________________
प्रथमं पद्मम् -
ભારત દેશમાં
પ્રાચીન સંસ્કૃતિથી પવિત્ર અને ધર્મથી વાસિત
એવું ગુજરાત નામનું રાજ્ય છે. (૪)
રાજનગર (અમદાવાદ) એ.
ગુજરાત રાજ્યની સુંદર રાજધાની હતી. તે કર્ણાવતી
અને જેનનગર તરીકે પણ પ્રસિદ્ધ છે. (૫)
આ રાજનગરમાં જૈનધર્મ ફેલાયેલો છે
અને એ તીર્થભૂમિ છે. ત્યાં ઘણા જૈન દેરાસરો.
શોભી રહ્યા છે. (૬)
ત્યાં કાળુશીની પોળમાં
રત્નત્રયી (દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની જેમ મોક્ષ આપનાર
ત્રણ જિનમંદિરો શોભી રહ્યા છે. (૭)