________________
सप्तमं पद्मम्
280
આમ દેખાડી તેમણે કહ્યું -
આ ઉપાયથી આ રોગી જીવી જશે.
મારો પ્રયત્ન સફળ થયો.” (૧૨)
પછી ડોક્ટર તરત
રાજકોટ પાછા ગયા. પદ્રવિજયજી મહારાજ ભાનમાં આવ્યા ત્યારે
તેમને પીડા થઈ. (૧૨)
સંચમથી પવિત્ર શરીરવાળા તેમને
ત્યારે પ્રતિક્રમણ યાદ આવ્યું. તેથી ભક્તિ નિષ્ઠ સાધુ ભગવંતોએ
તેમને તે કરાવ્યું. (૧૨૮)
ત્યારે આવી દશામાં પણ તેઓ
પ્રતિક્રમણમાં ખૂબ જાગરુક હતા અને કરાવનારની
ભૂલ કાઢતા. (૧૨૯)