજીવન જીવી ગયા. તેમણે ૨૬ વર્ષના ચારિત્રપર્યાયમાં સંયમની ઉત્કૃષ્ટ સાધના કરી. સંયમજીવનના ૧૬મા વર્ષે કેન્સર રોગે તેમની ઉપર હુમલો કર્યો. છતાં તેઓ ડગ્યા કે અટક્યા નહીં. કેન્સરના રોગમાં પણ તેમની આરાધના અસ્મલિતપણે આગળ વધતી હતી. સાધક આત્મા કષ્ટને પણ સુખ માને છે. કેમકે એમાં એને કર્મનિર્જરાનો લાભ દેખાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સમાધિશતકમાં કહ્યું છે - વ્યાપારી વ્યાપારમેં સુખ કરી માને દુઃખ, ક્રિયાકષ્ટ સુખમેં ગિને હું વાંછિત મુનિ સુખ’ Page #8 -------------------------------------------------------------------------- ________________ કેન્સરની બિમારી આવ્યા પછી પંન્યાસપ્રવર શ્રીપમવિજયજી મહારાજ બમણા ઉત્સાહથી આરાધના કરવા લાગ્યા. મજીઠ જેમ જેમ કુટાય તેમ તેમ તેમાંથી વધુ રંગ નીકળે. સુખડ જેમ જેમ ઘસાય તેમ તેમ તેમાંથી વધુ સુગંધ નીકળે. તેમ સાધક પર જેમ જેમ ઉપસર્ગો-પરિષદો આવે તેમ તેમ સાધનામાં તેનો ઉત્સાહ વધતો જાય. અંગ્રેજીમાં પણ કહ્યું છે - If you beat spice, it will smell sweeter. - સાધક આત્મા દુઃખને ગણકારતો નથી. એટલુ જ નહીં એ તો દુઃખને ય સુખરૂપ માને છે. ઉપાધ્યાયજી મહારાજે સમાધિશતકમાં જ કહ્યું છે - રન મેં લડતે સુભટ જ્યુ ગિને ન બાન પ્રહાર, પ્રભુરંજન કે હેત હું જ્ઞાની અસુખ પ્રચાર.” સાધક સહન કરવામાં ક્યારેય કાયર ન હોય. સહન કરે તે સાધુ. ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું - 'कसिणं अहियासए जे स भिक्खु।' સહન કરવામાં કાયર બનનાર દુઃખી દુઃખી થઈ જાય છે, કેમકે સંસારમાં ડગલે ને પગલે મુસીબતો આવે છે. સહન કરવાની કળા જેણે આત્મસાત કરી છે તે ખરેખર સુખી છે. Friedrich Von Schiller at sej ch - Happy he who learns to bear what he cannot change. માટે જ પ.પદ્મવિજયજી મ. કેન્સરમાં પણ સુખી હતા. ગુલામને કે કેદીને કાંઈ VI.P Treatment ન મળે જે આવે તેમાં ચલાવી લેવું પડે. તેમ આપણે કર્મના ગુલામ છીએ, તો પછી સંસારમાં આપણને VIP Treatment કેવી Page #9 -------------------------------------------------------------------------- ________________ રીતે મળે ? જે આવે તે નભાવી લેવું.' - આ વાત પં. પદ્મવિજયજી મહારાજે પોતાના અંતરમાં બરાબર ઘુટી હતી. કેન્સર જેવા રોગમાં જ્યારે મોઢાથી અન્ન-પાણી લઈ શકાતા ન હતા માત્ર પેટમાં જોડેલી નળી દ્વારા પ્રવાહીનું પોષણ મળતુ ત્યારે પણ આ સાધક આત્માએ મા ખમણ, ૧૪. ઉપવાસ, ૧૦ ઉપવાસ, અનેક છટ્ટ-અટ્ટમ વગેરે ઉગ્ર તપશ્ચર્યા કરી. એમની સાધનાનો ખરો પરિચય તો આ મહાકાવ્યના પઠન પછી જ મળશે. આ મહાકાવ્યના અભ્યાસ પછી મુખમાંથી અવશ્ય શબ્દો સરી પડશે - “અધધધધ ! શું આ કાળે આ શક્ય છે ?' સાધકની સાધના ગુપ્ત હોય છે. તે બાહ્ય જગતમાં પ્રસિદ્ધિને ઝંખતો નથી. પં.પદ્મવિજયજી મહારાજની સાધના પણ ગુપ્ત હતી. વર્તમાન વિશ્વમાં બહુ ઓછા લોકો તેમને ઓળખતા હશે. આવા સાધકો માટે ઋષિભાષિતસૂત્રમાં કહ્યું છે - “મા મi ના હોવી, માગદં નામ વિવિ' મને કોઈ ન જાણે અને હું કોઈને ન જાણું. પં.પદ્મવિજયજી મહારાજના જીવનમાં ગુરુભક્તિ અને ગુરુબહુમાન પણ અદ્વિતીય હતા. તેમના લખાણોમાં પણ પાને પાને તેમના હૃદયમાં રહેલા ગુરુબહુમાનના દર્શન થાય છે. તેઓ પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના હૃદયમાં વસી ગયેલા. તેમના ગુણો અને સાધનાને સંપૂર્ણપણે જાણવા, માણવા અને અપનાવવા આ મહાકાવ્યનું વારંવાર પઠન ખૂબ જરુરી છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ પં.પદ્મવિજયજી મહારાજના સમતા ગુણના આધારે આ મહાકાવ્યનું નામ “સમતામહોદધિ મહાકાવ્ય રાખ્યું છે. તેઓ સમતાના દરિયા જેવા હતા. આ મહાકાવ્ય સંસ્કૃત ભાષામાં રચાયુ છે. તેમાં કુલ ૬૫૪ શ્લોકો છે. આ મહાકાવ્ય ૧૦ પોથી બનેલું છે. પહેલા પદ્મમાં ૪૮ શ્લોકો છે. તેમાં પં. પદ્મવિજયજી મ. ના જન્મ, જ્ઞાનાભ્યાસ, ગુરુમહારાજનો સંપર્ક, દીક્ષા, ગુરુમહારાજને આચાર્યપદપ્રદાન વગેરેનું વર્ણન છે. બીજા પધમાં પ૩ શ્લોકો છે. તેમાં પૂજ્યશ્રીના વિનય, જ્ઞાન, તપ-ત્યાગ વગેરે ગુણોની સાધનાનું વર્ણન છે. ત્રીજા પદ્મમાં ૫૪ શ્લોકો છે. તેમાં પૂજ્યશ્રીના નિઃસ્પૃહતા, સરળતા, સહનશીલતા, બ્રહ્મચર્ય વગેરે ગુણોની સાધનાનું વર્ણન છે. ચોથા પદ્મમાં ૫૦ શ્લોકો છે. તેમાં પૂજ્યશ્રીના પરાર્થ, ગચ્છસેવા, ક્રિયાતત્પરતા વગેરે ગુણોની સાધના તેમજ શિષ્ય પરિવારનું વર્ણન છે. પાંચમા પદ્મમાં ૫૯ શ્લોકો છે. તેમાં પૂજ્યશ્રીના કેન્સર રોગનો પ્રારંભ, શ્રીભદ્રગુપ્તવિજયજી - શ્રી રાજેન્દ્રવિજયજીની દિક્ષા, દાદરમાં ચોમાસુ, શિબિરની શરુઆત, અહમદનગરમાં ચોમાસુ, બાબુશેઠની દીક્ષા વગેરેનું વર્ણન છે. છઠ્ઠા પધમાં પ૬ શ્લોકો છે. તેમાં પૂજ્યશ્રીનો ગુરુમહારાજ સાથે સુરેન્દ્રનગર તરફ વિહાર, ઉપધાનતપ, સંઘયાત્રા, “પરમ તેજ'નું પ્રકાશન, પર્વતિથિભેદ, ટાટા હોસ્પિટલમાં ચિકિત્સા વગેરેનું વર્ણન છે. સાતમા પધમાં ૧૫૧ શ્લોકો છે. તેમાં પૂજ્યશ્રીનું પુનઃ Page #11 -------------------------------------------------------------------------- ________________ ગુરુમહારાજ સાથે મીલન, સિદ્ધગિરિનો સંઘ, વિપરીત પરિણમેલ ઔષધનો પ્રસંગ, પંન્યાસપદવી અર્પણ, સુરેન્દ્રનગરમાં ચોમાસુ, સાધનાનો યજ્ઞ, ૨૪ ઉપવાસની સાધના, ગળુ બંધ થવું, અંતિમ આરાધના-ક્ષમાપના, ફરી મહાવ્રત ઉચ્ચરવા પેટમાં નળી જોડવી વગેરેનું વર્ણન છે. આઠમા પદ્મમાં પ૭ શ્લોકો છે. તેમાં પિંડવાડામાં મહાવીરસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા, વ્યંતરીના ઉપસર્ગનો નાશ, પૂજ્યશ્રીએ કરેલ માસખમણ, નવી નળી જોડવી વગેરેનું વર્ણન છે. નવમા પધમાં ૫૫ શ્લોકો છે. તેમાં શીલ્ડરમાં ઉપધાનતપ, પાલનપુરમાં ચૈત્રી ઓળી, છેલ્લું ચોમાસુ, તીવ્ર વેદનાઓ સહન કરવી વગેરેનું વર્ણન છે. દશમા પદ્મમાં ૬૭ શ્લોકો છે. તેમાં પૂજ્યશ્રીની અંતિમ આરાધના, ગુરુમહારાજની હિતશિક્ષા, અંતિમ ઈચ્છા, અંતિમ અવસ્થા, સ્વર્ગગમન, અંતિમયાત્રા, અગ્નિસંસ્કાર, ચમત્કાર, મહાકાવ્યની સમાપ્તિ વગેરેનું વર્ણન છે. ત્યાર પછી ૨૧ શ્લોકોની પ્રશસ્તિ છે. પહેલા ચાર પદ્મોમાં પૂજ્યશ્રીના બાળપણથી કેન્સરરોગ થયો તે પહેલાના જીવનનું વર્ણન છે. પછીના છ પદ્મોમાં પૂજ્યશ્રીને કેન્સરરોગ થયો ત્યારપછીના જીવનનું વર્ણન છે. દરેક પાને અંતે એક શ્લોક વસંતતિલકા છંદમાં છે. શેષ બધા શ્લોકો અનુષ્ટ, છંદમાં છે. આ મહાકાવ્ય પૂજ્યશ્રીની સાધનાથી અપરિચિત જગતને પૂજ્યશ્રીની સાધનાનો પરિચય આપે છે તેમજ બધા જીવોને Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી જેવી સાધના કરવા પ્રેરે છે. - સંસ્કૃતભાષા નહીં જાણતા જીવો પણ પૂજ્યશ્રીની સાધનાના આસ્વાદથી વંચિત ન રહી જાય એ માટે આ મહાકાવ્યનો સરળ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ પણ કર્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાથી જ આ મહાકાવ્ય રચવા હું સમર્થ થયો છું. પૂજ્ય ગુરુદેવશ્રીએ અને મુનિરાજશ્રી જિનપ્રેમવિજયજીએ આ સંપૂર્ણ મહાકાવ્યનું સંશોધન કરેલ છે. તે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા અને સહુના જીવનમાં પૂજ્યશ્રી જેવા ગુણો આવે એ માટે આ મહાકાવ્યની રચના કરેલ છે. આ સંપૂર્ણ ગ્રન્થમાં છદ્મસ્થપણાને લીધે કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તે બદલ ક્ષમા યાચુ છું. પૂજ્યશ્રીના સાધનામય જીવનને વાંચી સહુનું જીવન સાધનામય બને એજ શુભાભિલાષા. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો વિરમગામ. શિષ્યાણ વીર સં.૨૫૩૫ રત્નબોધિ ભા.વદ-૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ | શ્રુતસમુદ્ધારક ૧. ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.) ૨. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ ૩. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ.તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.) ૪. શ્રી શ્રીપાલનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગ.આ.રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ.મ.સા.) ૫. શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્ય) નયનબાલા બાબુભાઈ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ (આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૦. શ્રી સાંતાક્રુઝ ધે. મૂર્તિ. તપાગચ્છ સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ (પ્રેરક : આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રી દેવકરણ મૂલજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ.મ.સા.) ૧૨. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત (પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.તથા પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) ૧૩. બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪009૬. (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.) ૧૪. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી હમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.) ૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગલ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. આચાર્યદેવ શ્રી રુચકચંદ્રસૂરિ મ.) ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.). ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદજી જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના સંયમની અનુમોદનાર્થે) Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પૂ. મુનિ શ્રીકલ્યાણબોધિ વિ.મ.) ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ (પ્રેરક : પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.) ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ (પ્રેરક : પૂ.ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજીમ.) ૨૩. મહાવીર જૈન શ્વે.મૂર્તિપૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂલચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ. (પ્રેરક : પ.પૂ. આચાર્ય શ્રીરાજેન્દ્રસૂરિ મહારાજ સા.) : ૨૪. શ્રી માટુંગા જૈન શ્વે. મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ ૨૫. શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાંદિયા (રાજસ્થાન) (પ્રેરક : પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) ૨૬. શ્રી વિશા ઓસવાલ તપાગચ્છ જૈન સંઘ, ખંભાત (પ્રેરક : વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ - ૪૦૦ ૦૦૭. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ (પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંવત ૨૦૫૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈસ્ટ), મુંબઈ " (પ્રેરક : મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા.) ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પ્રેરક : મુનિશ્રી સંયમબોધિ વિ.મ.) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ (પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫રના ચાતુર્માસ નિમિત્તે પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ.સા.ના પ્રેરણાથી) ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિજામપુરા, વડોદરા ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયે જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ વિજયજી મ.સા.) ૩૫. શ્રી રદિર રોડ જૈન સંઘ, સુરત (પ્રેરક : પૂ.પં. અક્ષયબોધિ વિજયજી મ.સા.) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાલા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી અપરાજિત વિજયજી મ.સા.) ૩૭. શ્રી જવાહર નગર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ, મુંબઈ (પ્રેરક : પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.) ૩૮. શ્રી ન્યાશાલા જૈન ઉપાશ્રય, ખંભાત (પ્રેરક : પૂ.પ્ર.શ્રી રંજનશ્રીજી મ. સા. અને પૂ. પ્ર.શ્રી ઈંદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પપૂ.સા. Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.) ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવર્ય) ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ) (પ્રેરક : પૂ.પં. શ્રી વરબોધિવિજ્યજી ગણિવર્ય) ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી (પ્રેરક : પ.પૂ.આ. શ્રીગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રીપુણ્યરત્નવિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રીયશોરત્નવિજયજી ગણિવર્ય) ૪૨. શ્રી કોઈમ્બતૂર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતૂર ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ (પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. ની ગુરુમૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ-દિક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા.) ૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરુ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ ૪૬. શ્રી પાર્શ્વનાથ છે. મૂર્તિ. પૂ. જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.મ.) Page #18 -------------------------------------------------------------------------- ________________ ૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ જૈન નગર, અમદાવાદ (પૂ-મુનિશ્રી સત્યસુંદર વિ.મ.ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રત્નાબોધિ વિજયજી મ.સા.) ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ ૫૦. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી સત્વભૂષણ વિજયજી) ૫૧. શ્રી ગોવાલીયા ટેક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.) પર. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઈ ૫૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ (પ્રેરક : ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિ.) ૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલ વિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૬. સાધ્વીજી શ્રી સુર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીજીના પાર્લા(પૂર્વ) કૃષ્ણકુંજમાં થયેલ ચાતુર્માસની આવકમાંથી ૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ થે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક : પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવજિયજી મ.) ૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમા રોડ, વડોદરા (પ્રેરક : પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય) Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫૯. શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ, કોલ્હાપુર (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદર વિજયજી) ૬૦. શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે.મૂ.પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. પંન્યાસપ્રવર પુણ્યરત્નવિજયજી મહારાજા) ૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક : પૂ.પં. શ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર્ય) ૬૨. શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી – પાબલ, પુના (પ્રેરક : ૫. કલ્યાણબોધિ વિજ્યજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિજયજી) ૬૩. ઓમકાર સૂરીશ્વરજી આરાધના ભવન, સુરત (પ્રેરક : આ. ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (પૂર્વ) મુંબઈ (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૬૫. શ્રી આદિશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૬૬. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : પ.પૂ.પં.શ્રી કલ્યાણબોધિવિ.મ.સા.) ૬૮. શ્રી વિલેપાર્લે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરિટીઝ, - વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ (પ્રેરક પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૬૯. શ્રી નેન્સી કોલોની જૈન શ્વે. મૂ.પૂ. સંઘ, બોરીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ.પં.શ્રી કલ્યાણબોધિ વિ. મ.સા.) ૭૦. માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર Page #20 -------------------------------------------------------------------------- ________________ (પ્રેરક : પ.પૂ.પં. શ્રીકલ્યાણબોધિ વિ.ના શિષ્ય મુનિ શ્રીભક્તિવર્ધન વિ. મ.તથા સા. જયશીલાશ્રીજીના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. સુપુત્રો નવીનભાઈ, ચુનીલાલ, દિલીપ, હિતેશ) ૭૧. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ) (પ્રેરક : પ.પૂ.પં.શ્રીકલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૭૨. શ્રી ધર્મવર્ધક થે. મૂર્તિપૂજક જૈન સંઘ, કાર્ટર રોડ નં.૧, બોરીવલી (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણોધિ વિજયજી ગણિવર્ય) ૭૩. શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂમુનિરાજશ્રી જિનેશરત્ન વિજયજી મ.સા.) ૭૪. શ્રી કેશરીયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજસ્થાન (પ્રેરક : ૫.પૂ. મુ.શ્રી મેરુચંદ્ર વિ.મ. તથા પં. શ્રી હિરણ્યબોધિવિ.ગ.) ૭૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : ૫.પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ.મ.સા.) ૭૬. શ્રી જૈન શ્વે. મૂ. સુધારાખાતા પેઢી, મહેસાણા ૭૭. શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, | વિક્રોલી (પૂર્વ), મુંબઈની આરાધક બહેનો દ્વારા જ્ઞાનનિધિમાંથી ૭૮. શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ (પ્રેરક : ૫.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૭૯. શેઠ કનૈયાલાલ ભેરમલજી ચેરિટેબલ ટ્રસ્ટ, ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૮૦. શાહ જેસીંગલાલ મોહનલાલ આસેડાવાલાના સ્મરણાર્થે (હ : પ્રકાશચંદ્ર જે. શાહ, આફ્રિકાવાળા) (પ્રેરક : પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૮૧. શ્રી નવા ડીસા શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, બનાસકાંઠા ૮૨. શ્રી પાલનપુર જૈન મિત્રમંડળ સંઘ, બનાસકાંઠા (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૮૩. શ્રી ઊંઝા જૈન મહાજન (પ્રેરક : પૂ.પંન્યાસપ્રવર અપરાજિતવિજયજી ગણિવર્ય તથા પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિજય મ.) ૮૪. શ્રી સીમંધર જૈન દેરાસર, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીના શિષ્યા પૂ.સા.શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી આદિ) ૮૫. શ્રી બાપુનગર હૈ.મૂ. જૈન સંઘ, અમદાવાદ. ૮૬. શ્રી શેફાલી જૈન સંઘ, અમદાવાદ ૮૭. શાન્તાબેન મણિલાલ ઘેલાભાઈ પરીખ ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદ (પ્રેરક : સા.શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.) ૮૮. શ્રી આડેસર વિશા શ્રીમાળી જૈન દેરાવાસી સંઘ (પ્રરેક : આ.શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.) ૮૯. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી શ્રેયસ્કર મંડળ, મહેસાણા. ૯૦. શ્રી તપાગચ્છ સાગરગચ્છ આણંદજી કલ્યાણજી પેઢી, વીરમગામ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૧. શ્રી મહાવીર જે.-મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ. ૯૨. શ્રી સીમંધરસ્વામિ જૈન સંઘ, અંધેરી (પૂર્વ) (પ્રેરક : આ.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.) Page #22 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી જિળાશાસળ આરાધના દ્રસ્ટ-મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથોની સૂચિ ૧ જીવવિચાર પ્રકરણ સટીક દંડક પ્રકરણ સટીક કાયસ્થિતિ સ્તોત્રાભિધાન સટીક. ૨ ન્યાયસંગ્રહ સટીક. ૩ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧ ૪ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨ ૫ ધર્મસંગ્રહ સટીક ભાગ-૩ ૬ જીવસમાસ ટીકાનુવાદ જંબુદ્વીપ સંગ્રહણી સટીક ૮ સ્યાદ્વાદમંજરી સાનુવાદ ૯ સંક્ષેપ સમરાદિત્ય કેવળી ચરિત્ર ૧૦ બૃહક્ષેત્રસમાસ સટીક બૃહત્સંગ્રહણી સટીક ૧૨ બૃહત્સંગ્રહણી સટીક ૧૩ ચેઈયવંદણ મહાભાસ ૧૪ નયોપદેશ સટીક ૧૫ પુષ્પમાળા (મૂળ અનુવાદ) ૧૬ મહાવીરચરિય ૧૭ મલ્લિનાથ ચરિત્ર ૧૮ વાસુપૂજ્ય ચરિત્ર ૧૯ શાંતસુધારસ સટીક ૨૦ શ્રાદ્ધગુણ વિવરણ ૨૧ તત્ત્વજ્ઞાન તરંગિણી ૨૨ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૩/૪ ૨૩ ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત્ર પર્વ ૫/૬ ૨૪ અષ્ટસહસ્ત્રી તાત્પર્ય વિવરણ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૫ યુક્તિપ્રબોધ ૨૬ વિશેષણવતી-વંદન પ્રતિક્રમણ અવચૂરી ૨૭ પ્રવ્રયા વિધાનકુલક સટીક ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચાર ભાષ્ય સટીક) ૨૯ વર્ધમાનદેશના પદ્ય (ભાગ-૧ છાયા સાથે) ૩૦ વર્ધમાનદેશના પદ્ય (ભાગ-૨ છાયા સાથે) ૩૧ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ ૩૨ અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ ૩૩ પ્રકરણ સંદોહ ૩૪ ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ સટીક ૩૫ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૧ (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન) ૩૬ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૨ (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન) ૩૭ પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન) ૩૮ સંબોધસપ્તતિ સટીક ૩૯ પંચવટુક સટીક ૪૦ જંબુસ્વામી ચરિત્ર ૪૧ સમ્યકત્વસપ્તતિ સટીક ૪૨ ગુરગુણષત્રિશત્પત્રિશિકા સટીક ૪૩ સ્તોત્ર રત્નાકર ૪૪ ઉપદેશ સપ્તતિ ૪૫ ઉપદેશ રત્નાકર ૪૬ વિમલનાથ ચરિત્ર ૪૭. સુબોધા સમાચારિ ૪૮ શાંતિનાથ ચરિત્ર ગ્રંથ ૪૯ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧ ૫૦ નવપદ પ્રકરણ સટીક ભાગ-૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫૧ નવપદ પ્રકરણ લઘુવૃત્તિ પર શ્રાદ્ધ પ્રકરણ વૃત્તિ ૫૩ પાર્શ્વનાથ ચરિત્ર ૫૪ વિજયપ્રશસ્તિ ભાષ્ય (વિજયસેનસૂરિ ચરિત્ર) ૫૫ કુમારપાળ મહાકાવ્ય સટીક (પ્રાકૃતિદ્વયાશ્રય) ૫૬ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૧ ૫૭ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૨ ૫૮ ઉપદેશપદ ભાગ-૧ ૫૯ ઉપદેશપદ ભાગ-૨ ૬૦ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ ૬૧ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ ૬ર પાર્શ્વનાથ ચરિત્ર ૬૩ વિચાર રત્નાકર ૬૪ ઉપદેશ સપ્તતિકા ૬૫ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ ૬૬ પુષ્પ પ્રકરણ માળા ૬૭ ગુર્નાવલી ૬૮ પુષ્પ પ્રકરણ ૬૯ નેમિનાથ મહાકાવ્ય ૭૦ પાંડવ ચરિત્ર ભાગ-૧ ૭૧ પાંડવ ચરિત્ર ભાગ-૨ ૭ર પાર્શ્વનાથ ચરિત્ર ગદ્ય ૭૩ હીર પ્રશ્નોત્તરાણિ ૭૪ ધર્મવિધિ પ્રકરણ ૭૫ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૧ ૭૬ દેવધર્મપરીક્ષાદિ ગ્રંથો ૭૭ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૨-૩ ૭૮ પ્રકરણત્રયી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૭૯ સમતાશતક (સાનુવાદ) ૮૦ ઉપદેશમાળા-પુષ્પમાળા ૮૧ પૃથ્વીચંદ્ર ચરિત્ર ૮૨ ઉપદેશમાળા ૮૩ પાઈયલચ્છી નામમાલા ૮૪ દોઢસો-સવાસો ગાથાના સ્તવનો ૮૫ દ્વિવર્ણ રત્નમાલા ૮૬ શાલિભદ્ર ચરિત્ર ૮૭ અનંતનાથ ચરિત્ર પૂજાષ્ટક ૮૮ કર્મગ્રંથ અવચેરી ૮૯ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા.૧ ૯૦ ધર્મબિન્દુ સટીક ૯૧ પ્રશમરતિ સટીક ૯૨ માર્ગણાદ્વાર વિવરણ ૯૩ કર્મસિદ્ધિ ૯૪ જંબુસ્વામી ચરિત્ર અનુવાદ ૯૫ ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ ૯૬ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ ૯૭ સવાસો દોઢસો ગાથાના સ્તવનો ૯૮ દ્વાáિશદ્વાર્નાિશિકા ૯૯ કથાકોષ ૧૦૦ જૈન તીર્થ દર્શન ૧૦૧ જૈન કથા સંગ્રહ ભાગ-૧ ૧૦૨ જૈન કથા સંગ્રહ ભાગ-૨ ૧૦૩ જૈન કથા સંગ્રહ ભાગ-૩ ૧૦૪ રયણસેહર નિવકતા સટીક ૧૦૫ આરંભસિદ્ધિ ૧૦૬ નેમિનાથ ચરિત્ર ગદ્ય ટ Page #26 -------------------------------------------------------------------------- ________________ . આ ૧૦૭ મોહોબ્યુલનમ્ (વાદસ્થાનમ) ૧૦૮ ભુવનભાનુ કેવળી ચરિત્ર (અનુવાદ) ૧૦૯ ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર (અનુવાદ) ૧૧૦ આપણા જ્ઞાનમંદિરો ૧૧૧ પ્રમાલક્ષણ ૧૧૨ આચાર પ્રદીપ ૧૧૩ વિવિધ પ્રશ્નોત્તર ૧૧૪ આચારોપદેશ અનુવાદ ૧૧૫ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧ ૧૧૬ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨ ૧૧૭ રત્નાકરાવતારિકા અનુવાદ ભાગ-૧ ૧૧૮ રત્નાકરાવતારિકા અનુવાદ ભાગ-૨ ૧૧૯ ચૈત્યવંદન ચોવીશી તથા પ્રશ્નોત્તર ચિંતામણી ૧૨૦ દાન પ્રકાશ (અનુવાદ) ૧૨૧ કલ્યાણ મંદિર-લઘુશાંતિ સટીક ૧૨૨ ઉપદેશ સપ્તતિકા (ટીકાનુવાદ) પુસ્તક ૧૨૩ પ્રતિક્રમણહેતુ (પુસ્તક) ૧૨૪ જૈન કુમારસંભવ મહાકાવ્ય ૧૨૫ દેવચંદ્ર સ્તવનાવલિ ૧૨૬ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧ ૧૨૭ પર્યત આરાધના સૂત્ર (અવચૂરી અનુવાદ સાથે) ૧૨૮ જિનવાણી (તુલનાત્મક દર્શન વિચાર) ૧૨૯ પ્રશ્નોત્તર પ્રદીપ ગ્રંથ ૧૩૦ પ્રાચીન કોણ શ્વેતામ્બર કે. દિગમ્બર (ગુજરાતી) ૧૩૧ જંબૂદ્વીપ સમાસ (અનુવાદ) ૧૩ર સુમતિ ચરિત્ર (અનુવાદ) ૧૩૩ તસ્વામૃત (અનુવાદ) ૧૩૪ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર પર્વ-૨ ૧૩૬ જૈન કથા સંગ્રહ ભાગ-૪ (પ્રતાકાર સંસ્કૃત) ૧૩૭ જૈન કથા સંગ્રહ ભાગ-૫ (પ્રતાકાર સંસ્કૃત) ૧૩૮ જૈન કથા સંગ્રહ ભાગ-૬ (પ્રતાકાર સંસ્કૃત) ૧૩૯ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા (સાનુવાદ) ભાગ-૧ ૧૪૦ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા (સાનુવાદ) ભાગ-૨ ૧૪૧ શ્રીમોક્ષપદ સોપાન (ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ) ૧૪૨ રત્નશેખર રત્નાવતી કથા (પર્વતિથિ માહાભ્ય પર) ૧૪૩ ષષ્ઠિશતકમ્ (સાનુવાદ) ૧૪૪ નમસ્કાર મહામંત્ર (નિબંધ) ૧૪૫ જૈન ગોત્ર સંગ્રહ (પ્રાચીન જૈન ઈતિહાસ સહિત) ૧૪૬ નયમાર્ગદર્શન યાને સાતનયનું સ્વરૂપ ૧૪૭ મહોપાધ્યાયશ્રી વીરવિજયજી મહારાજા ચરિત્ર ૧૪૮ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મપ્રાપ્તિના હેતુઓ ૧૪૯ ચેતોદૂતમ્ ૧૫૦ મૂર્તિમંડન પ્રશ્નોત્તર ૧૫૧ પિંડવિશુદ્ધિ અનુવાદ ૧૫ર નંદિસૂત્ર (મૂળ) ૧૫૩ નંદિસૂત્ર સટીક (બીજી આવૃત્તિ) ૧૫૪ નંદિસૂત્ર ચૂર્ણિ સટીક ૧૫૫ અનુયોગ દ્વાર સટીક ૧૫૬ દશવૈકાલિક સટીક ૧૫૭ દશવૈકાલિક સટીક ૧૫૮ ઓઘનિયુક્તિ સટીક ૧૫૯ પિંડનિયુક્તિ સટીક ૧૬૦ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૬૧ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૬૨ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૪ ૧૬૪ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૬૫ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૬૬ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૬૭ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૧ ૧૬૮ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૨ ૧૬૯ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૩ ૧૭૦ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૧ ૧૭૧ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૨ ૧૭૨ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૩ ૧૭૩ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૧ ૧૭૪ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૨ ૧૭૫ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૧ ૧૭૬ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૨ ૧૭૭ રાજપ્રસ્ત્રીય ૧૦૮ આચારાંગ દીપિકા ૧૭૯ ભગવતી સૂત્ર ભાગ-૧ ૧૮૦ ભગવતી સૂત્ર ભાગ-૨ ૧૮૧ ભગવતી સૂત્ર ભાગ-૩ ૧૮ર પન્નવણા સૂત્ર સટીક ભાગ-૧ ૧૮૩ પન્નવણા સૂત્ર સટીક ભાગ-૨ ૧૮૪ ઋષિભાષિતસૂત્ર ૧૮૫ હારિભદ્રીય આવશ્યક ટીપ્પણક - ૧૮૬ સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક ૧૮૭ આચારાંગ દીપિકા ભાગ-૧ ૧૮૮ સૂત્રકૃતાંગ દીપિકા ૧૮૯ ઠાણાંગ સટીક ભાગ-૧ ૧૯૦ ઠાણાંગ સટીક ભાગ-૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ અનુયોગદ્વાર મૂળ ૧૯ર સમવાયાંગ સટીક ૧૯૩ આચારાંગ દીપિકા ભાગ-૨ ૧૯૪ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ ૧૯૫ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ ૧૯૬ ભગવતી સૂત્ર ૧૯૭ કલ્પસૂત્ર પ્રદીપિકા ૧૯૮ કલ્પસૂત્ર કૌમુદિ ૧૯૯ આનંદ કાવ્ય મહોદધિ ભાગ-૩ ૨૦૦ શ્રુતજ્ઞાન અમીધારા ૨૦૧ ઉત્તરાધ્યયન સૂત્ર-મૂળ ૨૦૨ ઉપધાનવિધિ-પ્રેરકવિધિ ૨૦૩ હીરસ્વાધ્યાય ભાગ-૧ ૨૦૪ હીરસ્વાધ્યાય ભાગ-૨ ૨૦૫ ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન) ૨૦૬ ભોજપ્રબંધ ૨૦૭ વસ્તુપાલ ચરિત્ર (ભાષાન્તર) ૨૦૮ યોગબિંદુ સટીક ૨૦૯ ગુરુગુણરત્નાકર કાવ્યમ્ ૨૧૦ જગર કાવ્યમ્ ૨૧૧ યોગદષ્ટિસમુચ્ચય (અનુવાદ) ૨૧૨ જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ ૨૧૩ પ્રમાણ પરિભાષા ૨૧૪ પ્રમેય રત્નકોષ ૨૧૫ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨ ૨૧૬ યોગદષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ) ૨૧૭ નવસ્મરણ (ઇંગ્લીશ સાથે સાનુવાદ) ૨૧૮ આઠ દૃષ્ટિની સક્ઝાય Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ આગમસાર (દેવચંદ્રજી) ૨૨૦ નયચક્રસાર (દેવચંદ્રજી) ૨૨૧ ગુરુગુણષત્રિશિકા (દેવચંદ્રજી) ૨૨૨ પંચકર્મગ્રંથ (દેવચંદ્રજી) ૨૨૩ વિચાર સાર (દેવચંદ્રજી) ૨૨૪ પર્યુષણ પર્વાદિક પર્વોની કથાઓ ૨૨૫ વિમળ મંત્રીનો રાસ ૨૨૬ બૃહત્સંગ્રહણી અંતર્ગત યંત્રોનો સંગ્રહ ૨૨૭ દમયંતી ચરિત્ર ૨૨૮ બૃહત્સંગ્રહણી યંત્ર રર૯ જૈન સ્તોત્ર સંગ્રહ ૨૩૦ યશોધર ચરિત્ર ૨૩૧ ચંદ્રવીરશુભાદિ કથા ચતુષ્ટયમ્ ૨૩ર વિજયાનંદ અભ્યદયમ્-મહાકાવ્યમ્ ૨૩૩ જૈનધર્મવરસ્તોત્ર-ગોધૂલિકાથ-સભાચમત્કારેતિ કૃતિત્રિતયમ્ ૨૩૪ અનેકાર્થ રત્નમંજૂષા ૨૩૫ સિરિપાસનાહચરિયું ૨૩૬ સમ્યત્વ કૌમુદી (ભાષાંતર) ૨૩૭ વિમલનાથ ચરિત્ર (અનુવાદ) ૨૩૮ જૈન કથારત્નકોષ ભાગ-૧ (અનુવાદ) ૨૩૯ જૈન કથારત્નકોષ ભાગ-૨ ૨૪૦ જૈન કથાનકોષ ભાગ-૩ ૨૪૧ શત્રુજ્ય તીર્થોદ્વાર (અનુવાદ) ૨૪ર જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાથે ૨૪૩ વસ્તુપાલ ચરિત્ર ૨૪૪ સિદ્ધપ્રાભૃત સટીક ૨૪૫ સૂક્તમુક્તાવલી ૨૪૬ નલાયનમ્ (કુબેરપુરાણમ) Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ બંધહેતૃદયત્રિભંગી પ્રકરણાદિ ૨૪૮ ધર્મપરીક્ષા ૨૪૯ આગમીય સૂક્તાવલ્યાદિ ૨૫૦ જૈનતત્ત્વસાર સટીક ૨૫૧ ન્યાયસિદ્ધાંત મુક્તાવલી ૨પર હૈમધાતુપાઠ ૨૫૩ નવીન પૂજા સંગ્રહ ૨૫૪ સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ ૨૫૫ નાયાધમ્મકહાઓ (પુસ્તક) ૨૫૬ પ્રમાણનયતત્ત્વવાલોકાલંકાર (સાવ.) ૨૫૭ તત્ત્વાર્થધિગમસૂત્ર (ગુજરાતી) ૨૫૮ વિચારસપ્તતિકા સટીક + વિચારપંચાશિકા સટીક ૨૫૯ અધ્યાત્મસાર સટીક ૨૬૦ લીલાવતી ગણિત ૨૬૧ સંક્રમકરણ (ભાગ-૧) ૨૬૨ સંક્રમકરણ (ભાગ-૨) ૨૬૩ ભક્તામર સ્તોત્ર (પ્રત) ૨૬૪ જસ્થાનક પ્રકરણ (પ્રત) ૨૬૫ સુવ્રતઋષિકથાનક + સંગઠુમકંડલી (પ્રત) ૨૬૬ શત્રુંજયમહાતીર્થોદ્ધાર (મૂળ) ૨૬૭ જવાનુશાસનમ્ ૨૬૮ પ્રબંધ ચિંતામણી (હિન્દી ભાષાંતર) ૨૬૯ દેવચંદ્ર (ભાગ-૨) ૨૭૦ ભાનુચંદ્રગણિ ચરિત ર૭૧ દિગ્વિજય મહાકાવ્ય ૨૭૨ વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ ૨૭૩ આબૂ (ભાગ-૧) ૨૭૪ આબૂ (ભાગ-૨) Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ આબૂ (ભાગ-૩) ૨૭૬ આબૂ (ભાગ-૪) ૨૭૭ આબૂ (ભાગ-૫). ૨૭૮ ન્યાય પ્રકાશ ૨૭૯ શોભન સ્તુતિ ગ્રંથ ૨૮૦ ઋષભ પંચાશિકા ગ્રંથ ૨૮૧ કુમારવિહારશતકમ્ ૨૮ર માનવ ધર્મ સંહિતા ૨૮૩ વર્ધમાન દ્વાáિશિકા ૨૮૪ પ્રશમરતિ પ્રકરણ - ભાવાનુવાદ ૨૮૫ તસ્વામૃત – પ્રત ૨૮૬ ષપુરૂષચરિત્ર – પ્રત ૨૮૭ ઈર્યાપથિકી ષત્રિશિકા પ્રત ૨૮૮ કર્મપ્રકૃતિ – પ્રત ૨૮૯ દષ્ટાંતશતક -પ્રત ૨૯૦ ષત્રિશિકા ચતુષ્ક પ્રકરણ ૨૯૧ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૧) ૨૯૨ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૨) ૨૯૩ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૩) ૨૯૪ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૪) ૨૯૫ ચંદ્રકેવલી ચરિતમ્ ૨૯૬ ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત્ર – ભાગ-૧ (પર્વ-૧) ર૯૭ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર – ભાગ-૨ (પર્વ-ર-૩) • ર૯૮ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર-ભાગ-૩ (પર્વ-૪-પ-૬) ર૯૯ ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત્ર – ભાગ-૪ (પર્વ-૭) ૩૦૦ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર – ભાગ-૫ (પર્વ-૮-૯) ૩૦૧ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર – ભાગ-૬ (પર્વ-૧૦) ૩૦૨ રત્નાકર અવતારીકા (ગુજ. અનુવાદ – ભાગ-૧) Page #33 -------------------------------------------------------------------------- ________________ ག་ག་ནང་ན་ན་ཟུག་ག་ན་ ૩૦૩ રત્નાકર અવતારીકા (ગુજ. અનુવાદ - ભાગ-૨) ૩૦૪ રત્નાકર અવતારીકા (ગુજ. અનુવાદ - ભાગ-૩) ૩૦૫ સાધુ મર્યાદાપટ્ટક સંગ્રહ ૩૦૬ જૈન રામાયણ ગદ્ય ૩૦૭ વિશેષાવશ્યક ભાષ્ય (ભાગ-૧ સટીક) ૩૦૮ વિશેષાવશ્યક ભાષ્ય (ભાગ-ર સટીક) ૩૦૯ જૈન કથારત્ન કોષ (ભાગ-૭) ૩૧૦ જૈન કથારત્ન કોષ (ભાગ-૮) ૩૧૧ ધર્મસર્વસ્વ અધિકાર સાથે, કસ્તુરી પ્રકરણ સાથે ૩૧૨ હિંગુલ પ્રકરણ સાથે ૩૧૩ નયવાદ અને યુક્તિપ્રકાશ ૩૧૪ અંગુલસિત્તરી સાર્થ, સ્વોપજ્ઞ નમસ્કાર સ્તવ સાથે ૩૧૫ દ્રવ્યગુણપર્યાયરાસ (ભાગ-૧) સટીક સવિવરણ (૩૧૬ દ્રવ્યગુણપર્યાયરાસ (ભાગ-૨) સટીક સવિવરણ ૩૧૭ ચોવીશી વિશેષાર્થ ૩૧૮ કાવ્યસંગ્રહ (ભાગ-૧) ૩૧૯ કાવ્યસંગ્રહ (ભાગ-૨) ૩૨૦ ચૈત્યવંદનકુલકવૃત્તિ ૩૨૧ સ્યાદ્વાદમુક્તાવલી તથા ભાવસાતિકા ૩૨૨ પ્રજ્ઞાપના ઉપાંગ સટીક ૩૨૩ લઘુશાંતિસ્તવ સટીક - સમવસરણ સ્તવ સાવ. તથા પ્રમાણપ્રકાશ ૩૨૪ શ્રેયાંસનાથ ચરિત્ર ૩૨૫ ભક્તામર-કલ્યાણમંદિર-નમિજણ સ્તોત્રત્રયમ ૩૨૬ જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ (ભાગ-૧) ૩૨૭ શ્રીમદ્ દેવચંદ્રજી કૃતિસંગ્રહ ૩૨૮ સારસ્વત વ્યાકરણ સટીક ૩૨૯ સિદ્ધાંતરનિકા વ્યાકરણ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ અઢીદ્વીપના નકશાની હકીકત ૩૩૧ કર્મપ્રકૃતિ ભાષાંતર ૩૩ર મુદ્રિત કુમુદચંદ્ર ૩૩૩ શ્રી પ્રશ્નવ્યાકરણ સટીક ૩૩૪ શ્રીમન્તકૃદનુતરોપપાતિકવિપાકસૂત્ર સટીક ૩૩૫ શ્રી જ્ઞાતાધર્મકથા સટીક 33६ श्री ०४यतिधुमस्तोत्र (भूण - अर्थ) ૩૩૭ ઉપશમનાકરણ વિસ્તૃત ગુજરાતી વિવેચન ભાગ-૧ ૩૩૮ શ્રીધર્માચાર્યબહુમાનકુલક, ટીકા અને ભાવાનુવાદ સહિત विषयानुक्रमः क्र...