SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठं पद्मम् ૧૭૬ આમ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલ “સમતામહોદધિ' મહાકાવ્યમાં ચરિત્રનાયક પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજનો ગુરુમહારાજ સાથે સુરેન્દ્રનગર તરફ વિહાર, ઉપધાનતપ, સંઘયાત્રા, “પરમ તેજ” નું પ્રકાશન, પર્વતિથિભેદ, ટાટા હોસ્પિટલમાં ચિકિત્સા વગેરેના વર્ણનવાળું આ છઠ્ઠ પદ્મ પૂર્ણ થયું. પં. પદ્મવિજયજી મ. નું વીરવચન ઓ વીર શ્રમસુભટ ! કેસરીઆ કરવાના વ્રતને અંગીકાર કરી હવે ગાદવ આદિ પ્રમાદનો શિકાર બની તું શંકડો કેમ બની ગયો ? ભીષ્મ પ્રતિજ્ઞાઓનો ભાર કેમ ભૂલી ગયો ? મહાનુભાવ ! ક્ષાત્રવટ ખીલવવા કમર કસી લે. આત્માની અનંત જ્યોતિને પ્રગટાવવા એ જ ક્ષાત્રવટ અનન્ય ઉપાયરૂપ નીવડશે. કાયર અને પ્રમાદી આત્માઓ અવળો પુરુષાર્થ કરી આ ક્ષાત્રવટને ઠંઘી નાંખે છે. - યશ્રમયરિમલ 1
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy