________________
द्वितीयं पद्मम्
બુદ્ધિશાળી એવા તેમણે
હજારો ગાથાઓ ગોખી અને જુદા જુદા શાસ્ત્રોના પદાર્થો
આત્મસાત્ કર્યા. (૨૮)
તેઓ જેનન્યાયમાં,
નવ્ય ન્યાયમાં, પ્રકરણ અને ઉપદેશના ગ્રન્થોમાં
અને કર્મસાહિત્યમાં હોંશિયાર થયા. (૨૯)
પ્રચંડ બુદ્ધિના સ્વામી તેઓ
પિસ્તાલીશ જિનાગમોમાં
ખૂબ નિષ્ણાત થયા. (૩૦)
શાસ્ત્રોનો અભ્યાસ કરીને તેઓ
ટૂંકમાં તેનો સાર પુસ્તકમાં લખતા. તેમણે લાખો શ્લોક પ્રમાણ
શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. (૩૧)