________________
પંન્યાસ પ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજનો જીવન પરિચય નામ : પૂ.પં.પદ્રવિજયજી ગણિવર્ય સંસારી નામ : પોપટભાઈ જન્મદિવસ : અષાઢ સુદ ૯, વિ.સં. ૧૯૬૯ જન્મસ્થળ : અમદાવાદ માતાજી : ભૂરીબેન પિતાજી : ચીમનભાઈ ભાઈઓ
શાંતિભાઈ, કાંતિલાલ (પૂજયપાદ ગચ્છાધિપતિ આ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.), ચતુરભાઈ,
જયંતીભાઈ (મુનિ તરૂણવિજયજી મ.સા.) સંસારી બહેનો : શારદાબહેન, વસુબહેન,
બબીબહેન (સા.હંસકીતિશ્રીજી મ.) દીક્ષા : પોષ સુદ-૧૨, વિ.સં. ૧૯૯૧, ચાણસ્મા વડોદક્ષા : મહા સુદ-૧૦ વિ.સં. ૧૯૯૧ ચાણસ્મા દાદાગુરુદેવ : પૂજ્યપાદ આચાર્ય શ્રીમવિજય
પ્રેમસૂરીશ્વરજી મ.સા. ગુરૂદેવ : મુનિશ્રી ભાનુવિજયજી મ.સા. ગણિપદ : ફાગણ સુદ-૧૧, વિ.સં. ૨૦૧૨, પૂના. પંન્યાસપદ : વૈશાખ સુદ-૬, વિ.સં. ૨૦૧૫, સુરેન્દ્રનગર, સ્વર્ગવાસ : શ્રાવણ વદ-૧૧, વિ.સં. ૨૦૧૭, પિંડવાડા. આયુષ્ય : ૪૮ વર્ષ સંયમપર્યાય : ૨૬ વર્ષ