________________
द्वितीयं पद्मम्
સમિતિ-ગુમિનું પાલન,
ઈન્દ્રિયોનું નિયત્રણ, વિનય, સેવા,
નિર્દોષ ગોચરી વગેરે. (૩૫, ૩૬)
સંયમી
અને બધા શાસ્ત્રોને જાણનારા એવા તેમના જીવનનું લક્ષ્ય હતું કે
સારા સાધુઓ તૈયાર કરવા. (૩૦)
વીતરાગી અને સ્પૃહા વિનાના તીર્થકર ભગવંતો
ભવ્ય જીવોને પોતે દીક્ષા આપીને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા માટે
વિરોને સોંપે છે. (૩૮)
પ્રેમસૂરીશ્વરજી મહારાજ તે જ રીતે.
મોક્ષના અભિલાષી અને વેરાગી ભવ્યજીવોને સ્વયં દીક્ષા આપીને
શિક્ષા માટે પદ્મવિજયજીને સોંપતા. (૩૯)