Book Title: Prabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Author(s): Chimanlal Chakubhai Shah, Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/525967/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37 .
૧૯૯૨
પ્રબુદ્ધ જીવન
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ ા. ૦૭૫
‘ પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૧૭
મુંબઈ ૧ જાન્યુઆરી, ૧૯૮૨, શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫
તંત્રી ચીમનલાલ ચકુભાઇ શાહે
સહત ંત્રી : રમણલાલ ચી. શાહ
અંતુલે પ્રકરણ : તેના રાષ્ટ્રીય અને નૈતિક પરિણામે
[‘ગાર્ડિયન’ના તા. ૧૩-૧૨-૧૯૮૧ના અંકમાં, ભારતીય સમાજની " કાળી બાજ ” શિર્ષકથી પ્રકટ થયેલ, તેના ન્યુ દિલ્હીના પ્રતિનિધિ મી, પેટ્રિક ટ્રાન્સિસના લેખને આ અનુવાદ છે. આ લેખના બધા વિચારો સાથે આપણે સંમત હોઈએ કે નહિ, પણ અંતુલે પ્રકરણના પરિણામો કેટલા ગંભીર છે તે પ્રત્યે આપણુ લા દોરવા માટે વિચારણીય છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના તા. ૩૦-૧૨-૮૧ના અંકમાં તેના તંત્રી શ્રી ગિરિલાલ જૈને અંતુલે વિશે એક લેખ લખી કહ્યું છે કે અંતુલેએ જે કંઈ કર્યું તે આપણા દેશના જાહેર જીવનમાં એવી નવી ભાત પાડે છે કે ૧૯૮૧ની સાલને અતુલે વર્ષ તરીકે ઓળખાવવું જોઈએ. તેમણે કહ્યું છે કે અંતુલેના પરાક્રમો, ઔરગઝેબના અવસાન પછીનાં મોગલ સલ્તનતની યાદ આપે તેવાં છે. આવા વર્તનનો બચાવ કરી શ્રીમતી ઈન્દિરા ગાંધી દેશને તો ઠીક, પણ પોતાને કેટલી હાનિ કરી રહ્યા છે તે તેમને વહેલું સમજાય એમ ઈચ્છીએ.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર રાજ્યના બાવનની વયના મુખ્ય પ્રધાન અબ્દુલ રહેમાન અતુલે ભારતીય અખબારો જેને ‘સદીના કૌભાં’થયો તરીકે વર્ણવે છે તેમાં મુખ્ય પાત્ર બન્યા છે. આવી બાબતમાં ન્યાય તળવા માટે આ ભારતીય અખબારો સારી યાગ્યતા ધરાવે છે. ગમે તેમ, શ્રીમતી ગાંધી પુન: સત્તા પર આવ્યાં પછીના ગાળાનું આ સૌથી મોટુ કૌભાંડ છે. સપ્તાહે સુધી અંતુલેનું નામ અખબારોના પ્રથમ પાનેં ચમકતું રહ્યું. સંસદનું સમગ્ર શિયાળુ સત્ર ‘અંતુલે સત્રમાં પલટાઈ ગયું. નવું જૅમ પ્રાપ્ત કરેલા વિરોધ પક્ષોને આમાં અંતુલેનું પતન જેવા કૃતનિશ્ચય એવા એક હકીકતનિષ્ઠ (ઈન્વેસ્ટીગેટિવ) પત્રકારનો સાથ સાંપડયો હતો. હજી સુધી જે કે તેઓ ધાર્યું નિશાન વીંધી શક્યા નથી.
અંતુલેના દુશ્મનો અસંખ્ય છે. તેઓ તેને નેપોલિયન યા એક ‘સુલતાન’ તરીકે નવાજી રહ્યા છે. અંતુલે શ્રીમતી ગાંધીના ચુસ્ત ટેકેદાર છે. જેણે એમને સત્તા બક્ષી એ મહિલા પ્રત્યેની ભક્તિને કારણે એમના ભાગ લેવાઈ રહ્યો છે? કે પોતાની મહત્ત્વાકક્ષાઓના એ શિકાર બન્યા છે? ૧૯૮૦ના જૂનમાં ટોચના સત્તાના આસન પર એ આરુઢ થઈ શક્યા તે નિ:શંક શ્રીમતી ગાંધીને આભારી હતું, પણ એથી ય વધુ કદાચ, એ સમયે એમના વારસદાર તરીકે વરાયેલા જણાતા એમના પુત્ર સંજ્યને એ આભારી હતું– (એ જ મહિને વિમાની અકસ્માતમાં એમનું મૃત્યુ થયું).
મુંબઈમાં અંતુલે એટલે યથાસ્થાને યોગ્ય વ્યક્તિ એવા તાલ છે. જેમને તળપદ એવા કોઈ અનુયાયી નથી, કોઈ રાજ્કીય ટેકેદારો નથી, કેન્દ્ર સરકારે નવી દિલ્હીથી જેમને ઊંચકીને ઊંચે ચઢાવ્યા છે અને એ રીતે સ્થાનિક રાજકીય ચિત્ર પર લાદયા છે એવા ‘નવા નેતાઓ’ના વર્ગમાં અંતુલેનું સ્થાન છે અને તેથી તેમને નાણાંની હમેશાં જરૂર રહે છે. ઘણીવાર પ્રાદેશિક માંધાતાઓ સામે તેમના સાધનરૂપે કેન્દ્ર સરકાર ઉપયોગ કરે છે, જેમ કે મુંબઈ રાજ્યના ભાવિના વર્ષો થયાં નિયામક બની રહેલા મરાઠાઓ સામે, અતુલને મૂક્વામાં આવ્યા છે.
મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ, અંતુલેના ગહન ને અટપટા વ્યવહારના જેવું જ માયાવી મહાનગર છે. રાષ્ટ્રનું મોખરાનું બંદર, મોટું ઉદ્યોગ કેન્દ્ર, વેપાર અને નાણાંનું ધામ, ભારતના આર્થિકઔદ્યોગિક વિકાસની બારી અને એક વધુ વિશેષતા એ કે હિન્દી ફિલ્મ ઉદ્યોગની એ નગરી છે. સુપરસ્ટાર અંતુલે અને તેના એકવ્યકિતના અસ્ખલિત ચાલતા ખેલ માટે સ્વપ્નમાં જ સાંપડે એવું આ ભવ્ય સેટિંગ છે. એક સટોડિયા માટે સ્વર્ગ મનાયેલું મુંબઈ કાળા નાણાં સર્જતા એક કારખાના સમું પણ છે. જાહેર નહિ કરાયેલી આવક એ ભારતીય અર્થતંત્રને વળગેલા કેન્સરના રોગ છે તેમ તેના મુખ્ય પ્રવાહ પણ છે. મૂડીરોકાણ (જેમ કે સિનેમામાં) માટે કાળુ નાણુ સદા ઉપલબ્ધ છે અને રાજકીય પક્ષની થેલી છલકાવી દઈને ‘પવિત્ર' બનવા માટે પણ એ હમેશાં તત્પર હોય છે. દરેક છાપના રાજકારણીઓએ મુંબઈને કાયમ એક સાનાની ખાણ રૂપે જ ગણ્યું છે. તેઓ જાણે છે કે મુંબઈગરાની ઉદારતા પર તેઓ મદાર બાંધી શકે તેમ છે.
આમ આ મહત્ત્વાકાંક્ષી અને સાહસિક માણસને માટે નાણાં એ સત્તા માટેની ચાવી છે. એટલે અહીં અંતુલેની ‘પદ્ધતિ’ અમલમાં આવે છે, એનું ઘોષિત ધ્યેય (જેને અંતુલેના વિરોધીઓ સાબિતીને રૂપે લેખે છે) શ્રીમંતાને ભાગે ગરીબોને મદદ કરવાનું છે. બેંક લોકોના કલ્યાણ અર્થે અથવા ગ્રામોત્કર્ષ માટેનાં પ્રતિષ્ઠાના રચીને આમ કરવા તેમણે ઈચ્યું છે. આ માર્ગ લઈને અંતુલેએ કોઈ નવી પહેલ કરી નથી. મહારાષ્ટ્રમાં ૪૫૦ જેટલાં આવાં પ્રતિષ્ઠાનો અસ્તિત્વમાં છે જ. પણ અંતુલેએ પોતાનાં પ્રતિષ્ઠાનોને નાણાં ઊમાં કરવા માટેનાં પ્રભાવક તંત્રમાં પલટી નાખવાની સફળ મુકિત કરી.
કઈ રીતે ? પોતાના હોટ્ટાના ખુલ્લી રીતે આશ્રય લઈને, અંતુલેએ કબુલ્યું છે: “હું જો કદી મુખ્ય પ્રધાન બન્યો ન હોત તે કોઈએ મને રોકડો રૂપિયો યે પરખાવ્યો ન હોત. પણ સત્તા, પ્રતિષ્ઠા અને તેની સાથે સંકળાયેલી તકોનો લાભ લઈને ટૂંકજના માટે નાણાં પ્રાપ્ત કરવાં જોઈએ.” અને૨જમાત્ર ક્ષોભ અનુભવ્યા વિના તેઓ પેાતાની કાર્યપદ્ધતિ આ રીતે સમજાવે છે: “જ્યારે કોઈ શ્રીમંત વ્યકિત એક યા બીજા કારણસર મને મળવા આવે છે ત્યારે મે સ્થાપેલાં પ્રતિષ્ઠાનોની એક નામાવિલ હું તેના હાથમાં મૂકું છું અને તેમાં પાતા ફાળા આવકવેરાથી મુકત છે એ વાત તેને સમજાવું છું. પછી હું તેને દાન માટે કહું છું.”
આ પદ્ધતિ સરળતાથી ચાલતી રહી હોવી જોઈએ. કારણ માર્ચમાં તેમણે શ્રાદ્ધાપૂર્વક ઉદ્ગાર કાઢયા હતા કે આગામી મહિનાઓમાં ૫૫ થી ૬૬ કરોડ રૂપિયા ઊભા કરવાની તેમની અપેક્ષા છે. તેમણે લગભગ એ નિશાન પાર પાડયું ત્રણ મહિનામાં ત્રીસ કરોડ જેટલી રક્મ મેળવી લીધી. એક સરકારના વડાને માટે આ તે બાળકના ખેલ જેવું ગણાય, કારણ જે આર્થિક સંદર્ભમાં એને કામ કરવાનું છે તેની કેટલીક વિશેષતા છે. એક તો સર્વસત્તાધીશ વહીવટીતંત્ર
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૬૪
તા. ૧-૧-૮૨
=ી
અને કેટલીક આવશ્યક ચીજોની તંગી અને સિમેન્ટ તથા ઔદ્યોગિક હતી. તેમણે માત્ર શરૂઆતમાં તેના ઉદેશ પરત્વે જ પોતાની અનુમતી આલ્કોહોલની ફાળવણીથી માંડી બિલ્ડિંગ પરમિટો બક્ષવા સુધીની આપી હતી. બીજે દિવસે શેરીએ નાણાપ્રધાન અસત્ય ઉરચારતા બધી બાબતમાં પિતાની મનસ્વી સત્તાઓનો લાભ ઉઠાવવાની હોવાનો આક્ષેપ કર્યો). આવડત-આમાં મુંબઈના શહેરી આયોજનને લગતાં નિમંત્રણામાં
આમ છતાં નુકસાન થઈ ચૂકયું હતું. શ્રીમતી ગાંધીનું નામ છટછાટ મૂકવાની સત્તાની વાત પણ આવી જાય. ભાવ ઊંચા જય એક કૌભાંડ સાથે જોડાઈ ગયું. જે કૌભાંડ શાસક ઇન્દિરા કોંગ્રેસ તે માટે તથા પોતે કૃપા દર્શાવી શકે તે અર્થે -એ દ્રિવિધ નેમ પાર
પક્ષના નેતાઓની ભારે મૂંઝવણ વચ્ચે દરરોજ વૃદ્ધિ પામતું રહ્યું. પાડવા કૃત્રિમપણે અછત વધારવા માટે પણ પોતાથી બનતું કરી વિરોધ પક્ષોના પ્રહારો સામે, એકજૂથ રહી, ઝઝૂમીને તેઓએ ખુલ્લી છૂટયાને તેમની સામે આક્ષેપ થયો છે.
ચર્ચા માટેની માગણીને ટાળી. (સંસદના બન્ને ગૃહના અધ્યક્ષોના કેટલાક લોકો જેને ભારતનું ‘વેટરગેટ’ ગણે છે તેમાં અંતુલના “ખૂબ જ ટીકાપાત્ર ઠરેલા નિર્ણયથી આમ થઈ શકયું.) સહ-પાત્ર અરુણ શેરીને જુલાઈની ૩૧મીએ પ્રવેશ થાય છે. જેને
નેપોલિયનને તેનું ‘વાટર’ બતાવી દેવા મથી રહેલા વિરોધ ભારતનું એકમાત્ર વિરોધ-પત્ર ઘણા ગણે છે તે દૈનિક “ઈન્ડિયન
પક્ષોનાં ભાથામાં લગભગ દરરોજ નવાં તીર ઉમેરાતાં હતાં. પત્રકારએકસપ્રેસ'ના તેઓ એક તંત્રી છે. એક સ્ફોટક અને જનોઈવઢ
વૃત્તાંતનિવેદકોએ પ્રતિષ્ઠાનોનાં ચાર્ટરોની જાંચ આદરી ત્યારે એવું ઘા કરનારા લેખમાં શેરીએ અંતુલેની પદ્ધતિને ખુલ્લી પાડવા સ્તબ્ધ જણાઈ આવ્યું કે અંતુલેએ કાર્યકારી બોડૅ પર પોતાના મિત્રો અને બનાવી દે તેવી વિગતે રજૂ કરી. અંતુલેના એક પ્રતિષ્ઠાનમાં ફાળો સગાંખોને બેસાડયાં છે. એટલું જ નહિ, હકીકતમાં પોતે મુખ્ય આપનારાનાં નામોની ખરી યાદી પેશ કરી અને તેના શિરમેારરૂપે પ્રધાનપદે ન હોય એ દિવસ આવે. ત્યારે પણ પ્રતિષ્ઠાને પર સંબંધ ધરાવતા બેંક ચેકોનાં નંબર સુદ્ધાં દર્શાવ્યા. લખાણના એક પિતાને કાબૂ જળવાઈ રહે તે પ્રબંધ તેમાં કર્યો હતે. આ સામાન્ય પેટાશીર્ષક “ફાળા કે લૂંટ?” પરથી શેરીના લખાણના સૂરને સંકેત ખાનગી પ્રતિષ્ઠાને જ હતાં. જો કે એમને તે સતત એ દાવો રહ્યો સાંપડે છે. અંતુલેની કાર્ય-રીતિ ગરીબોને મદદ કરવા શ્રીમતેને લૂંટતા હતું કે એ સરકારી પ્રતિષ્ઠાને હતાં અને તેથી ખાસ કરીને આવક
બીન હુડના જેવી નહિ પણ ‘સુલતાન’ને નજરાણાં ધરવા ખેડૂત વેરા મુકિત જેવા ખાસ લાભને પાત્ર હતાં, જે લાભે ગ્રામવિકાસને જેવા લોકોને ફરજ પાડવાના સ્વરૂપની વધુ છે એમ શેરીએ સૂચવ્યું છે. | ઉત્તેજન આપવાની નેમ ધરાવતાં પ્રતિષ્ઠાનેને સામાન્ય રીતે મળે છે.
