________________
प्रशस्तिः
શ્રીદાનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય, સિદ્ધાન્તના પારગામી, પ્રશાન્તમૂર્તિ,
શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર થાઓ. (૫)
_ ३५०
તેમના શ્રેષ્ઠ શિષ્ય, વ્યાખ્યાન આપવામાં કુશળ, તપ ગુણથી પ્રધાન એવા શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર થાઓ. (૬)
તેમના ચરણકમળમાં ભમરા સમાન, સમતા સાગર, ગુરુમહારાજના એકમાત્ર કૃપાપાત્ર, પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજને નમસ્કાર થાઓ. (૭)
શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન,
વર્તમાન ગચ્છાધિપતિ,
શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર, થાઓ. (૮)