________________
सप्तमं पद्मम् -
२०२
કેટલાક મુનિભગવંતો
આચારાંગ વગેરે આગમાં ભણતા હતા. કેટલાક મહાત્માઓ
નવા કર્મસાહિત્યની રચના કરતા હતા. (૪૯)
કેટલાક સાધુભગવંતો
સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ભણતા હતા. કેટલાક નૂતન દીક્ષિત સાધુભગવંતો
પ્રકરણો ભણતા હતા. (૫૦)
.
"
આમ મુનિઓરૂપી યજમાનોએ
જ્ઞાનનો મોટો યજ્ઞ શરુ કર્યો. એ જ રીતે ખૂબ સુન્દર એવો
તપનો યજ્ઞ પણ થયો. (૫૧)
કેટલાક સાધુ ભગવંતોએ
વર્ધમાન તપની ઓળીઓ કરી. બીજા મુનિ ભગવંતોએ
વીશસ્થાનક તપ શરુ કર્યો. (૫૨)
૧. યજમાન = યજ્ઞ કરનાર