________________
तृतीयं पद्मम्.
100
ત્યારે અમેરિકા દેશના ઉપપ્રમુખ
કેન્સરરોગને આર્તધ્યાનપૂર્વક
દીન થઈને સહેતા હતા. (૨૪)
પદ્મવિજયજીએ તો
કર્મ ખપાવવાનો સુંદર અવસર માની, દીન થયા વિના,
સમતામાં રત થઈને તે સહન કર્યો. (૨૫)
કેન્સરની બીમારીમાં
કઠણ કર્મોને તપાવનારા તેમના પીડા સહેવાના પરાક્રમનું વર્ણન
આગળ કરીશું. (૨૬)
પણ ધીરજવાળા તેમની
સહનશીલતાને જણાવનારો એક પ્રસંગ
અહીં કહું છું. (૨૦)