SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પંન્યાસ પ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજનો જીવન પરિચય નામ : પૂ.પં.પદ્રવિજયજી ગણિવર્ય સંસારી નામ : પોપટભાઈ જન્મદિવસ : અષાઢ સુદ ૯, વિ.સં. ૧૯૬૯ જન્મસ્થળ : અમદાવાદ માતાજી : ભૂરીબેન પિતાજી : ચીમનભાઈ ભાઈઓ શાંતિભાઈ, કાંતિલાલ (પૂજયપાદ ગચ્છાધિપતિ આ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.), ચતુરભાઈ, જયંતીભાઈ (મુનિ તરૂણવિજયજી મ.સા.) સંસારી બહેનો : શારદાબહેન, વસુબહેન, બબીબહેન (સા.હંસકીતિશ્રીજી મ.) દીક્ષા : પોષ સુદ-૧૨, વિ.સં. ૧૯૯૧, ચાણસ્મા વડોદક્ષા : મહા સુદ-૧૦ વિ.સં. ૧૯૯૧ ચાણસ્મા દાદાગુરુદેવ : પૂજ્યપાદ આચાર્ય શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ગુરૂદેવ : મુનિશ્રી ભાનુવિજયજી મ.સા. ગણિપદ : ફાગણ સુદ-૧૧, વિ.સં. ૨૦૧૨, પૂના. પંન્યાસપદ : વૈશાખ સુદ-૬, વિ.સં. ૨૦૧૫, સુરેન્દ્રનગર, સ્વર્ગવાસ : શ્રાવણ વદ-૧૧, વિ.સં. ૨૦૧૭, પિંડવાડા. આયુષ્ય : ૪૮ વર્ષ સંયમપર્યાય : ૨૬ વર્ષ
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy