________________
तृतीयं पद्मम्
હાથમાં છેકો મરાવવા છતા
તીવ્ર પીડા શાન્ત ન થઈ. તેથી તેને દૂર કરવા
તેમને અમદાવાદમાં લાવ્યા. (૩૨)
ત્યાં બીજા ડોક્ટરે
ઓપરેશન કર્યું. તેનાથી ચોમાસા પછી
પીડા શાન્ત થઈ. (૩૩)
આમ તેમણે આર્તધ્યાન વિના,
ચિત્તથી આનંદપૂર્વક છ મહિના સુધી
શારીરિક પીડા સહન કરી. (૩૪)
વજ જેવા મનોબળવાળા તેઓ
પ્રતિકૂળ પ્રસંગોમાં માનસિક સમતા પણ
અભુત રાખતા હતા. (૩૫)