________________
तृतीयं पद्मम्
કર્મવશ
મુનિની સ્ખલના થાય તો તેઓ
પ્રાયશ્ચિત્ત આપીને
તેની શુદ્ધિ કરાવતા. (૪૪)
દૃઢ બહ્મચારી એવા
તેમની પાસે વસવા માત્રથી
જીવોની બધી વિષયવાસનાઓ દૂર થઈ જતી. (૪૫)
જેમનો આત્મા નિર્મળ છે એવા
તેમના નામના સ્મરણ માત્રથી
વાસનાથી વાસિત જીવો
બ્રહ્મચર્યની સુરક્ષા કરે છે. (૪૬)
‘બ્રહ્મચારિનું ચિંતવ્યુ,
નિષ્ફળ ન જ થાય.'
આ ઉક્તિ તેમના જીવનમાં સાચી પૂરવાર થઈ. (૪૦)
८०