विषयः ............................. पृष्ठ क्र. १... प्रथमं पद्मम् ।............................ १-२६ २... द्वितीयं पद्मम् । ........................ २७-५६ ३... तृतीयं पद्मम् ।....................... ५७-८६ ४... चतुर्थं पद्मम् । ................... ८७-११४ ५... पञ्चमं पद्मम् ।.. ११५-१४६ ६... षष्ठं पद्मम्।. ................ १४७-१७६ ७... सप्तमं पद्मम् ।................. १७७-२५२ ८... अष्टमं पद्मम् । ................ २५३-२८२ ९... नवमं पद्मम् ।...... २८३-३१० १०. दशमं पद्मम्। ................ ३११-३४६ ११. प्रशस्तिः . ..................... ३४७-३५८ Page #35 -------------------------------------------------------------------------- ________________ पंन्यासप्रवरश्रीपद्मविजयगणिवराणां जीवनपरिचयः नाम : पू.पं.पद्मविजयगणिवराः। सांसारिकनाम : पोपटलालः। जन्मतिथिः : आषाढशुक्ल ९, वि.सं. १९६९ । जन्मस्थलम् : अमदावादः। मातृनाम : भूरीवेन। पितृनाम : चीमनभाइ। भ्रातरः : शांतिभाइ, कान्तिलाल (पू.गच्छाधिपति आ. श्रीमद्विजय भुवनभानुसूरीश्वराः), चतुरभाइ, जयन्तीभाइ (मुनितरुणविजयः) भगिन्यः : शारदाबेन, वसुबेन, बबीवेन (सा.हंसकीर्तिश्रीः)। दीक्षातिथिः : पोषशुक्ल १२, वि.सं. १९९१ । दीक्षास्थलम् : चाणस्मा। उपस्थापनातिथिः : माघशुक्ल १०, वि.सं. १९९१ । प्रगुरुदेवः : पूज्यपाद-आचार्य-श्रीमद्विजय-प्रेमसूरीश्वराः । गुरुदेवः : मुनिश्रीभानुविजयः । गणिपदप्रदानतिथिः : फाल्गुनशुक्ल ११, वि.सं. २०१२ । गणिपदप्रदानस्थलम् पंन्यासपदप्रदानतिथिः : वैशाखशुक्ल ६, वि.सं. २०१५ | पंन्यासपदप्रदानस्थलम् : सुरेन्द्रनगरम् । स्वर्गमनतिथिः : श्रावणकृष्ण ११, वि.सं. २०१७। स्वर्गमनस्थलम् : पिण्डवाडा। आयुः : ४८ अब्दाः । संयमपर्यायः : २६ अब्दाः । Page #36 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસ પ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજનો જીવન પરિચય નામ : પૂ.પં.પદ્રવિજયજી ગણિવર્ય સંસારી નામ : પોપટભાઈ જન્મદિવસ : અષાઢ સુદ ૯, વિ.સં. ૧૯૬૯ જન્મસ્થળ : અમદાવાદ માતાજી : ભૂરીબેન પિતાજી : ચીમનભાઈ ભાઈઓ શાંતિભાઈ, કાંતિલાલ (પૂજયપાદ ગચ્છાધિપતિ આ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.), ચતુરભાઈ, જયંતીભાઈ (મુનિ તરૂણવિજયજી મ.સા.) સંસારી બહેનો : શારદાબહેન, વસુબહેન, બબીબહેન (સા.હંસકીતિશ્રીજી મ.) દીક્ષા : પોષ સુદ-૧૨, વિ.સં. ૧૯૯૧, ચાણસ્મા વડોદક્ષા : મહા સુદ-૧૦ વિ.સં. ૧૯૯૧ ચાણસ્મા દાદાગુરુદેવ : પૂજ્યપાદ આચાર્ય શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ગુરૂદેવ : મુનિશ્રી ભાનુવિજયજી મ.સા. ગણિપદ : ફાગણ સુદ-૧૧, વિ.સં. ૨૦૧૨, પૂના. પંન્યાસપદ : વૈશાખ સુદ-૬, વિ.સં. ૨૦૧૫, સુરેન્દ્રનગર, સ્વર્ગવાસ : શ્રાવણ વદ-૧૧, વિ.સં. ૨૦૧૭, પિંડવાડા. આયુષ્ય : ૪૮ વર્ષ સંયમપર્યાય : ૨૬ વર્ષ Page #37 -------------------------------------------------------------------------- ________________ अथ समतामहोदधिः महाकाव्यम् (पंन्यासप्रवर-श्रीपद्मविजयानां जीवनचरितम् ।) प्रथमं पद्मम् नत्वा स्तम्भनपार्धेशं, विधाय गुरुवन्दनम् । श्रुतदेवीं तथा स्मृत्वा, वचोऽनुसृत्य सद्गुरोः ।।१।। पद्मविजयपंन्यास वराणामतिसात्त्विकम् । चरितं कीर्तयिष्यामि, जगतः प्रेरणाकृते ।।२।।।। युग्मम्।। अत्राऽहमतिमन्दोऽपि, प्रयते कृपया गुरोः । यष्ट्याधारेण पगुः किं, नाप्नोति स्थानमीप्सितम् ।।३।। Page #38 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम् સમતામહોદધિ મહાકાવ્ય (પંન્યાસપ્રવર શ્રીપર્ણવિજયજી મહારાજનું જીવનચરિત્ર) પહેલુ પદ્ધ શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનને નમન કરીને, ગુરુમહારાજને વંદન કરીને, સરસ્વતી દેવીનું સ્મરણ કરીને, ગુરુમહારાજના વચનને અનુસાર જગતને પ્રેરણા કરવા માટે પંન્યાસપ્રવર શ્રીપર્ણવિજયજી મહારાજનું અતિશય સાત્વિક જીવનચરિત્ર હું કહીશ (૧, ૨) અતિશય મંદ બુદ્ધિવાળો પણ હું ગુરુમહારાજની કૃપાથી આ ચરિત્ર કહેવાનો પ્રયત્ન કરું છું. પાંગળો માણસ શું લાકડીના આધારે ઈચ્છિત સ્થાને નથી પહોંચતો ? (અર્થાત પહોંચે જ છે.) (૩) Page #39 -------------------------------------------------------------------------- ________________ ३ - समतामहोदधिः महाकाव्यम् अस्ति भारतदेशेषु, श्रीगुजरातनामकम् । पूतं प्राचीनसंस्कृत्या, राज्यं धर्मेण वासितम् ।।४।। राजनगरमित्यासी द्राजधान्यस्य सुन्दरा । कर्णावतीति विख्यातं, जैननगरमित्यपि ।।५।। विस्तृतो जैनधर्मोऽत्र, तीर्थभूमिरिदं तथा । अनेक जिनचैत्यानि, तत्र शोभां तु बिभ्रति ।।६।। रत्नत्रयीसमा चैत्य त्रयी तत्र विराजते । प्रतोल्यां कालुशीनाम्न्यां, परमपददायिनी ॥७॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम् - ભારત દેશમાં પ્રાચીન સંસ્કૃતિથી પવિત્ર અને ધર્મથી વાસિત એવું ગુજરાત નામનું રાજ્ય છે. (૪) રાજનગર (અમદાવાદ) એ. ગુજરાત રાજ્યની સુંદર રાજધાની હતી. તે કર્ણાવતી અને જેનનગર તરીકે પણ પ્રસિદ્ધ છે. (૫) આ રાજનગરમાં જૈનધર્મ ફેલાયેલો છે અને એ તીર્થભૂમિ છે. ત્યાં ઘણા જૈન દેરાસરો. શોભી રહ્યા છે. (૬) ત્યાં કાળુશીની પોળમાં રત્નત્રયી (દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની જેમ મોક્ષ આપનાર ત્રણ જિનમંદિરો શોભી રહ્યા છે. (૭) Page #41 -------------------------------------------------------------------------- ________________ समतामहोदधिः महाकाव्यम् प्रथमं तत्र पार्थस्य, द्वितीयं सम्भवस्य च । अजितस्य जिनेशस्य, तृतीयं जिनमन्दिरम् ।।८॥ सम्भवजिनचैत्यस्य, समीपे न्यवसत्तदा । चिमनो नामतः श्राद्धः प्रभुभक्तः क्रियारतः ॥९॥ तस्याऽऽसीद्धर्मपत्निस्तु, भूरिरिति सुशीलभाक् । अभिप्रव्रजिता यस्या स्त्रयः सुतास्तथा सुता ।।१०।। सूरित्वं प्रथमः प्राप्तः, पंन्यासत्वं तथाऽपरः । श्रमणत्वं तृतीयस्तु, सुश्रमणीत्वमन्तिमा ।।११।। Page #42 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम्. તેમાં પહેલું દેરાસર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે, બીજુ દેરાસર શ્રીસંભવનાથ ભગવાનનું છે અને ત્રીજુ દેરાસર શ્રી અજિતનાથ ભગવાનનું છે. (૮) ત્યારે શ્રીસંભવનાથ ભગવાનના દેરાસરની નજીકમાં ભગવાનના ભક્ત અને ક્રિયામાં રત એવા ચીમનલાલ નામના શ્રાવક રહેતા હતા. (૯) તેમના ભૂરિબેન નામે શીલવાળા ધર્મપત્નિ હતા. તેમના ત્રણ દિકરા અને એક દિકરીએ દીક્ષા લીધી. (૧૦) તેમના પહેલા દિકરા આચાર્ય થયા, બીજા દિકરા પંન્યાસ થયા, ત્રીજા દિકરા મુનિ થયા અને દિકરી સાધ્વી થઈ. (૧૧) Page #43 -------------------------------------------------------------------------- ________________ _समतामहोदधिः महाकाव्यम् तेभ्यश्चात्र द्वितीयस्य, पुत्रस्योग्रपराक्रमः । वर्ण्यते वैरिकारि योधस्य व्रतशालिनः ।।१२।। भूरिराषाढशुक्लायां, नवम्यां सुषुवे सुतम् । ग्रहद्रव्यग्रहैकाऽब्दे, वैक्रमे पद्मसन्निभम् ।।१३।। पोपटस्तस्य नामेति, पितृभ्यां स्थापितं शुभम् । हृदयं तस्य धर्मेण, गुणैश्चासीत्सुवासितम् ।।१४।। अध्ययनकृते वर्षे, सोऽष्टमे प्रेषितस्तदा । पितृभ्यां पाठशालायां, श्राद्धमनसुखस्य तु ।।१५।। Page #44 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम् તેમાંથી અહીં વૈરી એવા કમરૂપી દુશ્મન માટે યોદ્ધા સમાન બીજા દિકરામહારાજના ઉગ્ર પરાક્રમનું વર્ણન કરાય છે. (૧૨) ભૂરીબેને વિક્રમ સંવત ૧૯૬૯ ની સાલમાં અષાઢ સુદ ૯ ના દિવસે કમળ જેવા પુત્રને જન્મ આપ્યો. (૧૩) માતા-પિતાએ તેનું શુભનામ પોપટલાલ' રાખ્યું. તેનું હૃદય ધર્મથી અને ગુણોથી સુવાસિત હતું. (૧૪) ત્યારે આઠમા વર્ષે માતાપિતાએ ભણવા માટે તેને મનસુખભાઈની નિશાળમાં મોકલ્યો. (૧૫) Page #45 -------------------------------------------------------------------------- ________________ समतामहोदधिः महाकाव्यम् गृहीतं धार्मिकं तेन, सहेतरेण शिक्षणम् । कर्मग्रन्थौ स तत्रैवं, यावदाद्यावधीतवान् ।।१६।। स्वच्छन्दचारिताऽभाव स्तत्रासीदपि यौवने । . तस्याऽऽजन्मविरक्तस्य, सुकरं ब्रह्मपालनम् ।।१७।। अभ्यासानन्तरं तेन व्यवसायः कृतो वरः । पालनाय कुटुम्बस्य, सोद्यमेन विवेकिना ।।१८।। तदानीं वाचकप्रेमा, ग्लानसेवनतत्पराः । . प्रभूतगुणसम्पन्ना, वैयावृत्त्याय रोगिणः ।।१९।। १. इतरेण = व्यावहारिकशिक्षणेन । Page #46 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम्. ત્યાં તેણે વ્યાવહારિક શિક્ષણની સાથે ધાર્મિક શિક્ષણ ગ્રહણ કર્યું. આમ તેણે બે કર્મગ્રન્થ સુધીનો અભ્યાસ કર્યો. (૧૬) તેનામાં જુવાનીમાં પણ સ્વચ્છંદતા ન હતી. જન્મથી વિરક્ત એવા તેની માટે બ્રહ્મચર્યનું પાલન સહેલું હતું. (૧૦) ઉધમી અને વિવેકી એવા તેણે અભ્યાસ પૂર્ણ થયા પછી કુટુંબનું પાલન કરવા સારી નોકરી કરી. (૧૮) ગ્લાનની સેવા કરવામાં તત્પર અને ઘણા ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય શ્રીપ્રેમવિજયજી મહારાજ ત્યારે મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજના Page #47 -------------------------------------------------------------------------- ________________ ११ - समतामहोदधिः महाकाव्यम् भक्तिविजयशिष्यस्य, कीर्त्या दिविजयस्य तु । कालुश्यामागतास्तत्र, कतिपयदिनान्स्थिताः ।।२०।।।। युग्मम् ।। पोपटः प्रत्यहं तेषा मगच्छद्वन्दनाय तु । मुनिजनाश्रये तत्तैः, सम्बन्धः समजायत ।।२१।। रत्नपरीक्षकाः 'पूज्या, अजानन्शक्तिभावने । संयमशिल्पिनस्तस्य, तैर्गृहीतश्च तत्करः ।।२२।। ब्रह्मचर्यं ततस्तेन, प्रतिपन्नं विरागिणा। जाता चेतसि दीक्षेच्छा, प्रबला तस्य भाविते ।।२३।। १. पूज्या: = उपाध्याय-श्रीप्रेमविजय-गणिवराः । एवमग्रेऽपि ज्ञेयम् । Page #48 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम् ગ્લાન શિષ્ય મુનિરાજશ્રી કીર્તિવિજયજી મહારાજની વૈયાવચ્ચ માટે કાળુશીની પોળમાં પધાર્યા અને ત્યાં કેટલાક દિવસ રહ્યા. (૧૯,૨૦) પોપટલાલ દરરોજ તેમને વંદન કરવા સાધુ-મહારાજના ઉપાશ્રયે જતો. તેથી તેમની સાથે તેનો સંપર્ક થયો. (૨૧) સંચમના શિલ્પી અને રત્નના પારખુ એવા પૂજ્યશ્રી (ઉપા. પ્રેમવિજયજી મ.) તેની શક્તિ અને ભાવના જાણી ગયા. તેમણે તેનો હાથ પકડ્યો. (૨૨) તેથી વૈરાગી એવા તેણે બહાચર્ય વ્રત સ્વીકાર્યું તેના ભાવિત મનમાં દીક્ષાની ઈચ્છા પ્રબળ બની. (૨૩) Page #49 -------------------------------------------------------------------------- ________________ समतामहोदधिः महाकाव्यम् विद्यायाः किल शालायां, पूज्यप्रेमाः स्थिता यदा । पोपटस्याग्रजः कान्ति स्तत्सम्पर्के तदाऽऽगतः ।।२४।। । कान्तिर्लण्डनबेकिङ्ग परीक्षां प्रथमेन तु । क्रमेणोत्तीर्णवान्बेके, केन्द्रिये च नियुक्तवान् ।।२५।। पूज्यव्रतसुगन्धेन, तस्याऽऽकृष्टस्य भावना । जाता मनसि दीक्षायाः, शोभना भवतारिका ।।२६।। १. विदेशेषु लण्डननाम पत्तनमस्ति । जना यत्र स्वधनं न्यासरूपेण स्थापयन्ति आवश्यकतानुसारेण च सवृद्धिकं तत् प्रतिगृह्णन्ति तत्स्थानं 'बेङ्क' इति कथ्यते । तद्विषयकं शिक्षणं 'बेङ्किङ्ग' इति नाम्नोच्यते । तस्य परीक्षेति बेङ्किकङ्गपरीक्षा । लण्डने गृह्यमाणा बेङ्किङ्गपरीक्षेति लण्डनबेङ्किङ्गपरीक्षा । २. केन्द्रशासनेन सञ्चालितो बेङ्क: ‘केन्द्रियो बेक' इत्युच्यते । Page #50 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम् જ્યારે પૂજ્યશ્રી વિધાશાળામાં બીરાજમાન હતા ત્યારે પોપટલાલનો મોટો ભાઈ કાન્તિલાલ તેમના સંપર્કમાં આવ્યો. (૨૪) કાન્તિલાલે લંડનની બેંકિંગપરીક્ષા પહેલા નંબરે પાસ કરી. તે કેન્દ્રિયબેંકમાં જોડાઈ ગયો. (૨૫) પૂજ્યશ્રીના સંયમની સુગંધથી આકર્ષાયેલા તેના મનમાં સંસારથી તારનારી એવી દીક્ષાની સુંદર ભાવના થઈ. (૨૬) १४ પૂ.પં.પદ્મવિજયજી મ.ની હિતશિક્ષા - ‘આપણે કોણ ? આઠ પ્રવચનમાતાના કુલીન પુત્ર, કુળવાન પુત્રની ફરજ શી ? માતાનું એ જતન કરે, સેવા બજાવે, પણ માતાને તરછોડે કે ત્યાગે નહિં. માતાને પાળે તો માતાના મહાન આશીર્વાદ મળે. તમે પ્રવચનમાતાને પાળો તો એ મહાન કલ્યાણ સાધી આપે.’ પદ્મ સુવાસ - Page #51 -------------------------------------------------------------------------- ________________ १५ समतामहोदधिः महाकाव्यम् काले तस्मिन्ननुज्ञाऽऽसीत्, व्रताऽऽदानस्य दुर्लभा । उपायश्चिन्तितः प्राप्तुं, भ्रातृभ्यां संयमं ततः ।।२७॥ भूषिते पार्धचैत्येन, चाणस्मानगरे तदा । सम्प्राप्ताः परिवारेण, सह पूज्याः विहत्य तु ।।२८।। प्राप्तौ झटिति तत्रैव, व्रताप्त्युत्कौ च तावपि । एकनवनवैकाऽब्दे, वैक्रमे हर्षपूर्वकम् ।।२९॥ द्वादश्यां पोषशुक्लस्य, तिथौ प्रव्राजितौ च तौ । पूज्यप्रेम-कराब्जाभ्यां, विरक्तौ भाविभद्रकौ ॥३०॥ १. भाविभद्रकौ = भावि भद्रं-कल्याणं ययोस्ताविति भाविभद्रकौ । Page #52 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम् - તે કાળે દીક્ષા લેવાની રજા મળવી મુશ્કેલ હતી. તેથી બન્ને ભાઈઓએ દીક્ષા લેવાનો ઉપાય વિચાર્યો. (૨૦) ત્યારે પૂજ્યશ્રી પરિવાર સાથે વિહાર કરીને પાર્શ્વનાથ ભગવાનના જિનાલચથી શોભિત ચાણસ્મા નગરે પધાર્યા. (૨૮) વિક્રમ સંવત ૧૯૯૧ ના વર્ષે દીક્ષા લેવા માટે ઉત્સુક તે બન્ને ભાઈઓ પણ આનંદપૂર્વક જલ્દીથી ત્યાં જ પહોંચ્યા. (૨) ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનુ છે એવા અને વૈરાગી એવા તે બન્નેની પોષ સુદ ૧૨ ની તિથિએ પૂજ્યશ્રીના હાથે દીક્ષા થઈ. (૩૦) Page #53 -------------------------------------------------------------------------- ________________ १७ - समतामहोदधिः महाकाव्यम् श्रीभानुविजयः पद्म विजयश्चेति नामनी । नूत्ने तयोर्यथार्थे च, कृते श्रीप्रेमवाचकैः ।।३१॥ प्रेमवाचकवर्याणां, जातः सुशिष्य आदिमः । परस्तथा मुनेर्भानो, रतो व्रतस्य पालने ।।३२।। आचार्यस्य पदं नैव, गृहीतं प्रेमवाचकैः । गुर्वाग्रहेऽक्षिणी तेषां, जात आई सदाऽश्रुभिः ।।३३।। बन्धुभ्यां व्रतदानस्य, पश्चात्पूज्या गताः खलु । मुनेर्जिनस्य सेवार्थं, ग्लानस्य पत्तने पुरे ।।३४।। १. गुरवः = सकलागमरहस्यवेदिनः पूज्यपादा: श्रीदानसूरीश्वराः । २. जिनस्य = मुनिराजश्रीजिनविजयस्य । Page #54 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम्. પૂજ્યશ્રીએ ત્યારે તેમના ભાનુવિજયજી અને પદ્યવિજયજી એ પ્રમાણે યથાર્થ નવા નામ પાડ્યા. (૩૧) ભાનવિજયજી ઉપાધ્યાયશ્રી પ્રેમવિજયજીના શિષ્ય થયા. અને સંયમપાલનમાં રત એવા પદ્મવિજયજી મુનિરાજશ્રી ભાનુવિજયજીના શિષ્ય બન્યા. (૩૨) પૂજ્યશ્રીએ આચાર્યપદવી લીધી ન હતી. જ્યારે ગુરુમહારાજ તેમને આચાર્યપદવી લેવા માટે આગ્રહ કરતા ત્યારે હંમેશા તેમની આંખો ભીની થઈ જતી. (૩૩) બન્ને ભાઈઓને દીક્ષા આપ્યા પછી * પૂજ્યશ્રી ગ્લાનમુનિ શ્રીજિનવિજયજીની સેવા માટે પાટણ ગયા. (૩૪) ૧. ગુરુમહારાજ = પૂજ્ય દાનસૂરીશ્વરજી મહારાજ. Page #55 -------------------------------------------------------------------------- ________________ _ समतामहोदधिः महाकाव्यम् सम्प्राप्ताः सङ्घविज्ञप्त्या, दानमुनीश्वराः पुरे । आराधनकृते चैत्र ____ मासस्यौलेस्तु राधने ।।३५।। तदाऽऽसीत्तत्र दीक्षाया, भव्यात्मनो महोत्सवः । वाचकपददानस्य, श्रीरामविजयाय च ॥३६।। चिन्तितं दानसूरीशै स्तदेत्यस्वस्थता मम । देहेऽस्ति मम पश्चात्त को गच्छं पालयिष्यति ? ॥३७।। न प्रेमविजयः सूरेः, स्वीकरोति पदं यतः । तन्मयाऽऽज्ञा प्रयोक्तव्या, सम्प्रति नाऽपरा गतिः ।।३८।। Page #56 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम् - પૂજ્ય દાનસૂરીશ્વરજી મહારાજ રાધનપુરસંઘની વિનંતિથી ચૈિત્ર મહિનાની ઓળીની આરાધના કરાવવા રાધનપુર પધાર્યા. (૩૫) ત્યારે ત્યાં (એક) ભવ્યાત્માની દિક્ષાનો અને પંન્યાસશ્રી રામવિજયજીને ઉપાધ્યાય પદવી આપવાનો મહોત્સવ હતો. (૩૬) ત્યારે પૂજ્ય દાનસૂરિ મહારાજે વિચાર્યું કે, “મારી તબિયત સારી નથી, તેથી મારા પછી કોણ ગચ્છનું પાલન કરશે ?' (૩૦) જે કારણથી ઉપાધ્યાય પ્રેમવિજયજી આચાર્યપદવી નથી લેતા. તેથી હવે મારે આજ્ઞા ફરમાવવી જોઈએ, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.” (૩૮) Page #57 -------------------------------------------------------------------------- ________________ २१ - समतामहोदधिः महाकाव्यम् इति विचिन्त्य सन्देशः, प्रहितस्तैस्तु पत्तने । आगन्तव्यं त्वया सौम्य ! झटिति पूरि राधने ।।३९।। तैर्वर्तमानपत्रेषु, मुम्बापुर्या इतस्तदा । कारिता घोषणा तूर्णं, श्रीप्रेमविजयाय यत् ।।४।। चैत्रशुक्लचतुर्दश्यां, भव्यं सूरिपदार्पणम् । भविष्यतीति सिद्धान्त मर्मविभिर्विचक्षणैः ।।४१॥ युग्मम् ।। श्रीप्रेमविजयास्तूर्ण __ मागता राधनं पुरम् । गुर्वाज्ञाभङ्गभीत्या तु गुर्वस्वास्थ्यभयेन च ।।४२।। Page #58 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम्. આમ વિચારી તેમણે પાટણ સંદેશો મોકલ્યો, હે સૌમ્ય ! તારે જલ્દીથી રાધનપુર આવવું.' (૩૯) સિદ્ધાન્તના મર્મને જાણનારા અને વિચક્ષણ એવા તેમણે (દાનસૂરિ મહારાજે) ત્યારે આ બાજુ મુંબઈના છાપાઓમાં તરત જાહેરાત કરાવી કે ચૈત્ર સુદ ૧૪ ના દિવસે ઉપાધ્યાય શ્રીપ્રેમવિજયજીને २२ ભવ્ય રીતે આચાર્યપદવી અપાશે. (૪૦, ૪૧) ગુરુ મહારાજની આજ્ઞાનો ભંગ થવાના ભયથી અને ગુરુ મહારાજની તબીયત બગડી હોવાના ભયથી ઉપાધ્યાય શ્રીપ્રેમવિજયજી મહારાજ તરત રાધનપુર આવ્યા. (૪૨) Page #59 -------------------------------------------------------------------------- ________________ २३ ततो गुरुभिराज्ञाऽन्या, कृता तदागमे पुनः । सूरिपदं त्वया ग्राह्यं, निर्विकल्पेन मन्मुदे ।।४३।। तैराज्ञाभङ्गभीतैः स्वी • समतामहोदधिः महाकाव्यम् कृतं सूरिपदं ततः । जातास्ते प्रेमसूरीशाः, समानाः श्रीजिनेश्वरैः || ४४ || जातस्तत्र तदा राम विजयो रामवाचकः । दीक्षितस्य नवं नाम, श्री रविर्विजयान्तिमः । । ४५ ।। पूज्यास्तद्दिनसन्ध्यायां, विहृता: पत्तनं प्रति । ग्लानमुनेः शुश्रूषार्थं, पुनर्निःस्पृहसत्तमाः ||४६ ।। १. पूज्याः = सिद्धान्तमहोदधयः पूज्यपादाः श्रीप्रेमसूरिश्वराः । एवमग्रेऽपि ज्ञेयम् । Page #60 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम्. તેઓ આવ્યા એટલે ગુરુમહારાજે ફરી બીજી આજ્ઞા કરી - તારે વિચાર કર્યા વિના મને ખુશ કરવા આચાર્ય પદવી લેવી. (૪૩) તેથી આજ્ઞાના ભંગથી ડરેલા તેમણે આચાર્ય પદવી સ્વીકારી. તેઓ તીર્થકર સમાન શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજ બન્યા. (૪૪) ત્યારે પંન્યાસ રામવિજયજી ઉપાધ્યાય શ્રીરામવિજયજી થયા. નૂતન દીક્ષિતનું નવું નામ શ્રીરવિવિજયજી પડ્યું. (૪૫) અત્યંત નિઃસ્પૃહ * એવા પૂજ્યશ્રી(પ્રેમસૂરીશ્વરજી મ.)એ ગ્લાનમુનિની સેવા માટે તે દિવસે સાંજે ફરી પાટણ તરફ વિહાર કર્યો. (૪૬) Page #61 -------------------------------------------------------------------------- ________________ २५ - - समतामहोदधिः महाकाव्यम् सुकृतकारिणोरेवं, बन्धुमुन्योः शुभागमे । गुरुदेवैः पदं प्राप्तं, तृतीयं जिनशासने ॥४७॥ वैराग्यसागर-जिनेश्वरभक्तिदक्ष हेमेन्दुसूरिशिशुना रचिते सुभक्त्या । पंन्यासपद्मविजयस्य चरित्रकाव्ये, पद्मं जिनस्य कृपया प्रथमं समाप्तम् ।।४।। इति वैराग्यदेशनादक्ष-आचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यविनिर्मित-समतामहोदधि'-महाकाव्ये चरित्रनायकपंन्यासप्रवर श्रीपद्मविजय-जन्मज्ञानाभ्यास-गुरुसम्पर्क-दीक्षा-गुरुसूरिपदादि-वर्णनमयं प्रथमं पद्मं समाप्तम् । १. हेमेन्दुसूरिः = हेमचन्द्रसूरिः । एवमग्रेऽपि ज्ञेयम् । Page #62 -------------------------------------------------------------------------- ________________ प्रथमं पद्मम्. – રદ આમ પુણ્યશાળી એવા બન્ને ભાઈ મુનિઓનું શુભ આગમન થયે છતે ગુરુદેવને જિનશાસનમાં ત્રીજા પદ-સૂરિપદની પ્રાપ્તિ થઈ. (૪૦) વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલા પંન્યાસ પ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી પહેલુ પદ્મ પૂર્ણ થયું. (૪૮) આમ વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલા “સમતામહોદધિ' મહાકાવ્યમાં ચરિત્રનાયક પંન્યાસપ્રવરશ્રીપદ્રવિજયજી મહારાજના જન્મ, જ્ઞાનાભ્યાસ, ગુરુ મહારાજ સાથેનો સંપર્ક, દીક્ષા, ગુરુ મહારાજની આચાર્યપદવી વગેરેના વર્ણનવાળુ આ પહેલુ પદ્મ પૂર્ણ થયું. Page #63 -------------------------------------------------------------------------- ________________ समतामहोदधिः महाकाव्यम् द्वितीयं पद्मम् (साधनायज्ञः।) विनय-वैयावृत्त्य-साधना । प्रारब्धः साधनायास्तु, ताभ्यां यज्ञः स्वजीवने, उत्तराध्ययने प्रोक्ता, विनयसाधनाऽऽदिमा ।।१।। गुरुचरणयोस्ताभ्यां, स्वजीवनं समर्पितम् । मुक्तिपदाभिलाषिभ्यां, संयमिभ्यां ततो मुदा ॥२॥ उत्थाप्य प्रभुतां स्वीयां, त्रियोगेभ्यो गुरोस्तु सा, स्थाप्या तत्रेति सम्प्रोक्तं, समर्पणस्य लक्षणम् ।।३। Page #64 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् બીજુ પદ્મ (સાધનાયજ્ઞ) વિનય-વૈયાવચ્ચ-સાધના બન્ને ભાઈ મુનિઓએ પોતાના જીવનમાં સાધનાનો યજ્ઞ શરુ કર્યો. ઉત્તરાધ્યયનસૂત્રમાં વિનયસાધના પહેલી કહી છે. (૧) તેથી મુક્તિના અભિલાષી તે બન્ને મહાત્માઓએ આનંદથી ગુરુમહારાજના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. (૨) (મન-વચન-કાયાના) ત્રણે યોગો ઉપરથી પોતાની માલિકી ઉઠાવીને તેમની ઉપર ગુરુમહારાજની માલિકી બેસાડવી એ સમર્પણનું લક્ષણ કહ્યું છે. (૩) Page #65 -------------------------------------------------------------------------- ________________ समतामहोदधिः महाकाव्यम् योगास्त्रयोऽपि साधुभ्यां, स्वकीया गुरुपादयोः । समर्पिता विनीताभ्यां, निर्वाणद्वारतुल्ययोः ॥४॥ संयमजीवने ताभ्यां, गुर्वाज्ञैव न पालिता । अनुकूलं गुरोः किन्तु, हीच्छाया अपि जीवितम् ।।५।। विहारे गुरुदेवाना मुपधिं वारिणा भृतौ । घटौ चोत्पाट्य सार्धं तो, चलितौ गुरुभिर्मुनी ।।६।। भुक्तवन्तौ गुरौ भुक्ते, सदा तल्लीनमानसौ । गुरुभिः सह मध्याह्न, सञ्ज्ञाभूमावगच्छताम् ।।७।। Page #66 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम्. - ૩૦ વિનયવાળા બન્ને મહાત્માઓએ પોતાના ત્રણે રોગો મોક્ષના દરવાજા સમાન ગુરુમહારાજના ચરણોમાં સોંપ્યા. (૪) તે બન્ને મહાત્માઓએ સંયમજીવનમાં માત્ર ગુરુમહારાજની આજ્ઞા જ ન પાળી, પણ ગુરુમહારાજની ઈચ્છા પ્રમાણે તેઓ જીવ્યા પણ ખરા. (૫) તે બન્ને મહાત્માઓ વિહારમાં ગુરુમહારાજની ઉપધિ અને પાણીથી ભરેલા ઘડા ઉપાડીને ગુરુમહારાજની સાથે ચાલતા. (૬) ગુરુમહારાજમાં તલ્લીન મનવાળા તે બન્ને મહાત્માઓ હંમેશા ગુરુમહારાજના વાપર્યા પછી વાપરતા અને બપોરે ગુરુમહારાજની સાથે સ્પંડિલભૂમિએ જતા. () Page #67 -------------------------------------------------------------------------- ________________ ३१ - समतामहोदधिः महाकाव्यम् गुरुक्रमस्थिताः नित्यं, मात्रङ्कस्थितबालवत् । श्रीपद्मविजया लीनाः, सेवायां गुरुदेवयोः ॥८॥ महानिशीथसूत्रस्य, योग ऊढः सहान्यदा । व्यधिकैर्गुरुशिष्याभ्यां, पूतः पञ्चाशता दिनैः ॥९॥ कटुपानीयमाहार पात्रकेऽधःस्थिते तदा । पतितं गुरुदेवस्य, __ पात्रकादुपरिस्थितात् ।।१०।। श्रीपद्मविजयैर्भुक्तं, तदन्नं कटुमिश्रितम् । आहारेण गुरोर्भक्ति नूतनेन कृता तथा ।।११।। १. गुरुदेवयोः = श्रीप्रेमसूरीश्वराणां श्रीभानुविजयानाञ्च । Page #68 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् - બાળક જેમ માતાના ખોળામાં રહે તેમ હંમેશા ગુરુમહારાજના ચરણોમાં રહેલા શ્રી પદ્મવિજયજી મહારાજ બન્ને ગુરુમહારાજ(પ્રેમસૂરીશ્વરજી મ. અને ભાનવિજયજી મ.)ની સેવામાં લીન થયા.(૮) એક વાર ગુરુ-શિષ્યએ સાથે મહાનિશીથસૂત્રના પર દિવસના પવિત્ર યોગ કર્યા. (૯) ત્યારે ગુરુદેવના ઉપરના પાત્રામાંથી કડુ-કરીયાતુ નીચેના આહારના પાત્રામાં પડ્યું. (૧૦) પદ્મવિજયજી તે કરીયાતાવાળો આહાર વાપરી ગયા અને નવો આહાર લાવીને તેમણે ગુરુમહારાજની ભક્તિ કરી. (૧૧) Page #69 -------------------------------------------------------------------------- ________________ ३३ - समतामहोदधिः महाकाव्यम् तावास्तां मुनिभक्तौ च, भक्तौ ग्लानस्य तत्परौ । उत्कौ निखिलयोगेषु, जिनवचनभावितौ ॥१२॥ शिवगञ्जपुरे मास क्षपणं सुसमाधिना । पद्मरारब्धमाद्याह्नः, पर्युषणाख्यपर्वणि ॥१३॥ गुणानन्दमुनेः स्वास्थ्य मचारु समजायत । पर्वान्तिमदिनेऽत्यन्त मुपोषित-मृदोस्तदा ॥१४॥ प्राप्ताः पद्मास्तु सेवार्थ मवज्ञाय निजं तपः । दत्तवन्तोऽगदं तस्मै, वाचा शान्तिं बलं तथा ।।१५।। १. मृदोः = कोमलस्य । Page #70 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् જિનવચનથી ભાવિત તે બન્ને મહાત્માઓ સાધુઓની ભક્તિમાં અને ગ્લાનની ભક્તિમાં તત્પર તથા બધા રોગોમાં ઉત્સુક હતા. (૧૨) શિવગંજનગરમાં પદ્મવિજયજીએ પર્યુષણપર્વમાં પહેલા દિવસથી બહુસમાધિપૂર્વક માસખમણ શરુ કર્યું. (૧૩) ત્યારે સંવત્સરીના દિવસે કોમળ એવા મુનિશ્રી ગુણાનન્દવિજયજીએ ઉપવાસ કર્યો હતો. તેમની તબીયત બગડી ગઈ. (૧૪) પદ્રવિજયજી મહારાજ પોતાના તપને ગણકાર્યા વિના તેમની સેવા માટે પહોંચી ગયા. તેમણે તેમને અણાહારી દવા અને પ્રેરણાવચનો વડે આશ્વાસન અને બળ આપ્યું. (૧૫) Page #71 -------------------------------------------------------------------------- ________________ ३५ - _ समतामहोदधिः महाकाव्यम् स्वाध्यायस्य मुनीनां ते, तनुसंयमयोरपि । सर्वत्र कुशलाश्चिन्तां, कृतवन्तोऽतिवत्सलाः ।।१६।। विनयो जीवने स्वस्य, वैयावृत्त्यं समर्पणम् । मूलभूता गुणा इत्थं, त्रयस्तैरात्मसात्कृताः ।।१७।। ज्ञानसाधना । सह विनयभक्तिभ्यां, समर्पणेन तैः कृतः । ज्ञानाभ्यासस्य यत्नोऽपि, प्रबलो बुद्धिशालिभिः ।।१८।। गुरुविनयभक्तिभ्यां, समर्पणेन चार्जितम् । परिणमति सज्ज्ञानं, झटिति मुक्तिदायकम् ।।१९।। Page #72 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् બધા રોગોમાં કુશળ અને ખૂબ વાત્સલ્યવાળા તેઓ મુનિઓના સ્વાધ્યાયની, શરીરની અને સંયમની પણ કાળજી કરતા. (૧૬) આમ તેમણે પોતાના જીવનમાં વિનય, વૈયાવચ્ચ અને સમર્પણ આ ત્રણ મૂળગુણો આત્મસાત્ કર્યા. (૧૦) શનિસાધના બુદ્ધિશાળી એવા તેમણે વિનય, ભક્તિ અને સમર્પણની સાથે જ્ઞાનાભ્યાસનો પણ પ્રબળ યત્ન કર્યો. (૧૮) ગુરુમહારાજના વિનય, ભક્તિ અને સમર્પણથી મેળવેલું, સમ્યજ્ઞાન પરિણમે છે અને જલ્દીથી મોક્ષ આપે છે. (૧૯) Page #73 -------------------------------------------------------------------------- ________________ ३७ - __ समतामहोदधिः महाकाव्यम् विपरीतं विहीनं तैः, शुष्कं भवति कुत्सितम् । कदाग्रहे तदुत्सूत्रे, पातयति स्वधारकम् ।।२०।। गुरुसेवार्जितं ज्ञानं, स्यात्स्वपरोपकारकम् । गुरुसेवाविहीनं तत्, स्यात्स्वपराऽपकारकम् ।।२१।। प्रतिक्रमणसूत्राणि, चतुःप्रकरणानि च । ग्रन्थौ द्वौ कर्मणः पाठ शालायां तैरपठ्यत ।।२२।। भाषा विद्यालयेऽधीता, वरप्रज्ञैः सुसंस्कृता । तैः पूर्वमिति दीक्षायाः, प्राप्तं धार्मिकशिक्षणम् ।।२३।। Page #74 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् - ૩૮ ગુરુમહારાજના વિનય, ભક્તિ અને સમર્પણ વિનાનું જ્ઞાન પરિણમતુ નથી, તે શુષ્ક અને નિંદનીય બને છે, તે પોતાના ધારકને કદાગ્રહમાં અને ઉસૂત્રમાં પાડે છે. (૨૦) ગુરુમહારાજની ભક્તિ કરીને મેળવેલુ જ્ઞાન સ્વ-પરને ઉપકાર કરનારું બને છે. ગુરુમહારાજની ભક્તિ કર્યા વિના મેળવેલું જ્ઞાન સ્વ-પર ને અપકાર કરનારું બને છે. (૨૧) તેઓ નિશાળમાં પ્રતિક્રમણના સૂત્રો, ચાર પ્રકરણો અને બે કર્મગ્રન્થો ભણ્યા હતા. (૨૨) શ્રેષ્ઠ બુદ્ધિવાળા તેઓ વિધાલયમાં સંસ્કૃતભાષા ભણ્યા. દીક્ષા પહેલા તેમણે આટલુ ધાર્મિક જ્ઞાન મેળવ્યું હતું. (૨૩) Page #75 -------------------------------------------------------------------------- ________________ समतामहोदधिः महाकाव्यम् न्यायस्याध्ययनं भानु विजयाः सुष्टु कारिताः । श्रीपद्मविजयाः पूज्यै ाकरणञ्च पाठिताः ।।२४॥ . श्रीपद्मविजयैः सिद्ध हेमशब्दानुशासनम् । संवत्सरेण कण्ठस्थी कृतं सलघुवृत्तिकम् ।।२५।। लघुवृत्तिपरावृत्तिं, रात्र्याधप्रहरे सदा । तेऽकुर्वंस्त्रिनिशाभिश्च, सकृत्तां तु समाप्नुवन् ।।२६।। बृहद्वृत्तिरधीताऽपि, न्यासेन सह तस्य तैः । त एवं समजायन्त, व्याकरणविशारदाः ॥२७॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम्. પૂજ્યશ્રીએ ભાનુવિજયજીને સારી રીતે ન્યાયનો અભ્યાસ કરાવ્યો. અને પદ્મવિજયજીને વ્યાકરણ ભણાવ્યું. (૨૪) પદ્મવિજયજીએ લઘુવૃત્તિ સહિત સિદ્ધહેમ વ્યાકરણ એક વર્ષમાં ગોખ્યું. (૨૫) દરરોજ રાત્રે પહેલા પહોરમાં તેઓ લઘુવૃત્તિનો પાઠ કરતા. ત્રણ રાતમાં તેઓ એકવાર લઘુવૃત્તિનો પાઠ પૂરો કરતા. (૨૬) તેઓ સિદ્ધહેમવ્યાકરણની વ્યાસ સહિત બ્રહવૃત્તિ પણ થયા. આમ તેઓ વ્યાકરણમાં વિશારદ થયા. (૨૦) Page #77 -------------------------------------------------------------------------- ________________ ४१ - ___ समतामहोदधिः महाकाव्यम शास्त्रगाथाः सहस्राणि, हृदयस्थीकृतानि तैः । नानाशास्त्रपदार्थाश्च, सुधीभिरात्मसात्कृताः ॥२८॥ जैने न्याये तथा नव्ये, प्रकरणोपदेशयोः । ग्रन्थेषु कर्मसाहित्ये, ते सजाता विशारदाः ।।२९।। जिनागमेषु पञ्चाग्र चत्वारिंशति तेऽभवन् । अतिशयेन निष्णाताः, प्रचण्डमतिशालिनः ।।३०॥ शास्त्रसारं समासेन, पुस्तकेऽभ्यस्य तेऽलिखन् । शास्त्राभ्यासश्च तैर्लक्षः, श्लोकानां प्रमितः कृतः ।।३१।। Page #78 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् બુદ્ધિશાળી એવા તેમણે હજારો ગાથાઓ ગોખી અને જુદા જુદા શાસ્ત્રોના પદાર્થો આત્મસાત્ કર્યા. (૨૮) તેઓ જેનન્યાયમાં, નવ્ય ન્યાયમાં, પ્રકરણ અને ઉપદેશના ગ્રન્થોમાં અને કર્મસાહિત્યમાં હોંશિયાર થયા. (૨૯) પ્રચંડ બુદ્ધિના સ્વામી તેઓ પિસ્તાલીશ જિનાગમોમાં ખૂબ નિષ્ણાત થયા. (૩૦) શાસ્ત્રોનો અભ્યાસ કરીને તેઓ ટૂંકમાં તેનો સાર પુસ્તકમાં લખતા. તેમણે લાખો શ્લોક પ્રમાણ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. (૩૧) Page #79 -------------------------------------------------------------------------- ________________ _ समतामहोदधिः महाकाव्यम् कृतं ज्ञानार्पणं सार्धं, ज्ञानार्जनेन तैरपि । अनेकसाधवो न्यायं, संस्कृतं पाठितास्तथा ॥३२॥ आगमेतरशास्त्राणां, तेऽददुर्वाचनां वराम् । शुद्ध्यै प्रेरितवन्तश्च, संयमस्य मुनीन्सदा ।।३३।। जीवनस्यापि संस्कार, मुनिनां शिक्षणेन ते । सहाऽकुर्वन्सुनेतारः, ह्यध्यात्मवरशिल्पिनः ।।३४।। प्रधाना विषयास्तेषां, वाचनानामिमेऽभवन् । ब्रह्मचर्यञ्च जीवानां, दया गुरुसमर्पणम् ।।३५।। Page #80 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् તેમણે ભણવાની સાથે જ્ઞાનનું દાન પણ કર્યું. તેમણે અનેક સાધુઓને ન્યાય અને સંસ્કૃત ભણાવ્યા. (૩૨) તેઓ આગમશાસ્ત્રોની અને બીજા શાસ્ત્રોની સુંદર વાચનાઓ આપતા હતા. તેઓ હંમેશા મુનિઓને સંયમની શુદ્ધિ માટે પ્રેરણા કરતા. (૩૩) સારા નેતા અને અધ્યાત્મના શ્રેષ્ઠ શિલ્પી એવા તેઓ મુનિઓને ભણાવવાની સાથે તેમના જીવનનો સંસ્કાર પણ કરતા. (૩૪) તેમની વાચનાઓના મુખ્ય વિષયો આ હતા - બ્રહ્મચર્ય, જીવદયા, ગુરુસમર્પણ, Page #81 -------------------------------------------------------------------------- ________________ ४५ _ समतामहोदधिः महाकाव्यम् - समितीनाञ्च गुप्तीनां, पालनमक्षनिग्रहः । विनयः सेवनं भैक्षं, निर्दोषमेवमादयः ॥३६॥ युग्मम् ।। आसीत्संयमिनां तेषां, सकलशास्त्रवेदिनाम् । लक्ष्यञ्च जीवनस्येति, निर्मातव्याः सुसाधवः ॥३७॥ तीर्थङ्कराः स्वयं भव्यान्, प्रव्राज्य वीतरागिणः । ददत्युभयशिक्षार्थ, स्थविरेभ्यो गतस्पृहाः ॥३८॥ श्रीपद्मभ्योऽददुर्मुक्ति काङ्क्षिविरागिणस्तथा । प्रेमसूरीश्वराः शिक्षा कृते प्रव्राज्य तान्स्वयम् ।।३९।। कृत प्रय १. उभयशिक्षार्थं = ग्रहणशिक्षाऽऽसेवनशिक्षार्थम् । Page #82 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् સમિતિ-ગુમિનું પાલન, ઈન્દ્રિયોનું નિયત્રણ, વિનય, સેવા, નિર્દોષ ગોચરી વગેરે. (૩૫, ૩૬) સંયમી અને બધા શાસ્ત્રોને જાણનારા એવા તેમના જીવનનું લક્ષ્ય હતું કે સારા સાધુઓ તૈયાર કરવા. (૩૦) વીતરાગી અને સ્પૃહા વિનાના તીર્થકર ભગવંતો ભવ્ય જીવોને પોતે દીક્ષા આપીને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા માટે વિરોને સોંપે છે. (૩૮) પ્રેમસૂરીશ્વરજી મહારાજ તે જ રીતે. મોક્ષના અભિલાષી અને વેરાગી ભવ્યજીવોને સ્વયં દીક્ષા આપીને શિક્ષા માટે પદ્મવિજયજીને સોંપતા. (૩૯) Page #83 -------------------------------------------------------------------------- ________________ समतामहोदधिः महाकाव्यम् दृश्यमानं सुविद्वत्त्वं, संस्कारा उत्तमास्तथा । फलं तद्दतशिक्षाया, बहुमुनिषु सम्प्रति ।।४०॥ बालमुनीनशिक्षन्त, वत्सलत्वेन ते तथा । येन सदैव तेषां ते, समीपवर्तिनोऽभवन् ।।४१॥ स्वपरसमुदायस्य, चित्तेऽकृत्वा भिदां तथा । कृतवन्तस्तु ते ज्ञान दानं संयमनिर्मितिम् ।।४।। गुरुदेवद्वयं जातं, सुनिश्चिन्तं ततः सदा । सुलब्धावसरं सङ्घ कार्यस्य करणे मुदा ।।४३।। Page #84 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम्. હાલમાં ઘણા મુનિઓમાં દેખાતા વિદ્વત્તા અને ઉત્તમ સંસ્કારો તેમણે આપેલી શિક્ષાના ફળરૂપ છે. (૪૦) તેઓ બાળમુનિઓને વાત્સલ્યપૂર્વક એવી રીતે ભણાવતા કે જેથી તેઓ હંમેશા તેમની નજીકમાં રહેતા. (૪૧) તથા તેઓ મનમાં સ્વ-પર સમુદાયનો ભેદ કર્યા વિના જ્ઞાનદાન અને સંયમનિર્માણ કરતા. (૪૨) તેથી બન્ને ગુરુદેવો હંમેશા ખુબ નિશ્ચિન્ત બની જતા, તેમને સંઘના કાર્યો પ્રસન્નતાપૂર્વક કરવા ઘણો સમય મળતો. (૪૩) ४८ Page #85 -------------------------------------------------------------------------- ________________ ४९ समतामहोदधिः महाकाव्यम् श्रीपद्मविजयैरेवं, सुप्रसन्नीकृतौ गुरू । भवसमुद्रनोकल्पा, सम्प्राप्ता च तयोः कृपा ॥४४॥ कुर्वाणो मानुषी बुद्धिं, गुरौ हि नरकं व्रजेत् । आसीत्सूत्रमिदं तेषां, गुरौ प्रभुत्वदर्शिनाम् ।।४५॥ तपस्त्यागसाधना । संयमजीवनेऽकुर्वन् नित्यमेकाशनानि ते । फलमिष्टान्नवैशिष्ट्य वद्रव्यत्यागतत्पराः ।।४६।। एकाशनानि सूरीशैः, प्रेमैः कृतानि पत्तने । आहारेण च सूपेन, रसनेन्द्रियजित्वरैः ।।४७।। Page #86 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् - આમ પદ્મવિજયજીએ બન્ને ગુરુદેવોને પ્રસન્ન કર્યા અને સંસારસમુદ્રમાંથી તરવા માટે નાવડી સમાન તેમની કૃપા તેઓ પામ્યા. (૪૪) ગુરુમાં ભગવાનને જોનારા તેમનું આ સૂત્ર હતુ કે ગુરુ વિષે મનુષ્યની બુદ્ધિ કરનારો નરકમાં જાય.” (૪૫) તપ-ત્યાગની સાધના સંયમજીવનમાં . તેઓ હંમેશા એકાસણા કરતા, તેઓ ફળ, મિઠાઈ અને વિશિષ્ટ દ્રવ્યોનો ત્યાગ કરવામાં તત્પર હતા. (૪૬) રસનેન્દ્રિયને જીતનારા પ્રેમસૂરીશ્વરજી મહારાજે પાટણમાં રોટલી અને દાળ બે દ્રવ્યથી એકાસણા કર્યા. (૪૦) Page #87 -------------------------------------------------------------------------- ________________ ५१ समतामहोदधिः महाकाव्यम आहारेण च दुग्धेन, कृतान्येकाशनानि तैः । पुनापुरे तथा पद्म स्तपस्त्यागौ कृतावपि ।।४८॥ . ग्रामे जैनगृहाभावे, जैनेतरगृहेषु ते । आटन्निर्दोषभिक्षार्थं, तज्जीवितं हि संयमः ।।४९ ।। वदनवस्त्रिकायास्ते, प्रयोगं व्यस्मरन्यदि । सम्भाषणे दिने तस्मिन्, तर्हि चकारमत्यजन् ।।५०॥ तैर्नित्यैकाशनैः सार्धं, कृतास्त्रिंशन्नवाधिकाः । निर्ममैर्वर्धमानस्य, दक्षैस्तपस ओलयः ।।५१।। १. चकारः = 'चहा' इति भाषायाम् । Page #88 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् તેમણે પુનામાં રોટલી અને દુધબે દ્રવ્યના એકાસણા કર્યા. પદ્મવિજયજીએ પણ તે રીતે તપ-ત્યાગ કર્યા. (૪૮) ગામમાં જૈનોના ઘર ન હોય તો તેઓ જૈનેતરોના ઘરોમાં નિર્દોષ ગોચરી માટે ફરતા, કેમકે સંયમ એ જ એમનું જીવન હતું. (૪૯) બોલતી વખતે જો મુહપત્તિનો ઉપયોગ રાખવાનું ભૂલી જવાય તો તેઓ તે દિવસે ચાનો ત્યાગ કરતા. (૫૦) મમત્વ વિનાના ५२ અને હોંશિયાર એવા તેમણે નિત્ય એકાસણાની સાથે વર્ધમાનતપની ૩૯ ઓળીઓ કરી. (૫૧) Page #89 -------------------------------------------------------------------------- ________________ ५३ गुरुभक्तिः कषायाणां, मन्दता ग्लानसेवनम् । स्वाध्यायो ब्रह्मचर्यञ्च, . समतामहोदधिः महाकाव्यम् तीव्रान्तर्मुखता तथा ।। ५२ ।। वैयावृत्त्यं सुसाधूनां, दृढा सहनशीलता । इति गुणसुमैस्तेषा मासीत्सुगन्धि जीवनम् ।। ५३ ।।।। युग्मम् ।। वैराग्यसागर-जिनेश्वरभक्तिदक्ष हेमेन्दुसूरिशिशुना रचिते सुभक्त्या । पंन्यासपद्मविजयस्य चरित्रकाव्ये, पद्मं जिनस्य कृपया ह्यभवद्द्वितीयम् ।।५४।। Page #90 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् ગુરુભક્તિ, કષાયોની મંદતા, ગ્લાનની સેવા, સ્વાધ્યાય, બ્રહ્મચર્ય, તીવ્ર અન્તર્મુખતા, સાધુઓની વૈયાવચ્ચ અને દઢ સહનશીલતાઆ ગુણપુષ્પો વડે તેમનું જીવન સુગંધી હતું. (૨૨, ૫૩) વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલ પંન્યાસ પ્રવર શ્રીપર્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી બીજુ પર્મ થયુ. (૫૪) Page #91 -------------------------------------------------------------------------- ________________ ५५ - समतामहोदधिः महाकाव्यम् इति वैराग्यदेशनादक्ष-आचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यविनिर्मित-समतामहोदधि-महाकाव्ये चरित्रनायक-पंन्यासप्रवरश्रीपद्मविजय-विनय-ज्ञानतपस्त्याग-साधनादि-वर्णनमयं द्वितीयं पद्मं समाप्तम्। पं. पद्मविजयानां हितशिक्षा शास्त्रकृद्भिः कथितं यत्- सकलानामाऽऽराधनानां मुख्यमगं गुरुकृपा । तस्या ऋते निर्बलानामस्माकमाऽऽत्मनिस्तारः कथं भवेत् ? - 'पद्मपरिमल: ।' Page #92 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं पद्मम् આમ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલા સમતામહોદધિ' મહાકાવ્યમાં ચરિત્રનાયક પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી મહારાજની વિનય, જ્ઞાન, તપ-ત્યાગ ગુણોની સાધના વગેરેના વર્ણનવાળુ આ બીજુ પદ્મ પૂર્ણ થયું. પં. યવિજયજી મ. ની હિતશિક્ષા શાસ્ત્રકારોએ સઘળી આરાઘનાઓનું મુખ્ય અંગ ગુરુ કૃપા ફરમાવી છે. એ સિવાય નિર્બળ એવા આપણો આત્મ-નિસ્તાર કેમ થાય ? - પદ્મમોિમલ Page #93 -------------------------------------------------------------------------- ________________ ५७ समतामहोदधिः महाकाव्यम् तृतीयं पद्मम् निःस्पृहतासाधना । वस्त्राणां विषयेऽप्यास नन्न इवातिनिःस्पृहाः । मासाद्धावितवन्तस्ते, पूर्वं वासांसि नैव यत् ।।१।। वस्त्राणि मलयुक्तानि, मतवन्तस्तु भूषणम् । संयमिनो विभूषां ते, विरक्तास्तस्य दूषणम् ।।२।। भोजनस्य च वस्त्रस्य, स्पृहाभिव्रतजीवनम् । प्रारम्भे दूष्यते सर्व ___ मपि पानीयनिर्मलम् ।।३।। Page #94 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् ૬૮ ત્રીજુ પદ્મ નિઃસ્પૃહતાની સાધના આહારની જેમ તેઓ વસ્ત્રોના વિષયમાં પણ અતિશય નિઃસ્પૃહી હતા, કેમકે તેઓ મહિના પહેલા પોતાના વસ્ત્રોનો કાપ કટાવતા નહી. (૧) વૈરાગી એવા તેઓ મેલા કપડાને સાધુના આભૂષણરૂપ માનતા હતા અને વિભૂષાને સાધુના દૂષણરૂપ માનતા હતા. (૨) પાણી જેવું નિર્મળ સંપૂર્ણ સંયમજીવન. શરુઆતમાં ભોજનની અને વસ્ત્રની, સ્પૃહાઓથી દૂષિત થાય છે. (૩) Page #95 -------------------------------------------------------------------------- ________________ ५९ समतामहोदधिः महाकाव्यम् देशनायाश्च शिष्याणां, ततः पदस्य दृष्यते । स्पृहाभिस्तद्यथाऽनयँ, कज्जलेन सितांशुकम् ।।४।। प्रेमसूरीश्वरा आस-, सर्वत्र विगतस्पृहाः । नीरसेन यतोऽन्नेन, ते स्वोदरमपूरयन् ।।५।। स्वपरिहितवस्त्रेभ्य स्ते नाधिकमधारयन् । न देशनाप्रदानस्य, विलिप्ता ईहयाऽपि च ।।६।। बहून्भव्यान्भवोद्विग्नान, प्रव्राज्य त्यक्तकामनाः । शिष्यानपरसाधूनां कृतवन्तस्तु ते सदा ।।७।। Page #96 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् પછી જેમ કાજળથી | કિંમતી સફેદ કપડુ દૂષિત થાય છે તેમ વ્યાખ્યાનની, શિષ્યોની અને પદવીની સ્પૃહાઓથી તે દૂષિત થાય છે. (૪) પ્રેમસૂરીશ્વરજી મહારાજ બધી બાબતમાં નિઃસ્પૃહી હતા, કેમકે તેઓ રસકસ વિનાના આહારથી પોતાનું પેટ ભરતા હતા. (૫) તેઓ પહેરેલા વસ્ત્રોથી વધુ વસ્ત્રો રાખતા ન હતા. તેઓ વ્યાખ્યાન આપવાની ઈચ્છાથી પણ લેપાયા ન હતા. (૬) ઈચ્છા વિનાના તેઓ હંમેશા સંસારથી કંટાળેલા ઘણા ભવ્ય જીવોને દીક્ષા આપીને અન્ય સાધુઓના શિષ્ય બનાવતા. (૭) Page #97 -------------------------------------------------------------------------- ________________ ६१ - समतामहोदधिः महाकाव्यम् अङ्गीकृतं पदं सूरे गुर्वाज्ञया प्रसह्य तैः । बाष्पार्द्रनयनैः स्वीय गुर्वाशातनभीरुभिः ।।८॥ श्रीपद्मविजया आसँ स्तथैव विगतस्पृहाः । यद्वस्त्राणि महार्घाणि, पर्यदधुः कदापि न ।।९।। भव्यायां देशनादान शक्तौ सत्यां न तैरपि । व्याख्यानं स्वेच्छया दत्तं, स्वगुर्विच्छानुसारिभिः ।।१०।। अल्पावश्यकतामल्प जनपरिचयञ्च ते । मार्ग निरीहताप्राप्ते रगणयन्समोत्तमम् ।।११॥ १. समोत्तमम् = सर्वोत्तमम् । Page #98 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् પોતાના ગુરુમહારાજની આશાતનાથી ડરતા એવા તેમણે રડતી આંખે ગુરુમહારાજની આજ્ઞાથી પરાણે આચાર્યપદવી લીધી હતી. (૮) પદ્મવિજયજી મહારાજ તે જ રીતે નિઃસ્પૃહી હતા, કેમકે તેઓ ક્યારે પણ કિંમતી વસ્ત્રો પહેરતા નહી. (૯) ગુરુની ઈચ્છાને અનુસરનારા તેમણે વ્યાખ્યાન આપવાની જોરદાર શક્તિ હોવા છતા પોતાની ઈચ્છાથી વ્યાખ્યાન આપ્યુ ન હતું. (૧૦) ઓછી જરુરીયાત અને ઓછા લોકોના પરિચયને તેઓ નિઃસ્પૃહતા પામવાનો ६२ સૌથી શ્રેષ્ઠ માર્ગ માનતા હતા. (૧૧) Page #99 -------------------------------------------------------------------------- ________________ ६३ _ समतामहोदधिः महाकाव्यम् ते शिष्यानप्यशिक्षन्त, यदस्ति देशनार्पणम् । स्पृहारहितभावेन, ह्यतिशयेन दुष्करम् ।।१२।। वक्ता प्राप्नोति सर्वत्र, वचःप्रयोगबुद्धिमान् । सत्कारमपि सन्मानं, जनेभ्यः स्वंशुकादिकम् ।।१३।। आत्मपरिणतिर्दुःख मेतैर्लिप्तेन धार्यते । स्थातव्यं देशनापट्टात्, सुदूरे मुनिना ततः ।।१४।। सरलतासाधना । आसीन्न हृदयं माया गुपिलं वंशमूलवत् । दण्डवत्सरलं किन्तु, तेषां विरलकर्मणाम् ।।१५।। Page #100 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् તેઓ શિષ્યોને પણ શિખામણ આપતા કે નિઃસ્પૃહભાવે વ્યાખ્યાન આપવુ બહુ મુશ્કેલ છે. (૧૨) બોલવાની છટામાં હોશિયાર એવો વક્તા બધા સ્થાનોમાં લોકો પાસેથી સત્કાર, સન્માન, સારા વસ્ત્રો વગેરે પામે છે. (૧૩) આ બધાથી લેપાયેલા મુનિ બહુ મુશ્કેલીથી આત્મપરિણતિ જાળવી શકે છે. તેથી મુનિએ વ્યાખ્યાનની પાટથી ખૂબ દૂર રહેવું જોઈએ. (૧૪) સરળતાની સાધના ६४ લઘુકર્મી એવા તેમનુ હૃદય વાંસના મૂળની જેમ માયાની આંટી-ઘૂંટીવાળુ ન હતુ, પણ લાકડીની જેમ સરળ (સીધુ) હતું.(૧૫) Page #101 -------------------------------------------------------------------------- ________________ ६५ समतामहोदधिः महाकाव्यम् मायाचारः किल स्वीय प्रगतिप्रतिबन्धकः । परस्य हानिगर्तायां, क्षेपकस्तैर्मतस्तथा ॥१६॥ सहनशीलतासाधना । साधनाशिखराण्युच्चै रारोढं साधकेन हि । प्रथमं शिक्षितव्यैव, परा सहनशीलता ।।१७।। समतयाऽपि संयोगाः, प्रतिकूला स्वजीवने । सोढव्या इति शब्दार्थः, तस्याः किल प्रकीर्तितः ।।१८।। प्रेमसूरीधरैः सोढाः, शारीरिक्यः स्वजीवने । प्रभूता मानसिक्यश्च, शमेन प्रतिकूलताः ।।१९।। Page #102 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् તથા તેઓ માયાચારને પોતાની પ્રગતિ અટકાવનાર અને બીજાને નુકસાનીના ખાડામાં ફેંકનાર માનતા હતા. (૧૬) સહનશીલતાની સાધના સાધનાના ઊંચા શિખરો ઉપર ચઢવા માટે સાધકે પહેલા શ્રેષ્ઠ એવી સહનશીલતા શીખવી. (૧૭) પોતાના જીવનમાં પ્રતિકૂળ સંયોગોને પણ સમતાથી સહેવા' એવો સહનશીલતા શબ્દનો અર્થ કહ્યો છે. (૧૮) ६६ પ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના જીવનમાં ઘણી શારીરિક અને માનસિક પ્રતિકૂળતાઓ સમતાથી સહી હતી. (૧૯) Page #103 -------------------------------------------------------------------------- ________________ ६७ समतामहोदधिः महाकाव्यम् सङ्घस्य च प्रगत्यर्थं, शासनसमुदाययोः । समतया प्रभूतं तैः, सोढं दृढमनोबलैः ।।२०॥ व्रतपूतशरीरे प्र कोपो वायोर्यदाऽभवत् । उपचाराँस्तदा ते न, व्यदधुः सत्त्वशालिनः ।।२१।। असह्यवेदनायां त, उष्णजलेन तापनम् । अकुर्वन्वेदनाशान्त्यै, दोषविरहितेन च ।।२२।। श्रीपद्मरागता शुद्ध पारम्पर्येण सद्गुरोः । सहनशीलता स्वीय, आत्मन्यपि विकासिता ।।२३।। Page #104 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम्. દ્રઢ મનોબળવાળા તેમણે સંઘ, શાસન અને સમુદાયની પ્રગતિ માટે ઘણુ સહન કર્યું. (૨૦) સંયમથી પવિત્ર એવા શરીરમાં જ્યારે વાયુનો પ્રકોપ થતો ત્યારે સત્ત્વશાળી એવા તેઓ ઉપચારો નહોતા કરતા. (૨૧) જ્યારે અસહ્ય વેદના થતી ત્યારે તેઓ વેદનાની શાક્તિ માટે નિર્દોષ ગરમ પાણીથી , સેક કરતા. (૨૨) પદ્મવિજયજી મહારાજે સગુરુની શુદ્ધ પરંપરાથી આવેલી સહનશીલતા પોતાના આત્મામાં પણ વિકસિત કરી. (૨૩) Page #105 -------------------------------------------------------------------------- ________________ ६९ अमेरिकाख्यदेशस्य, तदोपप्रमुखो रुजम् । केन्सर सोढवान्दीन, आर्त्ताख्यध्यानपूर्वकम् ।।२४।। श्रीपद्मविजयैः सोढः, . समतामहोदधिः महाकाव्यम् सोऽदीनैः समतारतैः । क्षयस्य कर्मणो कालं, मन्यमानैस्तु शोभनम् ।।२५।। केन्सररुजि तेषां तु, पीडासहनविक्रमम् । अग्रे विवर्णयिष्यामः, कठिनकर्मतापकम् ।।२६।। सहनशीलतायास्तु, परं तेषां प्रदर्शकम् । अत्र निरूपयाम्येकं, प्रसङ्गं धैर्यशालिनाम् ।।२७।। Page #106 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम्. 100 ત્યારે અમેરિકા દેશના ઉપપ્રમુખ કેન્સરરોગને આર્તધ્યાનપૂર્વક દીન થઈને સહેતા હતા. (૨૪) પદ્મવિજયજીએ તો કર્મ ખપાવવાનો સુંદર અવસર માની, દીન થયા વિના, સમતામાં રત થઈને તે સહન કર્યો. (૨૫) કેન્સરની બીમારીમાં કઠણ કર્મોને તપાવનારા તેમના પીડા સહેવાના પરાક્રમનું વર્ણન આગળ કરીશું. (૨૬) પણ ધીરજવાળા તેમની સહનશીલતાને જણાવનારો એક પ્રસંગ અહીં કહું છું. (૨૦) Page #107 -------------------------------------------------------------------------- ________________ ७१ समतामहोदधिः महाकाव्यम् पीडिताः पुरि खम्भाते, चातुर्मास्यां दिनान्बहून् । भृशं ज्वरेण जीर्णेन, ते कर्मभेदनोद्यताः ।।२८॥ सोमलेन्जेक्शनं तेभ्यः, प्रदत्तं भिषजा तदा । निवारणाय पीडायाः, शिरायां तत्तु नाऽलगत् ।।२९।। विलग्नं तत्परं मांस पेश्यां जातः करस्ततः । पृथुलो वेदना दाह ज्वरयोरप्यपीडयत् ।।३०॥ तथापि सोढवन्तस्तां, ते तं वैद्यं तथाऽवदन् । क्षतिर्न ते विपाकोऽयं, किन्तु मेऽशुभकर्मणाम् ।।३१।। १. इन्जेक्शनम्- अनेन सूचीमुखेनाऽस्त्रेण शरीरान्तर्द्रवौषधं दीयते । Page #108 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम्. - ઉર કર્મોનો નાશ કરવા માટે તૈયાર એવા તેઓ ખંભાતમાં ચોમાસામાં ઘણા દિવસો જીર્ણજવરથી ખૂબ પીડાયા. (૨૮) ત્યારે પીડા દૂર કરવા માટે ડોક્ટરે તેમને આપેલુ સોમલનું ઈજેક્શન નસમાં ન લાગ્યું. (૨૯) પણ તે માંસપેશીમાં લાગ્યું. તેથી હાથ સુજી ગયો, દાહ અને તાવ બન્નેની પીડા થવા લાગી. (૩૦) છતા પણ તેમણે તે સહન કરી અને તે ડોક્ટરને કહ્યું, ‘તમારી ભૂલ નથી, પણ આ મારા અશુભ કર્મોનો ઉદય છે.” (૩૧) Page #109 -------------------------------------------------------------------------- ________________ समतामहोदधिः महाकाव्यम् न शान्ता वेदना तीव्रा, करे छेदेऽपि कारिते । तन्निवृत्तय आनीता स्ते राजनगरे ततः ॥३२॥ शस्त्रक्रिया कृता तत्र, सुवैद्यनाऽपरेण तु । सुप्रशान्ता तया पीडा, चातुर्मास्यास्त्वनन्तरम् ।।३३।। एवं शारीरिकी पीडा, षण्मासाँस्तैरसह्यत । आर्त्तध्यानमृते चित्त स्वास्थ्येनाऽऽनन्दपूर्वकम् ।।३४।। प्रतिकूलप्रसङ्गेषु, समतां मानसीमपि । अद्भुतां धृतवन्तस्ते, वज्रोपममनोबलाः ।।३५।। Page #110 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् હાથમાં છેકો મરાવવા છતા તીવ્ર પીડા શાન્ત ન થઈ. તેથી તેને દૂર કરવા તેમને અમદાવાદમાં લાવ્યા. (૩૨) ત્યાં બીજા ડોક્ટરે ઓપરેશન કર્યું. તેનાથી ચોમાસા પછી પીડા શાન્ત થઈ. (૩૩) આમ તેમણે આર્તધ્યાન વિના, ચિત્તથી આનંદપૂર્વક છ મહિના સુધી શારીરિક પીડા સહન કરી. (૩૪) વજ જેવા મનોબળવાળા તેઓ પ્રતિકૂળ પ્રસંગોમાં માનસિક સમતા પણ અભુત રાખતા હતા. (૩૫) Page #111 -------------------------------------------------------------------------- ________________ ७५ ब्रह्मचर्यसाधना । ब्रह्मचर्यं तु साधुत्वप्राणभूतं विवर्त्तते । तद्रहितो यतः साधु र्भवति साधुरेव न । । ३६॥ रहितो ब्रह्मचर्येण, साधुश्च यत्युपासकः । विरहितः सुवृत्तेन, . समतामहोदधिः महाकाव्यम् समानौ मृतकेन हि ।। ३७।। सर्वेषां च सुधर्माणां, गुणानां प्रतिपादितम् । ब्रह्मचर्यं सवृत्तिकं, मूलं पूर्वमहर्षिभिः ।। ३८ ।। देशतः सर्वतो वा यो, ब्रह्मचर्यं न रक्षति । नानुभवति चित्तस्य, प्रसन्नतां स मानसीम् ।। ३९ ।। Page #112 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् બ્રહ્મચર્યની સાધના બ્રહ્મચર્ય તો સાધુપણાના પ્રાણ જેવું છે, કેમકે તેના વિનાનો સાધુ એ સાધુ જ નથી. (૩૬) બ્રહ્મચર્ય વિનાનો સાધુ અને સદાચાર વિનાનો શ્રાવક મડદા જેવા છે. (૩૦) પહેલાના મહર્ષિઓએ નવ વાડ સહિતના બ્રહ્મચર્યને બધા ધર્મો અને ગુણોનું મૂળ કહ્યું છે. (૩૮) જે દેશથી કે સર્વથી બ્રહ્મચર્યનું રક્ષણ નથી કરતો તે માનસિક પ્રસન્નતાને નથી અનુભવતો. (૩૯) Page #113 -------------------------------------------------------------------------- ________________ _ समतामहोदधिः महाकाव्यम् प्रेमसूरीधरैः शुद्धिः, शोभना सुनियन्त्रितैः । प्रसाधिता त्रिभिर्योग ब्रह्मचर्यस्य जीवने ।।४।। ब्रह्मचर्यस्य गुप्तीस्ते, स्वयमपालयन्नव । समुदायमुनीस्तासां, प्रेरयन्दृढपालने ।।४१॥ क्षमिष्ये क्षतयो वोऽह मन्येषु विषयेष्विति । ब्रह्मचर्यव्रते नैव, मुनिभ्योऽकथयस्तु ते ।।४।। ते विजातीयसम्पर्क, त्यक्तवन्तः स्वजीवने । त्यागं तस्याऽपि साधुभ्यः, सदाऽपैक्षन्त सर्वथा ।।४३।। Page #114 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् ૭૮ ખૂબ નિયંત્રણવાળા પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજે જીવનમાં ત્રણ યોગો વડે બ્રહ્મચર્યની સારી શુદ્ધિ સાધી હતી. (૪૦) તેઓ પોતે બ્રહ્મચર્યની નવ વાડનું પાલન કરતા અને સમુદાયના મુનિઓને તેમના દૃઢપાલનમાં પ્રેરણા કરતા. (૪૧) તેઓ મુનિઓને કહેતા કે, “બીજા વિષયોમાં હું તમારી ભૂલો માફ કરીશ, પણ બહાચર્યવ્રતમાં તો નહીં જ.” (૪૨) તેમણે પોતાના જીવનમાં વિજાતીય (સ્ત્રી) નો સંપર્ક ત્યજ્યો હતો. તેઓ સાધુઓ પાસે પણ બધી રીતે તેના ત્યાગની અપેક્ષા રાખતા. • (૪૩) Page #115 -------------------------------------------------------------------------- ________________ ७९ कर्मवशेन जातायां, स्खलनायां मुनेस्तु ते । प्रायश्चित्तस्य दानेन, तस्याः शुद्धिमकारयन् ।। ४४ ।। समीपे वासमात्रेण, तेषां सुब्रह्मचारिणाम् । विषयवासनाः सर्वा, . समतामहोदधिः महाकाव्यम् असुमतां तिरोऽभवन् ।।४५ ।। नामस्मरणमात्रेण, तेषां तु निर्मलात्मनाम् । वासनावासितैर्जीवै ब्रह्मचर्यं सुरक्ष्यते ।।४६ ॥ चिन्तितं विफलं ब्रह्म चारिणा नैव जायते । उक्तिरियं यथार्था तु भूता तदीयजीवने ।। ४७ ।। Page #116 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् કર્મવશ મુનિની સ્ખલના થાય તો તેઓ પ્રાયશ્ચિત્ત આપીને તેની શુદ્ધિ કરાવતા. (૪૪) દૃઢ બહ્મચારી એવા તેમની પાસે વસવા માત્રથી જીવોની બધી વિષયવાસનાઓ દૂર થઈ જતી. (૪૫) જેમનો આત્મા નિર્મળ છે એવા તેમના નામના સ્મરણ માત્રથી વાસનાથી વાસિત જીવો બ્રહ્મચર્યની સુરક્ષા કરે છે. (૪૬) ‘બ્રહ્મચારિનું ચિંતવ્યુ, નિષ્ફળ ન જ થાય.' આ ઉક્તિ તેમના જીવનમાં સાચી પૂરવાર થઈ. (૪૦) ८० Page #117 -------------------------------------------------------------------------- ________________ ८१ एतद्गुणप्रभावेण, संयमिनस्तपस्विनः । विदुषो निर्मितास्तैश्च, सुश्रमणाः प्रभावकाः ।।४८ ।। ताननुकृतवन्तोऽपि, सर्वथा विषयेऽत्र तु । विजयान्तिमपद्मा य . समतामहोदधिः महाकाव्यम् च्छिष्या गुर्वनुसारिणः । । ४९ ।। परिचयः कृतो नैव, विजातीयैः कदापि तैः । सदाऽनासक्तयोगिभिः ।। ५० ।। स्वध्यवसायतल्लीनैः, पालिता ब्रह्मचर्यस्य, गुप्तयो नव तैर्विना । छिद्रं कुले गुरोरेव, निवसद्भिरहर्निशम् ।।५१।। Page #118 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् - આ ગુણના પ્રભાવથી તેમણે સંયમી, તપસ્વી, વિદ્વાન અને પ્રભાવક સાધુઓનું નિર્માણ કર્યું. (૪૮) આ વિષયમાં પદ્મવિજયજી મહારાજ પણ બધી રીતે તેમને અનુસર્યા હતા, કેમકે શિષ્યો ગુરુને અનુસરનારા હોય છે. (૪૯) હંમેશા સારા અધ્યવસાયો (ભાવો) માં તલ્લીના અને આસક્તિ વિનાના યોગી એવા તેમણે ક્યારેય પણ વિજાતીયનો પરિચય કર્યો ન હતો. (૫૦) ગુરુકુળવાસમાં જ વસતા તેમણે હંમેશા છિદ્ર વિના બહ્મચર્યની નવ વાડોનું પાલન કર્યું. (૫૧) Page #119 -------------------------------------------------------------------------- ________________ ८३ गुरोः पृथग्विहारेऽपि, अप्रमादेन मर्यादाः, तथैव पालिताः समाः । पठनपाठने श्लोकान्, ब्रह्मचर्यव्रतस्य तैः ।। ५२ ।। समतामहोदधिः महाकाव्यम् शृङ्गाररससंयुक्तान्, काव्यादीनां तु तेऽत्यजन् । मनोऽतिचारवर्जिनः ।। ५३ ।। वैराग्यसागर-जिनेश्वरभक्तिदक्ष 9. 41: = हेमेन्दुसूरिशिशुना रचिते सुभक्त्या । पंन्यासपद्मविजयस्य चरित्रकाव्ये, पद्मं जिनस्य कृपया ह्यभवत्तृतीयम् ।।५४ ।। सर्वाः । Page #120 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् . – ૮૪ ગુરુથી જુદા વિચરે ત્યારે પણ તેઓ બ્રહ્મચર્યની બધી મર્યાદાઓ પ્રમાદ વિના પાળતા હતા. (પર) કાવ્ય વગેરે ભણવા-ભણાવવામાં તેઓ શૃંગારરસથી યુક્ત શ્લોકોને છોડી દેતા, (કેમકે) તેઓ માનસિક અતિચારને પણ વર્જતા હતા. (૫૩) વૈરાગ્યસાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલા પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી ત્રીજુ પદ્મ થયું. (૫૪) Page #121 -------------------------------------------------------------------------- ________________ - समतामहोदधिः महाकाव्यम् इति वैराग्यदेशनादक्ष-आचार्य श्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यविनिर्मित 'समतामहोदधि' महाकाव्ये चरित्रनायक-पंन्यासप्रवरश्रीपद्मविजय-निःस्पृहतासरलता - सहनशीलता-ब्रह्मचर्य-साधनादि-वर्णनमयं तृतीयं पद्मं समाप्तम् । ८५ **** पं. पद्मविजयानां हृदयवचनम् गुरुदेवस्य कठोरवचनम प्यमृतमेव । - 'पद्मपरिमल: ।' Page #122 -------------------------------------------------------------------------- ________________ तृतीयं पद्मम् - આમ વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલ સમતામહોદધિ' મહાકાવ્યમાં ચરિત્રનાયક પંન્યાસપ્રવરશ્રીપદ્મવિજયજી મહારાજની નિઃસ્પૃહતા-સરળતા-સહનશીલતા-બ હ્મચર્ય ગુણોની સાધના વગેરેના વર્ણનવાળુ આ ત્રીજુ પદ્મ પૂર્ણ થયું. પં. પદ્મવિજયજી મ. નું હૃદયવચન ગુરુ મહારાજનું કોણ વચન પણ અમૃત છે. - પદ્મમરિમલ Page #123 -------------------------------------------------------------------------- ________________ ८७ परार्थकरणं जीव चतुर्थं पद्मम् परार्थसाधना । . समतामहोदधिः महाकाव्यम् लोकसारं च लक्षणम् । पौरुषस्येति शास्त्रेषु, महर्षिभिः प्रकीर्त्तितम् ।।१ ।। परार्थः स्वातिरिक्तानां, धनमनःशरीरेण, साहाय्यकरणं स्मृतः । यथाशक्ति च सेवनम् ।।२ ।। क्षेत्रेऽपि साधनाया न, स्वार्थैकदत्तदृष्टिना । कदापि पार्यते कर्त्तु माराधनां तु तात्त्विकीम् ||३ || Page #124 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् - ચોથુ પહ્મા પરાર્થની સાધના પરાર્થ કરવો એ જીવલોકનો સાર છે અને પુરુષાર્થનું લક્ષણ છે એમ મહર્ષિઓએ શાસ્ત્રમાં કહ્યું છે. (૧) બીજાને સહાય કરવી અને શક્તિ પ્રમાણે તન-મન-ધનથી તેમની સેવા કરવી એને પરાર્થ કહેવાય છે. (૨) માત્ર સ્વાર્થને જ જોનારો સાધનાના ક્ષેત્રમાં પણ ક્યારેય સાચી આરાધના નથી કરી શકતો. (૩) Page #125 -------------------------------------------------------------------------- ________________ ८९ . समतामहोदधिः महाकाव्यम् स्वाध्यायं साधनां यस्तु, करोति समतां तथा । धारयतीति साधुः स, शास्त्रेषु कथितं यथा ।।४।। योऽपि करोति साहाय्यं, स साधुरिति कथ्यते । उक्तं तथैव तत्रैव, परममुनिभिः खलु ।।५।। युग्मम् ।। व्यसनिनः परार्थस्य, पद्मा अप्यभवन्खलु । केन्सरेऽपि यतोऽस्वास्थ्यं, मुनेर्निशम्य कस्यचित् ।।६।। साहाय्यार्थं तु ते स्वीयां, घोरां विस्मृत्य वेदनाम् । अधावन्मनसः स्वास्थ्यं, तस्य चाऽरचयस्तथा ।।७।।। युग्मम् ।। Page #126 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् જેમ શાસ્ત્રમાં કહ્યું છે કે, “જે સ્વાધ્યાય અને સાધના કરે, અને સમતાને ધારણ કરે તે સાધુ તેમ તે જ શાસ્ત્રોમાં પરમમુનિઓએ કહ્યું છે કે, જે સહાય કરે તે પણ સાધુ.” (૪, ૫) પદ્મવિજયજી મહારાજ પણ ખરેખર પરાવ્યસની હતા, કેમકે કેન્સરની બિમારીમાં પણ કોઈક મુનિની તબીયત સારી નથી એવું સાંભળીને તેઓ પોતાની ઘોર વેદનાને ભૂલીને સહાય કરવા દોડી જતા અને તેના મનને સ્વસ્થ કરતા. (૬, ૭) Page #127 -------------------------------------------------------------------------- ________________ ९१ समतामहोदधिः महाकाव्यम् स्वपराऽनेकशिष्यास्तैः ___ सम्पादिताः सुसाधवः । पाठिताः सेविताः सत्त्व मात्रहितैकदृष्टिभिः ॥८॥ चातुर्मासानि कृत्वा तैः, सधेषु विविधेषु च । प्रदत्त्वा देशनां धर्मे श्राद्धाः श्राद्धयश्च योजिताः ।।९।। ते श्राद्धेभ्योऽपि शास्त्राणा मददुर्वाचनास्तथा । अर्थान्स्नात्रादिपूजानां, प्राज्ञापयन्दिनात्यये ॥१०॥ सत्सु योगेषु साधूंस्ते, स्वाध्यायसंयमादिषु । अनोदयस्तथाऽकुर्वन्, सारणावारणादिकम् ।।११।। १. सत्त्वमात्रहितैकदृष्टिभिः = सर्वजीवहितैकदृष्टिभिः । Page #128 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् બધા જીવોના હિતને જોનારા તેમણે પોતાના અને બીજાના અનેક શિષ્યોને સારા સાધુ બનાવ્યા, તેમને ભણાવ્યા અને તેમની સેવા કરી.(૮) તેમણે વિવિધ સંઘોમાં ચાતુર્માસો કરીને અને ઉપદેશ આપીને શ્રાવક-શ્રાવિકાઓને ધર્મમાં જોડ્યા. (૯) તેઓ શ્રાવકોને પણ શાસ્ત્રોની વાચનાઓ આપતા અને સાંજે સ્નાત્ર વગેરે પૂજાઓના અર્થો સમજાવતા. (૧૦) તેઓ સાધુઓને સ્વાધ્યાય-સંયમ વગેરે સારા યોગોમાં પ્રેરતા અને સારણા, વારણા વગેરે કરતા. (૧૧) Page #129 -------------------------------------------------------------------------- ________________ ९३ - समतामहोदधिः महाकाव्यम् संस्करणकृते साधून्, श्रीप्रेममुनिपा अपि । पद्मभ्यः प्राददुस्तत्र, दक्षा आसन्भृशं हि ते ।।१२।।। साधूनां पाठनं रात्रि स्वाध्यायकारणं तथा । प्रेरणं संयमे धर्मे, श्राद्धानाञ्च नियोजनम् ।।१३।। दृढीकरणमित्याद्या, अभवन्सकलाः कलाः । विजयान्तिमपद्मानां, हस्तसिद्धास्तु सर्वदा ।।१४।।युग्मम्।। त आसन्सर्वयोगेषु, सर्वकलासु पारगाः । सुगुरुहृदये प्राप्त स्थाना गुणभृतस्तथा ।।१५।। Page #130 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् પ્રેમસૂરીશ્વરજી મહારાજ પણ સંસ્કરણ માટે સાધુઓને પદ્મવિજયજીને સોંપતા, કેમકે તેઓ તે બાબતમાં બહુ હોંશિયાર હતા. (૧૨) સાધુઓને ભણાવવા, રાત્રી સ્વાધ્યાય કરાવવો, સંયમમાં પ્રેરણા કરવી, શ્રાવકોને ધર્મમાં જોડવા, દૃઢ કરવા વગેરે બધી કળાઓ પદ્મવિજયજી મહારાજને હંમેશા ९४ હસ્તસિદ્ધ (હાથમાં રહેલી) હતી. (૧૩, ૧૪) તેઓ બધા યોગોમાં અને બધી કળાઓમાં પાર પામેલા હતા, ગુરુમહારાજના હૃદયમાં સ્થાન પામ્યા હતા અને ગુણવાન હતા. (૧૫) Page #131 -------------------------------------------------------------------------- ________________ ९५ _ समतामहोदधिः महाकाव्यम् गच्छसेवासाधना । गच्छस्य प्रेमसूरीशै महतो निर्मितस्य ते । कृतवन्तः सदा योग क्षेमौ सेवापरायणाः ।।१६।। ते मुनीन्सर्वयोगेषु, निष्णातान्समपादयन् । विदुषः केवलं नैव, शास्त्राध्ययनतत्परान् ।।१७।। भक्तिविनययोर्दक्षाः, सुवैयावृत्त्यकारिणः । ततश्च समजायन्त, तैनिर्मितास्तु साधवः ।।१८।। केन्सरेण यदा तेषां, संरुद्धा वाक्तदाऽपि ते । लिखित्वा श्राद्धसाधुभ्यः, प्रेरणा अददुः शुभाः ।।१९।। Page #132 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् ગચ્છસેવાની સાધના સેવામાં પરાયણ એવા તેઓ પ્રેમસૂરીશ્વરજી મહારાજે નિર્માણ કરેલા મોટા ગચ્છના હંમેશા યોગક્ષેમ કરતા. (૧૬) તેઓ મુનિઓને બધા યોગોમાં હોંશિયાર બનાવતા, માત્ર શાસ્ત્રો ભણવામાં તત્પર એવા વિદ્વાન નહીં. (૧૦) તેથી તેમણે તૈયાર કરેલા સાધુઓ ભક્તિ અને વિનય કરવામાં હોંશિયાર થતા અને વૈયાવચ્ચ કરનારા થતા. (૧૮) કેન્સરને લીધે જ્યારે તેમનું બોલવાનું બંધ થઈ ગયુ ત્યારે પણ તેઓ લખીને શ્રાવકોને અને સાધુઓને સારી પ્રેરણાઓ આપતા.