________________
नवमं पद्मम्
.२८४
નવમુ પદ્મ
ત્યારે શીલદર ગામમાં
સુશ્રાવક શા. રત્નાજી અને શા. મોટાજીએ
ઉપધાન તપ કરાવ્યા. (૧)
ત્યારે તેમણે પૂજ્યશ્રીને
નિશ્રા આપવા વિનંતિ કરી. શ્રેષ્ઠ એવા દાક્ષિણ્ય ગુણથી શોભતા
પૂજ્યશ્રીએ પણ નિશ્રા આપી. (૨)
ત્યાં સદ્ગતિ ઝંખનારા.
આરાધકોએ આઠ ઉપવાસ વગેરે વિશિષ્ટ તપો
સાતાપૂર્વક કર્યા. (૩)
પણ શીદરમાં રોગે
પદ્મવિજયજી ઉપર ફરી પ્રહાર કર્યો. છતા પણ મેરુપર્વતની જેમ ધીર
એવા તેઓ જરા ય ચલિત ન થયા. (૪)