________________
तृतीयं पद्मम् -
આ ગુણના પ્રભાવથી તેમણે
સંયમી, તપસ્વી, વિદ્વાન અને પ્રભાવક
સાધુઓનું નિર્માણ કર્યું. (૪૮)
આ વિષયમાં પદ્મવિજયજી મહારાજ પણ
બધી રીતે તેમને અનુસર્યા હતા, કેમકે શિષ્યો
ગુરુને અનુસરનારા હોય છે. (૪૯)
હંમેશા સારા અધ્યવસાયો (ભાવો) માં તલ્લીના
અને આસક્તિ વિનાના યોગી એવા તેમણે ક્યારેય પણ વિજાતીયનો પરિચય કર્યો ન હતો. (૫૦)
ગુરુકુળવાસમાં જ વસતા તેમણે
હંમેશા છિદ્ર વિના બહ્મચર્યની નવ વાડોનું
પાલન કર્યું. (૫૧)