(૧૯) Page #133 -------------------------------------------------------------------------- ________________ ९७ प्रेमसूरीश्वराणां त, आसन्कुशलमन्त्रिणः । पत्राणां व्यवहारं यत्, सेवया सह गच्छस्य, पूज्यानां ते न्यभालयन् ।।२०।। सङ्घप्रश्नसमाध्यर्थं, सङ्घसेवाऽपि तैः कृता । शास्त्रपाठाँश्च सङ्गृह्य, ते सहाय्यभवन्यतः ।।२१।। 9. पत्राणां व्यवहारस्तैः, . समतामहोदधिः महाकाव्यम् देवस्वविषये कृतः । आसन्दक्षिणहस्तास्ते, पूज्यान्वयेन सूरिभिः ।। २२ ।। तत् प्रभावनापूर्वं प्रसङ्गेषु सदा गुरोः । निर्विघ्नेन समाप्नुवन् ।।२३ ।। पूज्यान्वयन = पूज्यसत्कः । २. ते = प्रसङ्गाः । Page #134 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् તેઓ પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજના કુશળમંત્રી હતા, કેમકે પૂજ્યશ્રીનો પત્રવ્યવહાર તેઓ સંભાળતા હતા. (૨૦) તેમણે ગચ્છની સેવાની સાથે સંઘની સેવા પણ કરી, કેમકે સંઘોના પ્રશ્નોના સમાધાન માટે તેઓ મદદ કરતા. (૨૧) તેમણે દેવદ્રવ્યના વિષયમાં શાસ્ત્રપાઠોને એકઠા કરીને પૂજ્યશ્રી તરફથી આચાર્ય મહારાજોની સાથે પત્રવ્યવહાર કર્યો. (૨૨) તેઓ પ્રસંગોમાં હંમેશા ગુરુમહારાજના જમણા હાથ હતા. તેથી તે પ્રસંગો પ્રભાવનાપૂર્વક વિદ્ધો વિના પૂર્ણ થતા. (૨૩) Page #135 -------------------------------------------------------------------------- ________________ समतामहोदधिः महाकाव्यम् सूरिप्रेमैः सहाऽपास्तुं, बालदीक्षाविरोधिनम् । निर्णयं यतवन्तस्ते, सफलास्तत्र चाऽभवन् ।।२४।। परिवेषितवन्तस्ते, भोजनं साधुमण्डले । चिन्ताकृतस्तु साधूनां, सर्वत्र पितराविव ॥२५॥ सर्वेषां हृदये स्थानं, सम्प्राप्तमत एव तैः । अतिधन्यैश्च धन्येभ्यो, गुर्वनुकूलजीविभिः ।।२६॥ गुरवो हृदये तेषां, न्यवसन्सततं यथा । गुरूणां हृदये तेऽपि, न्यवसन्सततं तथा ।।२७।। Page #136 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् બાલદીક્ષાવિરોધી બિલને દૂર કરવા તેમણે પૂજ્ય પ્રેમસૂરિ મહારાજની સાથે પ્રયત્ન કર્યા અને તેમાં સફળ થયા. (૨૪) બધી બાબતમાં સાધુઓની માતા-પિતાની જેમ કાળજી કરનારા તેઓ સાધુઓની માંડલીમાં ગોચરી (ભોજન) વહેંચતા. (૨૫) ધન્યાતિધન્ય અને ગુરુને અનુકૂળ જીવન જીવનારા તેઓ એથી જ બધાના હૃદયમાં સ્થાન પામ્યા હતા. (૨૬) જેમ તેમના હૃદયમાં ગુરુમહારાજ સતત વસતા હતા १०० તેમ ગુરુમહારાજના હૃદયમાં તેઓ પણ સતત વસતા હતા. (૨૦) Page #137 -------------------------------------------------------------------------- ________________ १०१ समतामहोदधिः महाकाव्यम् क्रियातत्परतासाधना । पञ्चसमितयस्तिस्रो, गुप्तयश्च प्रकीर्तिताः । अष्टौमहर्षिभिर्जेन प्रवचनस्य मातरः ।।२८॥ पौद्गलिकं यथा देहं, माता सूतेऽर्भकस्य तु । व्रतदेहं तथा सूते, साधोः शासनमातरः ।।२९।। श्रीप्रेमा अभवन्नासां, पालने ह्यप्रमादिनः । तथा कदाचिदात्मानं, क्षतौ सत्यामदण्डयन् ।।३०।। आचामाम्लमकुर्वंस्ते, विस्मृते प्रतिलेखने । यतिचिह्नस्य चारित्र निष्ठाः क्रियापरायणाः ॥३१॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् १०२ ક્રિયાતત્પરતાની સાધના પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓને મહર્ષિઓએ જેના પ્રવચનની માતા કહી છે. (૨૮) માતા જેમ બાળકના પદ્ગલિક શરીરને જન્મ આપે છે, તેમ પ્રવચનમાતાઓ સાધુના સંયમદેહને જન્મ આપે છે. (૨૯) પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ એમના પાલનમાં અપ્રમાદી હતા, ક્યારેક ભૂલ થઈ જાય તો પોતાને દંડ કરતા. (૩૦) ચારિત્રનિષ્ઠ અને ક્રિયાપરાયણ એવા તેઓ ઓઘાનું પડિલેહણ ભૂલાઈ જાય તો આયંબિલ કરતા. (૩૧) Page #139 -------------------------------------------------------------------------- ________________ १०३ _ समतामहोदधिः महाकाव्यम् जात उच्छिष्टवक्त्रेण ह्यनाभोगेन भाषणे । ते क्षमाश्रमणांस्तूर्ण मददुः पञ्चविंशतिम् ।।३२॥ श्रीपद्मविजयैर्लब्धाः, संस्काराः संयमस्य तु । प्रभृति शैशवात्तत्त, ईर्यामपालयन्गतौ ॥३३॥ सूर्यास्ते खलु जाते ते, दण्डासनं करे सदा । गृहीत्वा तेन भूमिं प्र मृज्याऽचलँछनैः शनैः ।।३४।। पथ्यां तथ्यां मितां वाच मभाषन्त सदा हि ते । भाषासमितिसंयुक्ता, वचनगुप्तिसंयुजः ।।३५॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् .१०४ ભૂલથી એઠા મોઢે બોલાઈ જાય તો તેઓ તરત જ THIષHણા આપતા, પદ્મવિજયજી મહારાજે સંયમના સંસ્કારો બાળપણથી મેળવ્યા હતા. તેથી તેઓ ચાલતી વખતે ઈર્ચાસમિતિ પાળતા. (૩૩) સૂર્યાસ્ત થયા પછી તેઓ હંમેશા હાથમાં દંડાસન લઈને તેનાથી ભૂમિને પૂંજીને ધીમે ધીમે ચાલતા. (૩૪) ભાષાસમિતિમાં અને વચનગુમિમાં ઉપયોગવાળા તેઓ હંમેશા હિતકારી, સાચી અને પરિમિત વાણી બોલતા. (૩૫) Page #141 -------------------------------------------------------------------------- ________________ १०५. आनयस्ते सदा भिक्षां, दोषविमुक्तचर्यया । तयाऽकुर्वंश्च निर्वाहं, सुसमितास्तृतीयया ।। ३६ ।। व्रतिनः स्वेन भिक्षार्थं, सहैव नयनेन ते । इत्यशिक्षन्त निर्दोषा, भिक्षा ग्राह्या कथं किल ? ||३७|| अप्रमत्तेन पिण्डादि . समतामहोदधिः महाकाव्यम् ग्रहणे खलु साधुना । बोध्यन्ते बहवो जीवाः, शासनं वेक्त्रपेक्षया ।।३८।। प्रमोचने च वस्तूनां, ग्रहणे प्रतिलिख्य ते । द्वारादीनां तथोद्घाटे, पिधाने सुष्ट्वमार्जयन् ।। ३९ ।। १. समित्येत्यध्याहार्यम् । २. वक् = वक्तुः सकाशात् । Page #142 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् – ૧૦૬ એષણાસમિતિમાં ઉપયોગવાળા તેઓ હંમેશા નિર્દોષચર્યાથી ગોચરી લાવતા અને તેનાથી નિર્વાહ કરતા. (૩૬) તેઓ સાધુઓને પોતાની સાથે ગોચરી વહોરવા માટે લઈ જઈને ગોચરી કેમ વહોરવી ?' એ શિખવાડતા. (૩૦) વક્તાની અપેક્ષાએ ગોચરી વગેરે વહોરવામાં ઉપયોગવાળો સાધુ ઘણા જીવોને જિનશાસન પમાડે છે. (૩૮) વસ્તુઓ લેવા-મૂકવામાં અને બારણા વગેરે ખોલ-બંધ કરવામાં તેઓ જોઈને બરાબર પ્રમાર્જતા. (૩૯) Page #143 -------------------------------------------------------------------------- ________________ १०७. समतामहोदधिः महाकाव्यम् जन्तुरहितमेदिन्यां, __मलप्रश्रवणादिकम् । पञ्चम्यामुपयुक्तास्ते, समितौ नित्यमत्यजन् ।।४०॥ . अकुर्वन्सह मुद्राभिः, __क्रिया एकाग्रचेतसा । लोपं स्वाध्यायलोभात्ते, तासां तथा कदापि न ॥४१।। यथाविध्येव तेऽकुर्व न्सकलावश्यकक्रियाः । सूक्ष्मानप्यपराधांश्च, स्वीयान्दिने दिनेऽलिखन् ।।४।। दोषेषु रुच्यभावश्च, प्रायश्चित्तेन शोधनम् । दोषाणां सूचकावास्तां, तेषामध्यात्मजागृतेः ।।४३॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् १०८ પારિષ્ઠાપનિકાસમિતિમાં ઉપયોગવાળા તેઓ હંમેશા જીવરહિત જમીન ઉપર મળ-મૂત્ર વગેરે પરઠવતા. (૪૦) તેઓ મુદ્દાઓ સહિત અને એકાગ્ર ચિત્તથી ક્રિયાઓ કરતા, ક્યારેય વાધ્યાયના લોભથી ક્રિયાઓનો લોપ ન કરતા. (૪૧) તેઓ બધી આવશ્યક ક્રિયાઓ વિધિપૂર્વક જ કરતા અને પોતાના નાના પણ અતિચારો દરરોજ લખતા.(૪૨) દોષોમાં અરુચિ અને દોષોને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કરવા એ તેમની અધ્યાત્મજાગૃતિને સૂચવતા હતા. (૪૩) Page #145 -------------------------------------------------------------------------- ________________ १०९. - समतामहोदधिः महाकाव्यम् - व्याधौ शस्त्रक्रियायाञ्च, प्रसेविताननीहया । दोषान्गुरुपुरस्तात्ते, निन्दित्वा समशोधयन् ।।४४॥ . शिष्यपरिवारः । शिष्यकरण आसँस्ते, निःस्पृहा गुरुसेवकाः । तथापि गुरुभिस्तेषां, कृताः शिष्यास्तु केचन ।।४५।। मित्रानन्दश्च हेमादि चन्द्रस्तथा सुबुद्धिमान् । जगच्चन्द्रश्च नन्द्यादि वर्धनः सरलाशयः ॥४६॥ गुणभद्रो गुणैर्भद्र स्तथा जयादिवर्धनः । शिष्या इत्यादयस्तेषां, समतासुखभोगिनाम् ।।४७।।।। युग्मम् ।। Page #146 -------------------------------------------------------------------------- ________________ ११० चतुर्थं पद्मम् - રોગમાં અને ઓપરેશન વખતે ઈચ્છા વિના સેવેલા દોષોને તેઓ ગુરુમહારાજની આગળ નિર્દીને શુદ્ધ કરતા. (૪૪) શિષ્યપરિવાર ગુરુમહારાજના સેવક તેઓ શિષ્ય કરવામાં નિઃસ્પૃહી હતા. છતા પણ ગુરુમહારાજે તેમના કેટલાક શિષ્યો કર્યા. (૪૫) મુનિશ્રી મિત્રાનન્દવિજયજી, બુદ્ધિશાળી મુનિશ્રી હેમચન્દ્રવિજયજી, મુનિશ્રી જગચ્ચન્દ્રવિજયજી, સરળ આશયવાળા મુનિશ્રી નદિવર્ધનવિજયજી, ગુણોથી કલ્યાણકારી મુનિશ્રી ગુણભદ્રવિજયજી, મુનિશ્રી જયવર્ધનવિજયજી વગેરે સમતા સુખને ભોગવનારા એવા તેમના શિષ્યો હતા. (૪૬, ૪૦) Page #147 -------------------------------------------------------------------------- ________________ १११ सन्ति शिष्यप्रशिष्यास्तु, सूरिपदविराजिताः । विशालपरिवाराश्च . समतामहोदधिः महाकाव्यम् तदीया बहवोऽधुना ।। ४८ ।। साधनाजीवनं शब्द स्थीकृतं तु समासतः । तेषामेवं मया पञ्च दशाब्दं मन्दमेधसा ।। ४९ ।। वैराग्यसागर-जिनेश्वरभक्तिदक्ष हेमेन्दुसरिशिशुना रचिते सुभक्त्या ।। पंन्यासपद्मविजयस्य चरित्रकाव्ये । पद्मं जिनस्य कृपया ह्यभवच्चतुर्थम् ॥ ५० ॥ इति वैराग्यदेशनादक्ष-आचार्य श्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यविनिर्मित 'समतामहोदधि' महाकाव्ये Page #148 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् - ११२ હાલ તેમના ઘણા શિષ્યો-પ્રશિષ્યો આચાર્યપદે બિરાજમાન છે અને મોટા પરિવારવાળા છે. (૪૮) આમ મન્દબુદ્ધિવાળા મેં તેમના પંદર વરસના સાધના જીવનનું વર્ણન કર્યું. (૪૯) વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્યશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલ પંન્યાસપ્રવર શ્રીપર્મવિજયજી મહારાજના જીવન ચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી ચોથુ પદ્મ થયું (૫૦) આમ વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલા Page #149 -------------------------------------------------------------------------- ________________ ११३. . समतामहोदधिः महाकाव्यम् चरित्रनायक - पंन्यासप्रवर श्रीपद्मविजय-परार्थगच्छसेवा-क्रियातत्परता- शिष्यपरिवारादि- वर्णनमयं चतुर्थं पद्मं समाप्तम् । X पं. पद्मविजयानाममृतवचनम् किङ्करो भारं वहति, स कष्टं सहते, स श्राम्यति । अवसरे स भारं विमुच्य विश्राम्यति । साधुत्वे तु सर्वं विपरीतं द्रष्टव्यम् । तत्र संयमभारो वोढव्यः । स कदाचिदपि न मोक्तव्यः, नापि पार्श्वे स्थापनीयः, किन्तु यावज्जीवं निरन्तरं वोढव्यः । तत्र नेषदपि श्रमितव्यम् । महाव्रतभारः सोत्साहं वोढव्यः । यदि व्रतभारवहने साधुः श्राम्यति सोल्लासं च न प्रवर्त्तते तर्हि स भारो मेरुरिव गुरुतमो भासिष्यते । फलत आत्मा पराजेष्यत्यान्तरशत्रवश्च दृढा भविष्यन्ति । 'पद्मपरिमल: ।' Page #150 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पद्मम् ११४ “સમતામહોદધિ' મહાકાવ્યમાં ચરિત્રનાયક પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના પરાર્થગચ્છસેવા-ક્રિયાતત્પરતા વગેરે ગુણો અને શિષ્ય પરિવાર વગેરેના વર્ણનવાળું આ ચોથું પદ્મ પૂર્ણ થયું. પં. વિજયજી મ. નું અમૃતવચન ભાર ઉચકનાર મજૂર ભારને વહન કરે છે. કષ્ટ સહે છે. થાક અનુભવે છે. અવસરે તે ભાર ઉતારી વિશ્રન્તિ લે છે. સાધુપણામાં તો આનાથી જુદી વાત છે. સંયમનો ભાર વહન કરવાનો છે અને તે કદી પણ ઉતારવાનો નથી. બાજુએ ખસેડવાનો નથી, પણ જીવનપર્યત નિરંતર તે ભાર વહન કરવાનો છે. જરા પણ થાકવાનું નથી. ચઢતે રંગે તે મહાવ્રતોના ભારને ઉપાડવો જોઈએ. જો થાક લાગ્યો, ઉલ્લાસ મરી ગયો, તો એ ભાર મેરુ જેવો બોજલ લાગશે, પરિણામે આત્માની હાર થશે અને આંતર શત્રુઓની ફાવટ થશે. - પામપરિમલ Page #151 -------------------------------------------------------------------------- ________________ ११५. पञ्चमं पद्मम् अतो रोगदशाभावि, तदीयं साधनामयम् । विशिष्टं कीर्त्तयिष्यामि, सत्त्वविराजि जीवितम् ।।१।। • समतामहोदधिः महाकाव्यम् षट्शून्यखद्विवर्षे तु, पालिताणापुरे वरे । चातुर्मासं कृतं पूज्यैः, सुमण्डिते जिनालयैः ।।२।। श्रीपद्मविजयास्तत्र, सहैव तैस्तदाऽवसन् । आर्त्ता ज्वरेण सञ्जाता, दिपालिकादिनेषु ते ।।३॥ पूज्या जितक्रुधः प्राप्ता-, श्चातुर्मासादनन्तरम् । भावपुरे विशालेन, परिवारेण सङ्गताः । । ४ । । ।।४।। Page #152 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् ११६ પાંચમુ પદ્મ હવે તેમનું રોગી અવસ્થાનું, સત્ત્વથી શોભતુ, વિશિષ્ટ સાધનામયા જીવન કહીશ. (૧) વિક્રમ સંવત ૨૦૦૬ ની સાલમાં પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજે જિનાલચોથી શોભિત અને સુંદર એવા, પાલિતાણા નગરમાં ચોમાસુ કર્યું. (૨) પદ્રવિજયજી મહારાજ ત્યારે ત્યાં તેમની સાથે જ હતા. દિવાળીના દિવસોમાં તેમને તાવ આવ્યો. (૩) ક્રોધને જિતનારા પૂજ્યશ્રી ચોમાસા પછી વિશાળ પરિવાર સહિત ભાવનગર પધાર્યા. (૪) Page #153 -------------------------------------------------------------------------- ________________ ११७ समतामहोदधिः महाकाव्यम् संवेगरसवर्धिन्यो, देशनास्तत्र चाऽभवन् । प्राप्ताः श्रीप्रेमसूरीशा, लिम्बडीनगरे ततः ।।५।। श्रीपद्मविजयास्तत्र, पीडिताः शीर्षपीडया । तदा केन्सररोगस्य, प्रारम्भः समजायत ।।६।। सङ्कल्पितं गिरौ सिद्धे, प्रेमसूरीश्वरैरितः । दीक्षितव्या विशुद्धानां, सुयूनां पञ्चविंशतिः ।।७।। उद्धारार्थमतो जैन शासनस्य गताः पुरीम् । मुम्बां पूज्यास्तु तैः सार्धं, श्रीपद्मविजया अपि ।।८।। Page #154 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् ११८ ત્યાં સંવેગરસ વધારનારા પ્રવચનો થયા. ત્યાંથી પૂજ્યશ્રી લિંબડી નગરે પહોંચ્યા. (૫) ત્યાં પદ્મવિજયજીને માથાનો દુઃખાવો થયો. ત્યારે કેન્સરરોગની શરુઆત થઈ. (૬) આ બાજુ પ્રેમસૂરીશ્વરજી મહારાજે સિદ્ધગિરિ ઉપર સંકલ્પ કર્યો હતો કે વિશુદ્ધ અને સારા પચીશ યુવાનોને દીક્ષા આપવી.” (6) એથી જેનશાસનના ઉદ્ધાર માટે પૂજ્યશ્રી મુંબઈ ગયા. પદ્મવિજયજી મહારાજ પણ તેમની સાથે ગયા. (૮) Page #155 -------------------------------------------------------------------------- ________________ ११९. समतामहोदधिः महाकाव्यम् पद्मा दीर्घविहारेषु, श्रीप्रेमैर्मन्दगामिभिः । सार्धं चलितवन्तस्तु, गुरुभक्तिपरायणाः ।।९।। एकाशनान्यकुर्वंस्ते, दत्तवन्तश्च देशनाः । असाध्येन च घोरेण, रोगेण पीडिता अपि ।।१०।। मूलचन्दो युवा पूज्यैः, राणपुरे तु दीक्षितः । जातः स भद्रगुप्तादि विजयश्च मुनिस्ततः ।।११।। प्रवेशो लालबागे तु, मङ्गलोत्सवपूर्वकम् । तैरक्षयतृतीयानि, मुम्बापुर्यां कृतः शुभे ।।१२।। Page #156 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् १२० ગુરુભક્તિમાં પરાયણ પદ્મવિજયજી મહારાજ લાંબા વિહારોમાં ધીમે ચાલતા પ્રેમસૂરિ મહારાજની સાથે ચાલતા. (૯) અસાધ્ય અને ઘોર રોગથી પીડાયેલા હોવા છતાં પણ તેઓ એકાસણા કરતા અને વ્યાખ્યાનો આપતા. (૧૦) પૂજ્યશ્રીએ રાણપુરમાં મૂળચન્દ નામના યુવાનને દીક્ષા આપી. તેથી તે મુનિશ્રી ભદ્રગુમવિજયજી બન્યા. (૧૧) મુંબઈમાં લાલબાગમાં તેમણે અખાત્રીજના શુભ દિવસે ઉત્સવપૂર્વક પ્રવેશ કર્યો. (૧૨) Page #157 -------------------------------------------------------------------------- ________________ १२१ _ समतामहोदधिः महाकाव्यम् उपदेशैस्तु भानूनां तत्र रागविनाशकैः । पुण्यात्मनामनेकेषां, जीवनं परिवर्तितम् ।।१३।। मुमुक्षू रमणीकाख्यो, राजेन्द्रविजयो मुनिः । वैशाखशुक्लषष्ठयां तु, दीक्षां लब्ध्वा तदाऽभवत् ।।१४।। श्रीपद्मानां गता वृद्धि, तदा रोगस्य वेदनाः । ते तथापि क्रियाः सर्वाः, कृतवन्तो यथाविधि ।।१५।। कोऽपि वैद्यो निदानं न, शक्तः कर्तुं रुजः खलु । प्रज्ञातः केन्सरो रोगो, वैद्येन हरिणा परम् ।।१६।। Page #158 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् १२२ ત્યાં ભાનવિજયજી મહારાજના વૈરાગ્યસભર વ્યાખ્યાનોએ અનેક પુણ્યાત્માઓનું જીવન બદલી નાખ્યું. (૧૩) ત્યારે વૈશાખ સુદ ૬ ના દિવસે મુમુક્ષુ રમણીકભાઈ દીક્ષા લઈ મુનિશ્રી રાજેન્દ્રવિજયજી બન્યા. (૧૪) પદ્મવિજયજી મહારાજની રોગની પીડાઓ ત્યારે વધી ગઈ. છતા પણ તેઓ બધી ક્રિયાઓ વિધિપૂર્વક કરતા. (૧૫) કોઈ પણ ડોક્ટર રોગનું નિદાન ન કરી શક્યો. પણ હરિભાઈ ડોક્ટરે કેન્સરનું નિદાન કર્યું. (૧૬) Page #159 -------------------------------------------------------------------------- ________________ १२३ - समतामहोदधिः महाकाव्यम् केन्सरो गण्यतेऽसाध्य, आमयस्तीव्रवेदनाः । उत्पादयति देहे स, नाम्नैव प्राणनाशकः ।।१७।। केन्सरस्य निदाने तु, जातेऽपि स्वस्थमानसाः । श्रीपद्मा अधिकं जाताः, सावधानास्ततः परम् ।।१८।। उपचाराः सुवैद्यस्य, तैः प्रारब्धाः परन्तु ते । विपरीता अजायन्त, सर्वे वृद्धाश्च वेदनाः ।।१९।। स्वपता कारितो लोच स्तैः पर्युषणपर्वणि । पीडा अन्येन वैद्येन, प्रान्ते तेषां निवारिताः ।।२०।। Page #160 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् १२४ કેન્સર અસાધ્ય રોગ ગણાય છે. તે શરીરમાં તીવ્ર વેદનાઓ પેદા કરે છે. તે નામથી જ પ્રાણ હરી લે છે. (૧૦) કેન્સરના રોગનું નિદાન થવા છતા પણ સ્વસ્થ મનવાળા પદ્મવિજયજી મહારાજ ત્યારથી વધુ સાવધાન થયા. (૧૮) તેમણે વૈધના ઉપચાર શરુ કર્યા. પણ તે બધા ઉંધા પડ્યા અને પીડા વધી ગઈ. (૧૯) પર્યુષણ પર્વમાં તેમણે સુતા સુતા લોચ કરાવ્યો. અન્ત બીજા વધે. તેમની પીડાઓ દૂર કરી. (૨૦) Page #161 -------------------------------------------------------------------------- ________________ १२५ समतामहोदधिः महाकाव्यम् ते भयङ्कररोगेऽपि, __ स्वयं नैव व्यचिन्तयन् । औषधकरणं किन्तु, सूचामन्वसरन्गुरोः ।।२१।। अन्तःकरणमस्वस्थं, विपरिणत औषधे । नाऽभवत्क्रोधयुक्तञ्च, तेषामप्यसमाहितम् ।।२२।। सूचनया सुवैद्यस्य, तेषां मरिचिभिस्ततः । गलिता केन्सरग्रन्थिः, सुस्वस्था इति तेऽभवन् ।।२३।। नवखखद्वि-वर्षे तै दिरोपपुरे कृतम् । चातुर्मासं चिकित्सा), व्याधीमस्य धीधनैः ।।२४।। Page #162 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम्. -१२६ ભયંકર રોગમાં પણ તેઓ પોતે દવા કરવાનો વિચાર ન કરતા, પણ ગુરુમહારાજની સૂચનાઓને અનુસરતા. (૨૧) દવા ઉંધી પડે તો પણ તેમનું મન અવસ્થ, ગુસ્સાવાળુ અને અસમાધિવાળુ ન થતુ (૨૨) પછી ડોક્ટરની સૂચનાથી કિરણોથી તેમની કેન્સરની ગાંઠ ઓગળી ગઈ. આમ તેઓ રવસ્થ થયા. (૨૩) બુદ્ધિશાળી એવા તેમણે વિક્રમ સંવત ૨૦૦૯ ની સાલમાં ભયંકર રોગના ઉપચાર માટે દાદરમાં ચોમાસુ કર્યું. (૨૪) Page #163 -------------------------------------------------------------------------- ________________ १२७. समतामहोदधिः महाकाव्यम् तदानीं प्रेषिताः पूज्यैः, शिक्षार्थं संयमस्य तु । बहवो दीक्षिता नूत्नाः, श्रीपद्मविजयैः सह ।।२५।। तेऽपि योजितवन्तस्तान्, सर्वयोगेषु मातृवत् । सुवात्सल्येन निष्णाता स्तत्राऽददुश्च वाचनाः ॥२६॥ सुदृष्टस्तत्र सङ्घन, वासो गुरुकुले तदा । चातुर्मासेऽभवत्तत्र, तदस्वास्थ्यं सुचार्वपि ॥२७॥ स्तोकदिनानि ते स्थित्वा, चातुर्मासादनन्तरम् । तत्रैव फाल्गुने मासे, विहृता नासिकं प्रति ।।२८॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् १२८ ત્યારે પૂજ્યશ્રીએ પદ્મવિજયજી મહારાજની સાથે સંયમની તાલીમ માટે ઘણા નૂતન દીક્ષિતોને મોકલ્યા. (૨૫). તે વિષયમાં હોંશિયાર એવા તેઓ પણ માતાની જેમ વાત્સલ્યથી તેમને બધા રોગોમાં જોડતા અને વાચનાઓ આપતા. (૨૬) ત્યારે ત્યાં સંઘે ગુરુકુળવાસના દર્શન કર્યા. તે ચોમાસામાં તેમની તબિયત સારી પણ થઈ. (૨૦) ચોમાસા પછી તેમણે થોડા દિવસ ત્યાં જ રહીને ફાગણ મહિને નાસિક તરફ વિહાર કર્યો. (૨૮) Page #165 -------------------------------------------------------------------------- ________________ १२९ समतामहोदधिः महाकाव्यम् बहुपुराणि संस्पृश्य, ते प्राप्ता नासिकं पुरम् । श्रीपूज्यैः सह सर्वेषां, स्वागतं तत्र चाऽभवत् ।।२९।। ज्ञानस्य सत्रमारब्धं, 'शिबिरं' नाम भानुभिः । युवानो येन संस्कारा ननेके प्राप्नुवस्तदा ॥३०॥ तत्र नसश्च पद्माना, रक्तपातोऽभवद्भृशम् । तैर्दादरे चिकित्सार्थं, चातुर्मासं कृतं ततः ।।३१।। अहमदपुरे पूज्य चातुर्मासस्तदाऽभवत् । प्रसङ्गः खलु तत्रैकः, शोभनां घटितोऽन्यदा ।।३२।। १. तत्र = दादरपुरे । Page #166 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् १३० પૂજ્યશ્રીની સાથે ઘણા નગરોની સ્પર્શના કરીને તેઓ નાસિક પહોંચ્યા. ત્યાં બધાનું સામેયુ થયું. (૨૯) ત્યારે ભાનવિજયજી મહારાજે “શિબિર' નામે જ્ઞાનનું સત્ર શરું કર્યું, જેનાથી અનેક યુવાનો સંસ્કાર પામ્યા. (૩૦) નાસિકમાં પદ્મવિજયજી મહારાજના નાકમાંથી બહુ લોહી પડવા લાગ્યું. તેથી તેમણે ઉપચાર માટે દાદરમાં ચોમાસુ કર્યું. (૩૧) ત્યારે પૂજ્યશ્રીનું ચોમાસુ અહમદનગરમાં થયું. ત્યાં એક વાર એક સારો પ્રસંગ બન્યો. (૩૨) Page #167 -------------------------------------------------------------------------- ________________ १३१ समतामहोदधिः महाकाव्यम् कार्तिककृष्णषष्ठ्यां तु, पूज्यदीक्षादिने तदा । सर्वैः संयमिभिः शुद्ध माचामाम्लं तपः कृतम् ।।३३।। भानुभिर्देशनायां तु, पूज्यानां वर्णिता गुणाः । अपराहणे च पूज्याना ममीलन्मुनयोऽन्तिके ।।३४॥ हितशिक्षाप्रदानार्थं, पूज्याः संयमिभिस्तदा । विज्ञप्तास्तैश्च बाष्पार्द्र नयनैः कथितं ततः ।।३५।। अहं गुणविहीनो मे, करणीयं न वर्णनम् । पूर्वमहर्षिणां कार्यो, गुणवादस्त्वतः परम् ।।३६।। Page #168 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् .१३२ ત્યારે કારતક વદ ૬ ના 'પૂજ્યશ્રીના દીક્ષા દિવસે બધા સાધુભગવંતોએ શુદ્ધ આયંબિલ કર્યુ (૩૩) વ્યાખ્યાનમાં ભાનુવિજયજી મહારાજે પૂજ્યશ્રીના ગુણાનુવાદ કર્યા. બપોર પછી સાધુભગવંતો પૂજ્યશ્રીની પાસે ભેગા થયા. (૩૪) ત્યારે સાધુભગવંતોએ પૂજ્યશ્રીને હિતશિક્ષા આપવા માટે વિનંતિ કરી. તેથી ભીની આંખે તેમણે કહ્યું. (૩૫) ‘હું નિર્ગુણ છું, મારા ગુણાનુવાદ ન કરવા જોઈએ, હવેથી પૂર્વેના મહાત્માઓના ગુણાનુવાદ કરવા.” (૩૬) Page #169 -------------------------------------------------------------------------- ________________ १३३ समतामहोदधिः महाकाव्यम् पूज्यैः शासनरागस्य, प्रदत्ता वाचना ततः । तथा संयमसंशुद्धे रान्तरशत्रुभेदिनी ॥३७॥ पूज्यानां नम्रतां दृष्ट्वा, नयनान्यभवस्तदा । बाष्पैरार्द्राणि सर्वेषां, __ मुनीनां गुणधारिणाम् ।।३८।। तच्चातुर्मासके बाबु श्रेष्ठी पत्न्या सहाऽभवत् । वैराग्यवासितो दीक्षा प्रतिपत्त्यभिलाषुकः ।।३९।। इतो दादर आरब्ध मुपधानतपस्तदा । पद्मविजयनिश्राया मानन्दोल्लासपूर्वकम् ।।४।। Page #170 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् १३४ પછી પૂજ્યશ્રીએ શાસનના રાગની અને સંચમશુદ્ધિની અંદરના શત્રુઓનો નાશ કરનારી વાચના આપી. (૩૦) ત્યારે પૂજ્યશ્રીની નમ્રતા જોઈને ગુણવાના બધા મુનિઓની આંખો ભીની થઈ ગઈ. (૩૮) તે ચોમાસામાં વૈરાગી થયેલા બાબુશેઠ પત્ની સાથે દીક્ષા લેવા તૈયાર થયા. (૩૯) આ બાજુ દાદરમાં પદ્રવિજયજી મહારાજની નિશ્રામાં આનંદ-ઉલ્લાસપૂર્વક ઉપધાનતપ શરુ થયા. (૪૦) Page #171 -------------------------------------------------------------------------- ________________ १३५ श्रीपूज्याः सत्वरं प्राप्तास्तन्मालारोपणोत्सवे । पुनर्दीक्षार्थ मिभ्यस्य, गता अहमदे पुरे ।।४१। पूज्यानां पुण्यनिश्रायां, प्रव्रज्या समजायत । श्रीबाबु श्रेष्ठिनः पत्न्या, . समतामहोदधिः महाकाव्यम् सार्धमुल्लासपूर्वकम् ।।४२ ।। अभवद्वरदीक्षा सा, जैनधर्मप्रभाविका । भव्यहृदयभूमौ च सम्यक्त्वबीजवापिका ।। ४३ ।। महाराष्ट्रपुरेषूग्रं, विभिन्नेषु विहृत्य तु । चातुर्मासकृते प्राप्ताः, सूरिप्रेमा: पुनापुरे । । ४४ ॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ १३६ पञ्चमं पद्मम् પૂજ્યશ્રી તેના માળારોપણના ઉત્સવમાં ઝડપથી પધાર્યા. શેઠની દીક્ષા માટે ફરી અહમદનગર ગયા. (૪૧) પૂજ્યશ્રીની પવિત્રનિશ્રામાં બાબુશેઠની પત્ની સાથે ઉલ્લાસપૂર્વક દીક્ષા થઈ. (૪૨) તે સુંદર દીક્ષા જૈનધર્મની પ્રભાવના કરનારી અને ભવ્યજીવોની હૃદયભૂમિમાં સખ્યત્વના બીજને રોપનારી થઈ. (૪૩) મહારાષ્ટ્રના જુદા જુદા નગરોમાં વિચરીને પૂજ્યશ્રી ચોમાસા માટે પુના નગરે પધાર્યા. (૪૪) Page #173 -------------------------------------------------------------------------- ________________ १३७ सर्वस्थलेषु तैः सार्धं, श्रीपद्मा व्यहरन्सदा । विस्मृत्य रोगपीडां तु, गुरुविरहकातराः ।।४५ ।। रुक्शमाय गृहीतानां, प्रभात एव ते जाताः, कराणां चण्डघर्मणा । तथाप्येकाशनान्येव, चातुर्मासे तृषाकुलाः ।।४६।। मन्दरसमधीरास्ते, १. कराणां . समतामहोदधिः महाकाव्यम् कृतवन्तो दिने दिने । ओलिरपि तदैकोन सर्वसहनतत्पराः ।।४७ ।। तपसो वर्धमानस्य, चत्वारिंशत्तमी कृता । तैः कर्म रिपुयोधिभिः ।। ४८ ।। किरणानाम् । = Page #174 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् ગુરુમહારાજના વિરહથી ડરતા પદ્મવિજયજી મહારાજ રોગની પીડા ભૂલી જઈને હંમેશા બધે ઠેકાણે તેમની સાથે વિચરતા. (૪૫) રોગની શાન્તિ માટે લીધેલા કિરણોની તીવ્ર ગરમીથી ચોમાસામાં તેઓ સવારે જ તરસ્યા થઈ જતા. (૪૬) છતા પણ મેરુ પર્વત જેવા ધીર અને બધુ સહન કરવામાં તત્પર એવા તેઓ દરરોજ એકાસણા જ કરતા. (૪૦) _ १३८ કર્મરૂપી દુશ્મન સામે યુદ્ધ કરનારા તેમણે ત્યારે વર્ધમાનતપની ઓગણચાલીશમી ઓળી પણ કરી. (૪૮) Page #175 -------------------------------------------------------------------------- ________________ १३९. पञ्चमाङ्गस्य योगानामुद्वहनं कृतं तथा । षण्मासभावि तैः पश्चा द्दीपालिकाख्यपर्वणः ।। ४९ ।। तत्समाप्तौ तु सङ्घस्य, समक्षं महपूर्वकम् । तेभ्यो गणिपदं दत्तं, . समतामहोदधिः महाकाव्यम् गुरुभिः शोभने दिने ।। ५० ।। आमयस्यापि पीडायां, पठनपाठनादिकाः । सदाऽप्रमादिनां तेषां, प्रावर्त्तन्त प्रवृत्तयः ।। ५१ ।। शील्दरग्रामवास्तव्यः, कारितवान्पुनापुरे । उपधानतपो धनी ।। ५२ ।। मोटाजीश्रावकप्रष्ठ, Page #176 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम्. તથા દિવાળી પછી તેમણે ભગવતીસૂત્રના છ મહિનાના જોગ કર્યા. (૪૯) - તે પૂરા થયા એટલે ગુરુમહારાજે મહોત્સવપૂર્વક સંઘ સમક્ષ સારા દિવસે તેમને ગણિપદ આપ્યું. (૫૦) રોગની પીડામાં પણ સદા અપ્રમાદી એવા તેમની ભણવા-ભણાવવા વગેરેની પ્રવૃત્તિઓ ચાલુ રહેતી. (૫૧) શિલ્ડર ગામના ધનવાન શ્રાવક શા. મોટાજીએ પુનામાં ઉપધાનતપ કરાવ્યા. (૫૨) १४० Page #177 -------------------------------------------------------------------------- ________________ १४१ समतामहोदधिः महाकाव्यम् समाप्य पददानस्य, मालारोपस्य चोत्सवौ । पूज्याः मुम्बापुरी रम्यां, सम्प्राप्ताः सपरिच्छदाः ।।५३॥ . नवनवतितम्योलिः पंन्यासवरकान्तिना । समाप्ता गुर्जरे राज्ये, श्रीराजविजयेन च ।।५४ ।। आसीद्धृदि तयोर्भावः, प्रबल इति पारणम् । कार्यं शततमौलेस्तु, पूज्यानां समुपस्थितौ ।।५५।। चातुर्मासञ्च पूज्यानां, जातं हेतुवशात्परम् । सुक्षेत्रे लालबागाख्ये, पद्मानां दादरे तथा ।।५६।। Page #178 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम्. १४२ પદવીદાનનો અને માલારોપણનો ઉત્સવ પૂરો કરી પૂજ્યશ્રી પરિવારસહિત સુંદર એવી મુંબઈ નગરીમાં પધાર્યા. (૫૩) ગુજરાતમાં પંન્યાસશ્રી કાન્તિવિજયજીએ અને મુનિશ્રી રાજવિજયજીએ વર્ધમાન તપની નવ્વાણુમી ઓળી પૂરી કરી.(૫૪) તે બન્નેના હૃદયમાં પ્રબળ ભાવ હતો કે પૂજ્યશ્રીની ઉપસ્થિતિમાં સોમી ઓળીનું પારણુ કરવું.” (૫૫) પણ કારણસર પૂજ્યશ્રીનું ચોમાસુ લાલબાગક્ષેત્રમાં થયું અને પદ્મવિજયજી મહારાજનું ચોમાસુ દાદરમાં થયું. (૫૬) Page #179 -------------------------------------------------------------------------- ________________ १४३ - समतामहोदधिः महाकाव्यम् श्रीपद्मविजयैः श्राद्धा, अनेके प्रतिबोधिताः । शिक्षा व्रतस्य साधुभ्य स्तत्र दत्ताऽपि शोभनाः ।।५७॥ श्रीपूज्या दादरे प्राप्ता श्चातुर्मासादनन्तरम् । तत्र तदीयनिश्राया मुपधानतपोऽभवत् ।।५८।। वैराग्यसागर - जिनेवरभक्तिदक्ष हेमेन्दुसूरिशिशुना रचिते सुभक्त्या । पंन्यासपद्मविजयस्य चरित्रकाव्ये पूर्णं सुपद्ममिति बोधिदपञ्चमं तु ।।५९।। Page #180 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् १४४ ત્યાં પદ્મવિજયજી મહારાજે અનેક શ્રાવકોને પ્રતિબોધિત કર્યા અને સાધુઓને સંચમની સુંદર વાચનાઓ આપી. (૫૦) ચોમાસા પછી પૂજ્યશ્રી દાદર પધાર્યા. ત્યાં તેમની નિશ્રામાં ઉપધાન તપ થયા. (૫૮) વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્યશ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલ પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં આ રીતે બોધિ આપનારુ સુંદર એવું પાંચમું પદ્મ પૂર્ણ થયું. (૫૯) Page #181 -------------------------------------------------------------------------- ________________ १४५ समतामहोदधिः महाकाव्यम् इति वैराग्यदेशनादक्ष-आचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्य-विनिर्मित 'समतामहोदधि' महाकाव्ये चरित्रनायक-पंन्यासप्रवरश्रीपद्मविजय केन्सररोगप्रारम्भ-मुम्बापुरीगमनभद्रगुप्तविजयराजेन्द्रविजयदीक्षा- दादरचातुर्मास शिबिरप्रारम्भ-अहमदनगरचातुर्मासबाबुश्रेष्ठिप्रव्रज्यादि-वर्णनमयं पञ्चमम् पञ समाप्तम् । पं. पद्मविजयानां प्रेरकवचनम् तात्त्विकं श्रामण्यं कषायनिग्रह एवाऽस्ति। अन्यथा साधुत्वेऽप्यान्तरसंसारो बलवान्स्यात्, न तु निर्बल: । यदि वयं कषायेभ्य: सावधाना न भवामस्तीस्माकं भाविनी दशा किदृशी भयङ्करी भविष्यति ? - ‘पद्मपरिमल: ।' Page #182 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं पद्मम् _१४६ આમ વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલા સમતામહોદધિ' મહાકાવ્યમાં ચરિત્રનાયક પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી મહારાજના કેન્સરરોગની શરુઆત, મુંબઈ જવુ, શ્રીભદ્રગુપ્તવિજયજી અને શ્રીરાજેન્દ્રવિજયજીની દીક્ષા, દાદર ચોમાસુ, શિબિરની શરુઆત, અહમદનગર ચોમાસુ, બાબુશેઠની દીક્ષા વગેરેના વર્ણનવાળુ આ પાંચમુ - પદ્મ પૂર્ણ થયું. પં. પદ્મવિજયજી મ. નું પ્રેરકવચન કષાયના નિગ્રહમાં જ સાધુપણાનો સાચો સ્વાદ આવી શકે. નહિ તો આ સાધુવેશમાં પણ આંતરસંસાર ખોખરો બનવાને બદલે ખડતલ બને. આની સતત કાળજી ન રાખીએ તો આપણું ભાવિ કેવું ભયંકર ? - પાપરિમલ Page #183 -------------------------------------------------------------------------- ________________ १४७ समतामहोदधिः महाकाव्यम् षष्ठं पद्मम् । इतः शततमौलेस्तु, पारणस्य महे पुरे । अपैक्षेतां सुरेन्द्राख्ये, पूज्यनिश्रां तपस्विनौ ॥१॥ व्यहरंस्तु ततः पूज्याः, सुरेन्द्रनगरं प्रति । अचलँश्च तदा सार्धं तैः पद्मविजया अपि ॥२॥ व्यहरन्मन्दया गत्या, पूज्या मार्गे जरावशात् । श्रीपद्मा अपि तैः सार्ध मेवाऽचलन्शनैस्ततः ।।३।। प्राप्तवन्तो विहारे ते, प्रभाते दशवादने । ग्रामं स्वागतयात्रायां, ततः पूज्यैः सहाऽभ्रमन् ।।४।। Page #184 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम् છઠ્ઠું પદ્મ આ બાજુ સુરેન્દ્રનગરમાં બન્ને તપસ્વીઓ તેથી પૂજ્યશ્રીએ સોમી ઓળીના પારણાના મહોત્સવમાં પૂજ્યશ્રીની નિશ્રાને ઝંખતા હતા. (૧) સુરેન્દ્રનગર તરફ વિહાર કર્યો અને ત્યારે પદ્મવિજયજી પણ તેમની સાથે ચાલ્યા. (૨) ઘડપણના કારણે પૂજ્યશ્રી ધીમી ચાલે વિહાર કરતા, તેથી પદ્મવિજયજી પણ તેમની સાથે જ ધીમે ચાલતા. (૩) વિહારમાં તેઓ સવારે દશ વાગ્યે ગામમાં પહોંચતા. પછી પૂજ્યશ્રીની સાથે १४८ સામૈયામાં ફરતા. (૪) Page #185 -------------------------------------------------------------------------- ________________ १४९. समतामहोदधिः महाकाव्यम् निरगच्छंस्तु भिक्षार्थं, ततो द्वादशवादने । संयमिनो विशुद्धां ता मेकवादन आनयन् ।।५।। विजयान्तिमपद्मास्तां, साधुभ्यः पर्यवेषयन् । भक्तिपरास्तु तत्पश्चा देव स्वयमभुजत ।।६।। औषधमपि तेऽगृहण न्पश्चादेवैकवादनात् । एकाशनानि नाऽमुञ्च स्तथापि सुदृढाशयाः ।।