અત્યાર સુધી અજેય ગણાયેલા સત્તાના ગઢમાં આ રીતે અખબારોએ એ હકીકતની પણ નોંધ લીધી કે ઈન્દિરા ગાંધી પ્રતિભા ગાબડું પડતાં સંસદમાં વિરોધ પક્ષોએ તરત જ તેને લાભ ઊઠાવ્યો પ્રતિષ્ઠાન માટે રૂપિયા બે કરોડને સરકારી ફાળો ઉદારપણે ફાળવનાર અને શેરીને પગલે બીજ અખબારોએ અઢળક દસ્તાવેજી વિગતો રાજ્ય સરકારને પણ અંતે આ ભંડોળા પર કોઈ અંકુશ રહેતો નથી. સાદર કરીને અંતુલેના એક વિરોધીએ ઉરચારેલી એ ટકોરને પુષ્ટિ
સપ્ટેમ્બરની ૯મીના રોજ અંતુલેએ જાહેર કર્યું કે તેમણે પિતાનું આપી કે “અંતુલેની સરકાર વેચાણ ‘સેલ– માટે છે. તમારે હાથ
રાજીનામું શ્રીમતી ગાંધીને સુપરત કર્યું છે અને તેનું ભાવિ હવે વડા પહોંચી શકે તેમ હોય તે તમે ઈચ્છો તે ખરીદી શકો છો.”
પ્રધાનના હાથમાં છે. ઈન્ડિયન એકસપ્રેસે તરત જ “લોકશાહીના જે અંતુલેએ બાણ પર ઘણાં તીર ચઢાવ્યાં હતાં. જેમ કે તેમણે વિજય રૂપે તેને વધાવી લીધું. પણ સપ્ટેમ્બરની ૨૩મીના રોજ એમ ઠરાવેલું કે રાજ્યની સાકર સહકારી મંડળીઓએ શેરડી ઉગાડ- વડા પ્રધાન ૧૭ દિવસના વિદેશ પ્રવાસે નવી દિલહીથી વિદાય થયાં નારાઓના નફાની રકમમાંથી રૂા. ૧.૫ થી રૂા. ૨.૫૦ જેટલી ફી ત્યારે અંતુલેને કાગળ તેમના મેજના ખાનામાં અથવા તે તેમની. ટન દીઠ આપોઆપ જ કાપી લેવી. સ્ટાફના એક સભ્ય આ પગલાં હેન્ડબેગમાં સલામત પડયો હતો. અતુલેને આમ સલામતીને ગાળો સામે અપવાદ ઊઠાવવાની હિંમત કરી તે તરત જ તેને રૂખસદ મળી ગયે. આપી દેવાઈ. આ એક લાભકારક યુકિત હતી, જેને પરિણામે આમ છતાં, બધાને એમ લાગતું હતું કે તેમના દિવરા હવે કળાકારો અને લેખકોને પ્રોત્સાહન અને સહાય આપવાને ઉદ્દેશ
ભરાઈ ચૂક્યા છે. રાજીવ ગાંધી સહિત તેમના જ પક્ષના કેટલાક ધરાવતા એક પ્રતિષ્ઠાન માટે અઢી કરોડ રૂપિયા જેટલી રકમ
સભ્યએ દેખીતી રીતે જ રાજીનામું આપી દેવા વિનંતી કરેલી એકઠી કરી શકાઈ.
એમ જણાય છે છતાં આ સંજોગોમાં, લઢ તપેલું હોય ત્યારે જ ' 'અખબારો અને વિરોધ પક્ષોએ તેમને હુમલો આ પ્રતિભા પ્રહાર કરવો જોઈએ એ ન્યાયે રાજીનામું તેમણે કેમ ન આપ્યું? પ્રતિષ્ઠાન પર જ કેન્દ્રિત કર્યો. જૂના સમયના રાજા-મહારાજાઓની એ રીતે વધુ ગંભીર મુસીબતોને આવતી કેમ ન ટાળી? શ્રીમતી ઢબે ઉદાર નવાજેશે કરવા માટે સરકારની આ ખૂબ જ માનીતી ગાંધી શાંત અને સ્વસ્થપણે અને વિવાદથી અલિપ્ત રહીને આ યોજના હતી. (અંતુલેએ એ રાજા-મહારાજાઓને મધ્યયુગી ઉમરા પ્રકરણના, એક બરતરફીના પરિણામે સહિતના રાજકીય સૂચિતાર્થોને અને શેષકે કહીને એક મુલાકાતમાં નવાજ્યા હતા, પણ એ સાથે અંદાજ પામી શક્યા હોત. અખબારની વાત માનીએ તો બરતરફીનું દર્શાવ્યું હતું કે આ છતાં તેઓએ કળાઓને પોષી હતી.) ૧૯૮૦ને પગલું ઈન્દિરા કોંગ્રેસના શાસન હેઠળનાં વિવિધ રાજ્યોમાં એ ઓક્ટોબરમાં શરૂ કરાયેલા આ પ્રતિષ્ઠાનને ઈન્દિરા ગાંધીની મંજૂરીની જ જવાળ પ્રગટાવે. એ વાતને પણ નિર્દેશ કરવામાં આવ્યું હતે. મહોરનો લાભ મળ્યો હતો – નાણાંની ફાટફાટ થતી થેલીઓનાં કે અંતુલે મુસ્લિમ હોવાની હકીકત પણ આમાં સહાયક થતી ન હતી. મની દોરી ઢીલી કરવા માટે “ઓપન સીસેમીના મંત્રની એણે શ્રીમતી ગાંધીએ આ રીતે હળવી રીતે કામ લઈને પોતાની ગરજ સારી. એમ જણાય છે કે હકીકતમાં પ્રતિષ્ઠાનની સ્થાપનાના
જાતને ટીકાપાત્ર બનાવી છે. જેમ કે એક અખબારે નોંધ્યું હતું કે સમારંભનું પ્રમુખસ્થાન લેવા શ્રીમતી ગાંધી સંમત થયાં હતાં
ભ્રષ્ટાચાર એ કોઈ રાજકીય મૂહની બાબત ન બની શકે, તેને તે અને એની સ્થાપનાના ‘પ્રતિજ્ઞાપત્રક’ પર એમણે સહી પણ કરી હતી.
ત્વરાપૂર્વક અને સખત રીતે સજા કરવી જ જોઈએ. અન્યથા લોકોના વ્યાપક પ્રસિદ્ધિ પામેલી એક તસવીર તેમના સહયોગને બેલ
મનમાં એવી છાપ પડવાની કે સત્તાનાં ઉરચ આસને પર બેઠેલાઓ પુરાવો બની ગઈ.
માટે બેવડાં ઘેરણ અપનાવાય છે. અંતુલે પ્રકરણ ભારતની રાજકીય ' અલબત્ત, અંતુલે જાહેર વિવાદનું કેન્દ્ર બન્યા ત્યારે શ્રીમતી પદ્ધતિ સાથે સહ-અસ્તિત્વ ભાગવતા જણાતા ભ્રષ્ટાચારના એક ગાંધીએ તેમના નાણાપ્રધાન મારફતે સંસદને એવી જાણ કરી કે કારણના કરતાં તેનું એક લક્ષણવિશેપ છે કે કેમ તે પણ હજી પ્રતિષ્ઠાન સાથે પિતાનું નામ જોડવા દેવાની તેમણે હંમેશાં ના પાડી જોવાનું રહે છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૮૨
એકથી વધુ બાબતે આ પ્રકરણ દૃષ્ટાંતરૂપ છે. અંતુલેને દેાપિત ઠરાવવા એટલે એક રાજકીય પદ્ધતિને, એક રાજકીય સમાજનેટૂંકમાં, સમગ્ર સમાજને પણ દોષિત ઠરાવવા જેવું થશે. અંતુલે એક દર્પણ છે જેમાં આખા દેશને એના ચહેરાની ઝાંખી મળે છે ખિન્નતા, વિષાદ અને સંશયની લાગણી સાથે, પણ આશાનું એક કિરણ એમાં એ સાંપડે કે ભયસૂચક દાંટનો ડંકો કોઈએ બજાવ્યો છે. માનવીના અંત:કરણની એક કટોકટી ઊભી થઈ છે. સાથે જ એ માનવ ચેતનાને ઢંઢોળનારી ઘટના પણ છે, જેમાં અખબારને માટે એ યશની બાબત ગણાય કે તે એક નિર્ણાયક તત્ત્વનો ભાગ ભજવે છે. આ પ્રકરણને લગતાં દરેક શબ્દ, કર્મ અને ટીકા-ટીપ્પણી તેના શૈક્ષણિક મૂલ્યની દૃષ્ટિએ ધ્યાનમાં લેવાને પાત્ર ઠરે છે.
