________________
तृतीयं पद्मम्
૭૮
ખૂબ નિયંત્રણવાળા
પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજે જીવનમાં ત્રણ યોગો વડે
બ્રહ્મચર્યની સારી શુદ્ધિ સાધી હતી. (૪૦)
તેઓ પોતે
બ્રહ્મચર્યની નવ વાડનું પાલન કરતા અને સમુદાયના મુનિઓને
તેમના દૃઢપાલનમાં પ્રેરણા કરતા. (૪૧)
તેઓ મુનિઓને કહેતા કે,
“બીજા વિષયોમાં હું તમારી ભૂલો માફ કરીશ,
પણ બહાચર્યવ્રતમાં તો નહીં જ.” (૪૨)
તેમણે પોતાના જીવનમાં
વિજાતીય (સ્ત્રી) નો સંપર્ક ત્યજ્યો હતો. તેઓ સાધુઓ પાસે પણ
બધી રીતે તેના ત્યાગની અપેક્ષા રાખતા. •
(૪૩)