७।। ते तु प्रसङ्ग एकस्मि. सह स्वागतयात्रया । वसतिं सूरिभिः सार्धं सम्प्राप्ता एकवादने ॥८॥ १. एकवादनात् पश्चात् = ‘एक वाग्या पछी' इति भाषायाम् । Page #186 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम्. પછી બાર વાગ્યે સાધુઓ ગોચરી વહોરવા નીકળતા અને એક વાગ્યે નિર્દોષ ગોચરી લાવતા. (૫) ભક્તિમાં તત્પર એવા પદ્મવિજયજી મહારાજ સાધુઓને ગોચરી વહેંચતા. તે પછી જ પોતે વાપરતા. (૬) તેઓ દવા પણ એક વાગ્યા પછી જ લેતા. છતા પણ ખૂબ દૃઢ મનોબળવાળા તેમણે એકાસણા છોડ્યા નહી. (૭) એક પ્રસંગે તેઓ પૂજ્યશ્રીની સાથે સામૈયાપૂર્વક એક વાગ્યે ઉપાશ્રયે પહોંચ્યા. (૮) .१५० Page #187 -------------------------------------------------------------------------- ________________ १५१ _ समतामहोदधिः महाकाव्यम उपदेशं ततो दत्त्वा, सार्धद्विवादने कृतम् । एकाशनं स्वकीये तैः, शरीरेऽप्यतिनिःस्पृहैः ।।९।। उपदेशं ततो दत्त्वा, सार्धत्रिवादने पुनः । तैरहंदालयाः सर्वे, भक्तिभावेन वन्दिताः ।।१०।। श्रीपूज्यैः सह सन्ध्यायां, तस्मिन्नेव दिने ततः । ग्रामाविहृतवन्तस्ते गुरुसेवारताः सदा ।।११॥ अयमेकस्तु दृष्टान्त स्तेषां जीवन ईदृशाः । प्रसङ्गा नैक आगच्छन्, सदा विनयशालिनाम् ।।१२।। Page #188 -------------------------------------------------------------------------- ________________ १५२ પોતાના શરીર ઉપર પણ અત્યંત નિઃસ્પૃહ એવા તેમણે પછી વ્યાખ્યાન આપીને અઢી વાગ્યે એકાસણુ કર્યું. (૯) પછી સાડા ત્રણ વાગ્યે ફરીથી વ્યાખ્યાન આપીને તેમણે ભક્તિભાવથી બધા જિનાલયોને વાંધા. (૧૦) હંમેશા ગુરુસેવામાં રત એવા તેમણે તે જ દિવસે સાંજે પૂજ્યશ્રીની સાથે તે ગામમાંથી વિહાર કર્યો. (૧૧) આ તો એક દૃષ્ટાંત છે. વિનયથી શોભતા એવા તેમના જીવનમાં આવા અનેક પ્રસંગો આવતા. (૧૨) Page #189 -------------------------------------------------------------------------- ________________ १५३. समतामहोदधिः महाकाव्यम् सहनशीलता गच्छ चिन्तनं विनयस्तथा । जनतोपकृतिस्तेषां, सुगुणा एवमादयः ।।१३॥ इतस्तपस्विसाधू तौ, पूज्यान्सुरेन्द्रपत्तने । प्रत्यक्षेतां ततस्तेऽपि, झटिति व्यहरंस्तदा ।।१४।। पारणदिवसे नैव, प्राप्ताः पूज्यास्तथापि तत् । तपसः कृतवन्तौ तौ, __वृद्धिं गुरुसमर्पितौ ।।१५।। तपसो वर्धमानस्य, मूलं बद्धं पुनः खलु । विजयचरमै राजैः, श्रीपूज्याः पुरमागताः ।।१६।। Page #190 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम्. સહનશીલતા, ગચ્છની ચિંતા, વિનય અને લોકોપકાર વગેરે તેમના સદ્ગુણો હતા. (૧૩) આ બાજુ તે બન્ને તપસ્વી મહાત્માઓ સુરેન્દ્રનગરમાં પૂજ્યશ્રીની રાહ જોતા હતા. તેથી તેમણે પણ ત્યારે ઝડપથી વિહાર કર્યો. (૧૪) .१५४ છતા પણ પૂજ્યશ્રી પારણાના દિવસે ન પહોંચી શક્યા. તેથી ગુરુસમર્પિત એવા તે બન્ને મહાત્માઓએ તપ આગળ વધાર્યો. (૧૫) મુનિશ્રી રાજવિજયજીએ વર્ધમાન તપનો બીજી વાર પાયો નાંખ્યો. પૂજ્યશ્રી સુરેન્દ્રનગર પધાર્યા. (૧૬) Page #191 -------------------------------------------------------------------------- ________________ १५५ _ समतामहोदधिः महाकाव्यम् स्वागतं प्रकृतं भव्यं, सङ्घनाऽऽनन्दपूर्वकम् । तेषां सपरिवाराणां, प्रारब्धस्तत उत्सवः ।।१७।। पारणं पूज्यनिश्रायां, भव्यतया तपस्विनोः । जातञ्च कृतवान्सङ्घ स्तयोर्भूर्यनुमोदनाम् ।।१८॥ उपधानतपः श्राद्धो, ____रुग्नाथपुत्रहिम्मतः । परे कारितवाँस्तीर्थे, शङ्खधरे सुभावितः ।।१९।। तेन तत्र धनं सर्वं, स्वकीयं व्ययितं तथा । हृदयेनात्युदारेण, समधिको व्ययः कृतः ।।२०।। Page #192 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम् ૧૬૬ પરિવાર સહિત તેમનું સંઘે આનંદપૂર્વક ભવ્ય સામૈયુ કર્યું. પછી મહોત્સવ શરુ થયો. (૧૦) પૂજ્યશ્રીની નિશ્રામાં બન્ને તપસ્વી મહાત્માઓનું ભવ્ય રીતે પારણુ થયુ અને સંઘે તે બન્નેની ખૂબ અનુમોદના કરી. (૧૮) શા.રુગનાથજી ના પુત્ર, ખૂબ ભાવિત એવા શ્રાવક શા. હિમ્મતલાલજીએ શ્રેષ્ઠ એવા શંખેશ્વર તીર્થમાં ઉપધાન તપ કરાવ્યા. (૧૯) તેમણે તેમાં પોતાનું બધુ ધન ખર્ચી નાખ્યું અને ઉદાર હૃદયથી વધુ ખર્ચ કર્યો. (૨૦) Page #193 -------------------------------------------------------------------------- ________________ १५७. सम्पन्नः पूज्यनिश्रायां, मालारोपमहोत्सवः । ततः शङ्खश्वरे तीर्थे, दादरसङ्घ आगतः ।।२१।। तीर्थात्शङखेश्वरात्तेन, गिरिराजस्य योजितः । सङ्घश्चरणयात्रायाः, पूज्यानां समुपस्थितौ ।। २२ ।। सङ्घः सिद्धगिरिं प्राप्तः, . समतामहोदधिः महाकाव्यम् शासनस्य प्रभावनाम् । कुर्वन्सङ्घस्य माला च, सम्पन्नोत्साहपूर्वकम् ।।२३।। श्राद्धा राजपुराज्ज्ञान मन्दिरस्यागतास्तदा । चातुर्मासस्य विज्ञप्त्यै, तत्पूज्यैरपि निश्चितम् ।।२४।। १. तत् = चातुर्मासम् । Page #194 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम्. १५८ પૂજ્યશ્રીની નિશ્રામાં માલારોપણ મહોત્સવ થયો. પછી શંખેશ્વર તીર્થમાં દાદરનો સંઘ આવ્યો. (૨૧) તેણે (દાદર સંઘે) પૂજ્યશ્રીની નિશ્રામાં શંખેશ્વર તીર્થથી સિદ્ધગિરિના પગપાળા સંઘનું આયોજન કર્યું (૨૨) શાસનપ્રભાવના કરતો સંઘ સિદ્ધગિરિ પહોંચ્યો અને સંઘમાળ ઉત્સાહપૂર્વક થઈ. (૨૩) ત્યારે અમદાવાદથી જ્ઞાનમંદિરના શ્રાવકો ચોમાસાની વિનંતિ માટે આવ્યા. પૂજ્યશ્રીએ પણ તે (ચોમાસુ) નક્કી કર્યું. (૨૪) Page #195 -------------------------------------------------------------------------- ________________ १५९ समतामहोदधिः महाकाव्यम् प्राप्ताः पूज्यास्ततो राज नगरं तत्र वाचनाः । ललितविस्तरायाश्च, भव्या श्रीभानवोऽददुः ।।२५॥ । साधुभिलिखिताः सर्वा, मुद्रापिताश्च तास्ततः । ग्रन्थः 'परमतेजे ति, तदोत्तमः प्रकाशितः ।।२६।। पद्माः समतयाऽकुर्व विस्मृत्य व्याधिवेदनाः । धर्मस्याराधनाः शीघ्रं, परमपदसाधिकाः ॥२७॥ निर्ग्रन्थाख्यो भुवि ख्यातः, गच्छो वीरप्रभोः पुरा । चान्द्रगच्छतया पश्चा द्वनवासीत्यनन्तरम् ।।२८।। Page #196 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम्. પછી પૂજ્યશ્રી અમદાવાદ પહોંચ્યા. ત્યાં ભાનુવિજયજી મહારાજ લલિતવિસ્તરાની સુંદર વાચનાઓ આપતા. (૨૫) સાધુઓએ તે બધી લખી અને છપાવી. તેથી ‘પરમતેજ' નામના ઉત્તમ ગ્રન્થનું ત્યારે પ્રકાશન થયું. (૨૬) પદ્મવિજયજી મહારાજ રોગની પીડાઓ ભૂલીને જલ્દીથી મોક્ષ આપનારી .१६० ધર્મની આરાધનાઓ સમતાથી કરતા. (૨૦) શ્રીવીરપ્રભુનો ગચ્છ પહેલા નિગ્રન્થગચ્છ નામે પ્રસિદ્ધ થયો. પછી ચાન્દ્રગચ્છ તરીકે, પછી વનવાસીગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો. Page #197 -------------------------------------------------------------------------- ________________ १६१ समतामहोदधिः महाकाव्यम् वडगच्छतया पश्चा त्तपागच्छतया ततः । विविधैर्नामभिः काल क्रमेण त्वेवमादिभिः ।।२९।।।। युग्मम् ।। शुद्धान्वयः प्रभोः ख्यातो, यशोविजयवाचकैः । सुबुद्धिभिस्तपागच्छे, न्यायशास्त्रविशारदैः ॥३०॥ जातः परन्तु गच्छेऽस्मि न्भेद आराधनातिथेः । कतिचिद्भिर्गतैर्वर्षेः, सुरत्ने मलसन्निभः ॥३१॥ वार्षिकपर्वभेदोऽब्दे, तस्मिँस्तु समजायत । जातौ सोऽपि भेदौ द्वौ, पूज्यास्तद्व्यथिता भृशम् ।।३२।। Page #198 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પમ્. પછી વડગચ્છ તરીકે, પછી તપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો. કાળ ક્રમે આવા પ્રકારના વિવિધ નામોથી પ્રસિદ્ધ થયો.(૨૮,૨૯) અત્યંત બુદ્ધિશાળી અને ન્યાયશાસ્ત્રોમાં વિશારદ એવા મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ વીરપ્રભુની શુદ્ધ આ પરંપરા તપાગચ્છમાં કહી છે. (૩૦) પરંતુ જેમ સારા રત્નમાં મેલ લાગે તેમ આ ગચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી આરાધનાતિચિનો ભેદ થયો. (૩૧) તે વર્ષે સંવત્સરી પર્વનો ભેદ થયો. સંઘમાં પણ બે ભેદ થયા. તેથી પૂજ્યશ્રી ખૂબ વ્યથિત થયા. (૩૨) Page #199 -------------------------------------------------------------------------- ________________ १६३ ___ समतामहोदधिः महाकाव्यम् वार्षिकपर्वभेदोऽपि, द्वितीयाब्दे भविष्यति । इति ज्ञात्वा तदा पूज्याः, सङ्घस्यैक्यकृतेऽयतन् ।॥३३॥ त ततस्तैः सर्वसाधूनां, सम्मेलनं सुनिश्चितम् । दिनेऽक्षयतृतीयायाः, __ श्रीराजनगरे शुभे ।।३४।। चातुर्मासे विना विघ्नं, श्रीपद्मविजयैः कृताः । उपवासाः समाध्यर्थं, चतुर्भिरधिका दश ।।३५।। रोगस्य विक्रियास्तेषां, चातुर्मासादनन्तरम् । प्रादुर्भूताः पुनर्देहे, दुःखदा वमनादिकाः ।।३६।। Page #200 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम् બીજા વર્ષે પણ સંવત્સરિ પર્વનો ભેદ થશે એમ જાણીને ત્યારે પૂજ્યશ્રીએ સંઘની એકતા માટે પ્રયત્નો કર્યા. (૩૩) પછી તેમણે સુંદર એવા અમદાવાદમાં અખાત્રીજના દિવસે બધા સાધુઓનું સમેલન ગોઠવ્યું. (૩૪) પદ્મવિજયજી મહારાજે ચોમાસામાં સમાધિ માટે વિન વિના ચૌદ ઉપવાસ કર્યા. (૩૫) ચોમાસા પછી તેમના શરીરમાં દુઃખદાયી એવા વમન વગેરે રોગના વિકારો શરુ થયા. (૩૬) Page #201 -------------------------------------------------------------------------- ________________ १६५. समतामहोदधिः महाकाव्यम् मुम्बापुर्या हरिवैद्य, आहूत उपचारविद् । वामपार्थे नवा ग्रन्थिा, दृश्यत इति सोऽवदत् ।।३७॥ अस्ति तस्याश्चिकित्सार्थं, मुम्बाख्यां गमनं पुरीम् । अतीवावश्यकं तेषा मार्तानां व्याधिना भृशम् ।।३८। तत्सम्मेलनकार्ये तु, व्यग्रैः पूज्यैरनिच्छया । श्रीपद्माः प्रहितास्तत्र, द्वादशमुनिभिः सह ।।३९।। कार्यः पादविहारो न, शिबिकाविहतिस्त्वया । कर्तव्याऽतः परं पूज्यै रादिष्टा इति ते तदा ।।४।। Page #202 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम् ઉપચારને જાણતા એવા હરિભાઈ ડોક્ટરને મુંબઈથી બોલાવ્યા. તેમણે કહ્યું કે ‘ડાબી બાજુ નવી ગાંઠ દેખાય છે.' (૩૭) તેની ચિકિત્સા માટે રોગથી બહુ પીડિત એવા તેમણે મુંબઈ જવુ બહુ જરુરી છે.' (૩૮) .१६६ તેથી સમ્મેલનના કાર્યમાં વ્યસ્ત એવા પૂજ્યશ્રીએ અનિચ્છાએ બાર મુનિઓની સાથે પદ્મવિજયજીને ત્યાં મોકલ્યા. (૩૯) ત્યારે પૂજ્યશ્રીએ તેમને આદેશ કર્યો કે હવેથી તારે પગપાળા વિહાર ન કરવો, પણ ડોળીમાં વિહાર કરવો.' (૪૦) Page #203 -------------------------------------------------------------------------- ________________ १६७. समतामहोदधिः महाकाव्यम् ज्ञेयमिदं तु तत्कालं, यावत्केन्सररुज्यपि । अकुर्वन्वेदनाः सोढवा, पादविहारमेव ते ॥४१॥ अन्योपायमपश्यद्भि स्तत एव कृता किल । शिबिकाविहतिः पद्म गुरुदेवशुभाज्ञया ।।४२॥ दिनानां विंशतेः पश्चा त्प्राप्ता मुम्बापुरीं तु ते । कृतं दादरसङ्घन, तेषां सुस्वागतं हृदा ।।४३॥ चिकित्सा कारिता तेषां, टाटारुग्णालये वरे । करैर्नाश्या नवा ग्रन्थि रिति वैद्यैस्तु निश्चितम् ।।४४।। १. करैः = किरणैः । Page #204 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પાનું. १६८ આ જાણવું કે ત્યાં સુધી કેન્સર રોગમાં પણ પીડાઓ સહીને તેઓ પગપાળા જ વિહાર કરતા. (૪૧) બીજો ઉપાય ન દેખાતા પદ્મવિજયજીએ ત્યાર પછી જ ગુરુદેવની શુભ આજ્ઞાથી ડોળીમાં વિહાર કર્યો. (૪૨) તેઓ વીશ દિવસ પછી મુંબઈ પહોંચ્યા. દાદરના સંઘે હૃદયથી તેમનું સામેયુ કર્યું. (૪૩) સારી એવી ટાટા હોસ્પિટલમાં તેમની ચિકિત્સા કરાવી. કિરણોથી નવી ગાંઠનો નાશ કરવો એમ ડોક્ટરોએ નક્કી કર્યું. (૪૪) Page #205 -------------------------------------------------------------------------- ________________ १६९ समतामहोदधिः महाकाव्यम् विलीना किरणैर्ग्रन्थि रारभन्त ततः परम् । मस्तकवेदनादेह दहनवमनादयः ।।४५।। अर्ध्या ते मस्तकस्याऽऽर्ता, न स्वपितुमशक्नुवन् । प्रकृतेष्वप्युपायेषु, तेषां शान्ता न वेदनाः ।।४६।। तेषां संयमिभिः सेवा, प्रयत्नेन कृता सता । गौणीकृत्याऽपि वाणिज्यं, श्रावकैरपि सुन्दरा ।।४७।। प्रयत्नाः सकला जाता, दैवात्परन्तु निष्फलाः । वृद्धिः प्रत्युत रोगस्य, सन्तापकृदजायत ।।४८॥ १. सता = शोभनेन (प्रयत्नेन) Page #206 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम् ૧૭૦ કિરણોથી ગાંઠ ઓગળી ગઈ. ત્યાર પછી માથાની પીડા, દેહદાહ, વમન વગેરે શરુ થયા. (૪૫) માથાના દુઃખાવાથી પીડિત એવા તેઓ સુઈ શકતા ન હતા. ઉપાયો કરવા છતાં તેમની વેદનાઓ શાન્ત ન થઈ. (૪૬) સાધુઓએ સારા પ્રયત્નથી તેમની સેવા કરી. શ્રાવકોએ પણ વેપાર ગૌણ કરીને પણ સુંદર સેવા કરી. (૪૦) કમનસીબે બધા પ્રયત્નો નિષ્ફળ થયા. ઉલ્ટ સંતાપ કરનારો એવો રોગનો વધારો થયો. (૪૮) Page #207 -------------------------------------------------------------------------- ________________ १७१ _ समतामहोदधिः महाकाव्यम् सम्मेलनमितो जातं, निष्फलं राजपत्तने । अतीव तेन सञ्जातः, सङ्घो दुःखी शुचाकुलः ।।४९ ।। स्वीयमतस्य पक्षौ द्वौ, प्रचारं कर्तुमुद्यतौ । तदा यत्नमकुर्वातां, नानाप्रकारहेतुभिः ।।५०॥ भाद्रपदस्य चण्डांशु चण्डवाख्यतिथिदर्पणे । प्रक्षयः सितपञ्चम्या, मूलभूतो भिदोऽभवत् ।।५१॥ स क्षयो जन्मभूमौ न, दर्शितस्तिथिदर्पणे । तत्स्वीकारे समाधानं, स्यात्केनापीति सूचितम् ।।५२।। १. तत्स्वीकारे = जन्मभूमितिथिदर्पणस्वीकारे । Page #208 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम् १७२ આ બાજુ અમદાવાદમાં સમેલન નિષ્ફળ થયું. તેથી સંઘ ખૂબ દુઃખી અને શોકથી આકુળ થયો. (૪૯) પોતાના મતનો પ્રચાર કરવા તૈયાર બન્ને પક્ષોએ વિવિધ પ્રકારના હેતુઓ વડે ત્યારે ચત્ન કર્યો. (૫૦) ચંડાશચંડપંચાંગમાં ભાદરવા સુદ ૫ નો ક્ષય એ ભેદનું મૂળ હતું. (૫૧) કોઈકે સૂચન કર્યું કે “જન્મભૂમિ પંચાગમાં તે ક્ષય નથી દેખાડ્યો, તેના સ્વીકારથી સમાધાન થશે.” (૨૨) ૨. તેના = જન્મભૂમિ પંચાંગના Page #209 -------------------------------------------------------------------------- ________________ १७३. प्रयत्नैः सकला जाताः, सम्मताः सूरिपुङ्गवाः । स्वीकारो जन्मभूमेस्तत् श्रीकस्तुरेण घोषितः ।। ५३ ।। इत्थं जातं समाधानं, . समतामहोदधिः महाकाव्यम् तात्कालिकं तदा खलु । पर्व तिथिविभेदस्य, हृष्टाः सङ्घजनास्ततः ।। ५४ ।। भाद्रपदस्य पञ्चम्याः, सिताया: प्रक्षये परम् । भाविकाले त किं भावि ? ह्यशङ्कन्त जना इति ।। ५५ ।। वैराग्यसागर-जिनेश्वरभक्तिदक्ष हेमेन्दुरिशिशुना रचिते सुभक्त्या । पंन्यासपद्मविजयस्य चरित्रकाव्ये, षष्ठं जिनस्य कृपया ह्यभवत्सुपद्मम् ।। ५६ । Page #210 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम्. પ્રયત્નો કરવાથી બધા આચાર્ય ભગવંતો સંમત થયા. તેથી (સંઘના અગ્રણી શ્રાવક) શ્રીકસ્તુરભાઈએ જન્મભૂમિનો સ્વીકાર જાહેર કર્યો. (૫૩) આમ ત્યારે પર્વતિથિના ભેદનું તાત્કાલિક સમાધાન થયું. તેથી સંઘના લોકો ખુશ થયા. (૫૪) પણ ‘ભવિષ્યમાં ભાદરવા સુદ ૫ ના ક્ષયે શું થશે ?' એમ લોકો શંકિત હતા. (૫૫) १७४ વૈરાગ્યસાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોશિયાર એવા આચાર્યશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તથી રચેલ પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી સુંદર એવું છઠ્ઠુ પદ્મ થયું. (૫૬) Page #211 -------------------------------------------------------------------------- ________________ १७५. समतामहोदधिः महाकाव्यम् इति वैराग्यदेशनादक्ष-आचार्यश्रीमद्विजय-हेमचन्द्रसूरिशिष्य-विनिर्मित-समतामहोदधि'-महाकाव्ये चरित्रनायक-पंन्यासप्रवरश्रीपद्मविजय - सगुरुसुरेन्द्रनगरविहार-राजविजयकान्तिविजयशततमौलिपारणउपधानतप:- सङ्घयात्रा- परमतेज' प्रकाशन-पर्वतिथिभेद-टाटारुग्णालयचिकित्सादि-वर्णनमयं षष्ठं पद्मं समाप्तम् । पं. पद्मविजयानां वीरवचनम्___ भो वीरश्रमणसुभट ! श्रामण्यं त्वान्तरशत्रुभिः सह युद्धम् । तत्स्वीकृत्याधुना गौरवादिप्रमादैर्वशीभूय त्वं किं हतोत्साहोऽसि ? भीष्मप्रतिज्ञानां भारं किं त्वं व्यस्मरः ? महानुभाव ! क्षात्रकर्मण आविर्भावनार्थं बद्धकक्षो भव । आत्मनोऽनन्तज्योति: प्रकटयितुं तदेव क्षात्रकर्माऽनन्योपायो भविष्यति । कातरा: प्रमादिनश्च विपरीतं पुरुषार्थ कृत्वैतत्क्षात्रकर्म रुन्धन्ति । - ‘पद्मपरिमल: ।' Page #212 -------------------------------------------------------------------------- ________________ षष्ठं पद्मम् ૧૭૬ આમ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલ “સમતામહોદધિ' મહાકાવ્યમાં ચરિત્રનાયક પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજનો ગુરુમહારાજ સાથે સુરેન્દ્રનગર તરફ વિહાર, ઉપધાનતપ, સંઘયાત્રા, “પરમ તેજ” નું પ્રકાશન, પર્વતિથિભેદ, ટાટા હોસ્પિટલમાં ચિકિત્સા વગેરેના વર્ણનવાળું આ છઠ્ઠ પદ્મ પૂર્ણ થયું. પં. પદ્મવિજયજી મ. નું વીરવચન ઓ વીર શ્રમસુભટ ! કેસરીઆ કરવાના વ્રતને અંગીકાર કરી હવે ગાદવ આદિ પ્રમાદનો શિકાર બની તું શંકડો કેમ બની ગયો ? ભીષ્મ પ્રતિજ્ઞાઓનો ભાર કેમ ભૂલી ગયો ? મહાનુભાવ ! ક્ષાત્રવટ ખીલવવા કમર કસી લે. આત્માની અનંત જ્યોતિને પ્રગટાવવા એ જ ક્ષાત્રવટ અનન્ય ઉપાયરૂપ નીવડશે. કાયર અને પ્રમાદી આત્માઓ અવળો પુરુષાર્થ કરી આ ક્ષાત્રવટને ઠંઘી નાંખે છે. - યશ્રમયરિમલ 1 Page #213 -------------------------------------------------------------------------- ________________ १७७ - समतामहोदधिः महाकाव्यम् सप्तमं पद्मम् । अत्यशुभेन पद्माना मस्वास्थ्येनातिचिन्तिताः । प्रति मुम्बापुरीं पूज्याः, प्रगमनं व्यचिन्तयन् ।।१॥ जाताः पद्मकृतोपाया, निखिला निष्फला इतः । राजाख्यनगरे पूज्या स्ततस्तैर्जापिता इति ।।२।। युष्माभिरत्र नाऽऽगम्य माज्ञादानं परन्तु मे । तत्राऽऽगमाय कर्त्तव्यं, पूज्यैः सम्मतिरर्पिता ।।३।।।। युग्मम्।। मरुभूवासिचेलाजि नामश्राद्धेन योजिता । सुग्रामाच्चलवाडाख्यात्, यात्रा सिद्धगिरेरितः ।।४।। Page #214 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् - ૧િ૭૮ સાતમુ પદ્મ પદ્મવિજયજીની ખૂબ જ ખરાબ તબીયતથી બહુ ચિંતિત એવા પૂજ્યશ્રીએ મુંબઈ તરફ જવાનું વિચાર્યું. (૧) આ બાજુ પદ્મવિજયજીએ કરેલા બધા ઉપાયો નિષ્ફળ થયા. તેથી તેમણે અમદાવાદમાં - પૂજ્યશ્રીને જણાવ્યું કે - આપે અહીં આવવું નહીં પણ મને ત્યાં આવવા માટે રજા આપવી.” પૂજ્યશ્રીએ રજા આપી. (૨, ૩) આ બાજુ રાજસ્થાનનિવાસી શ્રાવક શા. ચેલાજીએ ચલવાડથી સિદ્ધગિરિના સંઘનું આયોજન કર્યું. (૪) Page #215 -------------------------------------------------------------------------- ________________ १७९ . आयोजनस्य यात्राया स्तस्य पित्रा भिग्रहः । पूर्वमासीद्गृहीतस्तं, शक्तः पूरयितुं न सः ॥ ५ ॥ तत्तेन तस्य पुत्रेण, पितृभक्तेन पूरितः । अभिग्रहस्तदीयः स, • समतामहोदधिः महाकाव्यम् पितृकृपाभिलाषिणा ।।६।। निश्रादानाय विज्ञप्ताः, श्रीपूज्यास्तत्र तेन तु । ततो विहृत्य सम्प्राप्ताः, तेऽपि मरुवसुन्धराम् ।।७।। प्रस्थितः सुदिने सङ्घः, शङ्खश्वरे च मीलिताः । श्रीपद्मा अग्रतः सार्धं, पूज्यैर्गतास्तथा ततः ॥ ८ ॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम्. તેમના પિતાજીએ પહેલા સંઘ કાઢવાનો અભિગ્રહ લીધો હતો. તેઓ તે પુરો કરી શક્યા ન હતા. (૫) તેથી પિતાજીના ભક્ત અને પિતાજીની કૃપા ઝંખતા એવા તેમના તે પુત્રે તેમનો તે અભિગ્રહ પૂરો કર્યો. (૬) તેમણે પૂજ્યશ્રીને નિશ્રા આપવા માટે વિનંતિ કરી. તેથી તેઓ પણ વિહાર કરીને રાજસ્થાન પધાર્યા. (૭) १८० સંઘે સારા દિવસે પ્રયાણ કર્યું. શંખેશ્વરમાં પદ્મવિજયજી ભેગા થયા અને ત્યાંથી પૂજ્યશ્રીની સાથે આગળ ગયા. (૮) Page #217 -------------------------------------------------------------------------- ________________ १८१ _ समतामहोदधिः महाकाव्यम् कतिचिद्भिः प्रयाणैस्ते, __सुरेन्द्रनगरं वरम् । प्राप्ताः सङ्घन सङ्घस्य, भक्तिः परा हृदा कृता ।।९।। वैद्येन तत्र पद्मानां, चिकित्साऽपि कृता ततः । पूज्यैस्ते सङ्घविज्ञप्त्या, तत्रैव स्थापिताः पुरे ।।१०।। श्रीपूज्याः सह सङ्घन, तं विमलगिरिं गताः । सिद्धा यस्य प्रभावेन, सङ्ख्यातीतास्तु जन्तवः ।।११।। प्रारब्धः साधनायज्ञः, श्रीपद्मविजयैरितः । बृहत्कल्पस्य साधुभ्यो, दत्तास्तथा सुवाचनाः ।।१२।। Page #218 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम्. – ૧૮૨ કેટલાક પ્રયાસો પછી તેઓ સુંદર એવા સુરેન્દ્રનગરમાં પહોંચ્યા. સંઘે હૃદયથી સંઘની ઉત્તમ ભક્તિ કરી. (૯) ત્યાં સારા ડોક્ટરે પદ્મવિજયજીની ચિકિત્સા પણ કરી. પૂજ્યશ્રીએ સંઘની વિનંતિથી તેમને ત્યાં જ સુરેન્દ્રનગરમાં રાખ્યા. (૧૦) પૂજ્યશ્રી સંઘ સાથે તે વિમલગિરિએ ગયા કે જેના પ્રભાવથી અનંતા જીવો મોક્ષે ગયા. (૧૧) આ બાજુ પદ્મવિજયજીએ સાધનાનો યજ્ઞ માંડ્યો અને સાધુઓને બૃહત્કલ્પસૂત્રની સુંદર વાચનાઓ આપી. (૧૨) Page #219 -------------------------------------------------------------------------- ________________ १८३ समतामहोदधिः महाकाव्यम् प्रतिदिनमवज्ञाय, शारीरिकी स्ववेदनाम् । अददुरुपदेशं ते, श्राद्धेभ्यः सुस्वरेण तु ।।१३॥ . योगक्षेममकुर्वंस्ते, मुनीनां सारणादिभिः । स्वपरोपकृतिळधि ग्रस्तरपीति तैः कृता ।।१४।। मस्तकवेदना दाहः किरणानां च काशनम् । पीडाः शमेन तैः सोढा, वमनमेवमादिकाः ।।१५।। कृच्छ्रेण भोक्तुमाहारं, सम्भाषितुमशक्नुवन् । रोगास्तेि च भुजाना, जलार्दीकृतभोजनम् ।।१६।। Page #220 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् ૧૮૪ પોતાની શારીરિક પીડાને અવગણીને તેઓ સુંદર વરે દરરોજ શ્રાવકોને વ્યાખ્યાન આપતા. (૧૩) તેઓ સારણા વગેરેથી મુનિઓના યોગ-ક્ષેમ કરતા. આમ રોગથી પીડાયેલા એવા પણ તેમણે સ્વ-પર ઉપર ઉપકાર કર્યો. (૧૪) માથાનો દુખાવો, કિરણોની ગરમી, ખાંસી, વમન વગેરે પીડાઓ તેમણે સમતાથી સહન કરી. (૧૫) રોગથી પીડાયેલા અને પાણીમાં પલાળેલો ખોરાક વાપનારા તેઓ મુશ્કેલીથી વાપરી અને બોલી શકતા. (૧૬) Page #221 -------------------------------------------------------------------------- ________________ १८५. समतामहोदधिः महाकाव्यम् शुभाज्ञया तु भानूनां, सिद्धगिरिं प्रगच्छताम् । पद्मः प्राच्यस्य वैद्यस्य, गृहीतमेकमौषधम् ।।१७।। दिनैः स्तोकैः परं तस्य, विपरिणतमौषधम् । न तत्तथाप्यमुञ्चस्ते, गुर्वाज्ञाभङ्गभीरवः ।।१८।। प्राच्यवैद्यौषधं त्यक्त्वा, नव्यवैद्यस्य भैषजम् । युष्माभिस्तु ग्रहीतव्य __मस्वास्थ्यचारुताकृते ।।१९।। तेभ्य इति कृता श्राद्धै विज्ञप्तिस्तु तथापि तैः । नैव तदौषधं त्यक्तं, __ गुर्वाज्ञापालने रतैः ।।२०।।।। युग्मम् ।। १.प्राच्यो वैद्यः = आयुर्वेदानुसारेण चिकित्साकारी वैद्यः । २. नव्यो वैद्यः = 'एलोपेथी'नामाऽऽधुनिकशास्त्रानुसारेण चिकित्साकारी वैद्यः, 'डोक्टर' इति भाषायाम् । Page #222 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् _૧૮૬ સિદ્ધગિરિ જતા ભાનુવિજયજી મહારાજની શુભ આજ્ઞાથી પદ્મવિજયજીએ વૈધની એક દવા લીધી. (૧૦) પણ થોડા દિવસ પછી તે દવા ઉંધી પડી. છતા પણ ગુરુ મહારાજની આજ્ઞાના ભંગથી ડરતા તેમણે તે દવા છોડી નહીં. (૧૮) તબીયત સારી થાય એ માટે આપે વૈધની દવા છોડીને ડોક્ટરની દવા લેવી.” એમ શ્રાવકોએ તેમને વિનંતિ કરી. છતા પણ ગુવંજ્ઞાના પાલનમાં રત એવા તેમણે તે દવા ન છોડી.' (૧૯, ૨૦) Page #223 -------------------------------------------------------------------------- ________________ १८७ पीडावृद्धिं ततस्तेषां, दृष्ट्वा श्राद्धैर्व्यथाभृतैः । गुर्वाज्ञा याचिता प्रेष्य, सन्देशं भावपत्तने ।। २१ ।। गुरुभिरपि दत्ताऽऽज्ञा, प्राच्यवैद्यौषधं ततः । त्यक्त्वा तूर्णं गृहीतं तैः, समतामहोदधिः महाकाव्यम् नव्यवैद्यस्य भैषजम् ।। २२ ।। शस्त्रहतास्तु योधारो, युद्धे विक्रमशालिनः । कदाऽपि नाऽवमन्यन्त, आदेशं पृतनापतेः । ।२३।। पद्मैरपि तथा स्वीये, कदाचिदपि जीवने । अवमता न गुर्वाज्ञा, गुर्वर्पितस्वजीवनैः ।। २४ ।। Page #224 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम्. –૧૮૮ તેથી તેમની વધેલી પીડા જોઈને વ્યથિત થયેલા શ્રાવકોએ ભાવનગર સંદેશો મોકલીને ગુરુમહારાજની આજ્ઞા મંગાવી. (૨૧) ગુરુમહારાજે પણ આજ્ઞા આપી. તેથી તેમણે તરત વૈધની દવા છોડીને ડોક્ટરની દવા લીધી. (૨૨). યુદ્ધમાં શસ્ત્રોથી હણાયેલા અને પરાક્રમી એવા યોદ્ધાઓ પણ સેનાપતિની આજ્ઞાને ક્યારે પણ અવગણતા નથી. (૨૩) જેમણે ગુરુમહારાજને પોતાનું જીવન આપી દીધુ છે એવા પદ્મવિજયજી મહારાજે પોતાના જીવનમાં ક્યારેય પણ ગુરુમહારાજની આજ્ઞા અવગણી ન હતી.(૨૪) Page #225 -------------------------------------------------------------------------- ________________ १८९. _समतामहोदधिः महाकाव्यम् बहुमानो गुरुणाञ्च, भक्तिर्वचनपालनम् । आसन्मन्त्रसमा एते, गुणास्तदीयजीवने ॥२५॥ पदार्थाः प्रमुखा एत, आसँस्तद्वाचनास्वपि । अगुञ्जद्गुरुतत्त्वस्य, नादस्तेषां सदाऽऽत्मनि ।।२६।। रम्याद्भावपुरात्तूर्णं, सुरेन्द्रपुरमागताः । आश्रितवत्सलाः पूज्याः, पद्मानां चिन्तिता रुजा ।।२७।। तत्र वैशाखमासस्य सितषष्ठ्यां समर्पिता । पंन्यासपदवी पूज्यैः, श्रीपद्मेभ्योऽपरैः सह ।।२८।। Page #226 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम्. ગુરુમહારાજ ઉપર બહુમાન, તેમની ભક્તિ અને તેમના વચનનું પાલનઆ ગુણો તેમના જીવનમાં મન્સ જેવા હતા. (૨૫) તેમની વાચનાઓમાં પણ આ પદાર્થો મુખ્ય હતા. તેમના આત્મામાં હંમેશા ગુરુતત્વનો નાદ ગુંજતો હતો. (૨૬) આશ્રિતો ઉપર વાત્સલ્યવાળા અને પદ્મવિજ્યજીના રોગથી ચિતિત એવા પૂજ્યશ્રી તરત જ સુંદર એવા ભાવનગરથી સુરેન્દ્રનગર આવ્યા. (૨૦) ત્યાં પૂજ્યશ્રીએ વૈશાખ સુદ ૬ ના દિવસે બીજાઓની સાથે પદ્મવિજયજીને પંન્યાસપદવી આપી. (૨૮) Page #227 -------------------------------------------------------------------------- ________________ १९१. भावनिर्भरविज्ञप्त्या सङ्घस्य तत्र निश्चितम् । चातुर्मासं तदा तस्य, वर्षस्य प्रेमसूरिभिः ।। २९।। पददानमहात्पश्चाद् ग्रामं हलवदं प्रति । पृथुना प्रस्थिताः पूज्याः, . समतामहोदधिः महाकाव्यम् परिवारेण सङ्गताः ।। ३० ।। वढवाणपुरे रम्ये, श्रीपद्मविजयाः स्थिताः । कृतोऽष्टमतपस्तत्र, सह मन्त्रजपेन तैः ।। ३१ ।। शीर्षे पीडाऽन्यदा तेषां, द्रष्टुरपि भयङ्करी । प्रादुर्भूता तथाप्यार्त्त ध्यानं नैव कृतं तु तैः ।। ३२ ।। Page #228 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् १९२ સંઘની ભાવભરી વિનંતિથી ત્યારે પૂજ્યશ્રીએ તે વરસનું ચોમાસુ ત્યાં નક્કી કર્યું. (૨૯) પદવી આપવાના મહોત્સવ પછી પૂજ્યશ્રીએ મોટા પરિવાર સાથે હળવદ ગામ તરફ પ્રયાણ કર્યું. (૩૦). પં. પદ્મવિજયજી મહારાજ સુંદર એવા વઢવાણ નગરમાં રોકાયા. ત્યાં તેમણે મજાપની સાથે અટ્ટમનો તપ કર્યો. (૩૧) એકવાર જોનારાને પણ ભય પમાડનારો માથાનો દુઃખાવો તેમને થયો. છતા પણ તેમણે આર્તધ્યાન ન કર્યું. (૩૨) Page #229 -------------------------------------------------------------------------- ________________ १९३ अस्मरस्ते जिनानेव, निमग्नाः समतारसे । ततः शनैः शनैः शान्ता, प्रगे स्तोका तु वेदना ।। ३३ ।। तैरन्यदा शिरःपीडा शान्त्यै गृहीतमौषधम् । नासिकया परं वृद्धा, समतामहोदधिः महाकाव्यम् तेन प्रत्युत वेदना ।।३४।। तदा सर्वेऽपि भीतास्ते, परन्तु मेरुनिश्चलाः । अवदन्दुष्टकर्मारि मिति दुःखस्य दायकम् ।। ३५ ।। वर्मितोऽहं सुदेवस्य, गुरोश्च कृपया त्वया । प्रहर्त्तव्यं यथेष्टं न, मे समता चलिष्यति ।। ३६ ।। Page #230 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् - १९४ સમતારસમાં ડુબેલા તેમણે પ્રભુનું જ સ્મરણ કર્યું. તેથી ધીમે ધીમે સવારે થોડી પીડા શાન્ત થઈ. (૩૩) એક વાર તેમણે માથાના દુખાવામાં રાહત થાય એ માટે નાકથી દવા લીધી. પણ તેનાથી ઉલ્ટી પીડા વધી ગઈ. (૩૪) ત્યારે બધા ડરી ગયા. પણ મેરુપર્વતની જેમ નિશ્ચલ એવા તેમણે દુઃખ આપનારા દુષ્ટ કર્મરૂપી દુશ્મનને કહ્યું- (૩૫) મેં દેવ-ગુરુની કૃપાનું કવચ પહેર્યું છે. તારે મરજી મુજબ પ્રહાર કરવા. મારી સમતા ચલિત નહીં થાય. (૩૬) Page #231 -------------------------------------------------------------------------- ________________ १९५. - समतामहोदधिः महाकाव्यम् वर्धिष्यन्ते यथा पीडा स्तीव्रतरास्तथा तथा । वर्धिष्यते भृशं धैर्य, मे शमश्चेति निश्चितम् ।।३७॥ . इत्थमनेकशोऽसातं, सनिमित्तमहेतुकम् । सोढवा समर्जिता तैस्तु, विपुला कर्मनिर्जरा ॥३८॥ तत्रोपस्थितपंन्यास श्रीहंससागरा अपि । अद्भुतां समतां दृष्ट्वा, तदीयामतिविस्मिताः ॥३९।। सुरेन्द्रनगरे पूज्याः , प्रविष्टाः शोभने दिने । चातुर्मासकृते सच, उत्साहितोऽभवत्तदा ।।४।। Page #232 -------------------------------------------------------------------------- ________________ १९६ सप्तमं पद्मम् - જેમ જેમ અતિ તીવ્ર પીડાઓ વધશે તેમ તેમ મારા ધીરજ અને સમતા ખૂબ વધશે એ નક્કી છે.” (૩૦) આમ કારણથી કે કારણ વિના આવેલી અસાતાને તેમણે અનેકવાર સહીને ઘણી કર્મનિર્જરા કરી. (૩૮) ત્યાં હાજર રહેલા પંન્યાસ શ્રીહંસસાગરજી મહારાજ પણ તેમની અદ્ભુત સમતાને જોઈને વિસ્મય પામ્યા. (૩૯) પૂજ્યશ્રીએ સુરેન્દ્રનગરમાં સારા દિવસે ચોમાસાનો પ્રવેશ કર્યો. ત્યારે સંઘ ઉત્સાહિત થયો. (૪૦) Page #233 -------------------------------------------------------------------------- ________________ १९७ _ समतामहोदधिः महाकाव्यम् प्रत्यहं सह पानीय वृष्ट्योपदेशवर्षणम् । चातुर्मासे समारब्धं, कर्ममलविशोधकम् ।।४१॥ संयमिसेवने सङ्घ स्तत्परः समजायत । श्राद्धा आराधयन्धर्म मानन्दोत्साहपूर्वकम् ।।४२॥ चम्पकधारशीभ्यां सु श्राद्धाभ्यां पुण्यबन्धकृत् । लाभ औषधदानस्य, लब्धोऽभ्युदयकारकः ।।४३।। प्रारब्धः साधनायज्ञो, योगेषु व्रतिनामपि । वैयावृत्त्यतपोज्ञान संयमाद्येष्वितः शुभः ।।४४।। Page #234 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम्. १९८ ચોમાસામાં દરરોજ પાણીના વરસાદની સાથે કર્મમલને શુદ્ધ કરનાર ઉપદેશનો વરસાદ શરુ થયો. (૪૧) સાધુભગવંતોની વૈયાવચ્ચ કરવામાં સંઘ તત્પર થયો. શ્રાવકોએ આનંદ-ઉત્સાહપૂર્વક ધર્મની આરાધના કરી. (૪૨) સુશ્રાવક શ્રીચમ્પકભાઈએ અને શ્રીધારશીભાઈએ પુણ્યબંધ કરાવનાર અને અભ્યદય કરાવનાર એવો દવા વહોરાવવાનો લાભ લીધો. (૪૩) આ બાજુ સાધુ ભગવંતોનો પણ વૈયાવચ્ચ, તપ, જ્ઞાન, સંયમ વગેરે રોગોમાં સુંદર એવો સાધનાયજ્ઞ શરુ થયો. (૪૪) Page #235 -------------------------------------------------------------------------- ________________ १९९. श्रीगुरुकुलवासस्य, सद्दर्शनं सुसाधूनां, चतुर्थारकभाविनः । श्रीसङ्घेन कृतं तदा ।। ४५ ।। प्रेमास्तत्राऽददुः पूज्या श्छेदसूत्रस्य वाचनाः । श्रीभानुविजया न्याय . समतामहोदधिः महाकाव्यम् मुक्तावलीमपाठयन् ।।४६ ।। कर्मग्रन्थस्य कर्मादि प्रकृतेर्मुनयोऽपठन् । केचिज्ज्ञानाब्जषट्पदाः ।। ४७ ।। पदार्थान्सूक्ष्मधीगम्यान्, पंन्यासकान्तिनिश्रायां, प्रज्ञापनाञ्च तत्त्वार्थम् । अपठन्टीकया सार्धं, केचन मुनयः पुनः ।।४८ । । Page #236 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् ત્યારે શ્રીસંઘે સાધુ ભગવંતોનો ચોથા આરાનો ગુરુકુળવાસ જોયો. (૪૫) ત્યાં પૂજ્યશ્રી છેદસૂત્રની વાચનાઓ આપતા, ભાનુવિજયજી મહારાજ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભણાવતા. (૪૬) જ્ઞાનરૂપી કમળમાં ભમરા સમાન કેટલાક મુનિવરો સૂક્ષ્મબુદ્ધિથી જાણવા યોગ્ય એવા કર્મગ્રંથ _२०० અને કર્મપ્રકૃતિના પદાર્થો ભણતા. (૪૭) પંન્યાસપ્રવર શ્રીકાન્તિવિજયજીની નિશ્રામાં કેટલાક મહાત્માઓ વળી ટીકા સહિત પ્રજ્ઞાપનાસૂત્ર અને તત્ત્વાર્થસૂત્ર ભણતા હતા. (૪૮) Page #237 -------------------------------------------------------------------------- ________________ २०१ समतामहोदधिः महाकाव्यम् आचाराङ्गादिकान्केचित्, पठितवन्त आगमान् । नूतनं कर्मसाहित्यं, केचन यतयोऽसृजन ॥४९॥ . प्राकृतां समशिक्षन्त, ___ परे भाषाञ्च संस्कृताम् । अपठन्दीक्षिता नूत्नाः, . प्रकरणानि केचन ।।५०।। इत्थं ज्ञानमहायागः, प्रारब्धो मुनियज्वभिः । तपोयज्ञोऽपि सञ्जात, एवमेवाऽतिसुन्दरः ॥५१॥ अकुर्वन्वर्धमानस्य, केचित्तपस ओलया । परैस्तपः समारब्धं, विंशतिस्थानकाभिधम् ।।५२ ।। Page #238 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् - २०२ કેટલાક મુનિભગવંતો આચારાંગ વગેરે આગમાં ભણતા હતા. કેટલાક મહાત્માઓ નવા કર્મસાહિત્યની રચના કરતા હતા. (૪૯) કેટલાક સાધુભગવંતો સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ભણતા હતા. કેટલાક નૂતન દીક્ષિત સાધુભગવંતો પ્રકરણો ભણતા હતા. (૫૦) . " આમ મુનિઓરૂપી યજમાનોએ જ્ઞાનનો મોટો યજ્ઞ શરુ કર્યો. એ જ રીતે ખૂબ સુન્દર એવો તપનો યજ્ઞ પણ થયો. (૫૧) કેટલાક સાધુ ભગવંતોએ વર્ધમાન તપની ઓળીઓ કરી. બીજા મુનિ ભગવંતોએ વીશસ્થાનક તપ શરુ કર્યો. (૫૨) ૧. યજમાન = યજ્ઞ કરનાર Page #239 -------------------------------------------------------------------------- ________________ २०३ समतामहोदधिः महाकाव्यम् नाना ऊढाः पर्योगा, अन्यै नातपः कृतम् । वैयावृत्त्ये नियुक्ताश्च, समुदायस्य केचन ।।५३॥ श्रीपद्मविजया आसन, वेदनातुदिता अपि । स्वकीयसाधनामग्नाः, कर्मभित्कृतनिश्चयाः ॥५४॥ पूर्ववदेव तेऽकुर्वन्, प्रवृत्तीः सकला अपि । सध्यानजपपाठाद्या, विस्मृत्य रोगवेदनाः ।।५५।। सम्भाषणाऽसमर्थास्ते, लिखित्वाऽपि लघून्मुनीन् । सुवात्सल्येन चारित्र साधनायामनोदयन् ।।५६॥ १. कर्मभित्कृतनिश्चया: = कर्मभेदकृतनिश्चयाः । Page #240 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् - _૨૦૪ અન્ય સાધુ ભગવંતોએ જુદા જુદા યોગોહન કર્યા. બીજા સાધુ મહાત્માઓએ જુદા જુદા તપ કર્યા. કેટલાક મુનિવરો સમુદાયની વૈયાવચ્ચમાં જોડાયા. (૫૩) પદ્મવિજયજી મહારાજ વેદનાથી પીડાયા હોવા છતા પોતાની સાધનામાં મગ્ન હતા, કેમકે તેમણે કર્મનો નાશ કરવાનો નિશ્ચય કર્યો હતો. (૫૪) તેઓ રોગની પીડાઓ ભૂલી જઈને ધ્યાન-જાપ-પાઠ વગેરે બધી ય પ્રવૃત્તિઓ પહેલાની જેમ જ કરતા. (૫૫) તેઓ બોલી નહોતા શકતા એટલે લખીને પણ બાળમુનિઓને વાત્સલ્યથી ચારિત્રની સાધનામાં પ્રેરણા કરતા. (૫) Page #241 -------------------------------------------------------------------------- ________________ २०५. समतामहोदधिः महाकाव्यम् तेऽददुर्बालसाधुभ्यो, वात्सल्येनेत्यभिग्रहम् । भोक्तव्यं दशगाथासु, सुकण्ठस्थीकृतासु तु ।।५७।। व्याधिगच्छत्स्वितस्तेषां, दिनेषु समवर्धत । तेषां सङ्कुचिताऽऽहार नलिकाऽत्यधिकं ततः ।।५।। दक्षिणं चेतनाहीनं, तच्छरीरमजायत । शक्ता द्रवं विनाऽऽहतु, किञ्चिद्रव्यं घनं न ते ।।५९।। आध्यात्मिकोपचारास्तु, प्रकर्त्तव्या अतः परम् । इति तैनिश्चितं चित्ते, ह्यध्यात्मसाधकैस्तदा ।।६०।। Page #242 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् તથા તેઓ બાલમુનિઓને વાત્સલ્યથી અભિગ્રહ આપતા કે હૈદશ ગાથા ગોખ્યા પછી જ નવકારશી કરવી.' (૫૭) આ બાજુ દિવસો પસાર થતા તેમનો રોગ વધ્યો. તેથી તેમની અન્નનળી એકદમ સંકોચાઈ ગઈ. (૫૮) તેમનું જમણી બાજુનું શરીર ચેતનારહિત થયું. તેઓ પ્રવાહી સિવાય કંઈ પણ ઘનપદાર્થ વાપરી નહોતા શકતા. (૫૯) અધ્યાત્મસાધક એવા તેમણે ત્યારે મનમાં નક્કી કર્યુ કે હવેથી .२०६ આધ્યાત્મિક ઉપચારો કરવા.' (૬૦) Page #243 -------------------------------------------------------------------------- ________________ २०७ सामान्योऽन्यो नरस्तादृग्दशायां बहुमाचरेत् । अपवादं परं तैस्तु, बहूत्सर्गः प्रसेवितः । । ६१ ।। प्रत्याख्यानं नमस्कार सहितमेव पर्वणि । वार्षिके तैः कृतं सप्त . समतामहोदधिः महाकाव्यम् दिनावध्यामयार्द्दितैः ।।६२ ।। परन्तु हार्दिको भावो. दिनेऽन्तिमे प्रदर्शितः । पूज्यानामग्रतः कर्त्तु, तैरुपवासमुत्कटः ।। ६३ ।। अनुज्ञामददुः पूज्या स्तात्त्विकोपायवेदिनः । तद्दिने 'बारसासूत्रं', तैः श्रुतं स्वस्थचेतसा ।। ६४ ।। Page #244 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् २०८ બીજે સામાન્ય માણસ, તેવી અવસ્થામાં ઘણા અપવાદો આચરે પણ તેમણે તો ઘણા ઉત્સર્ગો સેવ્યા. (૧) રોગથી પીડાયેલા તેમણે પર્યુષણ પર્વમાં સાત દિવસ સુધી નવકારશી પચ્ચખાણ જ કર્યું (૧૨) પણ છેલ્લા દિવસે તેમણે પૂજ્યશ્રીની આગળ ઉપવાસ કરવાનો ઉત્કટ હાર્દિક ભાવ બતાવ્યો. (૬૩) સાચા ઉપાયને જાણનારા પૂજ્યશ્રીએ તેમને રજા આપી. તે દિવસે તેમણે સ્વસ્થ ચિત્તથી બારસાસૂત્ર સાંભળ્યું. (૪) Page #245 -------------------------------------------------------------------------- ________________ २०९. समतामहोदधिः महाकाव्यम् तैः कृतं शुभभावेन, प्रतिक्रमणमाब्दिकम् । पूज्येभ्य उपवासस्तु, द्वितीये याचितो दिने ।।५।। श्रीपूज्यैः सम्मतिस्तेषां, भावनायां प्रदर्शिता । अकुर्वन्नुपवासं ते, ततः परं दिने दिने ।।६६।। सविध्याऽऽराधनाऽऽरब्धा, स्थानानां विंशतेश्च तैः । अकुर्वंस्ते जपध्याने, पञ्चानां परमेष्ठिनाम् ।।६७।। युक्तस्य प्रातिहार्येस्ते, समवसृतिराजिनः । भावार्हतः शुभं ध्यानं, कृतवन्तश्च कर्मभित् ।।६८।। १. कर्मभित् = कर्म भिनत्तीति कर्मभित्, तत्कर्मतापन्नम् । Page #246 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् ૨૧૦ તેમણે શુભભાવથી સંવત્સરિ પ્રતિક્રમણ કર્યું. બીજા દિવસે તેમણે પૂજ્યશ્રી પાસે ઉપવાસ માંગ્યો. (૫) પૂજ્યશ્રીએ તેમની ભાવનામાં સમ્મતિ દર્શાવી. ત્યાર પછી તેઓ દરરોજ ઉપવાસ કરતા. (૬) તેમણે વીશસ્થાનકની વિધિ સહિત આરાધના શરુ કરી. તેઓ પંચપરમેષ્ઠિના જાપ અને ધ્યાન કરતા. (૭) તથા તેઓ આઠ પ્રતિહાર્યોથી યુક્ત અને સમવસરણમાં બીરાજમાના એવા તીર્થકર ભગવાનનું કર્મોને ભેદનારુ શુભ ધ્યાન કરતા. (૬૮) Page #247 -------------------------------------------------------------------------- ________________ २११ समतामहोदधिः महाकाव्यम् जनेषु प्रसृता वार्ता, यत्तैरनशनं कृतम् । तैः प्रेषितानि पत्राणि, पारणकारणाय तत् ।।६९।। विमुक्तस्वाग्रहैस्तैः श्री पूज्यानामाज्ञया कृतम् । पारणमुपवासानां, चतुरधिकविंशतः ।।७०॥ तृतीये दिवसे जात मपूर्वं दहनं तनौ । अतीववेदनाकारि, शान्तं केनाऽपि नैव तत् ।।७१।। अशक्नुवन्न निद्रातुं, क्षणमपि तु ते निशि । नमस्कारजपे जाता, ध्याने च किन्तु तन्मयाः ।।७२ ।। १. तैः = जनैः Page #248 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् २१२ લોકોમાં વાત ફેલાઈ ગઈ કે તેમણે અનશન કર્યુ છે. તેથી તેમણે (લોકોએ) પારણુ કરાવવા પત્રો મોકલ્યા. (૯) પોતાનો આગ્રહ છોડીને પૂજ્યશ્રીની આજ્ઞાથી તેમણે ચોવીશ ઉપવાસોનું પારણુ કર્યું (૭૦) ત્રીજા દિવસે શરીરમાં પહેલા ક્યારેય નહીં થયેલો, અતિશય પીડા કરનારો દાહ થયો. તે કોઈથી પણ શાન્ત ન જ થયો. (૦૧) તેઓ રાત્રે - એક ક્ષણ પણ ઉંઘી ન શક્યા. પણ નમસ્કારના જાપમાં અને ધ્યાનમાં તન્મય થયા. (૨) Page #249 -------------------------------------------------------------------------- ________________ २१३ समतामहोदधिः महाकाव्यम प्रभाते दहनं शान्त मल्पसमयमस्वपन् । ततस्ते परमारब्धा, देहेऽन्या अपि वेदनाः ।।७३॥ तेषां सङ्कुचिताऽऽहार नलिका सर्वथा ततः । पातुं धर्मणि शक्ता न, बिन्दुमपि जलस्य ते ।।७४।। इत्थमन्नजले रुद्धे, द्वितीयेऽह्नि प्रगेऽभवत् । वान्तिर्विकृतरक्तस्य, तदस्वास्थ्यमवर्धत ।।७५॥ सुवैद्यो बूच आहूत स्तान्विलोक्येति सोऽवदत् । अन्तिमसमयस्तेषां, समीपे वर्तते किल ।।७६।। Page #250 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् - २१४ સવારે દાહ શાન્ત થયો. તેથી થોડી વાર તેઓ ઉંધ્યા. પણ શરીરમાં બીજી પણ પીડાઓ શરુ થઈ. (૦૩) તેમની અન્નનળી સંપૂર્ણપણે સંકોચાઈ ગઈ. તેથી તેઓ ગરમીમાં પાણીનું એક ટીપુ ચ પી શકતા નહી. (૦૪) આમ આહાર-પાણી અટકી ગયા. બીજા દિવસે સવારે વિકૃત લોહીની ઉલ્ટી થઈ. તેથી અસ્વસ્થતા વધી ગઈ. (૫) ડોક્ટર બુચને બોલાવ્યા. તેમને તપાસીને તેમણે કહ્યું કે‘તેમનો અંતિમ સમય નજીકમાં છે.” (૭૬) Page #251 -------------------------------------------------------------------------- ________________ २१५ _ समतामहोदधिः महाकाव्यम् धर्मयुक्तान्तरात्खण्डा बाह्यखण्डे किलासनम् । तेषां साधुभिरानीतं, शीतलताकृते ततः ।।७७॥ ताप आधिनमासस्य, सौराष्ट्रेषु भयङ्करः । एकतो गलकं रुद्धं, कथं सोढव्यमन्यतः ।।७८।। पापकर्माणि बद्धानि, जन्तुना हसता सता । मुच्यन्ते रुदता सत्या, लोकोक्तिरिति भासते ।।७९ ।। निखिलं जीवनं येषा मभवत्साधनामयम् । सह्या कर्मविपाकेन, तेनाऽपि वेदना यदि ।।८।। Page #252 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् પછી ઠંડક માટે ગરમીવાળા અંદરના ઓરડામાંથી તેમનુ આસન સાધુઓ બહારના ઓરડામાં લાવ્યા. (૭) એક બાજુ સૌરાષ્ટ્રમાં આસો મહિનાનો ભયંકર તાપ અને બીજી બાજુ ગળુ રુંધાઈ ગયુ, શી રીતે સહન કરવું ? (૦૮) જીવે હસતા થકા બાંધેલા પાપકર્મો રડતા છૂટે છે.' આ લોકોક્તિ સાચી લાગે છે. (૦૯) જેમનુ આખુ જીવન સાધનામય હતુ તેમણે પણ જો કર્મના ઉદયથી પીડા સહન કરવાની હોય _२१६ Page #253 -------------------------------------------------------------------------- ________________ २१७ तर्हि सहनभीरूणां सदा शुभेतरेषु च । भावकार्येषु रक्तानां, पूज्या जलार्द्रतूलानि, काऽस्माकं भाविनी दशा ? ।। ८१ । ।। युग्मम् ।। तेषां समाधयेऽमुञ्चन्, रसनायां स्वयं तदा । स्तोकानां जलबिन्दूना १. चतुः तथा शैत्याय दुःखिताः ।।८२ ।। कोमले गलके तेषा = . समतामहोदधिः महाकाव्यम् मवतारादनन्तरम् । गृहीतमुदकं सर्वं, मभवत्तीव्रकाशनम् ।।८३ ॥ एवमेष उपायोऽपि, निर्गतमभवच्चतुः । निष्फलः समजायत ।। ८४ ।। चतुर्वारम् । Page #254 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् તો સહન કરવાથી ડરતા અને હંમેશા અશુભ ભાવો અને કાર્યોમાં રક્ત એવા આપણી શું દશા થશે ? (૮૦, ૮૧) પૂજ્યશ્રીએ પોતે ત્યારે ઠંડક માટે અને સમાધિ માટે તેમની જીભ ઉપર પાણીથી ભીના રુના પૂમડા મૂક્યા. (૮૨) પાણીના થોડા ટીપા ઉતર્યા પછી તેમના કોમળ ગળામાં ખૂબ ખાંસી થઈ. (૮૩) લીધેલુ બધુ પાણી નીકળી ગયુ. .૨૧૮ આમ ચાર વાર થયું. આ ઉપાય પણ નિષ્ફળ થયો. (૮૪) Page #255 -------------------------------------------------------------------------- ________________ २१९. समतामहोदधिः महाकाव्यम् श्रीपद्मविजया जाता श्चरमाराधनाकृते । उत्कण्ठितास्ततो ज्ञात स्वान्तिमसमया मुदा ।।८५॥ श्रीपद्मविजयैः कार्या, चरमाऽऽराधनाऽधुना । पूज्याः परमगीतार्था, इत्थमचिन्तयस्तदा ।।८६॥ सम्मीलितास्त्रिपञ्चाशत्, संयमिनस्तदन्तिके । श्राद्धाः श्राद्ध्यस्तथाऽऽरब्धा, तैरन्त्याऽऽराधना ततः ।।७।। मोहाख्यं कर्म भग्नं तै. रसातं केवलं ततः । पीडयेत्तान्कियत्कालं? भवस्वरूपबोधिनः ।।८।। Page #256 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् તેથી પોતાનો અંતિમ સમય જાણીને પદ્મવિજયજી મહારાજ આનંદપૂર્વક અંતિમઆરાધના માટે ઉત્કંઠિત થયા. (૮૫) ત્યારે પરમગીતાર્થ એવા પૂજ્યશ્રીએ વિચાર્યું કે ‘હવે પદ્મવિજયજીને .२२० અંતિમ આરાધના કરાવવી જોઈએ.' (૮૬) તેમની પાસે ત્રેપન સાધુઓ અને શ્રાવક-શ્રાવિકાઓ ભેગા થઈ ગયા. પછી તેમણે અંતિમ આરાધના શરુ કરી. (૮૦) તેમણે મોહનીયકર્મ ભાંગી નાખ્યુ હતુ, તેથી એકલી અસાતા સંસારના સ્વરૂપને જાણનારા તેમને કેટલો સમય પીડે ? (૮૮) Page #257 -------------------------------------------------------------------------- ________________ २२१. तैः पालनेन दीक्षाया, अप्रमादेन कर्म तु । मोहनीयाभिधं भग्नं, मुक्तभयास्ततोऽभवन् ।।८९ ।। . समतामहोदधिः महाकाव्यम् अतिप्राज्ञा अमन्यन्त, तेऽसातमुपकारकम् । सहायं निर्वृतेः प्राप्तौ, प्राक्कर्मक्षयकारकम् ।। ९० ।। स्फोटाद्विकृतरक्तस्य, निर्गमनेन जायते । स्वल्पकालं यथा दुःखं, सुशान्तिस्तु चिरं परम् ।।९१ ।। समतया ह्यसातस्य, सहनेन गुणास्तथा । लभ्यन्ते च क्षयं यान्ति, दोषा ज्ञातं तु तैरिति । । ९२ ।। ।। युग्मम् ॥ Page #258 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् - २२२ તેમણે અપ્રમત્તતાપૂર્વક સંયમનું પાલન કરીને મોહનીય કર્મ ભાંગી નાખ્યુ હતુ તેથી તેઓ ભયથી મુક્ત હતા. (૮૯) અતિશય બુદ્ધિશાળી એવા તેઓ મોક્ષની પ્રાપ્તિમાં મદદગાર અને પૂર્વકનો ક્ષય કરનાર એવી અસાતાને ઉપકારક માનતા.(૯) જેમ ફોડલામાંથી વિકૃત લોહી નીકળી જવાથી થોડો સમય દુઃખ થાય છે પણ લાંબો સમય શાન્તિ થાય છે. તેમ સમતાથી અસાતાને સહન કરવાથી ગુણો મળે છે અને દોષો ક્ષય પામે છે - એમ તેઓએ જાણ્યું. (૧, ૨) Page #259 -------------------------------------------------------------------------- ________________ २२३. __ समतामहोदधिः महाकाव्यम् आदौ क्षमापनायास्तै राराधना शुभा कृता । मस्तकं न्यस्य पूज्याङ्के, दीनवाचेति तेऽवदन् ।।१३।। कृष्ट्वा संसृतिगर्तायाः, प्रवेशो मम कारितः । शुभसंयमहर्म्य तु, भवभिरुपकारिभिः ।।१४।। सुश्रुतं गणिपंन्यास पदे दत्ते तथा कृता । चिन्ता बह्वी भवद्भिर्मे, भविष्याम्यनृणः कथम् ?।।९५।। अविनयो मयाऽज्ञानाद् बहुशो भवतां कृतः । अपराधास्त्रिभिर्योगैः, कृतास्तथाधमात्मना ।।९६॥ पृथुचित्तैस्त्विदं क्षम्यं, भवद्भिः सकलं परम् । दीने मयि कृपां कृत्वा, करुणारससागरैः ।।९७॥पञ्चभिः कुलकम् ।। Page #260 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् . २२४ સૌ પ્રથમ તેમણે ક્ષમાપનાની શુભ આરાધના કરી. પૂજ્યશ્રીના ખોળામાં માથું મુકીને દીનસ્વરે તેઓ બોલ્યા, ઉપકારી એવા આપે સંસારના ખાડામાંથી કાઢીને સંયમની સુંદર હવેલીમાં - મને પ્રવેશ કરાવ્યો, મને જ્ઞાન આપ્યું, મને ગણિ-પંન્યાસ પદવીઓ આપી, મારી ઘણી ચિંતા કરી, હું શી રીતે ત્રણમુક્ત થઈશ ? અધમ આત્મા એવા મેં અજ્ઞાનથી આપનો ઘણીવાર અવિનય કર્યો . અને મન-વચન-કાયાથી અપરાધો કર્યા. પણ કરુણારસના સાગર સમા આપે દીન એવા મારી ઉપર કૃપા કરીને મન મોટું કરીને આ બધું માફ કરવું.' (૩-૯૦) Page #261 -------------------------------------------------------------------------- ________________ २२५ _ समतामहोदधिः महाकाव्यम् कृत्वाऽभिषेकमश्रूणां, नते तदीयमस्तके । पूज्यैरपि क्षमा दत्ता, तेभ्यो वात्सल्यमूर्तिभिः ।।९८॥ तैः सन्मुखं च भानूना, रचयित्वा कराञ्जलिम् । गद्गद्स्वरेण कृच्छ्रेण, तत इति प्रकाशितम् ।।९९।। ऋणमुक्तः कदा भावी, भवतामुपकारिणाम् । कर्तुं प्रत्युपकारं तु, शक्तिहीनो ह्यहं सदा ।।१०।। अविनयापराधानां, क्षमा याचे कृपानिधे ! प्रसार्य स्वकरं तेऽपि, तन्मस्तकेऽददुः क्षमाम् ।।१०१।। ॥ त्रिभिर्विशेषकम् ।। Page #262 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् २२६ વાત્સલ્યમૂર્તિ સમા પૂજ્યશ્રીએ પણ તેમના નમેલા મસ્તક ઉપર આંસુઓનો અભિષેક કરીને તેમને ક્ષમા આપી. (૮) પછી ભાનુવિજયજી મહારાજની સામે બે હાથ જોડીને ગદ્ગદ્ અવાજે મુશ્કેલીથી તેઓ આ પ્રમાણે બોલ્યાઉપકારી એવા આપના ત્રણમાંથી હું ક્યારે મુક્ત થઈશ ? કેમકે હું ઉપકારનો બદલો વાળવા સદા શક્તિ વિનાનો છું. હે કૃપાનિધિ ! અવિનયો અને અપરાધોની હું માફી માંગુ છું.” તેમણે પણ પોતાનો હાથ તેમના માથે ફેરવી માફી આર્મી (૯૯-૧૦૧) Page #263 -------------------------------------------------------------------------- ________________ २२७. समतामहोदधिः महाकाव्यम् तत्रोपस्थितसर्वेषां, नयनेभ्यः शुचा भृशम् । प्रस्नुतानि तदाऽश्रूणि, . सर्वे खिन्नहृदोऽभवन् ।।१०२॥ . येनाऽचिरेण गन्तव्य माराधनां करोति सः । स्वस्थचित्तेन विस्मृत्य, निखिलां व्याधिवेदनाम् ।।१०३।। आत्मबलेन मृत्युञ्च, जयति दर्शनादिति । उपस्थिता जनाः सर्वे, सङ्घस्य तत्र विस्मिताः ।।१०४।।।। युग्मम् ।। सर्वमुनिवरैः सत्रा, . साध्वीभिश्च क्षमापना । श्रावकश्राविकाभिस्तै रुपस्थितैः कृता ततः ।।१०५।। Page #264 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् -२२८ ત્યારે ત્યાં ઉપસ્થિત બધાની આંખમાંથી શોકથી ખૂબ આંસુ ઝર્ચા અને બધાના હૃદય ઉદાસ થયા. (૧૦૨) જેણે થોડા સમયમાં જવાનું છે તે રોગની બધી પીડાઓ ભૂલીને સ્વસ્થ ચિત્તથી આરાધના કરે છે અને આત્માના બળથી મૃત્યુને જીતે છેએ જોઈને ત્યાં ઉપસ્થિત સંઘના બધા લોકો આશ્ચર્ય પામ્યા. (૧૦૩-૧૦૪) પછી તેમણે ઉપસ્થિત થયેલા બધા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ સાથે ક્ષમાપના કરી. (૧૦૫) Page #265 -------------------------------------------------------------------------- ________________ २२९ समतामहोदधिः महाकाव्यम् अन्यस्थाने वसद्भिश्च, सह क्षमापना कृता । पत्रद्वारेण तैः शल्य रहितैर्भवभीरुभिः ।।१०६।। सपादलक्षवृत्तानां, ___स्वाध्यायः प्रेमसूरिभिः । तदा तत्संयमस्यानु मोदनाथ प्रघोषितः ।।१०७।। ज्ञानदर्शनचारित्र सत्तपोविषयास्तदा । विविधाऽऽराधना भव्याः, परैरपि प्रघोषिताः ।।१०८।। बापालालेन सङ्घस्य, सचिवेन प्रघोषितः । अन्वयेन तु सङ्घस्य जिनभक्तिमहोत्सवः ।।१०९।। Page #266 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम्. ૨૩૦ શલ્ય રહિત અને ભવથી ડરતા એવા તેમણે બહારગામ રહેનારાઓની સાથે. પત્રોથી ક્ષમાપના કરી. (૧૦) ત્યારે પૂજ્યશ્રીએ તેમના સંચમજીવનની અનુમોદના માટે એક લાખ શ્લોકોના સ્વાધ્યાયની ઘોષણા કરી. (૧૦૦) ત્યારે બીજાઓએ પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વિષયક વિવિધ આરાધનાઓની ઘોષણા કરી. (૧૦૮) સંઘના સચિવ, ગુરુભક્તિમાં રત એવા શ્રાવક બાપાલાલભાઈએ સંઘ તરફથી જિનભક્તિ-મહોત્સવ કરાવવાની Page #267 -------------------------------------------------------------------------- ________________ २३१. -समतामहोदधिः महाकाव्यम् तत्कृताभ्यश्च शेषाणा मोलीनां कारणं तथा । तपसो वर्धमानस्य, गुरुभक्तिरतेन तु ।।११० ॥ युग्मम्।। इत्थमाराधने जाते, द्वे शुभभावपूर्वके । चतुर्विधस्य सङ्घस्य, पवित्रसमुपस्थितौ ।।१११॥ पञ्चमहाव्रतानां तैः, पुनरुच्चारणस्य तु । आराधना समारब्धा, तृतीया प्रमुदा ततः ।।११२।। कान्तिविजयपंन्यासः, श्रीजिनबिम्बसाक्षिकम् । महाव्रतानि तैः पञ्च, पुनः समुदचारयन् ।।११३।। Page #268 -------------------------------------------------------------------------- ________________ २३२ सप्तमं पद्मम् - અને વર્ધમાન તપની તેમણે કરેલી ઓળીઓ સિવાયની બાકીની ઓળીઓ કરાવવાની જાહેરાત કરી. (૧૦૯-૧૧૦) આમ ચતુર્વિધ સંઘની પવિત્ર ઉપસ્થિતિમાં શુભભાવપૂર્વક બે આરાધનાઓ થઈ. (૧૧૧) પછી તેમણે પાંચ મહાવત ફરી ઉચ્ચરવાની ત્રીજી આરાધના આનંદપૂર્વક શરુ કરી. (૧૧૨) પંન્યાસ શ્રીકાન્તિવિજયજી મહારાજે - જિનપ્રતિમાજીની હાજરીમાં તેમને ફરી પાંચ મહાવ્રત ઉચ્ચરાવ્યા. (૧૧૩) Page #269 -------------------------------------------------------------------------- ________________ २३३. _ समतामहोदधिः महाकाव्यम् विमृष्टं भानुभिरित्थ मुपचारास्तु भावतः । क्रियन्ते नैव मोक्तव्याः, परन्तु द्रव्यतोऽपि ते ॥११४॥ . रोगोऽसाध्योऽभवत्तेषां, चिकित्सां प्रत्यषेधयन् । ततस्तत्रस्थवैद्यास्तु, सर्वेऽतिकुशला अपि ।।११५।। तत्पीडावारणार्थं तु, भानुभिरिति निश्चितम् । कार्या निष्णातवैद्येन, चिकित्सा बुद्धिशालिभिः ।।११६॥ सन्दिष्टश्चीमनश्राद्धो, राजकोटपुरे वरे । आनेतव्यश्चिकित्साय, निष्णवैद्यस्त्वया त्विति ।।११७।। Page #270 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् - २३४ ભાનુવિજયજી મહારાજે વિચાર્યું કે ભાવ-ઉપચાર કરાય છે, પણ દ્રવ્ય-ઉપચાર પણ છોડવા જોઈએ નહી.” (૧૧૪) તેમનો રોગ અસાધ્ય હતો. તેથી ત્યાં રહેલા બધા ખૂબ હોંશિયાર ડોક્ટરોએ. પણ ચિકિત્સા કરવાની ના પાડી. (૧૧૫) તેમની પીડા દૂર કરવા બુદ્ધિશાળી ભાનવિજયજી મહારાજે નક્કી કર્યું કે નિષ્ણાત ડોક્ટર પાસે ચિકિત્સા કરાવવી. (૧૧૬) રાજકોટ નગરે શ્રાવક ચીમનલાલને સંદેશો મોકલ્યો કે ‘ચિકિત્સા માટે તમારે નિષ્ણાત ડોક્ટરને લઈ આવવા.” (૧૧૦) Page #271 -------------------------------------------------------------------------- ________________ २३५ - _ समतामहोदधिः महाकाव्यम् राजकोटपुरात्सार्धं, सुवैद्यदस्तुरेण सः । चतुर्वादन आगच्छत्, सन्ध्यायां गुरुभक्तिभाक् ।।११।। पद्मानामन्ननल्या तु, छिद्रं रोगप्रभावतः । सजातमिति वैद्येन, प्रोक्तं दृष्ट्वा तु तत्स्थितिम् ।।११९।। अन्नोदके गृहीते तैः, प्राणनल्यां प्रविश्य तत् । तीव्रकाशनपूर्वं तु, निर्गच्छतो बहिस्ततः ।।१२०।। पृष्टं पूज्यैरतः कार्य, किमिति स ततोऽवदत् । केन्सरवारणोपायः, कश्चन नैव विद्यते ।।१२१।। Page #272 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् २३६ ગુરુભક્તિવાળા તે રાજકોટથી ડોક્ટર દસ્તૂરની સાથે સાંજે ચાર વાગ્યે આવ્યા. (૧૧૮) તેમની સ્થિતિ જોઈને ડોક્ટરે કહ્યું કે રોગના પ્રભાવથી પદ્મવિજયજીની અન્નનળીમાં છિદ્ર થઈ ગયું છે.” (૧૧૯) “તેથી તેમણે લીધેલા આહાર-પાણી શ્વાસનળીમાં પેસીને તીવ્ર ખાંસીપૂર્વક તેમાંથી બહાર નીકળી જાય છે.” (૧૨૦) પૂજ્યશ્રીએ પૂછ્યું કે, હવે શું કરવું ?' તેથી તેમણે કહ્યું કે, કેન્સર દૂર કરવાનો કોઈ ઉપાય નથી, Page #273 -------------------------------------------------------------------------- ________________ २३७ समतामहोदधिः महाकाव्यम् उदरे तु परं तेषां, नलिकां शस्त्रकर्मणा । योजयित्वा तया दातुं शक्ष्यते पुष्टिकृद्रवम् ।।१२२।। युग्मम् ।। बुभुक्षायाः पिपासाया श्वेत्थं शमस्तु सर्वथा । शक्यः परन्तु पीडाया रोगस्य नैव सर्वथा ।।१२३।। गुरुदेवा उपायेऽस्मि नभवतां सुसम्मताः । सुवैद्येन समारब्धा, शस्त्रक्रिया [पाश्रये ।।१२४।। कृत्वा तेनोदरे छिद्रं, नलिका योजिता पुनः । स्यूत्वा तया पयो दत्त्वा, सुप्रयत्नेन साऽऽवृता ।।१२५।। Page #274 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् .२३८ પણ ઓપરેશનથી તેમના પેટમાં નળી જોડીને તેનાથી પોષણકારી પ્રવાહી આપી શકાશે.” (૧૨૧-૧૨૨) આમ તેમની ભૂખ અને તરસ સંપૂર્ણ રીતે શાંત કરવી શક્ય છે પણ રોગની પીડા સંપૂર્ણ રીતે શાન્ત કરવી શક્ય નથી.(૧૨૩) ગુરુદેવોએ આ ઉપાયમાં સમ્મતિ દર્શાવી. ડોક્ટરે ઉપાશ્રયમાં ઓપરેશન શરુ કર્યું. (૧૨૪) તેમણે પેટમાં છિદ્ર કરીને નળી જોડી દીધી. ફરી સીવિને નળીથી દૂધ આપીને પ્રયત્નપૂર્વક તેને ઢાંકી દીધી. (૧૨૫) Page #275 -------------------------------------------------------------------------- ________________ २३९ इत्थं प्रदर्श्य तेनोक्तमुपायेनामुना खलु । सञ्जीविष्यत्ययं रोगी. मे यत्नः सफलोऽभवत् । । १२६ ।। राजकोटपुरं शीघ्रं, वैद्यः प्रतिगतस्ततः । ते पुनर्लब्धचैतन्या, • समतामहोदधिः महाकाव्यम् अन्वभवँश्च वेदनाम् ।।१२७।। संयमपूतदेहास्ते, प्रतिक्रान्तिं तदाऽस्मरन् । ततस्ते कारितास्तां तु, भक्तितत्परसाधुभिः । ।१२८ ।। अवस्थायामपीदृश्यां, ते प्रतिक्रमणे तदा । अतिजागरका आस कारकक्षतिमार्जकाः । । १२९ ।। Page #276 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् 280 આમ દેખાડી તેમણે કહ્યું - આ ઉપાયથી આ રોગી જીવી જશે. મારો પ્રયત્ન સફળ થયો.” (૧૨) પછી ડોક્ટર તરત રાજકોટ પાછા ગયા. પદ્રવિજયજી મહારાજ ભાનમાં આવ્યા ત્યારે તેમને પીડા થઈ. (૧૨) સંચમથી પવિત્ર શરીરવાળા તેમને ત્યારે પ્રતિક્રમણ યાદ આવ્યું. તેથી ભક્તિ નિષ્ઠ સાધુ ભગવંતોએ તેમને તે કરાવ્યું. (૧૨૮) ત્યારે આવી દશામાં પણ તેઓ પ્રતિક્રમણમાં ખૂબ જાગરુક હતા અને કરાવનારની ભૂલ કાઢતા. (૧૨૯) Page #277 -------------------------------------------------------------------------- ________________ २४१ -समतामहोदधिः महाकाव्यम् आवश्यकक्रियाः कृत्वा, द्वितीये दिवसे प्रगे। नलिकया गृहीतं तै रुचितसमये द्रवम् ।।१३०॥ क्षुधातृषे ततः शान्ते, परमन्यास्तु वेदनाः । प्रावर्तन्त समाः प्राग्व द्विसोढास्ताः शमेन तैः ।।१३१ ।। पूज्या अनेकशस्तेषां, गत्वाऽऽसने कृपापराः । समाधिकरसच्छास्त्र वचांस्यश्रावयन्मुदा ।।१३२।। मुहूर्त कान्तिपंन्यासः, श्रावितवान्महर्षिणा । रचितं पञ्चसूत्रञ्च, सुस्तोत्राणि दिने दिने ।।१३३ ।। १. समाः = सर्वाः । Page #278 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम्. બીજા દિવસે સવારે આવશ્યક ક્રિયાઓ કરીને તેમણે ઉચિત સમયે નળીથી પ્રવાહી લીધું. (૧૩૦) તેથી ભૂખ-તરસ શાન્ત થઈ, પણ બીજી બધી પીડાઓ પહેલાની જેમ ચાલુ રહી. તેમણે તે સમતાથી સહી. (૧૩૧) કૃપાળુ પૂજ્યશ્રી અનેકવાર તેમના આસને જઈ સમાધી આપનારા શાસ્ત્રના વચનો આનંદથી સંભળાવતા.(૧૩૨) પંન્યાસ શ્રીકાન્તિવિજયજી મહારાજ દરરોજ બે ઘડી મહર્ષિ રચિત પંચસૂત્ર _२४२ અને સારા સ્તોત્રો સંભળાવતા. (૧૩૩) Page #279 -------------------------------------------------------------------------- ________________ २४३ ___ समतामहोदधिः महाकाव्यम् बहुवैराग्यपूर्णानि, श्रीभानुविजयैस्तथा । सुचरितानि गेयानि, श्रावितानि महात्मनाम् ।।१३४॥ अन्ये मुनिवराः शान्ति मनन्यां तेभ्य आर्पयन् । श्रावयित्वा मुहुर्गेय चरितस्तवनादिकम् ।।१३५।। स्वात्मन्यतिशयेनेत्थं, तेऽन्वभवन्प्रसन्नताम् । भावतीर्थकृतां ध्याने, तल्लीना अभवस्तथा ।।१३६।। नमस्कारमहामन्त्रं, मन्त्रं श्रीषोडशाक्षरम् । श्रीशङ्खधरपार्थस्य, नाममन्त्रञ्च तेऽजपन् ।।१३७।। Page #280 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् ૨૪૪ તથા ભાનુવિજયજી મહારાજ મહાત્માઓના ઘણા વૈરાગ્યથી ભરેલા એવા ગેય ચરિત્રો (સક્ઝાયો) સંભળાવતા. (૧૩૪) બીજા મહાત્માઓ વારંવાર સક્ઝાય-સ્તવન વગેરે સંભળાવીને તેમને અજોડ શાંતિ આપતા. (૧૩૫) આમ તેઓ પોતાના આત્મામાં પ્રસન્નતા અનુભવતા અને ભાવતીર્થકરોના ધ્યાનમાં તલ્લીન થતા. (૧૩૬) તેઓ નવકારમહામન્તનો, સોળાક્ષરીમન્નનો અને શ્રીશંખેશ્વર પાર્શ્વનાથપ્રભુના નામના મન્ટનો જાપ કરતા. (૧૩૦) Page #281 -------------------------------------------------------------------------- ________________ २४५ समतामहोदधिः महाकाव्यम् अवर्धत यथा रोग स्तेषां तथाऽऽत्मचिन्तनम् । स्वाध्यायमग्नताध्यान सुसंयमादयोऽपि च ।।१३८॥ सत्कृपया गुरूणाञ्च, बलेन ह्यन्तरात्मनः । समचित्तैस्तु तैर्व्याधि विसोढो जीवितापहृत् ।।१३९ ।। व्रतपरिणतिस्तेषां, सहनशीलता तथा । अनन्यगुणरत्नानि, व्यस्मापयञ्जनान्समान् ।।१४०।। मोहमय्या नगर्या द्वि हरिवैद्यः समागतः । विस्मितहृदयः सोऽपि दृष्ट्वा तान्समजायत ।।१४१।। Page #282 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् २४६ જેમ તેમનો રોગ વધતો તેમ તેમના આત્મ-ચિન્તન, સ્વાધ્યાયમગ્નપણુ, ધ્યાન, સંયમ વગેરે પણ વધતા. (૧૩૮) ગુરુમહારાજની સારી કૃપાથી અને અંતરાત્માના બળથી સમચિત્તે તેમણે જીવિત હરનારો રોગ સહ્યો. (૧૩૯) તેમની સંયમ પરિણતિ, સહનશીલતા, અને અજોડ ગુણરત્નો બધા લોકોને વિસ્મય પમાડતા. (૧૦) મુંબઈથી બે વાર હરિભાઈ ડોક્ટર આવ્યા. તેમને જોઈને તેમનું હૃદય પણ વિરમય પામ્યું. (૧૪૧) Page #283 -------------------------------------------------------------------------- ________________ २४७. समतामहोदधिः महाकाव्यम् सम्पूर्णेऽपि शरीरे तु, प्रसृते केन्सरे नरः । जीवेवैद्यकविज्ञाने प्रसङ्ग इति नूतनः ।।१४२॥ ते पुनरपि रोगेण, प्रहृता दीपपर्वणि । आयुषा कर्मणा किन्तु, प्रबलेन प्रमोचिताः ।।१४३।। तेषां ग्लानिं विभाव्य तु, चातुर्मासादनन्तरम् । तत्रैव ह्यधिकं पूज्याः, श्रीप्रेमसूरयः स्थिताः ।।१४४।। सुरेन्द्रनगरे पूज्या, दशमासान्स्थितास्तदा । आराधनाः कृताः पद्म स्तत्राऽन्योत्साहवर्धिकाः ।।१४५।। Page #284 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् . .२४८ “આખાયે શરીરમાં કેન્સર ફેલાવે છતે માણસ જીવે એ ડોક્ટરી વિજ્ઞાનમાં નવો પ્રસંગ હતો. (૧૪૨) ફરી દીવાળીના દિવસોમાં રોગે તેમની ઉપર પ્રહાર કર્યો. પણ પ્રબળ આયુષ્ય કર્મો તેમને છોડાવ્યા. (૧૪૩) તેમની ગ્લાનદશા જોઈને પૂજ્ય પ્રેમસૂરિ મહારાજ ચોમાસા પછી ત્યાં જ વધુ રહ્યા. (૧૪૪) સુરેન્દ્રનગરમાં પૂજ્યશ્રી દશ મહિના રહ્યા. ત્યારે ત્યાં પદ્મવિજયજી મહારાજે બીજાનો ઉત્સાહ વધારનારી આરાધનાઓ કરી. (૧૪૫) Page #285 -------------------------------------------------------------------------- ________________ २४९ समतामहोदधिः महाकाव्यम् स्थानकवासिसयोऽपि, धैर्याप्रमादजागृतीः । तेषां विलोक्य सेवाञ्च, प्रणतमस्तकोऽभवत् ।।१४६।। सेवां कृत्वाऽपि सङ्घन, निशदिनमुपार्जितम् । पुण्यानुबन्धकृत्पुण्यं, दत्त्वा पथ्यौषधादिकम् ।।१४७।। श्रावकरतिलालेन, दशमासान्निरन्तरम् । वैयावृत्त्यस्य सम्पूर्णो, लाभस्तदा ह्यलभ्यत ।।१४८।। जिनशासनसद्बीजं जनहृदयभूमिषु । उप्त्वा पूज्याः सुरेन्द्राख्य नगराव्यहरॆस्ततः ।।१४९।। Page #286 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् २५० તેમના ઘેર્ય, અપ્રમત્તતા, 'જાગૃતિ અને સેવા જોઈને સ્થાનકવાસિસંઘનું માથુ પણ નમી ગયું. (૧૪૬) સંઘે પણ રાતદિવસ સેવા કરીને અને પથ્ય ઔષધ વગેરે આપીને પુણ્યાનુબન્ધી પુણ્ય બાંધ્યું. (૧૪૦) ત્યારે શ્રાવક શ્રી રતિલાલભાઈએ સળંગ દશ મહિના સુધી વૈયાવચ્ચનો બધો લાભ લીધો. (૧૪૮) લોકોની હૃદયભૂમિમાં જિનશાસનનું સારુ બીજ વાવીને પછી પૂજ્યશ્રીએ સુરેન્દ્રનગરથી વિહાર કર્યો. (૧૪૯) Page #287 -------------------------------------------------------------------------- ________________ २५१ समतामहोदधिः महाकाव्यम् स्वीयदृष्टिपथं याव निर्निमेषदृशा तदा । बाष्पार्द्रलोचनः सङ्घो, गच्छतस्तान्विदृष्टवान् ।।१५०॥ वैराग्यसाग-जिनेश्वरभक्तिदक्ष हेमेन्दुसूरिशिशुना रचिते सुभक्त्या । पंन्यासपद्मविजयस्य चरित्रकाव्ये, पद्मं समाप्तमिति बोधिदसप्तमं तु ॥१५१॥ इति वैराग्यदेशनादक्ष-आचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्य-विनिर्मित 'समतामहोदधि' महाकाव्ये चरित्रनायकपंन्यासप्रवरश्रीपद्मविजय-गुरुमीलनसिद्धगिरिपदयात्रासङ्घ-विपरिणतौषधप्रसङ्गपंन्यासपदार्पण- सुरेन्द्रनगरचातुर्मास-साधनायज्ञचतुर्विंशत्युपवाससाधना-गलकरोध-अन्तिमाराधनाक्षमापना-पुनर्महाव्रतोच्चारण-नलिकायोजनादि - वर्णनमयं सप्तमं पद्मं समाप्तम् । Page #288 -------------------------------------------------------------------------- ________________ सप्तमं पद्मम् २५२ ત્યારે સંઘે રડતી આંખે, અનિમેષ નયનોથી પોતાની નજર પહોંચે ત્યાં સુધી જતા એવા તેમને જોયા. (૧૫૦) વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલ પંન્યાસપ્રવર શ્રીપદ્રવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં આ રીતે બોધિ આપનારુ, સુંદર એવુ આ સાતમું પદ્મ પૂર્ણ થયું. (૧૫૧) આમ વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલ “સમતામહોદધિ' મહાકાવ્યમાં પંન્યાસપ્રવરશ્રીપદ્મવિજયજી મહારાજનું ગુરુમહારાજ સાથે મીલન, સિદ્ધગિરિનો સંઘ, વિપરીત પરિણમેલા ઓષધનો પ્રસંગ, પંન્યાસપદવી અર્પણ, સુરેન્દ્રનગરમાં ચોમાસુ, સાધનાનો યજ્ઞ, ૨૪ ઉપવાસની સાધના, ગળુ બંધ થવુ, અંતિમ આરાધનાક્ષમાપના, ફરી મહાવત ઉચ્ચરવા, નળી જોડવી વગેરેના વર્ણનવાળુ આ સાતમુ પદ્મ પૂર્ણ થયું. Page #289 -------------------------------------------------------------------------- ________________ २५३ . अष्टमं पद्मम् । पिण्डवाडापुरे जातः, श्रीवीरस्य जिनेशितुः । उद्धारो जीर्णचैत्यस्य, प्राचीनस्यातिसुन्दरः ।।१॥ कर्त्तव्या पूज्यनिश्रायां, प्रतिष्ठेति सुनिश्चितम् । सङ्घेन तत्स विज्ञप्त्यै, • समतामहोदधिः महाकाव्यम् सुरेन्द्रपुरमागतः ।।२।। श्राद्धस्य भगवन्नाम्नः, कङ्कुश्राद्ध्यास्तथा किल । तनयाः प्रेमचन्दाख्या, श्रीप्रेमसूरयोऽभवन् ॥३॥ पत्तनं पिण्डवाडाख्यं, तेषामासीत्तु जन्मभूः । पूज्या बहुमता आसँ स्तत्सङ्घस्य ततो बहु । । ४ । । Page #290 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम् २५४ આઠમુ પદ્મ પિંડવાડાનગરમાં વીરપ્રભુના પ્રાચીન દેરાસરનો સુંદર જીર્ણોદ્ધાર થયો. (૧) પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવવી એવુ સંઘે નક્કી કર્યું. તેથી તે વિનંતિ કરવા સુરેન્દ્રનગર આવ્યો.(૨) પૂજ્ય પ્રેમસૂરિ મહારાજ સુશ્રાવક શ્રીભગવાનભાઈ અને સુશ્રાવિકા શ્રીમતી કંકુબેનના પ્રેમચન્દ નામે દીકરા હતા. (૩) પિંડવાડા નગર તેમની જન્મભૂમિ હતી. તેથી તેના સંઘને પૂજ્યશ્રી ઉપર બહુ બહુમાન હતું. (૪) Page #291 -------------------------------------------------------------------------- ________________ २५५. __ समतामहोदधिः महाकाव्यम् सनिर्बन्धं तु सधेन, विज्ञप्तिः प्रकृता ततः । पूज्येभ्यः स्वीकृता पूज्यै रपि सा विस्तृताशयैः ।।५।। पद्मविजयहृद्येका, भावनेति सदाऽभवत् । निश्रायामेव वस्तव्यं, गुरूणां मरणावधि ॥६॥ सुरेन्द्रनगरात्तेऽपि पूज्यैः सह ततः पुरम् । राजाख्यं प्राप्नुवँस्तत्र, चिकित्सार्थं स्थितास्तथा ।।७।। बाबुश्राद्धस्य दीक्षार्थं, लिम्बोदराभिधं गताः । ग्रामं पूज्यास्तु जातः स, विनयेन्द्रभिधो मुनिः ।।८।। Page #292 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम् તેથી સંઘે પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતી કરી, વિશાળહૃદયવાળા પૂજ્યશ્રીએ પણ તે સ્વીકારી. (૫) પદ્મવિજયજીના હૃદયમાં હંમેશા એક ભાવના હતી કે મરણ સુધી ગુરુમહારાજની નિશ્રામાં જ રહેવું.' (૬) તેથી તેઓ પણ પૂજ્યશ્રીની સાથે સુરેન્દ્રનગરથી અમદાવાદ પહોંચ્યા અને ત્યાં ચિકિત્સા માટે રહ્યા. (૭) પૂજ્યશ્રી સુશ્રાવકશ્રી બાબુભાઈની દીક્ષા માટે લિંબોદરા ગામે ગયા. .२५६ તે મુનિશ્રી વિનયચન્દ્રવિજયજી બન્યા. (૮) Page #293 -------------------------------------------------------------------------- ________________ २५७ कृत्वा देसाइवैद्यस्तु, चिकित्सां दत्तवानितः । सूचाः काश्चन पद्मभ्यः. पुरे राजाभिधे वरे ||९॥ तदीयसमताधैर्ये, दृष्ट्वा सोऽपि प्रभावितः । मीलिता सह पूज्यैस्ते, . समतामहोदधिः महाकाव्यम् महेसाणापुरे पुनः । । १० ॥ स्पृष्ट्वा विविधतीर्थानि चैत्रघर्म दिनेष्वपि । पिण्डवाडापुरे प्राप्ताः, सूरिभिः सह ते तदा ।। ११।। पूज्यपवित्रनिश्रायां, सम्पन्नः परमोत्सवः । अञ्जनस्य प्रतिष्ठाया श्च तत्रोत्साहपूर्वकम् ।। १२ ।। Page #294 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम् ર૫૮ આ બાજુ અમદાવાદમાં દેસાઈ ડોક્ટરે ચિકિત્સા કરીને પદ્મવિજયજીને કેટલીક સૂચનાઓ આપી. (૯) તેમની સમતા અને ધીરજ જોઈ તેઓ પણ પ્રભાવિત થયા. પદ્મવિજયજી મહેસાણામાં પૂજ્યશ્રીને ફરી ભેગા થયા. (૧૦) ત્યારે ચૈત્ર મહિનાના ગરમીના દિવસોમાં પણ તેઓ વિવિધ તીર્થોની સ્પર્શના કરી પિંડવાડા પહોંચ્યા. (૧૧) પૂજ્યશ્રીની પવિત્રનિશ્રામાં ત્યાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો પરમ ઉત્સવ ઉત્સાહપૂર્વક થયો. (૧૨) Page #295 -------------------------------------------------------------------------- ________________ २५९ भावना हृदये जाता, श्रीपद्मानां तपो महत् । कर्त्तुं नलिका प्राप्त पोषणानाञ्च रोगिणाम् ।। १३ ।। चतुर्दशोपवासास्तैः, कृता विघ्नं विना तदा । कर्म विदारणे बद्ध समतामहोदधिः महाकाव्यम् कक्षैस्तत्र तपस्विभिः । । १४ ।। चातुर्मासस्य विज्ञप्त्यै, शिवगञ्जात्समागतः । श्रीसङ्घः प्रेमसूरीशैः, स्वसम्मतिः प्रदर्शिता ।। १५ ।। अकरोद्देवता दुष्टा, पिण्डवाडापुरे तदा । श्रमणोपासिकासूप सर्गं महाभयङ्करम् ।।१६।। Page #296 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम् - २६० રોગી અને નળીથી પોષણ પામનારા એવા પદ્મવિજયજી મહારાજના હૃદયમાં મોટો તપ કરવાની ભાવના થઈ. (૧૩) કર્મોનો નાશ કરવા તૈયાર અને તપસ્વી એવા તેમણે ત્યારે ત્યાં વિઘ્ન વિના ચૌદ ઉપવાસ કર્યા. (૧૪) ચોમાસાની વિનંતિ કરવા માટે શિવગંજથી સંઘ આવ્યો. પૂજ્યશ્રીએ પોતાની સમ્મતિ દર્શાવી. (૧૫) ત્યારે પિંડવાડામાં દુષ્ટ દેવતા શ્રાવિકાઓમાં મહાભંયકર ઉપસર્ગ કરતી હતી. (૧૬) Page #297 -------------------------------------------------------------------------- ________________ २६१. अविशत्तत्र नारीणां, शरीरे दुष्टडाकिनी । विमुच्य स्वीयवालास्ता - उपायेषु त्वनेकेषु, स्तत इतस्ततोऽभ्रमन् ।।१७।। . समतामहोदधिः महाकाव्यम् कथमप्युपसर्गः स सर्वत्र पुरजनैः कृतेष्वपि । निवृत्तो भयदो न तु ।। १८ ।। नष्टः स तत्र पूज्यानां, प्रवेशात्समनन्तरम् । शान्ति रित्थं जाता चमत्कृतिः ।।१९।। प्रसृता प्रतिष्ठानन्तरं पूज्या, उत्सुका निदर्शने । प्रति राणकतीर्थस्य, पञ्चतीर्थी गताः खलु ।। २० ।। Page #298 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम्. ત્યાં સ્ત્રીઓના શરીરમાં દુષ્ટ ડાકિની પેસી જતી. તેથી તેઓ પોતાના વાળ છુટા કરી આમ તેમ ભટકતી. (૧૭) નગરના લોકોએ અનેક ઉપાયો કર્યા, છતા પણ તે ભયંકર ઉપસર્ગ . કોઈ પણ રીતે દૂર ન થયો. (૧૮) ત્યાં પૂજ્યશ્રીના પ્રવેશ પછી તે ઉપસર્ગ દૂર થયો અને બધે શાન્તિ ફેલાઈ. આમ ચમત્કાર થયો. (૧૯) ભગવાનના દર્શન કરવા માટે ઉત્સુક પૂજ્યશ્રી પ્રતિષ્ઠા પછી _ २६२ રાણકપુર પંચતીર્થી તરફ ગયા. (૨૦) Page #299 -------------------------------------------------------------------------- ________________ २६३. समतामहोदधिः महाकाव्यम् श्रीपद्मविजयाः प्राप्ताः, सिरोहीनगरे वरे । ते हृष्टा जिनबिम्बानां, दर्शनेन भृशं तदा ।।२१।। चातुर्मासप्रवेशस्तैः, कृतः सहैव सूरिभिः । . शिवगञ्जपुरे वृद्धा, तत्र त्वस्वस्थता परम् ।।२२।। काशनं सह वान्त्या तु, तत्राऽभवद् भयङ्करम् । मुक्तोन्मेषं शनैर्जातं, तेषां दक्षिणलोचनम् ।।२३।। उभयोर्वर्धमानाऽसीद्, बधिरता च कर्णयोः । अत्यद्भुते तथाऽप्यास्तां, तेषां समाधिधीरते ।।२४।। Page #300 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम् પદ્મવિજયજી મહારાજ શ્રેષ્ઠ એવા સિરોહીનગરમાં પધાર્યા. ત્યારે જિનપ્રતિમાઓના દર્શન કરીને તેઓ આનંદિત થયા. (૨૧) તેમણે પૂજ્યશ્રીની સાથે જ શિવગંજ નગરમાં પ્રવેશ કર્યો. પણ ત્યાં તેમની તબિયત વધુ બગડી. (૨૨) ત્યાં વમનની સાથે ભયંકર ખાંસી થઈ. ધીમે ધીમે તેમની જમણી આંખ બંધ થઈ ગઈ. (૨૩) બન્ને કાનોમાં બહેરાશ વધતી હતી. છતા પણ તેમની સમાઘી અને ધીરતા અતિઅદ્ભુત હતી. (૨૪) .२६४ Page #301 -------------------------------------------------------------------------- ________________ २६५ - समतामहोदधिः महाकाव्यम् कथितः कर्मराजस्तै यत्सुवर्णं विशुध्यति । अग्निना ते प्रहारैर्मे, शुद्धिस्तथा भविष्यति ।।२५।। अत्र तवैव हानिर्न, म ईषदपि भाविनी । त्वयैव ह्यात्मगेहान्मे, निर्गन्तव्यं यतोऽधुना ।।२६।। युग्मम् ।। सुवैद्यः खीमचन्दाख्यः, रुक्शान्त्युपायवित्सदा । रतः श्रीपद्मसेवायां, शिवगञ्जपुरेऽभवत् ।।२७॥ जपे ध्याने च तल्लीनाः, श्रीपद्मा अभवन्निशि । प्रज्ञापनां तथोपाङ्ग, दिवससमयेऽपठन् ।।२८॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम् - २६६ તેમણે કર્મરાજાને કહ્યું હતુ કે, - “અગ્નિથી સોનુ વિશુદ્ધ થાય છે. તેમ તારા પ્રહારોથી મારી શુદ્ધિ થશે. આમાં તને જ નુકસાન થશે, મને જરા ય નુકસાન નહીં થાય, કેમકે હવે તારે જ મારા આત્મઘરમાંથી નીકળવાનું છે.” (૨૫, ૨૬) રોગ શાન્ત કરવાના ઉપાયને જાણતા ડોક્ટર ખીમચંદ શિવગંજ નગરમાં હંમેશા પઘવિજયજીની સેવામાં રત હતા. (૨૦) પદ્મવિજયજી મહારાજ રાત્રે જાપ અને ધ્યાનમાં તલ્લીન થતા અને દિવસે પ્રજ્ઞાપનાસૂત્ર નામનું ઉપાંગ વાંચતા. (૨૮) Page #303 -------------------------------------------------------------------------- ________________ २६७. समतामहोदधिः महाकाव्यम् साधून्पत्रे लिखित्वा ते, मध्याह्नसमये तथा । सुष्ठु प्रेरितवन्तश्च, प्रमादादतिभीरवः ॥२९॥ श्रीचतुर्विधसङ्घन, शोभनाऽऽराधना पुरे । प्रकृता शिवगजेऽपि, सुरेन्द्रनगरे यथा ॥३०॥ पौराद्यदिनादेव, पर्युषणाऽऽख्यपर्वणः । उपवासाः समारब्धा स्तत्र गुरुवराज्ञया ।।३१॥ उपवासास्तदाष्टौ तु, जाता इति विचिन्तितम् । सर्वैरुज्ज्वलपञ्चम्यां, ते करिष्यन्ति पारणम् ।।३२।। Page #304 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम्. પ્રમાદથી બહુ ડરતા એવા તેઓ બપોરના સમયે કાગળ ઉપર લખીને સાધુ ભગવંતોને સારી રીતે પ્રેરણા કરતા. (૨૯) સુરેન્દ્રનગરની જેમ શિવગંજમાં પણ ચતુર્વિધ સંઘે સુંદર આરાધના કરી. (૩૦) પદ્મવિજયજીએ પર્યુષણપર્વના પહેલા દિવસથી જ ત્યાં ગુરુમહારાજની આજ્ઞાથી ઉપવાસ શરુ કર્યા. (૩૧) ત્યારે આઠ ઉપવાસ થયા. બધાએ વિચાર્યું કે ‘સુદ પાંચમે તેઓ પારણું કરશે.' (૩૨) ૨૬૮ Page #305 -------------------------------------------------------------------------- ________________ २६९. समतामहोदधिः महाकाव्यम् प्रबलचित्तयुक्तेन, किन्त्वनेन महात्मना । स्थिता मनसि सर्वेषां, धारणा वितथीकृता ।।३३।। पञ्चम्यामपि शुक्लाया मुपवासस्तु तैः कृतः । अकुर्वन्नुपवासं ते, प्रतिदिनं ततः परम् ।।३४।। उपवासे तु ते पञ्च विशे पत्रेऽलिखन्निति । तपसोऽन्वभवं साक्षा द्वौ लाभौ सुन्दरावहम् ।।३५।। मस्तकवेदना हीना, गलाज्जलमवातरत् । प्रभावात्तपसोऽचिन्त्यात, पटोः कर्मारिभेदने ।।३६।।।। युग्मम् ।। Page #306 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम् ર૭૦ પણ મજબુત મનવાળા આ મહાત્માએ બધાના મનમાં રહેલી ધારણા ખોટી પાડી. (૩૩) સુદ પાંચમે પણ તેમણે ઉપવાસ કર્યો. ત્યાર પછી તેઓએ દરરોજ ઉપવાસ કર્યા. (૩૪) તેમણે પચીશમા ઉપવાસે કાગળમાં લખ્યું કે, પના બે સુન્દર લાભ સાક્ષાત્ મેં અનુભવ્યાકર્મરૂપી દુશ્મનને ભેદવા સમર્થ એવા તપના અચિત્ય પ્રભાવથી માથાનો દુઃખાવો ઓછો થયો અને ગળેથી પાણી ઉતરવા લાગ્યું.” (૩૫, ૩૬) Page #307 -------------------------------------------------------------------------- ________________ २७१ _ समतामहोदधिः महाकाव्यम् पूर्णीकृतं ततो मास___क्षपणं लिखितञ्च तैः । पारणस्य दिने पत्रे, ममतारहितैरिति ।।३७।। जातं मासोपवासानां, सातेन पारणं तथा । देहेऽस्ति शोभना स्फुर्ति विपुला निर्जराऽभवत् ।।३८।। युग्मम् ।। अस्वास्थ्येन स्वकीयेन, श्राद्धस्य दुःखितस्य तु । उपरि तेऽलिखन्पत्रे, प्रेरकभावना इति ।।३९।। जीवा जगति विद्यन्ते, निर्विवेकाः प्रमादिनः । दुर्ध्यानेन पराधीनाः, मूढा अज्ञानिनस्तथा ।।४०॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम् પછી તેમણે માસખમણ પૂરુ કર્યું. મમતા રહિત એવા તેમણે પારણાના દિવસે કાગળમાં લખ્યું કે, ‘માસખમણનું પારણું સાતાપૂર્વક થયુ છે, શરીરમાં સ્ફુર્તિ સારી છે અને ઘણી કર્મનિર્જરા થઈ.' (૩૭, ૩૮) પોતાની અસ્વસ્થતાથી દુ:ખી થયેલા શ્રાવકની ઉપરના કાગળમાં તેમણે આ પ્રમાણે પ્રેરક ભાવનાઓ લખી. (૩૯) જગતમાં જીવો અવિવેકી, પ્રમાદી, २७२ દુર્ધ્યાનથી પરાધીન, મૂઢ અને અજ્ઞાની છે. (૪૦) Page #309 -------------------------------------------------------------------------- ________________ २७३ समतामहोदधिः महाकाव्यम् अनुभवन्ति तेऽसात मस्मत्तोऽत्यधिकं तथा । नूतनाशुभकर्माणि, बध्नन्ति दुःखिता भृशम् ।।४।। तेभ्योऽस्माकमसातं तु, स्वल्पं प्राप्ता गुरोः कृपा । अस्माभिः शुभसामग्री, सुविवेकदशा तथा ।।४२॥ पूर्वकर्मविपाकेन, महदुःखं समागतम् । उपायलक्षकोटिभिः, न कर्तुं शक्यतेऽन्यथा ।।४३।। तथापि शुभसंयोगे, दुःखमस्माकमागतम् । त्यक्त्वाऽतः सर्वदुनिं, कार्या सकामनिर्जरा ॥४४॥ Page #310 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम्. २७४ તેઓ આપણા કરતા વધુ અશાતાને અનુભવે છે અને બહુ દુઃખી થયેલા તેઓ નવા અશુભ કર્મો બાંધે છે. (૪૧) આપણી અસાતા તો તેમના કરતા ઓછી છે. આપણને ગુરુમહારાજની કૃપા, શુભસામગ્રી અને સારી વિવેકદશા મળ્યા છે. (૪૨) પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી આવેલુ મોટુ દુઃખ લાખો-કરોડો ઉપાયોથી અન્યથા નથી કરી શકાતુ, (૪૩) છતા પણ આપણને શુભસંયોગમાં દુઃખ આવ્યું છે. એથી બધુ દુર્બાન છોડી સકામનિર્જરા કરવી. (૪૪) Page #311 -------------------------------------------------------------------------- ________________ २७५ समतामहोदधिः महाकाव्यम् अस्माभिः समयेऽस्मिंस्तु, दृढा कार्या सहिष्णुता । विमुच्याऽधिकदुर्थ्यानं, परमलोकसाधकैः ।।४५॥सप्तभिः कुलकम्।। पारणानन्तरं स्तोक दिनानि सुखपूर्वकम् । गतानि परमारब्धा, ततो नूतनवेदना ।।४६॥ नलिकर्षणमारब्धं, भृशं वैद्यो हरिस्ततः । मोहमय्याश्चिकित्साय, पुर्याः शीघ्रं समागतः ।।४७।। प्राचीनां नलिकां त्यक्त्वा, योक्तव्या तत्र नूतना । कर्षणवेदनाशान्ति हेतोस्तेनेति सूचितम् ।।४।। Page #312 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम्. પરમલોક(મોક્ષ)ને સાધનારા એવા આપણે આ સમયે વધુ દુર્ઘાન છોડીને સહનશીલતા દૃઢ કરવી. (૪૫) પારણા પછી થોડા દિવસ સુખેથી પસાર થયા. પણ પછી નવી પીડા શરુ થઈ. (૪૬) નળી બહુ ખેંચાવા લાગી. તેથી ચિકિત્સા માટે મુંબઈથી હરિભાઈ ડોક્ટર તરત આવ્યા. (૪૦) તેમણે કહ્યું કે, ખેંચાણની પીડા શાન્ત કરવા જુની નળી કાઢી ત્યાં નવી નળી જોડવી.' (૪૮) _ २७६ Page #313 -------------------------------------------------------------------------- ________________ २७७. .समतामहोदधिः महाकाव्यम् सिरोहेरागतः शस्त्र कर्मनिष्णातडोक्टरः । नूतननलिकां योक्तुं, श्रीपद्मविजयोदरे ।।४९।। शलाकास्तेन लोहस्य, तदुदरे प्रवेशिताः । सङ्कुचितस्य रन्ध्रस्य, पृथुकरणकारणम् ।।५०॥ असह्या वेदना सोढा, __ह्यतीव त्रासदायिनी । तदा तैर्नलिका नूत्ना, वैद्येन सुष्ठु योजिता ।।५१।। नलिकया कृतं कार्य, स्तोकदिनानि शोभनम् । युक्तदेशेऽन्यदा रात्रौ, तीव्राऽजायत वेदना ।।५२।। Page #314 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम् २७८ પદ્મવિજયજીના પેટમાં નવી નળી જોડવા સિરોહીથી સર્જન ડોક્ટર આવ્યા. (૪૯) સંકોચાઈ ગયેલા છિદ્રને પહોળુ કરવા માટે તેમણે તેમના પેટમાં લોઢાના સળીયા નાખ્યા. (૫૦) ત્યારે તેમણે અતિશય ત્રાસ આપનારી વેદના સહી અને ડોક્ટરે નવી નળી સારી રીતે જોડી. (૫૧) થોડા દિવસ નળીએ. બરાબર કામ કર્યું. એક વાર રાત્રે જોડાણની જગ્યાએ બહુ પીડા થઈ. (૧૨) Page #315 -------------------------------------------------------------------------- ________________ २७९ समतामहोदधिः महाकाव्यम् तस्याः शान्त्यै तु तैर्बद्ध पट्टकः शिथिलीकृतः । निरगच्छबहिस्तूर्णं, नूतननलिका ततः ।।५३।। रुद्ध आहारपानीये, तदीये सर्वथा ततः । कर्माधीनस्य जीवस्य, जायते कीदृशी दशा !||५४ ।। सिरोहिनगरात्सन्ध्या काले वैद्यः समागतः । स्वीयस्थाने पुनर्नून नलिका तेन योजिता ।।५५।। सूर्यास्तसमये शक्ता, ग्रहीतुं जलमेव ते । उपवासस्ततो जात स्तेषां तस्मिन्दिने खलु ।।५६।। Page #316 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम् - २८० તેની શાતિ માટે તેમણે બાંધેલો પાટો ઢીલો કર્યો. તેથી નવી નળી તરત બહાર નીકળી ગઈ. (૫૩) તેથી તેમના આહાર-પાણી સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા. કર્માધીન જીવની કેવી દશા થાય છે ! (૫૪) સિરોહીથી સાંજે ડોક્ટર આવ્યા. તેમણે નવી નળીને ફરી પોતાના સ્થાનમાં જોડી. (૫૫) સૂર્યાસ્ત સમયે તેઓ પાણી જ લઈ શક્યા. તેથી તે દિવસે તેમને ઉપવાસ થયો. (૫૬) Page #317 -------------------------------------------------------------------------- ________________ २८१ समतामहोदधिः महाकाव्यम् वैराग्यसागर-जिनेश्वरभक्तिदक्ष हेमेन्दुसूरिशिशुना रचिते सुभक्त्या । पंन्यासपद्मविजयस्य चरित्रकाव्ये, पद्मं जिनस्य कृपयाऽभवदष्टमं तु ।।५७।। इति वैराग्यदेशनादक्ष-आचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यविनिर्मित-'समतामहोदधि'-महाकाव्ये पिण्डवाडावीरचैत्यप्रतिष्ठा-व्यन्तरीकृतोपसर्गनाशपंन्यासपद्मविजयकृतमासक्षपणाराधना-नूतननलिकायोजनादि-वर्णनमयमष्टमं पद्मं समाप्तम् । पं. पद्मविजयानां भव्यवचनम् हितशिक्षाश्रवणेन यो रुष्यति स निष्पुण्यकः । - ‘पद्मपरिमल: ।' Page #318 -------------------------------------------------------------------------- ________________ अष्टमं पद्मम् - –૨૮૨ વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલ પંન્યાસ પ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી આઠમુ પદ્મ થયું. () આમ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલા સમતામહોદધિ' મહાકાવ્યમાં પિંડવાડામાં મહાવીરસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા, વન્તરીના ઉપસર્ગનો નાશ, પંન્યાસશ્રીપદ્મવિજયજીએ કરેલ માસક્ષમણની આરાધના, નવી નળી જોડવી વગેરેના વર્ણનવાળુ આ આઠમુ પદ્મ પૂર્ણ થયું. ( ૫. પદ્મવિજયજી મ. નું ભવ્યવચન રીસ ચઢે દેતા શિખામણ તસ ભાગ્યદશા પરવારી. - યમર્યારિમલ ન Page #319 -------------------------------------------------------------------------- ________________ २८३ _समतामहोदधिः महाकाव्यम् नवमं पद्मम् । सुश्राद्धाभ्यां तु रत्नाजी मोटाजीभ्यां तपस्तदा । कारितमुपधानाख्यं, ग्रामे शीलदराह्वये ॥१॥ ताभ्यां पूज्यास्तु विज्ञप्ता, निश्रादानकृते तदा । पूज्या अप्यददुनिश्रां, वरदाक्षिण्यशालिनः ॥२॥ आराधकैर्विशिष्टानि, तत्र सुगतिकाङ्क्षिभिः । कृतान्यष्टोपवासादि तपांसि सातपूर्वकम् ।।३।। प्रहृताः किन्तु रोगेण, श्रीपद्माः शील्दरे पुनः । नाऽचलन्मेरुधीरास्त, ईषदपि तथापि हि ।।४।। Page #320 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् .२८४ નવમુ પદ્મ ત્યારે શીલદર ગામમાં સુશ્રાવક શા. રત્નાજી અને શા. મોટાજીએ ઉપધાન તપ કરાવ્યા. (૧) ત્યારે તેમણે પૂજ્યશ્રીને નિશ્રા આપવા વિનંતિ કરી. શ્રેષ્ઠ એવા દાક્ષિણ્ય ગુણથી શોભતા પૂજ્યશ્રીએ પણ નિશ્રા આપી. (૨) ત્યાં સદ્ગતિ ઝંખનારા. આરાધકોએ આઠ ઉપવાસ વગેરે વિશિષ્ટ તપો સાતાપૂર્વક કર્યા. (૩) પણ શીદરમાં રોગે પદ્મવિજયજી ઉપર ફરી પ્રહાર કર્યો. છતા પણ મેરુપર્વતની જેમ ધીર એવા તેઓ જરા ય ચલિત ન થયા. (૪) Page #321 -------------------------------------------------------------------------- ________________ २८५ _ समतामहोदधिः महाकाव्यम् जले निमज्जता लब्धं, नरेण फलकं यदि । नैव मज्जति तीरञ्च, शीघ्रं प्राप्नोति तर्हि सः ।।५।। देवगुर्वोस्तथा व्याधौ, शरणं यदि लभ्यते । जायते नैव दुर्थ्यानं, तर्हि समाधिराप्यते ॥६॥ श्रीपूज्याः शील्दरग्रामे, समाप्य तपसो महः । आराधनाय चैत्रौले र्गताः प्रहलादने पुरे ॥७॥ श्रीभानुविजयैयूनां, तत्त्वज्ञानस्य वाचनाः । आरब्धाः पाठशालाना मनभ्यासदिनेषु तु ।।॥ १. अनभ्यासदिनानि = 'वेकेशन' इति भाषायाम् । Page #322 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् २८६ પાણીમાં ડૂબતા માણસને જે પાટીયુ મળી જાય તો તે ડુબતો નથી અને જલ્દીથી કિનારે પહોંચે છે. (૫) તેમ રોગમાં જો દેવ-ગુરુનું શરણું મળી જાય તો દુર્થાન નથી થતુ અને સમાધિ મળે છે. (૬) પૂજ્યશ્રી શીલ્વરમાં તપનો મહોત્સવ પૂરો કરીને ચૈત્રી ઓળીની આરાધના માટે પાલનપુર ગયા. (૭) ભાનુવિજયજી મહારાજે વેકેશનમાં યુવાનોની તત્ત્વજ્ઞાનની વાચનાઓ શરુ કરી. (૮) Page #323 -------------------------------------------------------------------------- ________________ २८७ श्री भानुविजयैः सार्धं, विवेचनेन भाणिता । तथाष्टापदपूजा सु स्वरेण भावपूर्वकम् ।।९ ॥ श्रीपद्मविजयास्तेषा . समतामहोदधिः महाकाव्यम् मेकाग्रचेतसा मुदा । व्याख्यानं बहुमानेन, सहाशृण्वन्पराशयाः ।।१०।। पद्मा आत्मार्थिनोऽकुर्वन्, नित्यमात्मनिरीक्षणम् । मयि न के गुणाः सन्ति ? दोषाः सन्तीति के मुहुः ? ।।११।। प्रह्लादने स्थिता मासा वुपवासाः कृताः सुखम् । पृथक्पृथगनेके तै स्तीव्रधर्म दिनेष्वपि ।।१२।। Page #324 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् તથા ભાનુવિજયજીએ સારા સ્વરે અને ભાવપૂર્વક વિવેચન સહિત અષ્ટાપદપૂજા ભણાવી. (૯) ઉત્તમ આશયવાળા પદ્મવિજયજી મહારાજ એકાગ્રચિત્તથી આનંદપૂર્વક અને બહુમાન સહિત તેમનું વ્યાખ્યાન સાંભળતા. (૧૦) આત્માર્થી એવા પદ્મવિજયજી મહારાજ હંમેશા વારંવાર આત્મનિરીક્ષણ કરતા કે, ‘મારામાં કયા ગુણો નથી અને કયા દોષો છે ?' (૧૧) પાલનપુરમાં તેઓ બે મહિના રહ્યા. २८८ ત્યાં તેમણે પ્રચંડ ગરમીના દિવસોમાં પણ સાતાપૂર્વક છુટા છુટા અનેક ઉપવાસો કર્યા. (૧૨) Page #325 -------------------------------------------------------------------------- ________________ २८९ - समतामहोदधिः महाकाव्यम् तत्र पद्मः ‘महावीर चरियं पठितं तथा । संवेगजाः प्रसङ्गास्तु पुस्तके लिखितास्ततः ।।१३।। पठनं मननं तेन, कृतवन्तश्च भावनम् । तेऽद्भुतां तीव्रपीडासु, ततः समाधिमाप्नुवन् ।।१४।। स्थिते तु वसतेरग्रे, __ नगरश्रेष्ठिनो गृहे । उपरितनभूमौ ते, स्थिताः सुस्वस्थताकृते ।।१५। सहनशीलतां चर्या मप्रमत्तां तपस्तथा । दशासु प्रतिकूलासु तेषां दृष्ट्वा स विस्मितः ।।१६।। १. सः = नगरश्रेष्ठी । Page #326 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् २९० ત્યાં પદ્મવિજયજીએ મહાવીરચરિયં વાંચ્યું અને તેમાંથી સંવેગ પેદા કરનારા પ્રસંગો પુસ્તકમાં લખ્યા. (૧૩) તેને તેઓ વાંચતા, તેનાથી મનન કરતા અને આત્માને ભાવિત કરતા. તેથી તીવ્ર પીડાઓમાં તેઓ અભુત સમાધિ પામતા. (૧૪) સ્વાથ્ય માટે તેઓ ઉપાશ્રયની આગળ રહેલા નગરશેઠના ઘરમાં ઉપરના માળે રહ્યા. (૧૫) પ્રતિકૂળ અવસ્થાઓમાં - તેમની સહનશીલતા, અપ્રમત્ત ચર્ચા અને તપ જોઈને તે (નગરશેઠ) વિરમય પામ્યા. (૧૬) Page #327 -------------------------------------------------------------------------- ________________ २९१ समतामहोदधिः महाकाव्यम् ततश्च विहृताः पूज्याः, प्रति डीसापुरं कृतम् । स्वागतं तत्र सङ्घन, तेषामुत्साहभृद्धृदा ।।१७।। शङ्खधरस्य पार्थस्य, तत्र प्रभावशालिनः । समूहाऽऽयोजनं जात मष्टमतपसो विभोः ॥१८॥ श्रीपूज्या नूतने डीसा पुरे प्राप्तास्ततस्तथा । स्वास्थ्यार्थं तत्र साधोस्तु, कस्यचिद्रोगिणः स्थिताः ।।१९।। चातुर्मासकृते पूर्वं, . पिण्डवाडापुरस्य या । कृता सङ्घन विज्ञप्तिः, पूज्यैः सा स्वीकृता तदा ।।२०।। Page #328 -------------------------------------------------------------------------- ________________ નવમ પામ્ – २९२ ત્યાંથી પૂજ્યશ્રીએ ડીસા તરફ વિહાર કર્યો. ત્યાં સંઘે ઉત્સાહિત હૃદયથી તેમનું સામૈયુ કર્યું. (૧૦) ત્યાં પ્રભાવશાળી એવા - શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અઠ્ઠમતપનું સામૂહિક આયોજન થયું. (૧૮) ત્યાંથી પૂજ્યશ્રી નવા ડીસા પધાર્યા અને ત્યાં કોઈક ગ્લાન સાધુના સ્વાથ્ય માટે રોકાયા. (૧૯) પિંડવાડાના સંઘે પહેલા ચોમાસા માટે જે વિનંતિ કરી હતી તે ત્યારે પૂજ્યશ્રીએ સ્વીકારી. (૨૦) Page #329 -------------------------------------------------------------------------- ________________ २९३ समतामहोदधिः महाकाव्यम् सम्प्राप्ता मरुभूकन्या ललाटतिलकोपमम् । पिण्डवाडापुरं ज्येष्ठ मासे ततो विहृत्य ते ॥२१॥ कर्मनाशि तपो दीर्घ, चिकीर्षुभिरनन्तरम् । प्रवेशादुपवासास्तु श्रीपद्मविजयैः कृताः ।।२२।। एकैव भावना तेषां, कर्तुं कर्मा रिणाऽभवत् । प्रचण्डं चरमं युद्धं, सर्वशक्त्या यशस्विनाम् ।।२३।। प्रथमस्य ह्यभावेन, संहननस्य सम्प्रति । सर्वथा कर्मणो नाशं, कर्तुं जीवन शक्यते ।।२४।। Page #330 -------------------------------------------------------------------------- ________________ २९४ नवमं पद्मम् . તેથી જેઠ મહિને વિહાર કરીને તેઓ મભૂમિરૂપી કન્યાના લલાટમાં તિલક સમાન પિંડવાડા નગરે પધાર્યા. (૨૧) પદ્મવિજયજી મહારાજે પ્રવેશ પછી કર્મોનો નાશ કરનાર લાંબો તપ કરવાની ઈચ્છાથી ઉપવાસો કર્યા. (૨૨) યશસ્વી એવા તેમની એક જ ભાવના હતી કે કર્મરૂપી દુશ્મનની સાથે બધી શક્તિથી છેલ્લુ જોરદાર યુદ્ધ કરવું.” (૨૩) હાલ પહેલુ સંઘયણ ન હોવાથી જીવો કર્મનો સંપૂર્ણ રીતે નાશ નથી કરી શકતા. (૨૪) Page #331 -------------------------------------------------------------------------- ________________ २९५ .समतामहोदधिः महाकाव्यम् कर्मराजस्ततो जीर्णी कर्तव्यो मुक्तिसाधकैः । तीव्रप्रहतिभिः शीघ्रं, साधनाया मुमुक्षुभिः ।।२५।। पूर्वमुनींस्तदीयं तु, स्मारितवत्सुदर्शनम् । परमसाधनामग्नान, सर्वसहनतत्परान् ।।२६॥ यथेापीलको यन्त्रे, पीलयति पुनः पुनः । सुस्वादुरसयुक्तेशू नधिकरसवाञ्छया ॥२७॥ ज्ञातं पद्मस्तु देहोऽयं, त्यक्तव्योऽन्ते तथा ततः । साधनाया रसस्तस्मा त्कर्षणीयोऽधिकाधिकः ।।२८।। युग्मम् ।। Page #332 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् . २९६ તેથી મુક્તિસાધક મુમુક્ષુઓએ સાધનાના તીવ્ર પ્રહારોથી કર્મરાજાને જીર્ણ કરવો. (૨૫) તેમનું સુંદર દર્શન પરમ સાધનામાં મગ્ન અને બધુ સહન કરવામાં તત્પર એવા પહેલાના મહાત્માઓની યાદ અપાવતું.(૨) જેમ શેરડીનો રસ કાઢનાર વધુ રસની ઈચ્છાથી સ્વાદિષ્ટ રસવાળી શેરડીઓને વારંવાર સંચામાં પીલે છે તેમ પદ્મવિજયજી મહારાજ જાણી ગયા હતા - કે આ શરીર અને છોડવાનું જ છે. તેથી તેમાંથી સાધનાનો વધુને વધુ રસ કાઢી લેવો. (૨૦, ૨૮) Page #333 -------------------------------------------------------------------------- ________________ २९७ - समतामहोदधिः महाकाव्यम् निर्गच्छति गृहस्वामी, तीव्रज्वालाकरालितात् । सारभूतानि वस्तूनि, गृहीत्वा स्वगृहाद्यथा ॥२९॥ कर्त्तव्यं मांसरक्ताभ्यां, देहस्थाभ्यां तपस्तथा । कर्मभित्परलोकं तु सुसाधकेन गच्छता ।।३०।। युग्मम् ।। अशक्ताः स्वयमासँस्त, ऊर्ध्वस्थाने निषीदने । प्रहर्तुं तपसा काय मैच्छंस्ततोऽधिकं तदा ।।३१।। तदीया साधना धन्य मस्मारयन्मुनिं वरम् । दग्धाङ्गारसमा यस्य, जाता साधनया तनुः ।।३२।। Page #334 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् २९८ જેમ ઘરનો માલિક ભડકે બળતા ઘરમાંથી સારી વસ્તુઓ લઈને નીકળે છે તેમ પરલોકમાં જતા સાધકે શરીરમાં રહેલા માંસ અને લોહીથી કર્મને ભેદનાર તપ કરવો. (૨૯ ૩૦) ત્યારે તેઓ પોતે ઉઠવા-બેસવા અસમર્થ હતા. તેથી તપથી કાયા ઉપર વધુ પ્રહારો કરવા ઈચ્છતા હતા. (૩૧) તેમની સાધના શ્રેષ્ઠ એવા ધન્ના અણગારને યાદ કરાવતી, કે સાધના દ્વારા જેમનું શરીર બળેલા અંગારા જેવુ થઈ ગયુ હતું. (૩૨) Page #335 -------------------------------------------------------------------------- ________________ २९९ _ समतामहोदधिः महाकाव्यम् शुष्कालाबुसमं शीर्ष, श्रीपद्मानां तदाऽभवत् । उभावप्यधरौ शुष्का वन्तर्गते च लोचने ।।३३।। शुष्कपलाशपर्णेन, तुल्या जिह्वाऽभवत्तथा । अगुल्यः शुष्कशिम्बाभि रदृश्यन्त समाः पृथग् ।।३४।। बहिर्दर्शितवन्तौ द्वौ, चास्थि निर्गत्य कूर्परौ । तेषामभवतां जर्छ, सुशुष्के तालवृक्षवत् ।।३५।। अनेका ग्रन्थयो देहे, प्रादुर्भूताश्च सर्वतः । उत्थानेऽस्थीन्यकूज॑श्च, चलन उपवेशने ।।३६।। Page #336 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् ત્યારે પદ્મવિજયજી મહારાજનું માથુ સુકા તુંબડા જેવુ થઈ ગયુ હતુ. બન્ને હોઠ સુકાઈ ગયા હતા અને બન્ને આંખો ઊંડી ઉતરી ગઈ હતી. (33) તેમની જીભ સુકાયેલા પલાશના પાંદડા જેવી થઈ ગઈ હતી અને આંગળીઓ સુકાયેલી સીંગની જેમ છુટી છુટી દેખાતી હતી. (૩૪) ३०० બન્ને કોણીઓ બહાર નીકળીને હાડકા દેખાડતી હતી, એકદમ સુકાઈ ગયેલી તેમની બન્ને જંઘાઓ તાળના ઝાડની જેવી થઈ ગઈ હતી. (૩૫) તેમના શરીરમાં બધે ઘણી ગાંઠો થઈ ગઈ હતી. ઉઠતા-બેસતા, હાલતા-ચાલતા તેમના હાડકાઓનો અવાજ આવતો. (૩૬) Page #337 -------------------------------------------------------------------------- ________________ ३०१ समतामहोदधिः महाकाव्यम् पिण्डिकेऽभवतां शुष्के, तथा तदीयपादयोः । आत्मबलेन तेऽकुर्वन, प्रवृत्तीः सकला दृढम् ।।३७।। नाऽज्ञायत तनौ तेषां रक्तबिन्दुस्तथाप्यहम् । इति जाने न तैः प्राप्तं, कुतो दृढं मनोबलम् ?।।३८॥ अहा ! ज्ञातं स्वकीयास्तै स्त्रयो योगाः समर्पिताः । गुरुचरणयोः प्राप्तं, तद्गुरुकृपया बलम् ।।३९॥ प्रथममुपवासं ते, कृतवन्तः समाधिना । द्वितीये किन्तु सञ्जातं, शिरःशूलं भयङ्करम् ।।४०।। Page #338 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् . _ રૂ૦૨ તેમના પગની બન્ને પિંડીઓ સુકાઈ ગઈ હતી. તેઓ બધી પ્રવૃત્તિઓ આત્માના બળથી દૂઢ રીતે કરતા. (૩૦) તેમના શરીરમાં લોહીનું ટીપુ જણાતુ ન હતું. છતા પણ તેમણે દ્રઢ મનોબળ ક્યાંથી મેળવ્યું? એની મને ખબર પડતી નથી. (૩૮) અરે ખબર પડી ! તેમણે પોતાના ત્રણે રોગો ગુરુમહારાજના ચરણોમાં સોંપી દીધા હતા. તેથી ગુરુકૃપાથી બળ મેળવ્યું હતું. (૩૯) પહેલો ઉપવાસ તેમણે સમાધિથી કર્યો. પણ બીજા ઉપવાસે માથાનો ભયંકર દુઃખાવો થયો. (૪૦) Page #339 -------------------------------------------------------------------------- ________________ ३०३ _समतामहोदधिः महाकाव्यम् जाता पीडा निशां सर्वां, यावत्परन्तु चेतसि । प्रावर्त्तताऽर्हतां तेषां, जपः सुस्मरणं तथा ।।४१।। पारणं कारितास्ते तत्, तृतीये गुरुभिर्दिने, मत्वा तैरपि गुर्विच्छां, कृतं हर्षेण पारणम् ।।४२।। शङ्खधरस्य पार्थस्य, श्रावकैरष्टमं कृतम् । तपसो वर्धमानस्य, मूलं बद्धं तथा परैः ।।४३।। शोभनाः साधुभिः सर्वैः, संयमसाधनारतैः । कृता आराधना ज्ञान तपोजपादिकास्तथा ।।४४ ।। Page #340 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् આખી રાત પીડા થઈ પણ તેમના મનમાં અરિહંતપ્રભુનો જાપ અને સ્મરણ ચાલુ હતા. (૪૧) તેથી ત્રીજા દિવસે ગુરુમહારાજે તેમને પારણુ કરાવ્યું. તેમણે પણ ગુરુમહારાજની ઈચ્છા માનીને આનંદથી પારણુ કર્યું. (૪૨) શ્રાવકોએ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અઠ્ઠમ કર્યાં. બીજા શ્રાવકોએ વર્ધમાનતપનો પાયો નાંખ્યો. (૪૩) સંયમસાધનામાં રત બધા સાધુ ભગવંતોએ જ્ઞાન-તપ-જાપ વગેરેની સારી આરાધનાઓ કરી. (૪૪) ३०४ Page #341 -------------------------------------------------------------------------- ________________ ३०५ _ समतामहोदधिः महाकाव्यम् वेगोऽपि पूज्यपद्माना, साधनायामवर्धत । तेषां सर्वेऽपि सेवाया मभवन्मुनयो रताः ।।४५।। सुवैद्य हरिराहूतो, दृष्ट्वा तेनेति भाषितम् । फुप्फुसयोर्बहिर्देशे, स्फोटा जाताश्च रोगजाः ।।४६।। शान्ता तद्दर्शितोपायैः, पीडा स्तोकदिनै रुजः । नलियोजनदेशात्तु, निरगच्छद्रवं ततः ।।४७।। देहेऽशक्तिः पुनर्वृद्धा, सुवैद्यो हरिरागतः । तेनोक्तं पृथुलं जातं, रन्ध्र कार्यञ्च सीवनम् ।।४८॥ १. फुप्फुसः = ‘फेफसा' इति भाषायाम् । Page #342 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् ३०६ પદ્મવિજયજી મહારાજનો પણ સાધનામાં વેગ વધ્યો. બધા મુનિભગવંતો તેમની સેવામાં રત બન્યા. (૪૫) હરિભાઈ ડોક્ટરને બોલાવ્યા, તેમણે જોઈને કહ્યું કે, ફેફસાના બહારના ભાગમાં રોગને લીધે ફોડલા થઈ ગયા છે.” (૪૬) તેમણે બતાવેલા ઉપાયોથી થોડા દિવસોમાં રોગની પીડા શાન્ત થઈ ગઈ. પછી નળી જોડવાની જગ્યાએથી પ્રવાહી નીકળવા લાગ્યું. (૪૦) ફરી શરીરમાં અશક્તિ વધી ગઈ. હરિભાઈ ડોક્ટર આવ્યા, તેમણે કહ્યું કે, છિદ્ર પહોળુ થઈ ગયુ છે, તેથી સીવવું પડશે.” (૪૮) Page #343 -------------------------------------------------------------------------- ________________ ३०७. सिरोहिपूर आगत्य, तत्सुवैद्येन सीवितम् । तथापि तेन जातो न, सञ्जाते क्षुत्तृषेऽसह्ये, लाभः सुगुणकारकः ।।४९ ।। सञ्जाता च विना पुष्टिं, • समतामहोदधिः महाकाव्यम् शक्तिविरहिता तनुः । १. पूरः श्रीपद्मानां तदा ततः ।। ५० ।। वक्षसि पार्श्वयोः शूलं, तीव्रमुदभवत्तथा । अकुर्वन्नपि कृच्छ्रेण, स्वीयकर्म विपाकस्य, ते स्वपननिषीदने ।। ५१ ।। शरणस्यार्हदादीनां, चिन्तनेन तथा हृदि । स्वीकरणेन भावतः ।। ५२ ।। = 'पूर्' शब्दस्य पञ्चमी विभक्ति एकवचनम् । Page #344 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् રૂ૦૮ સિરોહીથી આવીને સર્જન ડોક્ટરે તે સીવ્યું. છતા પણ તેનાથી ગુણકારી લાભ ન થયો. (૪૯) તેથી ત્યારે પદ્મવિજયજી મહારાજની ભૂખ-તરસ અસહ્ય થઈ અને પોષણ વિના શરીર અશક્ત બન્યું. (૫૦) છાતીમાં અને પડખામાં તીવ્ર શૂળ પેદા થયુ અને તેઓ ઉઠવાનું અને બેસવાનું પણ મુશ્કેલીથી કરતા. (૫૧) પોતાના કર્મોનો ઉદય વિચારીને, હૃદયમાં ભાવથી અરિહંત વગેરેનું શરણું સ્વીકારીને Page #345 -------------------------------------------------------------------------- ________________ ३०९ .समतामहोदधिः महाकाव्यम् गुरूणां बहुमानेन, प्रसन्नतामधारयन् । अद्वितीयां समाधिञ्च, तेऽपरजीवदुर्लभम् ।।