________________
तृतीयं पद्मम् .
– ૮૪
ગુરુથી જુદા વિચરે ત્યારે પણ તેઓ
બ્રહ્મચર્યની બધી મર્યાદાઓ
પ્રમાદ વિના પાળતા હતા. (પર)
કાવ્ય વગેરે ભણવા-ભણાવવામાં તેઓ
શૃંગારરસથી યુક્ત શ્લોકોને છોડી દેતા, (કેમકે) તેઓ માનસિક અતિચારને પણ
વર્જતા હતા. (૫૩)
વૈરાગ્યસાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલા પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી ત્રીજુ પદ્મ થયું. (૫૪)