પ્રભુ જીવન
ઘટનાના કેન્દ્રમાં છે તે માણસ અંતુલેના પોતાના પ્રત્યાઘાતો જ જુઓ: પોતાની વાતને વળગી રહેનારા એ એક લડવૈયા છે. વિરોધ પક્ષોએ તેમને જવાબદાર ગણવાનું ઠરાવ્યું છે ત્યારથી પત્રકારો સમક્ષ અંતુલે એક જ વાત કરે છે: “મને કશા અસાસ નથી.’ તેમણે વળતો હુમલા પણ આરંભ્યો છે અને પોતાના કેસની માંડણી આ રીતે કરે છે: કળાકારો, ગરીબા અને ગ્રામ વિસ્તારોને મદદરૂપ થવા કંઈક કરવાની તેમની ઈચ્છા હતી. પ્રતિષ્ઠાનો દ્વારા કાર્ય કરવાનું તેમણે એટલા માટે ઠરાવ્યું કે નોકરશાહીના—તુમારશાહીના અવરોધને ટાળવા માગતા હતા. બધું કાયદેસર, ખુલ્લી રીતે કર્યું છે, ચેકો લીધા છે અને પહોંચા આપી છે. (અલબત્ત, તેમના ટીકાકારો કહે છે કે ચેકને કારણે મેજ હેઠળ બીજા નાણાંની આપ-લે અવરોધાતી નથી) વિરોધીઓ તેમને સકંજામાં લેવા બહાર પડયા છે. કારણ કે તેઓ શ્રીમતી ગાંધીના ચુસ્ત ટેકેદાર છેઅને એ કારણ પણ ખરું કે તેઓ એક પ્રભાવશાળી રાજ્કીય નેતા છે. તેઓ કહે છેકે હકીકતમાં તેઓ એક કાવતરાંનો ભાગ બન્યા છે. મૂડીવાદી અખબારોએ તેમની સામે શરૂ કરેલી ઝુંબેશમાં અમેરિકાનાં જાસૂસી તવા સંડોવાયાં છે. સાબિતી તરીકે તેમના એ દાવા છે કે પાકિસ્તાનને અઘતન શસ્ત્રો પૂરાં પાડવાના અમેરિકાના નિર્ણયની તેમણે જાહેરમાં ટીકા કરી (ઓગસ્ટની ૨૬મીએ) તે પછી તરતમાં જ તેમની સામે આક્રમણ શરૂ થયું. અમેરિકાનો નિર્ણય ભારતીય લાકશાહીના નાશને નોતરનારો છે એમ તેઓ માને છે. એ વાત યાદ રહે કે અંતુલે પ્રમુખશાહી શાસન પદ્ધતિના પ્રખર હિમાયતી છે અને બ્રિટિશ સંસદીય પદ્ધતિના ટેકેદારોને એકવાર તેમણે ‘ગુલામી મનોદશા' ધરાવનાર તરીકે નવાજ્યા હતા.
તેમના બચાવ તેમના ઉદ્દેશ પર નિ:શંક પ્રકાશ ફેંકે છે. મોટા ભાગના અખબારોને જો કે એ અપ્રતીતિ લાગ્યો છે તેમ જ અલબત્ત, વિરોધ પક્ષોને પણ. વિરોધ પક્ષોને અંતુલેનું વર્તન કોંગ્રેસની વ્યૂહબાજીના પરિપૂર્ણ દષ્ટાંતરૂપ છે, જે અનુસાર બાહ્ય માળખાનું જ મહત્ત્વ છે. બીજા શબ્દોમાં, ગ્રામવિકાસ, વિવિધ સામાજિક વર્ગના લોકોને સહાય, પણ માટે ભંડોળ એકઠું કરવું – એ બધા ઉદ્દેશો પાર પાડવા માટે ગમે તે સાધના ઉપયોગમાં લઈ શકાય.
શ્રીમતી ગાંધીનું વલણ એવું છે કે જનતા પક્ષના શાંસન હેઠળ ભ્રષ્ટાચાર વધુ વ્યાપક હતો. ભ્રષ્ટાચાર સામે આજે જેઓ સૌથી વધુ બુલંદ પોકાર પાડી રહ્યા છે, તેમના હાથ ભૂતકાળમાં ખરડાયેલા હતા. એ ખરું કે, બહુમતી સભ્યો સંસદમાંના મુખ્ય વિપક્ષી નેતાઓનાં નામ આગળ કરે છે અને સરકારપક્ષી એક અખબાર સામ્યવાદી વર્ચસ હેઠળના પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન જ્યોતિ બસુએ સ્થાપેલાં ટ્રસ્ટોના ઉલ્લેખ કરે છે.
એક સમીક્ષકે આને ‘વિચિત્ર તર્કશાસ્ર’ કહ્યું છે. તે જણાવે છે: “આના એવા અર્થ કરવા કે અત્યારનાં નીંદનીય કૃત્યો વાજબી ઠરે છે, કારણ ભૂતકાળમાં વિરોધ પક્ષો એ જ રીતે વર્ત્યા હતા ?” છતાં, શ્રીમતી ગાંધીએ પોતે ઉચ્ચ સ્તરીય પ્રારબ્ધવાદની જે વાત કરી તે હકીકતમાં આ પ્રકરણના આરંભવેળાએ મોટા ભાગનાં અખબારોએ અપનાવેલા વલણનો મહદ અંશે પડધા પાડે છે. ‘બ્લીટ્સ’ સામયિકે જેમાં ભ્રષ્ટાચાર જીવનનો એક ભાગ બન્યો છે તે રાજકીય પદ્ધતિના સંદર્ભમાં આને જોવામાં આવે તો સદીના Âભાંડ’ના કરતાં ‘સદીના બિલના બરા' રૂપે એને નિહાળ્યું છે. ભારતના દરેક રાજ્યમાં સમાન એવી એક પદ્ધતિની વેદી પર એક યુવાન અને તરવરિયા સરકારી વહીવટદારનો ભાગ આ રીતે લેવાય તેના ‘બ્લીટઝ’ને ખેદ છે.
અંતુલેએ રાજીનામું આપવું જોઈએ? તે દોષિત છે? ‘ક્વન્ટ’ સામયિક કટાક્ષની ભાષામાં લખ્યું છે કે પાપ કર્યું ન હોય એ જ પહેલા પથ્થર ફેંકે અંતુલેએ કશું અસાધારણ કર્યું છે? પક્ષની થેલી
૧૬૫
છલકાતી રહે તે હેતુથી પ્રતિષ્ઠાનોની સ્થાપના કરનાર એ જ એકમાત્ર રાજકારણી છે? એવા પ્રશ્નો કરીને ‘કરન્ટ’ સૂચવે છે કે અંતુલેની ભૂલ એ થઈ કે એ કૃત્ય કરતાં પકડાઈ ગયા. એમણે ઘણા દુશ્મનો ઊભા કર્યા છે, વળી શ્રીમતી ગાંધીને એમાં સંડોવ્યાં છે, એમ કરીને એમને વિરોધ પક્ષોનું સાચું લક્ષ્ય બનાવી દીધાં છે.
