________________
सप्तमं पद्मम्
.२३८
પણ ઓપરેશનથી
તેમના પેટમાં નળી જોડીને તેનાથી પોષણકારી પ્રવાહી
આપી શકાશે.” (૧૨૧-૧૨૨)
આમ તેમની ભૂખ અને તરસ
સંપૂર્ણ રીતે શાંત કરવી શક્ય છે પણ રોગની પીડા
સંપૂર્ણ રીતે શાન્ત કરવી શક્ય નથી.(૧૨૩)
ગુરુદેવોએ આ ઉપાયમાં
સમ્મતિ દર્શાવી. ડોક્ટરે ઉપાશ્રયમાં
ઓપરેશન શરુ કર્યું. (૧૨૪)
તેમણે પેટમાં છિદ્ર કરીને
નળી જોડી દીધી. ફરી સીવિને નળીથી દૂધ આપીને
પ્રયત્નપૂર્વક તેને ઢાંકી દીધી. (૧૨૫)