________________
प्रथमं पद्मम्.
પૂજ્યશ્રીએ
ત્યારે તેમના ભાનુવિજયજી અને પદ્યવિજયજી
એ પ્રમાણે યથાર્થ નવા નામ પાડ્યા. (૩૧)
ભાનવિજયજી
ઉપાધ્યાયશ્રી પ્રેમવિજયજીના શિષ્ય થયા. અને સંયમપાલનમાં રત એવા પદ્મવિજયજી મુનિરાજશ્રી ભાનુવિજયજીના શિષ્ય બન્યા.
(૩૨) પૂજ્યશ્રીએ આચાર્યપદવી લીધી ન હતી.
જ્યારે ગુરુમહારાજ તેમને આચાર્યપદવી લેવા માટે આગ્રહ કરતા ત્યારે
હંમેશા તેમની આંખો ભીની થઈ જતી. (૩૩)
બન્ને ભાઈઓને દીક્ષા આપ્યા પછી * પૂજ્યશ્રી ગ્લાનમુનિ શ્રીજિનવિજયજીની સેવા માટે
પાટણ ગયા. (૩૪)
૧. ગુરુમહારાજ = પૂજ્ય દાનસૂરીશ્વરજી મહારાજ.