________________
सप्तमं पद्मम्
२२६
વાત્સલ્યમૂર્તિ સમા પૂજ્યશ્રીએ પણ
તેમના નમેલા મસ્તક ઉપર આંસુઓનો અભિષેક કરીને
તેમને ક્ષમા આપી. (૮)
પછી ભાનુવિજયજી મહારાજની સામે
બે હાથ જોડીને ગદ્ગદ્ અવાજે મુશ્કેલીથી તેઓ આ પ્રમાણે બોલ્યાઉપકારી એવા આપના ત્રણમાંથી હું ક્યારે મુક્ત થઈશ ? કેમકે હું ઉપકારનો બદલો વાળવા
સદા શક્તિ વિનાનો છું. હે કૃપાનિધિ !
અવિનયો અને અપરાધોની હું માફી માંગુ છું.” તેમણે પણ પોતાનો હાથ તેમના માથે ફેરવી માફી આર્મી
(૯૯-૧૦૧)