લગભગ દરેક જણ શ્રીમતી ગાંધીના ચુકાદાની રાહ જુએ છે. વિસ્તૃત તપાસ બાદ ‘ઈન્ડિયા ટુ-ડે” સામયિક એવા તારતમ્ય પર આવ્યું છે કે આ પ્રકારના ઘણા બોધપાઠો પૈકી એક એ છે કે શ્રીમતી ગાંધીએ એમના પક્ષમાં ભ્રષ્ટાચારીઓના અગ રૂપી જાળાંઝાખરાંની સાફસૂફી માટે સંમત થવું જ જોઈએ. ભ્રષ્ટાચારને વાજબી ઠરાવનારાઓને માટે લાક્ષણિક એવું આ વલણ છે. સત્તા લોકો પાસેથી નહિ, પાપનાં નાણાં વડે પ્રાપ્ત થાય છે એવી ‘ઈન્ડિયા ટુ-ડેના મતે ‘સહેલી’ પદ્ધતિની સાર્વત્રિક રીતે સ્વીકારાયેલી અને વગાવાયેલી ક્ષતિઓ છતાં આ વાજબીઘરા’માને છે કે શ્રીમતી ગાંધી તેનાથી પર અને બહાર છે. સાયિક એમને કોઈ જાતના ડાઘ વિનાનાં નેતા, ભ્રષ્ટચારના દૈત્યને સંહારવા તત્પર બનેલાં દેવીને રૂપે જુએ છે અને એમણે આ વિષય ઉપર કરેલાં જુસ્સાદાર નિવેદનોના હવાલા આપે છે.
ભારતની જનતાનો જે વિશે સર્વાનુમત અભિપ્રાય પ્રવર્તતાં હાય એવી કોઈ બે બાબતો હોય તો તે ફુગાવા અને ભ્રષ્ટાચાર છે એમ ‘ઈન્ડિયા ટુ-ડે કહે છે અને ભ્રષ્ટાચાર વિવિધ સ્તરે અસ્તિત્વમાં છે. નેાકરશાહી અને રાજકારણમાં જ નહિ, વેપારી જગતમાં પણ. અને જ્યાં સુધી આ કેન્સર રહેશે ત્યાં સુધી દેશના આરોગ્ય માટે જોખમ છે એમ સામયિક માને છે.
તો પછી બધું સરળ ને સમેસૂતર ચાલે, જો ‘ઈન્ડિયન એક્સપ્રેસ' તથા તેના સ્વસ્થ અને પદ્ધતિસરના પૃથક્કરણને વીસરી જઈએ ! એટલું જ કે આ પૃથક્કરણ ‘ઈન્ડિયા ટુડેના પૃથક્કરણથી જદુ પડે છે. એ અરુણ શૌરીનું જ અર્પણ નથી, નવા મુખ્ય મંત્રી નિહાલસિંહના પણ તેમાં હિસ્સા છે. (એમની નિમણૂંક વેળાએ બન્ને પત્રકારો વચ્ચે થોડા તણખા ઝર્યા હતા.) શેરી એ કંઈક રાલ્ફ નાડર જેવા છે. ઠંડી રીતે અને પદ્ધતિપૂર્વક એ આક્ષેપ કરી શકે છે. સિંહ એથી થોડા જુદા, ટાકવિલે જેવા વધુ લાગે. ઘણીવાર તેજાબી કલમે જેનું એ વર્ણન કરે છે તે ભારતીય સમાજને તેઓ એમની સ્વચ્છ અને વિષાદભરી નજરે નિહાળતા રહે છે.
તેઓ શું કહે છે? એ કે શ્રીમતી ગાંધીની પ્રકૃતિ જ એવી છે કે એ તરવરિયા નેતાઓ પ્રત્યે અવિશ્વાસની નજરે જુએ છે અને નિર્ભેળ વફાદરીની કદર કરે છે. રાજ્ય સરકારોનાં સૂત્રો સંભાળતા પોતાના ટેકેદારોને ‘સૈનિકો’ કહે છે. તેમની નિમણૂંક પોતે કરે છે અને તેમની નિયતિ પર અંકુશ ધરાવે છે. એથી જ શ્રીમતી ગાંધીને ખુશ કરવાનું આ નેતાઓને વળગણ હોય છે અને તેથી જ શરમજનક પરિણામો નીપજે છે. એથી જ કયારેક કાર્યસાધક પણ નિંદાપાત્ર પદ્ધતિઓને આશ્રાય લેવાય છે અને એથી જ પક્ષમાં હૃદયસ્થાને રહેલા પણ સત્તાની કોર પર ફેંકાઈ ગયેલાઓ દ્વારા અસાંતેષ ઉગ્ર બનાવાય છે. તેમનામાં વેરવૃત્તિ જ પ્રબળ હોય છે—સાધન ગમે તે ચાલે.
જૂજ અપવાદ બાદ કરતાં ખરેખરા વધુ રાજકીય પક્ષો નથી, એમ સિંહ કહે છે. સંસદના હવે કશ અર્થ રહ્યો નથી. પ્રધાનોમાં જવાબદારીની ભાવના રહી નથી. વિરોધ પક્ષો વેરવિખેર છે, હતપ્રભ બનેલા છે. સંશયવાદ અને ભ્રષ્ટાચારની જ બોલબાલા છે, પણ એક આગેવાન પગલું ચૂકી જાય તો તેને બદલવા જ જોઈએ. શ્રીમતી ગાંધીએ માત્ર પોતાને નહિ, પેાતાના પુત્ર રાજીવને પણ અંધપણે અનુસરે તેવા માણસા ગોતવા જ રહ્યા. આસપાસ જાતે જ શૂન્યાવકાશ સર્જ્યો હોય ત્યારે આ સહેલું તો નથી જ. આજે રાજકીય તખતા ખાલી થયા છે અને જેઓ ટકી રહ્યા છે તેઓ વામણા છે એમની સઘળી બુદ્ધિશકિત હા જી હા ભણવામાં રહેલી હોય છે. આ સંજોગોમાં દેશને પ્રગતિને માગે આગળ લઈ જઈ શકે તેવા નેતાઓને શેાધવા ક્યાં?
આ સાથે ખૂબ જ ગમગીન અવલોકન છે. પણ અંતિમ પૃથક્કરણમાં એવી લાગણી શેષ રહે જ છે કે પરિવર્તન માટેના સમય કયારનો પાકી ગયા છે પછી ભલે એ પરિવર્તન શ્રીમતી ગાંધી દ્વારા આવે યા કોઈ બીજી વ્યકિત દ્રારા.
અનુવાદક : હિં મતલાલ મહેતા
3
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૨:
સ્વ. યજ્ઞ શ ભાઈ હ. શુકલ હું
] ડે. રમણલાલ ચી. શાહ | પીઢ ગુજરાતી પત્રકાર શ્રી યશોદભાઈ હરિહર શુકલનું ૭૩ તપાસતા. તેમની ઝીણી નજરમાંથી કશું છટકે નહીં. પત્રકાર • વર્ષની ઉંમરે દુ:ખદ અવસાન થયું છે.
'સત્યને ઉપાસક હોવો જોઈએ, માટે તે નીડર પણ હોવો જોઈએ. અવસાનના થોડા દિવસ પહેલાં અંધેરીમાં બીમાનગરમાં યજ્ઞેશભાઈમાં પત્રકાર તરીકે નીડરતાનો ગુણ ઘણો મોટો હતો. પોતાના એમના નિવાસસ્થાને હું મળવા ગયે હતો ત્યારે તેઓ સ્વસ્થ હતા..
