________________
सप्तमं पद्मम् -
२२२
તેમણે અપ્રમત્તતાપૂર્વક
સંયમનું પાલન કરીને મોહનીય કર્મ ભાંગી નાખ્યુ હતુ
તેથી તેઓ ભયથી મુક્ત હતા. (૮૯)
અતિશય બુદ્ધિશાળી એવા તેઓ
મોક્ષની પ્રાપ્તિમાં મદદગાર અને પૂર્વકનો ક્ષય કરનાર
એવી અસાતાને ઉપકારક માનતા.(૯)
જેમ ફોડલામાંથી
વિકૃત લોહી નીકળી જવાથી થોડો સમય દુઃખ થાય છે
પણ લાંબો સમય શાન્તિ થાય છે. તેમ સમતાથી અસાતાને
સહન કરવાથી ગુણો મળે છે અને દોષો ક્ષય પામે છે -
એમ તેઓએ જાણ્યું. (૧, ૨)