________________
तृतीयं पद्मम्.
- ઉર
કર્મોનો નાશ કરવા માટે તૈયાર એવા તેઓ
ખંભાતમાં ચોમાસામાં ઘણા દિવસો
જીર્ણજવરથી ખૂબ પીડાયા. (૨૮)
ત્યારે પીડા દૂર કરવા માટે
ડોક્ટરે તેમને આપેલુ સોમલનું ઈજેક્શન
નસમાં ન લાગ્યું. (૨૯)
પણ તે માંસપેશીમાં લાગ્યું.
તેથી હાથ સુજી ગયો, દાહ અને તાવ
બન્નેની પીડા થવા લાગી. (૩૦)
છતા પણ તેમણે તે સહન કરી
અને તે ડોક્ટરને કહ્યું, ‘તમારી ભૂલ નથી, પણ આ મારા અશુભ કર્મોનો ઉદય છે.”
(૩૧)