અગ્રલેખમાં તેમની નીડરતાનું, વખતોવખત આપણને દર્શન થતું. પથાર્થમાં બેઠાં બેઠાં એમણે મારી સાથે ઘણી વાત કરી. તેમણે કહ્યું, સેન્ટ ઝેવિયર્સ કેલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. હવે ઘરની બહાર નીકળતું નથી. કોઈ આવે તે બહુ ગમે છે. આંખો થયા પછી હું સાંજ વર્તમાન' દૈનિકમાં પત્રકાર તરીકે જોડાય હજી સારી છે એટલે વાંચવામાં સમય પસાર થઈ જાય છે. બારી હતો. એ વખતે યશભાઈને પહેલીવાર મારે મળવાનું થયેલું. પાસે પથારી છે એટલે રસ્તા પરની અવરજવર દેખાય છે, એથી એ પ્રસંગ એટલે સચોટ કે તેનું વિસ્મરણ કયારે થયું નથી. પત્રકાર ઘરમાં પુરાઈ રહ્યા જેવું લાગતું નથી.... "
તરીકે મેં હંજ શરૂઆત જ કરેલી. એક દિવસ અમારા પ્રાધ્યાપક - શ્રી યશેશભાઈ પ્રબુદ્ધ જીવન” નિયમિત રીતે આખું વાંચી
શ્રી મનસુખલાલ ઝવેરીએ ગુજરાતી વિષયના અધ્યાપકોના સંમેલનને
અહેવાલ લખીને ‘સાંજ વર્તમાનમાં છાપવા માટે મને આપ્યો અને એની જતા, હર બે-ત્રણ અંકે એમને મારા ઉપર પત્ર આવ્યું જ હોય.
બીજી નકલ કરીને ‘વંદે માતરમ'માં થશભાઈને પહોંચાડવાની મુરબ્બી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના લેખે અને રાજકીય
સૂચના કરી. સાંજ વર્તમાનમાં મેં એ અહેવાલ તરત છાપવા આપી પ્રવાહો વિશેની એમની નોંધના તેઓ ચાહક હતા. ‘પ્રબુદ્ધીજીવન
દીધું અને બીજે દિવસે સવારે યજ્ઞેશભાઈને નકલ પહોંચાડવા ગયે. માટે તેઓ પોતાના અભિપ્રાયો અને સૂચને લખતા. સાથે સાથે
આ મારી પહેલી મુલાકાત હતી. અહેવાલ જોતાં જ યશભાઈ તેઓ પિતાના અંગત સ્મરણ પણ તાજાં કરતા,
એકદમ ઊંચા સાદે બોલી ઊઠ્યા, ‘તમારા છાપામાં ગઈ કાલે આ - શ્રી યશભાઈ સાથે મારો સંબંધ ગાઢ થયો તે ફાર્બસ સાહિત્ય અહેવાલ છપાઈ ગયું છે. આ વાસી અહેવાલ અમને હવે કશા સભાની કારોબારી સમિતિને કારણે. તેની પ્રત્યેક મીટિંગમાં થશેશભાઈ કામનો નથી. તમે પત્રકારત્વના ક્ષેત્રમાં આવ્યા છે અને દનિકઅચૂક સમયસર હાજર હોય, પતે તબિયતને કારણે મુંબઈ સમાચાર'- પત્રમાં કામ કરે છે, એ યાદ રાખો કે સમાચારોની બાબતમાં માંથી નિવૃત્ત થયા અને ઘરે રહેતા ત્યારે પણ ફાર્બસની મીટિંગમાં કોઈ પણ છાપાને વાસી રહેવું પરવડે નહીં. તમારા અહેવાલ અમારે આવવાનું ચૂકતા નહીં. એકલા ન અવાય તે સાથે કેઈક સ્વજનને હવે કચરા ટોપલીમાં નાખવાનો જ રહે.' એમ કહી એમણે એ લઈ આવે અને આવે ત્યારે ડોકટરને પોતાની તબિયત બતાવવા અહેવાલ મારા દેખતાં જ કચરા ટોપલીમાં નાખી દીધા. માટેનો સમય પણ નિશ્ચિત કરીને આવે. ફાર્બસની મીટિંગમાં કઈ દૈનિક પત્રકારત્વમાં સમાચારો, અહેવાલો વગેરે છાપવાની કઈ વખત તેઓ પેતાની મેડિકલ ક્ષઈલ લઈને આવતા. બાબતમાં આવી રસમ હશે એની મને નવા પત્રકારને ત્યારે ખબર - યશેશભાઈ દરેક બાબતમાં ખૂબ ચીવટ અને ચોકસાઈ ધરાવનાર
નહીં. મને મનમાં થયું કે “એમને વંદે માતરમ માં એ અહેવાલ ને એવા જની પેઢીના માણસ હતા. ઈ.સ. ૧૯૫૫માં એમની તબિયત
છાપ હોય તો કંઈ નહીં, પરંતુ આટલો બધો ગુસ્સો કરવાની બગડી. એમના પર હદયરોગનો ગંભીર હુમલો થયું હતુંપરંતુ
શી જરૂર હતી?” હું નિરાશ થઈ પાછો ફર્યો, પરંતુ તે દિવસે સાંજે પિતાના આત્મબળથી જ તેઓ તેની સામે ટકી શક્યા. ત્યાર
વંદે માતરમ માં જોયું તે અધ્યાપક સંમેલનના અહેવાલ હતે. કિંતુ
તે જુદા જ શબ્દોમાં, જુદી રીતે – બલ્ક વધારે સારી રીતે રજૂ પછી ઉપચાર, ખેરાક વ્યાયામ, પ્રકૃતિ વગેરેની બાબતમાં તેઓ
થયો હતો. મને નવાઈ લાગી. હું યશેશભાઈને ફરીથી મળ્યું. તેમને એટલો ચીવટવાળા રહ્યા કે પચ્ચીસ કરતાં વધુ વર્ષ તેઓ હૃદયરોગના
આભાર માન્યો. એમણે કહ્યું, “બીજ છાપાને વાસી અહેવાલ તે હુમલા પછી જીવ્યા. આ જેવી તેવી સિદ્ધિ ન કહેવાય. હૃદયરોગના
અમે છાપીએ નહીં અને છતાં તમે જાતે આવ્યા એટલે મારે તમારું હુમલા પછી ઘણા લાંબા સમય સુધી હયાત રહી હોય એવી વ્યકિતઓનું
લખાણ છાપવું હતું. એટલે શ્ચરાની ટોપલીમાંથી પાછું કાઢી, તે સન્માન થોડાક વખત પહેલાં મુંબઈમાં એક સંસ્થા તરફથી થયું
વાંચી, નવેસરથી મેં મારી રીતે અહેવાલ લખી કાઢયે. દૈનિક વર્તમાન ત્યારે યજ્ઞેશભાઈએ તેમાં હાજરી આપી હતી અને સૌથી વધુ વર્ષવાળી
પત્રમાં કામ કરતા પત્રકારમાં આટલી આવડત તે હોવી જ જોઈએ વ્યકિત તરીકે તેમનું નામ બેલાયું હતું. આ
કે ગમે તે લખાણને તે તરત ને તરત નવી શૈલીથી રજૂ કરી શકે.' જ થશેશભાઈ વલસાડના વતની. ૧૯c૯ની ૧૩મી માર્ચે - આ પ્રથમ પરિચયે યજ્ઞેશભાઈ વિશે મારા મનમાં ઊંડી છાપ એક મધ્યમ વર્ગના કટંબમાં એમને જન્મ થયેલા, આર્થિક અકિત થઈ કે તેઓ સાચી વાત માટે કયારેક બહારથી ઉગ બને મુશ્કેલીને કારણે મેલેજના અભ્યાસ સુધી તેઓ પહોંચી શકેલા છે, તેમને અવાજ પણ મોટે થઈ જાય છે; પરંતુ હૃદયથી તેઓ "મહીં. મુંબઈ આવ્યા છે અને સ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈના - અવશ્ય મુદ રહી શકે છે.
