________________
चतुर्थं पद्मम्
.१०४
ભૂલથી
એઠા મોઢે બોલાઈ જાય તો તેઓ તરત જ
THIષHણા આપતા,
પદ્મવિજયજી મહારાજે
સંયમના સંસ્કારો બાળપણથી મેળવ્યા હતા. તેથી તેઓ ચાલતી વખતે
ઈર્ચાસમિતિ પાળતા. (૩૩)
સૂર્યાસ્ત થયા પછી તેઓ
હંમેશા હાથમાં દંડાસન લઈને તેનાથી ભૂમિને પૂંજીને
ધીમે ધીમે ચાલતા. (૩૪)
ભાષાસમિતિમાં અને
વચનગુમિમાં ઉપયોગવાળા તેઓ હંમેશા હિતકારી, સાચી
અને પરિમિત વાણી બોલતા. (૩૫)