________________
द्वितीयं पद्मम्.
પૂજ્યશ્રીએ ભાનુવિજયજીને
સારી રીતે ન્યાયનો અભ્યાસ કરાવ્યો. અને પદ્મવિજયજીને
વ્યાકરણ ભણાવ્યું. (૨૪)
પદ્મવિજયજીએ
લઘુવૃત્તિ સહિત સિદ્ધહેમ વ્યાકરણ
એક વર્ષમાં ગોખ્યું. (૨૫)
દરરોજ રાત્રે પહેલા પહોરમાં
તેઓ લઘુવૃત્તિનો પાઠ કરતા. ત્રણ રાતમાં તેઓ
એકવાર લઘુવૃત્તિનો પાઠ પૂરો કરતા. (૨૬)
તેઓ સિદ્ધહેમવ્યાકરણની
વ્યાસ સહિત બ્રહવૃત્તિ પણ થયા. આમ તેઓ
વ્યાકરણમાં વિશારદ થયા. (૨૦)