આ ગુજરાતી' સાપ્તાહિકમાં તેઓ જોડાયા. સ્વ. અંબાલાલ બુલાખીરામ
યજ્ઞેશભાઈએ લેખક તરીકે નિબંધો, વાર્તા, નવલકથા, ઈત્યાદિ જાનીના હાથ નીચે તેઓ પત્રકારત્વની તાલીમ પામ્યા. ત્યાર પછી
પ્રકારના સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે. “તૂટેલાં બંધન’, ‘ગરીબની તેમણે સમગ્ર જીવન પત્રકાર તરીકે વિતાવ્યું. પત્રકારત્વના ક્ષેત્રને
ગૃહલક્ષમી’, ‘જીવતાં સેદા', ઈર્ષ્યાની આગે', “ખીલતી કળી’, ‘એ થશેશભાઈને અનુભવ એટલે અર્ધી સદી કરતાં વધારે સમયને
પત્ની કોની?' વગેરે તેમના પુસ્તકે જાણીતાં છે; પરંતુ તેમણે છેલ્લે અનુભવ. ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર, “જન્મભૂમિ', ‘વંદે માતરમ છેલે લખેલા પુસ્તકો : "એક વ્યવસાયી પત્રકારની ઘડતર કથા અને મુંબઈ સમાચાર’ એમ જુદાં જુદાં દનિકમાં તેમણે વિવિધ એને અધ શતાબ્દીની અખબારી યાત્રા” વિશેષ જાણીતા છે. એમાં પ્રકારની કામગીરી બજાવી. દેમાતરમ અને મુંબઈ સમાચારમાં પત્રકાર તરીકેના એમના વિવિધ પ્રકારના અનુભવો અને વયવહાર ઘણા વર્ષો સુધી તેમણે અગ્રલેખ પણ લખ્યા. તેમના હાથ નીચે સૂચના જોવા મળે છે. ઘણા પત્રકારે તૈયાર થયા. સમાચારની પસંદગી, તેનું મહત્ત્વ, ': સ્વ. યજ્ઞોશભાઈ શુકલના અવસાનથી મને અંગત રીતે વડીલ તેની રજૂઆત, તેનું શીર્ષક વગેરે તમામ બાબતોને તેઓ ચીવટપૂર્વક | માર્ગદર્શકની ખોટ પડી છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે!
Page #5
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૮૨
: "શુદ્ધ અને
- સૂરતનું જ્ઞાનસત્ર, | | કણ્વીર દીક્ષિત
' હોવાનું સમજતો હોવા છતાં માણસે એવું સમાધાન મેંળવી લીધુ
કે વ્યવહાર એવો છે કે બધામાં ડું મિશ્રણ કરવું પડે. વિચાર તા. ૫ - ૬ ડિસેમ્બર, ૧૯૮૧ એ બે દિવસ સૂરતમાં
કરવો એના જેવું કષ્ટભર્યું બીજું એકેય નથી. ફરી પાછા સોક્રેટિસને શ્રી શત્રુંજ્ય વિહાર ધર્મશાળા ટ્રસ્ટને ઉપક્રમે યોજાઈ ગયેલા
દાખલો આપતાં વકતાએ કહ્યું: “સોક્રેટિસે માણસને એની જ્ઞાનસત્રની પ્રથમ બે બેઠકની કાર્યવાહીને વાલે “પ્રબુદ્ધ જીવનના
અજ્ઞાનતાનું ભાન કરાવ્યું. શા માટે એણે એમ કહ્યું? ઓરેક્લ ઓફ તા. ૧૬-૧૨-૧૯૮૧ના અંકમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. અહીં
ડેલ્ફીએ આથેન્સમાં ડાહ્યામાં ડાહ્યો માણસ કોઈ હોય તો તે સેક્રેટિસ તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે મળેલી જ્ઞાનસત્રની ત્રીજી તથા ચોથી બેઠકને
છે એમ કહ્યું હોવાનું સોક્રેટિસને કોઈકે કહ્યું. તે એણે કહ્યું “આ હેવાલ રજૂ કરવામાં આવે છે.
સાચું નથી.” સેક્રેટિસને ઊલટું પિતાના અજ્ઞાનનું ભાન થયું. પિતાના
અજ્ઞાનનું ભાન થવું એ જ્ઞાનનું પહેલું પગથિયું છે. . જ્ઞાનસત્રની ત્રીજી બેઠકના વકતા હતા જાણીતા તત્ત્વચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, પ્રમુખપદે હતા ગુજરાતના માજી
' અહીં વકતાએ સત્યનું મુખ હિરણયમય પાત્રથી ઢંકાયેલું શિક્ષણપ્રધાન શ્રી ગોરધનદાસ શેખાવાળા.
છે એ ઉપનિષદ્વાણીને યાદ કરી અને કહ્યું: “હિરણ્મય પાત્ર
તે આ જગતની માયા છે. આ જગતની માયાથી સત્ય ઢંકાયેલું ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ સંઘવીએ વકતાને
છે. સત્યને કોઈ જીરવી શકતું નથી, પણ ખરી વાત તે માણસે તથા અધ્યક્ષનો પરિચય કરાવ્યા બાદ શ્રી ચીમનલાલ ચકુભાઈ
પિતે અંતરથી વિચારવું જોઈએ એ છે. પોતે જે કંઈ કર્મ કરે છે શાહે, “ભારતીય જીવનદષ્ટિ’ એ વિશેના પિતાના પ્રવચનને આરંભ
તેના ઉદ્દે શની સભાનતા એનામાં હોવી જોઈએ. માણસે માનસિક જીવનદષ્ટિનું મહત્ત્વ દઢાવતાં કર્યો હતો. તેમણે કહ્યું, “કીટક,
શાંતિ પણ પોતે જાતે જ મેળવવાની છે. કોઈકનો ઉપદેશ કે ગ્રન્થપશુ, પંખી, આ સક્લ જીવસૃષ્ટિ સહજવૃત્તિથી વ્યવહારે છે એ,
વાચન માર્ગદર્શક બની શકે, પરંતુ અંતે તો માણસને પિતાને સર્વની અપેક્ષાએ માણસ વિચારવંત પ્રાણી છે. માણસ જ વિચાર
પુરુષાર્થ જ શાંતિ આપી શકે.”. • કરી શકે છે. મનુષ્યને તેનું બાહ્યજીવન છે. મહદ્અંશે એ બહિર્દષ્ટિ રાખીને જીવે છે, પણ કયારેક પોતાની જાતને વિચાર કરે છે
માણસમાં પડેલાં દ્વંદ્વોની વાત કરતાં વકતાએ કહ્યું: ત્યારે માણસ અંતર્મુખ પણ થાય છે, પણ અંતર્મુખ સ્થિતિમાં એ
માનવમનના મહાસાગરમાં મગરમચ્છા છે તે રત્ન પણ છે. ઝાઝો સમય ટકી શકતો નથી અને ત્યારે બીજાઓએ જે કહ્યું
એ કષાયોથી ભરપુર છે તે સાથે એમાં આદર્શો પણ છે. દરેક હોય છે તે એ સ્વીકારી લે છે. ક્ષમા અને અહિંસા એ ધર્મ છે
માણસમાં બે માણસ છે. એક જિજ્ઞાસા દ્વારા ઉત્થાન તરફ પ્રેરનારો એમ ભગવાન મહાવીરે કહ્યું એટલે માણસે તે સ્વીકારી લીધું. પણ એ
અને બીજો નિમ્ન કક્ષાએ ઊતરનારે. માણસના મનમાં સંગ્રામ ધર્મ કેટલે દરજજે પિતાના આચારમાં ઊતર્યો તે એ વિચારતા નથી.
