SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमं पद्मम् . २२४ સૌ પ્રથમ તેમણે ક્ષમાપનાની શુભ આરાધના કરી. પૂજ્યશ્રીના ખોળામાં માથું મુકીને દીનસ્વરે તેઓ બોલ્યા, ઉપકારી એવા આપે સંસારના ખાડામાંથી કાઢીને સંયમની સુંદર હવેલીમાં - મને પ્રવેશ કરાવ્યો, મને જ્ઞાન આપ્યું, મને ગણિ-પંન્યાસ પદવીઓ આપી, મારી ઘણી ચિંતા કરી, હું શી રીતે ત્રણમુક્ત થઈશ ? અધમ આત્મા એવા મેં અજ્ઞાનથી આપનો ઘણીવાર અવિનય કર્યો . અને મન-વચન-કાયાથી અપરાધો કર્યા. પણ કરુણારસના સાગર સમા આપે દીન એવા મારી ઉપર કૃપા કરીને મન મોટું કરીને આ બધું માફ કરવું.' (૩-૯૦)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy