________________
अष्टमं पद्मम्
તેથી સંઘે પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતી કરી, વિશાળહૃદયવાળા પૂજ્યશ્રીએ પણ તે સ્વીકારી. (૫)
પદ્મવિજયજીના હૃદયમાં
હંમેશા એક ભાવના હતી કે
મરણ સુધી ગુરુમહારાજની નિશ્રામાં જ રહેવું.' (૬)
તેથી તેઓ પણ પૂજ્યશ્રીની સાથે સુરેન્દ્રનગરથી
અમદાવાદ પહોંચ્યા
અને ત્યાં ચિકિત્સા માટે રહ્યા. (૭)
પૂજ્યશ્રી
સુશ્રાવકશ્રી બાબુભાઈની દીક્ષા માટે
લિંબોદરા ગામે ગયા.
.२५६
તે મુનિશ્રી વિનયચન્દ્રવિજયજી બન્યા. (૮)