५३।। युग्मम् ।। आरवं नैव पीडायाः, कृतवन्तः कदापि ते । । अस्थापयन्सदा चित्तं, प्रभुध्याने च पावने ।।५४॥ वैराग्यसागर-जिनेवरभक्तिदक्ष___हेमेन्दुसूरिशिशुना रचिते सुभक्त्या । पंन्यासपद्मविजयस्य चरित्र काव्ये, पद्मं जिनस्य कृपया नवमं समाप्तम् ।।५५।। इति वैराग्यदेशनादक्ष-आचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यविनिर्मित-'समतामहोदधि'-महाकाव्ये शील्दरोपधानतपः -पालनपुरचैत्रौलि-चरमचातुर्मासतीव्रवेदनासहनादिवर्णनमयं नवमं पद्म समाप्तम् । Page #346 -------------------------------------------------------------------------- ________________ नवमं पद्मम् અને ગુરુમહારાજ ઉપરના બહુમાનથી તેઓ અદ્વિતીય પ્રસન્નતા અને બીજા જીવોને દુર્લભ એવી સમાધિ ધારણ કરતા. (૫૨, ૫૩) તેઓ પીડાને લીધે ક્યારેય અવાજ કરતા નહીં અને હંમેશા ચિત્તને પ્રભુના પવિત્ર ધ્યાનમાં રાખતા. (૫૪) વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલા પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી નવમું પદ્મ પૂર્ણ થયું. (૫૫) આમ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલ સમતામહોદધિ' મહાકાવ્યમાં શીદરમાં ઉપધાનતપ, પાલનપુરમાં ચેત્રી ઓળી, છેલ્લુ ચોમાસુ, તીવ્ર વેદનાઓ સહન કરવી વગેરેના વર્ણનવાળુ આ નવમું પદ્મ પૂર્ણ થયું. Page #347 -------------------------------------------------------------------------- ________________ ३११ समतामहोदधिः महाकाव्यम् दशमं पद्मम् । श्रावणप्रथमायां तु, कृष्णायां हस्तपादयोः । तेषां कर्षणमारब्धं, श्याम्यभवन्मुखं तथा ।।१।। हिरण्यगर्भयोगस्तु, सुवैद्येन कृतस्तदा । तैनाऽऽगता तनौ स्फूर्ति स्तेषां शान्तञ्च कर्षणम् ।।२।। क्षमापना व्रतोच्चारः पुनस्तैः प्रकृतौ तथा । गच्छाधिपतयः पूज्या, अददुः प्रेरणा इति ।।३॥ कार्यं सदैव युष्माभिः, . साधनायां स्थिरं मनः । कदाचिदपि नोद्वेगो, विकल्पा अशुभास्तथा ॥४॥ १. तेन = हिरण्यगर्भयोगेन । Page #348 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम्. શ્રાવણ વદ ૧ ના દિવસે તેમના હાથ-પગ ખેંચાવા લાગ્યા દશમુ પદ્મ અને મોઢું કાળુ થઈ ગયું. (૧) ત્યારે વૈધે હિરણ્યગર્ભનો પ્રયોગ કર્યો. તેનાથી તેમના શરીરમાં સ્ફૂર્તિ આવી અને ખેંચાણ શાન્ત થયું. (૨) તેમણે ક્ષમાપના કરી અને ફરી મહાવ્રત ઉચ્ચર્યા. ગચ્છાધિપતિ પૂજ્યશ્રીએ આ પ્રમાણે પ્રેરણાઓ આપી. (૩) 'તમારે મનને હંમેશા સાધનામાં સ્થિર કરવું, ક્યારેય ઉદ્વેગ અને ખરાબ વિચારો ન કરવા. (૪) ३१२ Page #349 -------------------------------------------------------------------------- ________________ ३१३ समतामहोदधिः महाकाव्यम् नमस्कारमहामन्त्रः, स्मर्त्तव्यश्च प्रतिक्षणम् । उपचारस्तदेवाऽस्ति, तथ्यो बाह्यस्तथा तु न ।।५।। श्रीभद्रङ्करपंन्यास दत्ताः सुप्रेरणास्तु यत् । जायन्ते वेदनास्तीव्रा, मरणसमये तनौ ।।६।। तदा मनो यतः शास्त्र पाठे स्थिरं न जायते । स्थिरं तत्कार्यमेकस्मि न्संवेगजे पदे ततः ।।७।। एवं कुर्वंस्तु साधुर्यो, मुञ्चत्याराधकस्तनुम् । उत्कर्षेण तृतीये स, भवे मुक्तिं प्रगच्छति ॥८॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् _૩૧૪ ક્ષણે ક્ષણે નવકાર મહામત્રનું સ્મરણ કરવું. તે જ સાચો ઉપચાર છે. બાહ્ય ઉપચારો તેવા નથી. (૫) પંચાસ ભદ્રંકર વિજયજી મહારાજે સારી પ્રેરણાઓ આપી કે, મરણ સમયે શરીરમાં તીવ્ર વેદનાઓ થાય છે. (૬) ત્યારે જેથી મન શાસ્ત્રાભ્યાસમાં સ્થિર નથી થતુ તેથી તેને સંવેગ પેદા કરનારા એક પદ ઉપર સ્થિર કરવુ. (૭) જે આરાધક સાધુ આમ કરતા શરીરને છોડે છે તે ઉત્કૃષ્ટથી ત્રીજા ભવે મોક્ષે જાય છે. (૮) Page #351 -------------------------------------------------------------------------- ________________ ३१५ _ समतामहोदधिः महाकाव्यम् अहं तु श्रमणश्चिन्त्य मिति चित्ते मुहुर्मुहुः । सनातनस्तथाऽऽत्मा मे, __ भेतव्यं न मया ततः ॥९॥ स्वरूपमात्मनो ज्ञानं, चारित्रं दर्शनं तथा । प्राप्यन्ते बाह्यवस्तूनि, सम्बन्धेन तु कर्मणाम् ।।१०।। सिद्धसाधर्मिकोऽनन्त वीर्यवानविनश्वरः । आत्मा मे परमानन्द मयो ज्योतिर्मयस्तथा ।।११।। पद्मविजयपंन्यासाः, सर्वेषां प्रेरणा हिताः । श्रुतवन्तः प्रमोदेन, प्रायतश्च समाधये ।।१२।। Page #352 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम्. વારંવાર મનમાં વિચારવું, ‘હું સાધુ છું. અને મારો આત્મા શાશ્વત છે, તેથી મારે ડરવુ ન જોઈએ. (૯) આત્માનું સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. બાહ્ય વસ્તુઓ તો કર્મોના સંબંધથી મળે છે. (૧૦) મારો આત્મા સિદ્ધ ભગવંતોનો સાધર્મિક છે, અનંત શક્તિનો માલિક છે, અવિનાશી છે, .३१६ પરમ આનંદમય છે અને જ્યોતિર્મય છે.” (૧૧) બધાની હિતકારી પ્રેરણાઓને પદ્મવિજયજી મહારાજ આનંદપૂર્વક સાંભળતા અને સમાધિ માટે પ્રયત્ન કરતા. (૧૨) Page #353 -------------------------------------------------------------------------- ________________ ३१७ _ समतामहोदधिः महाकाव्यम् अश्रावयस्तदा भानु विजयास्तान्क्षमापनाम् । नमस्कारमहामन्त्रं, चत्वारि शरणानि च ।।१३।। सूरयः साधवोऽन्येऽपि, संवेगवर्धकानि च । भावसमाधिकारीणि, वचाँस्यश्रावयन्मुदा ।।१४।। संसारिस्वजनास्तेषा मागताः पुण्यशालिनाम् । वन्दनार्थं तु सर्वेऽपि, सातापृच्छाकृते तथा ।।१५।। स्वीयमुखे स्मितं तेऽपि, प्रसार्य हस्तचेष्टया । लाभं धर्मस्य सर्वेभ्यो, दत्तवन्तः स्पृहामुचः ।।१६।। Page #354 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् -३१८ ત્યારે ભાનુવિજયજી મહારાજ તેમને ખામણા (ખામેમિ સવજીવે...), નવકાર મહામન્ત્ર અને ચાર શરણો (ચત્તારિ શરણે....) સંભળાવતા. (૧૩) બીજા પણ આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતો આનંદથી તેમને ભાવસમાધિ આપનારા વચનો સંભળાવતા. (૧૪) પુણ્યશાળી એવા તેમના બધા ય સંસારી રવજનો વન્દન કરવા અને સાતા પૂછવા આવ્યા. (૧૫) નિઃસ્પૃહી એવા તેઓ પણ પોતાના મોઢા ઉપર સ્મિત કરીને હાથની ચેષ્ટાથી, બધાને ધર્મલાભ આપતા. (૧૬) Page #355 -------------------------------------------------------------------------- ________________ ३१९ समतामहोदधिः महाकाव्यम् पुष्ट्यभावेन सजाता, निर्बला ज्ञानतन्तवः । हीना तेषां स्मृतिर्जाताः, हस्तपादाश्च शीतलाः ॥१७॥ शारीरिक्या सहाशक्त्या, बह्वीं मानसिकीमपि । अशक्तिं सोढवन्तस्त, उत्तमेन समाधिना ।।१८॥ तथापि श्रोतुमैच्छंस्ते, शुभमुपाश्रये ध्वनिः । श्रीनमस्कारमन्त्रादे स्तदगुजनिरन्तरम् ।।१९।। आसीत्तच्चरमेच्छा य द्गुर्वके न्यस्य मस्तकम् । शुभं श्रुत्वा मुखात्तेषा मतिनिर्मलभावतः ।।२०।। Page #356 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् પોષણના અભાવે તેમના જ્ઞાનતંતુઓ નબળા પડી ગયા, સ્મરણશક્તિ ઓછી થઈ ગઈ અને હાથપગ ઠંડા થઈ ગયા. (૧૦) શારીરિક અશક્તિની સાથે તેઓ ઘણી માનસિક અશક્તિને પણ ઉત્તમ સમાધિથી સહન કરતા. (૧૮) છતા પણ તેઓ સારું સાંભળવા ઈચ્છતા. તેથી ઉપાશ્રયમાં નવકાર મન્ત્ર વગેરેના શબ્દો સતત ગુંજતા. (૧૯) તેમની અન્તિમ ઈચ્છા હતી કે ગુરુ મહારાજના ખોળામાં માથુ મૂકીને તેમના મોઢેથી અતિ નિર્મળ ભાવથી .३२० Page #357 -------------------------------------------------------------------------- ________________ ३२१. नमस्कारमहामन्त्र प्रभृति धार्मिकं वचः । प्रसन्नैकाग्रचित्तेन, प्रयातव्यं परत्र तु ।।२१ ।। ।। युग्मम् ।। अपीडयत्तु रोगस्ता वर्षैस्तु दशभिर्गतैः । स्वसमाधिमशङ्कन्त, . समतामहोदधिः महाकाव्यम् तेऽन्तिमसमये ततः ।। २२ ।। गुरुभ्यः प्रोक्तवन्तस्ते. स्वशङ्कां तेऽपि तानिति । आश्वासयन्समाधिर्न, शङ्क्यस्तत्प्रेमभृद्धृदा ।।२३ ॥ त्वाद्दशा यदि लप्स्यन्ते, न समाधिं कथं परे । लप्स्यन्ते तर्हि तं भेयं, नेषदपि ततस्त्वया ।।२४।। Page #358 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम्. ३२२ અને પ્રસન્ન-એકાગ્રચિત્તથી નવકાર મહામત્ર વગેરે સારુ ધાર્મિક વચન સાંભળીને પરભવમાં જવું. (૨૦, ૨૧) છેલ્લા દશ વર્ષોથી રોગ તેમને પીડતો હતો. તેથી તેઓ છેલ્લા સમયે પોતાની સમાધિની શંકા કરતા. (૨૨) તેમણે તે શંકા ગુરુમહારાજને કહી. તેથી તેમણે પણ પ્રેમભર્યા હૃદયથી તેમને આશ્વાસન આપ્યું કે, સમાધિની શંકા ન કરવી. (૨૩) જો તમારા જેવાને સમાધિ નહીં મળે તો બીજાને તે શી રીતે મળશે ? માટે તમારે જરાય ડરવુ નહી. (૨૪) Page #359 -------------------------------------------------------------------------- ________________ ३२३. समतामहोदधिः महाकाव्यम् अत्यभ्यस्तसमत्वानां, समर्पितहृदां तथा । त्वादृशामन्तिमे काले, समाधिः सुलभः सदा ।।२५।। चन्दनरसतुल्यैस्ते, वचनैरभवन्गुरोः । स्वस्था आराधनायाञ्च, युक्तवन्तः सुभावतः ॥२६॥ श्रावणमासशुक्लायां, दशम्यां मानसं खलु । नैर्बल्यं प्रगतं वृद्धिं, तदीयं विकृते रुजः ।।२७॥ नाऽचेतयस्ततो रात्रिं, दिनं वा ते मुखादिति । तेषां शब्दाः किलाभ्यासा निरसरन्शुभाः परम् ।।२८।। १. विकृतेः = विकारात् । Page #360 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् -३२४ જેણે સમતાનો બહુ અભ્યાસ કર્યો છે એવા અને સમર્પિત હૃદયવાળા તમારા જેવા (મહાત્માઓને) હંમેશા અંતિમ સમયે સમાધિ સુલભ બને છે. (૨૫) ગુરુમહારાજના ચંદન-રસ જેવા (ઠંડા) વચનોથી તેઓ વસ્થ થયા અને શુભભાવથી આરાધનામાં જોડાઈ ગયા. (૨૬) શ્રાવણ સુદ દશમના દિવસે રોગના વિકારને લીધે તેમની માનસિક નબળાઈ વધી ગઈ. (૨૦) તેથી તેમને રાતની કે દિવસની ખબર પડતી નહી. પણ અભ્યાસને લીધે તેમના મોઢામાંથી આ પ્રમાણે સારા શબ્દો નિકળતા. (૨૮) Page #361 -------------------------------------------------------------------------- ________________ ३२५. समतामहोदधिः महाकाव्यम् प्रतिक्रान्तिर्जपः केश लुञ्चनं प्रतिलेखनम् । वन्दनं गुरुदेवानां, कार्याणीति मयाऽधुना ।।२९।। तिथि: श्रावणमासस्य, ह्येकादश्यसिताऽऽगता । एतदिनं विधात्रा तु, कलङ्कसंयुतं कृतम् ।।३०॥ जागरणेन रात्रौ तु, निद्राधीना प्रगेऽभवन् । सावधानीकृता उक्ता, गुरुभिरिति ते ततः ।।३१।। भो पद्मा ! उदितो भानु यूयं स्वपिथ किं खलु ? जपितुं किं नमस्कार मथवा श्रोतुमिच्छथ ? ||३२।। Page #362 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम्. ३२६ મારે હવે પ્રતિક્રમણ કરવાનું છે, જાપ કરવાનો છે, લોચ કરાવવાનો છે, પડિલેહણ કરવાનું છે, ગુરુમહારાજને વંદન કરવાનું છે.” (૨૯) શ્રાવણ માસની વદ અગ્યારસ તિથિ આવી, વિધાતાએ તો એ દિવસને કલંકિત કર્યો. (૩૦) રાત્રે જાગવાને લીધે તેઓ સવારે ઉંઘમાં હતા. ગુરુમહારાજે તેમને સાવધાન કર્યા. પછી કહ્યું - (૩૧) “અરે પદ્મવિજયજી ! સૂર્ય ઉગી ગયો છે. તમે કેમ સૂતા છો ? શું તમારે નવકારનો જાપ કરવો છે ? કે સાંભળવું છે?' (૩૨) Page #363 -------------------------------------------------------------------------- ________________ ३२७ समतामहोदधिः महाकाव्यम् ते गुरुवचनैर्जाताः, सावधानास्ततोऽधिकम् । अर्हज्जपः समारब्ध स्तैः श्रावणञ्च साधुभिः ॥३३॥ भृशमुद्विग्नता तेषां, वृद्धैकादशवादने । तस्मिन्नवसरे सङ्घः, सम्मीलितश्चतुर्विधः ।।३४।। श्रीनमस्कारमन्त्रस्य, __तालबद्धो जपस्तदा । श्रीसङ्घन समारब्धः, समाधिदानवाञ्छया ॥३५॥ विजयान्तिमभानूनां, श्रीपद्मा लघुबन्धवः । आसन्प्रथमशिष्यास्तैः, स्नेहबद्धास्ततश्च ते ॥३६।। १. ते = पंन्यास श्रीभानुविजयाः । Page #364 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् -૨૨૮ તેથી ગુરુમહારાજના વચનોથી તેઓ અધિક સાવધાન થયા. તેમણે “અરિહંત' નો જાપ શરુ કર્યો અને સાધુ ભગવંતોએ સંભળાવવાનું શરુ કર્યું. (૩૩) અગ્યાર વાગ્યે તેમની ઉદ્વિગ્નતા બહુ વધી ગઈ. ત્યારે ચતુર્વિધ સંઘ ભેગો થઈ ગયો. (૩૪) ત્યારે શ્રીસંઘે તેમને સમાધિ આપવાની ઈચ્છાથી નવકારમંત્રનો તાલબદ્ધ જાપ શરુ કર્યો. (૩૫) પશ્ચવિજયજી મહારાજ ભાનવિજયજી મહારાજના નાના ભાઈ અને પહેલા શિષ્ય હતા. તેથી તેઓ (ભાનવિજયજી મ.) તેમની સાથે સ્નેહથી બંધાયેલા હતા. (૩૬) Page #365 -------------------------------------------------------------------------- ________________ ३२९ - .समतामहोदधिः महाकाव्यम् समाधिप्रेरणास्तेभ्यो, दत्तवन्तः सुधोपमाः । अन्तिमाराधनां धीरा श्चाकारयस्तथापि ते ॥३७॥ साधैकवादने जाता, विषमा तत्परिस्थितिः । पृष्टं गुरुभिरित्थं तु, पद्माः ! शृणुथ किं न वा ? ।।३८।। अधूनयन्स्वशीर्षं ते, कालज्ञैर्गुरुभिस्तदा । कारिताऽऽराधना धा, सद्गतिदायिकाऽन्तिमा ।।३९।। क्षाम्यामि सकलाजीवान्, सर्वे क्षाम्यन्तु तेऽपि माम् । मैत्री मे सर्वभूतेषु, वैरं मम न केनचित् ।।४।। Page #366 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् છતા પણ ધીર એવા તેઓ તેમને સમાધિની અમૃત જેવી પ્રેરણાઓ આપતા અને અંતિમ આરાધના કરાવતા. (૩૦) દોઢ વાગ્યે તેમની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ. ગુરુમહારાજે આ પ્રમાણે પૂછ્યું હે પદ્મવિજયજી ! શું તમે સાંભળો છો ? કે નહીં ?' (૩૮) તેમણે માથુ હલાવ્યું, ત્યારે અવસરને જાણતા ગુરુમહારાજે .३३० તેમને સદ્ગતિ આપનારી અંતિમ ધાર્મિક આરાધના કરાવી. (૩૯) ‘હું બધા જીવોને ખમાવું છું. તેઓ બધા પણ મને ખમાવે. બધા જીવો વિષે મારે મૈત્રી છે. મારે કોઈની સાથે વૈર નથી.' (૪૦) Page #367 -------------------------------------------------------------------------- ________________ ३३१ समतामहोदधिः महाकाव्यम् गुरुभिः कथितं ध्येया, जिनेशा एव नाऽपरे । अर्हन्नाम्नः समारब्धो, नादः सङ्घन रंहसा ।।४१। शृण्वद्भिः शुभनादं तं, पवित्रसंयमैस्तदा । त्यक्तं समाधिमग्नस्तैः, शरीरं पार्थिवं मुदा ।।४।। जितवन्तस्तु ते मृत्यु मखण्डेन समाधिना । कृत्वा सर्वांस्तथोद्विग्ना नूर्ध्वलोके गतास्तदा ॥४३॥ समाधिमरणं नूनं, मरणविजयो यतः । उक्तं शास्त्रे म्रियन्ते ये, पण्डितमरणेन ते ।।४४॥ Page #368 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम्. ગુરુમહારાજે કહ્યું, ‘ભગવાનનું જ ધ્યાન ધરજો.' સંઘે તરત ‘અરિહંત' ની ધૂન લગાવી. (૪૧) ત્યારે તે સુંદર ધુનને સાંભળતા પવિત્ર સંયમવાળા અને સમાધિમગ્ન એવા તેમણે આનંદપૂર્વક પાર્થિવ શરીર છોડ્યું. (૪૨) ત્યારે તેમણે અખંડ સમાધિથી મૃત્યુને જીતી લીધુ અને તેઓ બધાને ઉદાસ કરીને ઊર્ધ્વલોકમાં ગયા. (૪૩) સમાધિમરણ એ જ મૃત્યુ ઉપરનો વિજય છે. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે, .३३२ જેઓ પંડિતમરણથી મરે છે Page #369 -------------------------------------------------------------------------- ________________ ३३३. उत्कर्षेण भवे यान्ति, तृतीये परमं पदम् । उच्छिद्यानादिकालीनां, जन्ममृत्युपरम्पराम् ।। ४५ ।। ।। युग्मम् ।। उग्रसाधनया पद्मे स्तथा पण्डितमृत्युना । अनादिः स्वीयसंसार, • समतामहोदधिः महाकाव्यम् एवं परिमितीकृतः । ४६ ।। तेषां जीवनयात्रेति, प्रावर्त्तत महात्मनाम् । चत्वारिंशतमब्दाँस्तु, समधिकाँस्तथाऽष्टभिः ।। ४७ ।। तेषां संयमयात्रा च, निष्कलङ्का वचस्विनाम् । षडग्रविंशतिं वर्षा प्रवृत्ता स्खलनां विना । ।४८ ।। Page #370 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् - .३३४ તેઓ અનાદિ કાળની જન્મમરણની પરંપરાને છેદીને ઉત્કૃષ્ટથી ત્રીજા ભવે મોક્ષે જાય છે.” (૪૪, ૪૫) આમ પદ્મવિજયજી મહારાજે ઉગ્ર સાધનાથી અને પંડિતમૃત્યુથી અનાદિ એવો પોતાનો સંસાર પરિમિત કર્યો. (૪૬) આમ મહાન આત્મા એવા તેમની જીવનયાત્રા અડતાલીશ વરસ ચાલી. (૪૦) વચસ્વી એવા તેમની નિષ્કલંક સંચમયાત્રા છવ્વીશ વર્ષ ખલના વિના ચાલી. (૪૮) Page #371 -------------------------------------------------------------------------- ________________ ३३५ __ समतामहोदधिः महाकाव्यम् अधिकसाधनार्थं ते, परभवे गताः परम् । आधारस्तम्भहीनास्तु, जाता अनेकसाधकाः ।।४९ ।। अतिसहायको लुप्तः, शुभाश्रितो गुरोरपि । श्रीसङ्घस्यापि सजाता, हानिरशक्यपूरणा ।।५०॥ सार्धद्विशतचारित्रि नेतृपूज्यमुखात्तदा । शब्दास्तु निःसृता एवं, नष्टो मे दक्षिणः करः ।।५।। तेषां स्वर्गमनोदन्तो, झटिति प्रसृतः पुरे । आगच्छन्मृतदेहस्य, दर्शनाय जनाः पुरात् ।।५२॥ Page #372 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् । ३३६ તેઓ વધુ સાધના માટે પરભવમાં ગયા પણ અનેક સાધકો આધારસ્તંભ વિનાના થયા. (૪૯) ગુરુમહારાજનો પણ ખૂબ સહાયક એવો સારો આશ્રિત ચાલ્યો ગયો. શ્રીસંઘને પણ પૂરી ન શકાય એવી ખોટ પડી. (૫૦) અઢીસો સાધુ ભગવંતોના નેતા એવા - પૂજ્યશ્રીના મુખમાંથી ત્યારે આ પ્રમાણે શબ્દો નીકળ્યા મારો જમણો હાથ ચાલ્યો ગયો. (૫૧) તેમના દેવલોક થયાના સમાચાર જલ્દીથી નગરમાં ફેલાઈ ગયા. નગરના લોકો મૃતદેહના દર્શન કરવા આવ્યા. (૫૨) Page #373 -------------------------------------------------------------------------- ________________ ३३७ - समतामहोदधिः महाकाव्यम सर्वजनैरुदासीनैः, पिहितान्यापणानि च । ते तेषामन्वमोदन्त, भव्यं चारित्रजीवनम् ।।५३।। पूज्यैर्युत्सृज्य सङ्घाय, तेषां देहः समर्पितः । स्नानानुलेपवस्त्राद्यैः सधेनाऽपि स भूषितः ।।५४।। शिबिकायां तु वस्त्राद्यै भूषितायां शुभैस्तनुः । सङ्घन स्थापिता तेषां, . मङ्गलनादपूर्वकम् ।।५५॥ सर्वत्र पुष्पधूपानां, प्रासरत्सुरभिस्तदा । नादैर्विविधतुर्याणां, यात्रा च निर्गताऽन्तिमा ।।५६।। Page #374 -------------------------------------------------------------------------- ________________ -३३८ दशमं पद्मम् - ઉદાસ થયેલા બધા લોકોએ દુકાનો બંધ કરી અને તેમના સુંદર સંયમજીવનની અનુમોદના કરી. (૫૩) પૂજ્યશ્રીએ તેમનો દેહ વોસિરાવીને સંઘને સોંપ્યો. સંઘે પણ તેને સ્નાન કરાવ્યું અને - વિલેપન, વસ્ત્રો વગેરેથી શણગાર્યો.(૫૪) સુંદર વસ્ત્રો વગેરેથી શણગારેલી પાલખીમાં સંઘે જય જય નંદા જય જય ભદ્દા' ના નાદપૂર્વક તેમનો દેહ સ્થાપ્યો. (૫૫) ત્યારે પુષ્પો અને ધૂપની સુગન્ધ ચારે બાજુ ફેલાઈ ગઈ. વિવિધ વાજિંત્રના નાદ સાથે અંતિમ યાત્રા નીકળી. (૫૬) Page #375 -------------------------------------------------------------------------- ________________ ३३९. समतामहोदधिः महाकाव्यम् श्रेष्ठिनाऽचलदासेन, पुण्यप्राग्भारशालिना । भक्तीरितहृदा दत्ता, वह्निसंस्कारमेदिनी ।।५७॥ तत्र समागता यात्रा, पूर्धमणादनन्तरम् । दत्तवन्तोऽञ्जलिं भव्यां, तेभ्यः सर्वे जना अपि ।।५८ ।। चन्दनस्य शुभैः काष्ठै, रचितायां चितौ शुचौ । शिबिका स्थापिता तेषां, सह मङ्गलघोषणैः ।।५९।। श्राद्धेन बाबुलालेन, सुलब्धो वह्निसंस्कृतः । लाभ उत्सर्पणीपूर्वं, दुःखेन तेन सां कृता ।।६।। १. पूर्धमणात् = पूरि भ्रमणमिति पूर्धमणम्, तस्मादिति पूर्धमणात् । २. उत्सर्पणी = 'उछामणी' इति भाषायाम् । ३. सा = वह्निसंस्कृतिः । Page #376 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् ૨૪૦ પુણ્યશાળી અને ભક્તિથી પ્રેરાયેલા હૃદયવાળા શેઠ શ્રીઅચલદાસજીએ અગ્નિસંસ્કારની ભૂમિ આપી. (૫૦) = નગરમાં ફર્યા પછી અંતિમયાત્રા ત્યાં આવી. બધા લોકોએ પણ તેમને સુંદર અંજલિ આપી. (૫૮) ચન્દનના સારા લાકડાઓથી રચાયેલી પવિત્ર ચિતા ઉપર જયજયકારપૂર્વક તેમની પાલખી સ્થાપિત કરાઈ. (૫૯) સુશ્રાવક શ્રી બાબુલાલજીએ ઉછામણી બોલી, અગ્નિસંસ્કારનો લાભ લીધો. તેમણે દુઃખેથી અગ્નિસંસ્કાર કર્યો. (૧૦) Page #377 -------------------------------------------------------------------------- ________________ ३४१ _ समतामहोदधिः महाकाव्यम् तदा जातश्चमत्कारो, मृतदेहस्य लोचने । क्षणमुद्घटितेऽकस्मात्, स्मितं च तन्मुखेऽभवत् ।।६१।। द्रष्टुं सर्वे जना एन __महंपूर्विकयाऽऽगताः । श्रीपद्मानामचिन्त्येन प्रभावेणातिविस्मिताः ॥२॥ जनाः सप्तसहस्राणि, तदीयं विधिमन्तिमम् । अपश्यन्नाईनेत्राभ्यां, ततः प्रतिगताश्च ते ।।३।। आध्यात्मिको गतोऽस्तं तु, दीप्तिमत्तारको महान् । गृहीतं विधिना जैन शासनस्य च हीरकम् ।।६४।। Page #378 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् ३४२ ત્યારે ચમત્કાર થયો મૃતદેહની બન્ને આંખો ક્ષણ માટે ઉઘડી ગઈ અને તેના મુખ ઉપર સ્મિત થયું. (૬૧) પદ્મવિજયજી મહારાજના અચિત્ય પ્રભાવથી ખૂબ વિસ્મિત થયેલા બધા લોકો. હું પહેલો હું પહેલો' ના ધોરણે એ ચમત્કાર જોવા આવ્યા. (૧૨) સાત હજાર લોકોએ ભીની આંખે તેમની અંતિમવિધિ જોઈ. પછી તેઓ પાછા ગયા. (૬૩) મહાન, દેદીપ્યમાન, આધ્યાત્મિક તારલો અસ્ત થયો. વિધાતાએ જૈનશાસનનો હીરો. ઝુંટવી લીધો. (૬૪) Page #379 -------------------------------------------------------------------------- ________________ ३४३ _ समतामहोदधिः महाकाव्यम् जनमुखारविन्देभ्य, उद्गारा निःसृता इति । धन्याः श्रीगुरुदेवास्त, उत्तमोत्तमसाधकाः ॥६५॥ तदीयगुणपुष्पाणि, स्वजीवनवने समे । आरोप्याऽध्यात्मनो गन्ध मनुभवन्तु सर्वदा ॥६६॥ वैराग्यसागर-जिनेवरभक्तिदक्ष हेमेन्दुसूरिशिशुना रचिते सुभक्त्या । पंन्यासपद्मविजयस्य चरित्रकाव्ये, पद्मं जिनस्य कृपया दशमं समाप्तम् ।।६७।। १. समे = सर्वे, जना इत्यध्याहार्यम् । Page #380 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् ३४४ લોકોના મુખકમળમાંથી આવા ઉદ્ગારો નીકળ્યાઉત્તમોત્તમ સાધક એવા તે ગુરુદેવ ધન્ય છે.” (૫) તેમના ગુણપુષ્પોને પોતાના જીવનવનમાં આરોપીને બધા (લોકો) હંમેશા અધ્યાત્મની ગબ્ધને અનુભવો. (૬) વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલ પંન્યાસ પ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી દશમુ પદ્મ પૂર્ણ થયું. (૬૦) Page #381 -------------------------------------------------------------------------- ________________ ३४५. समतामहोदधिः महाकाव्यम् इति वैराग्यदेशनादक्ष-आचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यविनिर्मित-'समतामहोदधि'-महाकाव्ये पंन्यासपद्मविजय-चरमाराधना-गुरुदत्तहितशिक्षाअन्तिमेच्छा-चरमावस्था-स्वर्गमन-अन्तिमयात्राअग्निसंस्कार-चमत्कृति-महाकाव्यसमाप्त्यादि-वर्णनमयं दशमं पद्मं समाप्तम् । पं. पद्मविजयानामनुभववचनम् उपकारिणां सेवाकरणेन जायमाना महान्तो लाभा:(१) कृतज्ञतापालनं स्यात् । (२) सातवेदनीयं बध्यते । (३) विनयधर्मस्य पालनं स्यात् । (४) ज्ञानावरणकर्मण: क्षयोपशम: स्यात् । (७) वीर्यान्तरायकर्मण: क्षयोपशम: स्यात् । (६) प्राप्तं ज्ञानं परिणमति । (७) आत्माऽद्वितीयमालादमनुभवति । (८) उपकारिण: कृपाऽऽन्तरशीश्च प्राप्यते । - ‘पद्मपरिमल: ।' Page #382 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम्. આમ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલ ‘સમતામહોદધિ’મહાકાવ્યમાં પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી મહારાજની અંતિમ આરાધના, ગુરુ મહારાજે આપેલી હિતશિક્ષા, અંતિમ ઈચ્છા, અંતિમ અવસ્થા, સ્વર્ગગમન, અંતિમયાત્રા, અગ્નિસંસ્કાર, ચમત્કાર, મહાકાવ્યની સમાપ્તિ વગેરેના વર્ણનવાળુ આ દશમુ પદ્મ પૂર્ણ થયું. ** (૨) ધૃતરાતાનું પાલન થાય છે. (૨) સાતાવેદનીય બંઘાય છે. X પં. પદ્મવિજયજી મ. નું અનુભવવચનસેવાથી કેટકેટલા મહાન લાભો થાય છેઉપકારીઓની સેવાથી .३४६ - (૩) વિનયધર્મનું પાલન થાય છે. (૪) જ્ઞાનાવÎીય કર્મનો ક્ષયોપશમ થાય છે. (૫) વીર્યંતરાય કર્મનો પા ક્ષયોપશમ થાય છે. (૬) મળેલ સાન પચે છે. (૭) આત્માને અનેરો અહ્લાદ જન્મે છે. (૮) ઉપકારીની કૃપા અને આંતર આશીર્વાદ મળે છે. પદ્મમમિલ Page #383 -------------------------------------------------------------------------- ________________ ३४७__ समतामहोदधिः महाकाव्यम् प्रशस्तिः । नमोनमस्तपागच्छ गगनाभोगभास्वते । मूर्तिमण्डनदक्षाय, विजयानन्दसूरये ॥१॥ नमस्तच्छिष्यरत्नाय, कमलमुनिनाथाय । पद्मतुल्यगुणेनाय, करुणारससिन्धवे ॥२॥ तदन्तेवासिमुख्याय, शूराय कर्मभेदने । वाचकवरवीराय, नमः प्रशमदायिने ॥३॥ तच्छिष्याय नमः सर्व शास्त्ररहस्यवेदिने । सूरीशवरदानाय, ज्ञानाराधनकारिणे ॥४॥ Page #384 -------------------------------------------------------------------------- ________________ दशमं पद्मम् ३४८ પ્રશક્તિ તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન, મૂર્તિનું ખંડન કરવામાં હોંશિયાર એવા શ્રીવિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી)મહારાજને નમસ્કાર થાઓ. (૧) તેમના શિષ્યરત્ન, કમળ જેવા ગુણોના સ્વામી, કરુણારસના સાગર સમા શ્રીકમલસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર થાઓ. (૨) તેમના મુખ્ય શિષ્ય, કર્મોને ભેદવામાં શૂર, પ્રશમ આપનારા એવા ઉપાધ્યાય શ્રીવીરવિજયજી મહારાજને નમસ્કાર થાઓ. (૩) તેમના શિષ્ય, બધા શાસ્ત્રોના રહસ્યોને જાણનારા, જ્ઞાનની આરાધના કરનારા, શ્રીદાનસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર થાઓ. (૪) Page #385 -------------------------------------------------------------------------- ________________ ३४९ .समतामहोदधिः महाकाव्यम् श्रीप्रेममुनिनाथाय, नमः प्रशान्तमूर्तये । दानमुनिपशिष्याय, सिद्धान्तपारगामिने ।।५।। नमस्तच्छिष्यवर्याय, दक्षाय देशनाविधौ । तपोगुणप्रधानाय, सूरिभुवनभानवे ॥६॥ तत्क्रमपद्मभृङ्गाय, समतासागराय तु । नमः पंन्यासपद्माय, गुरुकृपैकसद्मने ।७॥ वर्तमानगणेशाय, श्रीजयघोषसूरये । भुवनभानुसूरीश सुशिष्याय नमोनमः ॥८॥ Page #386 -------------------------------------------------------------------------- ________________ प्रशस्तिः શ્રીદાનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય, સિદ્ધાન્તના પારગામી, પ્રશાન્તમૂર્તિ, શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર થાઓ. (૫) _ ३५० તેમના શ્રેષ્ઠ શિષ્ય, વ્યાખ્યાન આપવામાં કુશળ, તપ ગુણથી પ્રધાન એવા શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર થાઓ. (૬) તેમના ચરણકમળમાં ભમરા સમાન, સમતા સાગર, ગુરુમહારાજના એકમાત્ર કૃપાપાત્ર, પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજને નમસ્કાર થાઓ. (૭) શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, વર્તમાન ગચ્છાધિપતિ, શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર, થાઓ. (૮) Page #387 -------------------------------------------------------------------------- ________________ ३५१ पंन्यासपद्मशिष्याय, श्रीहेमचन्द्रसूरये । नमो मे गुरुदेवाय, वात्सल्यनिधये सदा ।। ९ ।। नमो विद्यागुरुभ्यो ये, सहायाश्च ममाऽभवन् । सद्भ्यो बहूपकारिभ्यः, . समतामहोदधिः महाकाव्यम् परेभ्योऽपि ह्यहर्निशम् ।।१०।। हालारनामदेशेषु, ग्रामः समस्ति सुन्दरः । जोगवडाख्यया ख्यातः, सुसमृद्ध धनादिभिः ।।११।। 'रामजी' नामसुश्राद्धो, गुणी तत्र पुराऽवसत् । मुम्बाभिधानपुर्यां तु, निवसति स सम्प्रति ।। १२ ।। Page #388 -------------------------------------------------------------------------- ________________ प्रशस्तिः પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજીના શિષ્યરત્ન, હંમેશા વાત્સલ્યના ભંડાર, મારા ગુરુદેવ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર થાઓ. (૯) જેઓ મને સહાયક બન્યા એ વિધાગુરુદેવોને અને બહુ ઉપકારી અન્ય સજ્જનોને પણ હંમેશા નમસ્કાર થાઓ. (૧૦) હાલાર નામના દેશમાં ઘન વગેરેથી સમૃદ્ધ ‘જોગવડ' નામનું સુંદર ગામ છે. (૧૧) રામજીભાઈ નામના _३५२ ગુણવાન સુશ્રાવક ત્યાં પહેલા રહેતા હતા. હાલ તે મુંબઈમાં રહે છે. (૧૨) Page #389 -------------------------------------------------------------------------- ________________ ३५३ _ समतामहोदधिः महाकाव्यम् मुक्तेति नामतस्तस्य, धर्मभार्याऽस्ति शीलभाक् । श्रीहेमचन्द्रसूरीशै स्तौ धर्मं प्रतिबोधितौ ।।१३।। ततश्च जिनधर्मस्य, समाराधनया तयोः । वासितमस्ति सम्पूर्णं, जीवनं मुक्तिगामिनोः ।।१४।। दृब्धमिदं महाकाव्यं, भव्यं तयोः सुतेन तु । श्रीहेमचन्द्रसूरीश शिष्येण रत्नबोधिना ।।१५।। महाकाव्यमिदं नाम्ना, 'समतादिमहोदधिः' । मुदं ददातु सर्वेभ्यो, यावच्चन्द्रदिवाकरौ ॥१६॥ Page #390 -------------------------------------------------------------------------- ________________ प्रशस्तिः 398 મુક્તાબેન નામના તેમના શીલવાળા ધર્મપત્નિ છે. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે તે બન્નેને ધર્મ પમાડ્યો. (૧૩) તેથી મુક્તિગામી એવા તેમનું સંપૂર્ણ જીવન જિન ધર્મની સુંદર આરાધનાથી વાસિત છે. (૧૪) આ ભવ્ય મહાકાવ્ય તેમના દિકરા અને શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ રત્નાબોધિવિજયએ રચ્યું. (૧૫) સમતામહોદધિ' નામનુ આ મહાકાવ્ય જ્યાં સુધી ચન્દ્ર-સૂર્ય છે ત્યાં સુધી બધાને આનંદ આપો. (૧૬) Page #391 -------------------------------------------------------------------------- ________________ ३५५ समतामहोदधिः महाकाव्यम् श्रीहेमचन्द्रसूरीशै गुरुभिः सुष्ठु शोधितम् । काव्यमिदं जिनप्रेम विजयमुनिना तथा ॥१७॥ अभ्यासार्थमिदं काव्यं, तथा तद्गुणलिप्सया । रचितं नैव पाण्डित्य प्रदर्शनकृते मया ।।१८।। कृपामाधाय विद्वांसो, मय्यत्र तु क्षतीः कृतौ । शोधयन्तु यतोऽज्ञोऽहं, भूरिदोषनिधिस्तथा ।।१९।। रचनेनाऽस्य काव्यस्य, पुण्यमवापि यन्मया । तत्सदृशगुणेनः स्यां, तेनेति प्रार्थये तु तान् ।।२०।। १. गुणेन: = गुणानामिनः-स्वामीति गुणेन: । Page #392 -------------------------------------------------------------------------- ________________ प्रशस्तिः ગુરુદેવ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે અને મુનિરાજ શ્રીજિનપ્રેમવિજયજીએ આ કાવ્યનું સંશોધન કર્યું છે. (૧૭) આ કાવ્ય મેં અભ્યાસ માટે અને તેમના ગુણો પામવાની ઈચ્છાથી રચ્યુ છે, પંડિતાઈ બતાવવા નહી. (૧૮) વિદ્વાનો મારી ઉપર કૃપા કરીને આ કૃતિમાં ક્ષતિઓનું સંશોધન કરે, કેમકે હું અજ્ઞ અને ઘણા દોષોનો ભંડાર છું. (૧૯) હું તેમને પ્રાર્થના કરું છું કે, આ કાવ્ય રચવાથી - ३५६ મને જે પુણ્ય મળ્યુ હોય તેનાથી હું તેમના જેવા ગુણોનો સ્વામી થાઉં. (૨૦) Page #393 -------------------------------------------------------------------------- ________________ ३५७ _ समतामहोदधिः महाकाव्यम् महाकाव्येऽत्र वृत्तानां, चतुष्पञ्चाशताऽधिकम् । षट्शतं परमानन्दं रातु हरत्वघं तथा ।।२१॥ 'समतामहोदधि' महाकाव्यं सम्पूर्णतामितम् । शुभं भूयात् सर्वजगतः । पं. पद्मविजयानामन्तर्वचनम् गुरुकृपा आराधनायाः प्रधानमङ्गम् । साऽचिन्त्यं तत्त्वम् । तया रत्नत्रयीसाधनाऽधिकाधिकं पुष्टीभवति संयमजीवनं चास्खलितं भवति । नूनं, सा जीवने परमाधारस्पा । संयमबलं गुरुकृपाऽऽधीनम् । - ‘पद्मपरिमल: ।' Page #394 -------------------------------------------------------------------------- ________________ प्रशस्तिः આ મહાકાવ્યમાં છસોને ચોપન શ્લોકો પરમાનંદ આપો અને પાપને હરો. (૨૧) ‘સમતામહોદધિ' મહાકાવ્ય પૂર્ણ થયું. સર્વજગતનું કલ્યાણ થાઓ. તપાગચ્છાલંકાર, સિદ્ધાંતમહોદધિ, _.३५८ X સ્વ. મહારાજના પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી શિષ્યરત્ન ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ, સ્વ.પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ગુરુસમર્પિત, સમતાસાગર સ્વ.પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના શિષ્યરત્ન સીમન્દરજિનોપાસક, વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ રત્નબોધિવિજયએ સ્વરચિત ‘સમતામહોદધિ' મહાકાવ્યનો આ ભાવાનુવાદ લખ્યો. ** Page #395 --------------------------------------------------------------------------  Page #396 -------------------------------------------------------------------------- ________________ કેન્સર જેવા ભયંકર રોગમાં પણ ઉગ્રસાધના કરી જીવનને સફળ કરનાર - એક મહાસાધકનું જીવનચરિત્ર એટલે સંમતામહોદધિ મહાકાવ્ય " એ મહાસાધકની સાધનાનો પરિચય પામવા તમારે આ ગ્રન્થ વાંચવો જ રહ્યો... SaaN છે ? ભાનુસૂરિ જન્મ શતાબ્દી. કે ભુવનભાનુરિક MULTY GRAPHICS (022) 23873277423884222