ચાલ્યા જ કરે છે. જીવન સ્વત: એક સાધના છે. સાધના માણસ એ છે જે પ્રતિક્ષણ જાગ્રત છે, જે વિચારપૂર્વક જીવે છે. જિન્દગીભર પ્રતિક્ષણ : ચાલુ રહેવી જોઈએ. એટલું જ નહિ વિવેકપૂર્વક વિચારે છે અને તે મુજબ જ વ્યવહરે છે.” “ટલેસ
સાધના ભવભવની છે તે કષ્ટમય છે તો યે તે કરવી જ જોઈએ. લાઈફ ઇઝ નેટ વર્થ લિવિંગ એટ અલ” એમ કહેનાર સોક્રેટિસને પિતાના વ્યાખ્યાનને પૂર્વાર્ધ અહીં સમાપ્ત કરતાં શ્રી આ સંદર્ભે દાખલો આપ્યા પછી શ્રી ચીમનભાઈએ કહ્યું: “દરેક - ચીમનભાઈએ વિષયના ઉત્તરાર્ધમાં પ્રવેશતાં કહ્યું: “દરેક પ્રજાને માણસને જીવનદષ્ટિ તે હોય છે, તે વારસામાં મળેલી હોય અને એની સંસ્કૃતિ પ્રમાણે જીવનદષ્ટિ હોય છે. ભારતીય સંસ્કૃતિ વગર વિચાર્યું એણે સ્વીકારી લીધી હોય.” આ સંબંધમાં વકતાએ ૫000 વર્ષ જૂની છે. ચીનને બાદ કરતાં ભારતીય સંસ્કૃતિ સહુથી બુદ્ધને સંભાર્યા. બુદ્ધ સહુને કહેતા “હું જે કહું છું કે હું બુદ્ધ છું વધુ જૂની છે. એ સંસ્કૃતિ ભારતે આજ સુધી સાચવી રાખી છે. માટે સ્વીકારી ન લેશે. તમારા હૃદયને સ્વીકાર્ય હોય તો જ રવીકારશે.” “વોટ ઈઝ ઈન્યિન એપ્રેચ ટુ લાઈફ?” આ પ્રશ્ન અત્યંત વિશાળ બાહ્ય સૃષ્ટિ અગાધ છે એટલી જ માણસની આંતરિક સૃષ્ટિ
હોવાનું કહીને શ્રી ચીમનભાઈએ કહ્યું: “પ્રશ્ન વિચારતાં બે પાસાં પણ અગાધ છે અને તે એટલી બધી રહસ્યમય છે કે માણસ પોતાની
વરતાય છે. એક જ્ઞાનનું બીજું આચરનું. આ જગત શું છે? " જાતને સમજી શક્યો નથી. એમ કહીને વકતાએ આ જ વસ્તુ
એને કોઈ કર્તા છે? કે નથી? આ જ્ઞાન પાસું થયું. એથિકલ પરત્વે કૃષ્ણમૂર્તિ અને સર રાધાકૃષ્ણને કરેલાં વિધાન અવતારતાં
કોન્ડકટ-નૈતિક જીવન–એ આચાર પામ્યું છે. નૈતિક જીવનના સિદ્ધાંતો કહીં, મહત્વ તમે વિચારો છો કે નહિ, એન છે.” 'જ્યાં સુધી કયા કયા? આ સંબંધમાં મહાવીરને અહિંસાને, બુદ્ધને કરણાને તમારું પોતાનું સત્ય બની રહેતું નથી ત્યાં સુધી તે આચારસ્થ થતું
અને ક્રાઈસ્ટને પ્રેમનો આ ત્રણ પાયાના સિદ્ધાંતે આપણને મળે નથી. એક આ વસ્તુ પણ છે જેને સત્ય માનું ય અથવા જે
છે. જ્ઞાનના વિષયમાં ભારતીય દર્શને અને ભારતીય સંસ્કૃતિ સત્ય લાગતું હોય છતાં માણસના અંતરમાં એવું કંઈક છે જે એને
બીજાં બધાં કરતાં જુદાં પડે છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન આ ત્રણે આચરતાં રોકે છે. “સત્યાન્નાસ્તિ પર ધર્મ: સત્ય એ જ ધર્મ છે
ધર્મો માને છે કે આત્મા છે, આત્મા અમર છે, આત્મા પુનર્જન્મ એમ આપણે ખરેખર માનતા હોઈએ તે પણ વ્યવહારમાં તે ઉતારવ . પામે છે. પુનર્જન્મના ચક્રમાંથી છૂટવાને માર્ગ તે ધર્માચરણને છે. શક્ય લાગતું નથી. વ્યવહાર અને સત્યના આપણે ભેદ પાડયા. મારા
શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષપ્રાપ્તિ માટે ધર્માચરણને મહિમા કર્યો છે. રેલવેના બે પાટાની જેમ આપણે વ્યવહાર અને સત્યને સમાંતરે
શ્રી ચીમનભાઈએ તે. પછી ગાંધીજી અને ટોય વચ્ચેના રાખ્યા, પરિણામે, એ બંનેનું મિલન થતું નથી. વ્યવહારમાં તે પત્રવ્યવહારનો નિર્દેશ કર્યો હતો. ગાંધીજી પુનર્જન્મમાં માનતા ' ચાલતું હોય એમ જ ચાલે એવું સમાધાન આપણે મેળવી લીધું એને પણ તેમણે ઉલ્લેખ કર્યો. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આ જગતને 'છે. માણસમાં જાતને છેતરવાની શક્તિ છે એટલી કોઈની નથી. મોટામાં મોટો મિરેકલ” તે દેહ અને આત્માનો સંગ છે. જડ એટલે જ અહિંસા, ક્ષમા, સત્ય એ બધું સારું હોવાનું, આચરણીય ચેતનના અર્થાત આત્માને સંયોગ અહીં થયો છે. જૈન ધર્મ કીડી
Page #6
--------------------------------------------------------------------------
________________
-૧૬૮
પૃદ્ધ જીવન
તા. ૧-૧-૮૨
કે કેજર દરેક પ્રાણીમાં એને આત્મા દેહવ્યાપી છે એમ માને છે. એ સર્વ કહ્યા પછી શ્રી ચીમનભાઈએ કહ્યું: “આત્મા અમર છે, એને પુનર્જન્મ છે. આ પાયાના પ્રશ્નની અનુભવપૂકની પ્રતીતિ થવી અઘરી છે, પરંતુ હું માનું છું કે એમ હોવું જોઈએ” એમ ની હોય તે જીવનને તાળો મળતો નથી. આત્મા અમર હો જ જોઈએ એટલું જ નહિ, જન્મમરણના ફેરામાંથી મુક્તિ પણ હોવી જ જોઈએ. આવી પ્રતીતિ થઈ હોય એવા માણસને સમાગમ થવો જોઈએ. બુદ્ધિના ક્ષેત્રમાં જઈએ તે એ એને લિટિકા-
વિલેપણાત્મક ઉપગમ થશે. ચિત્તમાં વિશ્લેષણ વ્યાપાર સતત ચાલતા જ હોય છે, પણ બુદ્ધિનું રણ એ સહરાનું રણ છે. ઘણી વીરડીઓ એમાં સુકાઈ જાય છે. એ માર્ગે જવું અઘરું છે.
શ્રી ચીમનભાઈએ આ સર્વ કહ્યા પછી મહાન માનવતાવાદી વિભૂતિ આલ્બર્ટ સ્વાઈરને યાદ કર્યા. તેઓ ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. મહાન સંગીતજ્ઞ હતા. મહાન તત્ત્વજ્ઞ હતા. મહાન થિલેસ્ટિ હતા. એમણે કહ્યું છે: “ટુ પરસેપ્શન્સ હેવ ઓવર શેડોડ માય લાઈફ. વન ઈઝ ધેટ ધિસ વર્લ્ડ ઈઝ ઈન એકસપ્લિકેબલ, મિસ્ટીરિયસ એન્ડ ઈટ ઈઝ ફૂલ એફ સફરિંગ. આઈ એમ બેનર્ડ ઈન એન એઈજ ઓફ સ્પિરિઅલ ડિકેડન્સ: એન્ડ માય ઓન્લી ટાસ્ક ઈઝ ટુ ટીચ મેન ટુ થિન્ક એન્ડ થિ.” વિચારવંત માણસની વેદનાને કઈ પાર નથી. ચારે તરફ તેને દુ:ખને મહાસાગર ઊછળતો દેખાય છે. એ જોતાં એ વિમાસે છે અને એને સવાલ થાય છે: “હાય ધિસ? આમ શા માટે?”
શ્રી ચીમનભાઈએ તે પછી ભારતીય જીવનદષ્ટિ અને પાશ્ચાત્ય જીવનદષ્ટિ વચ્ચે એક પાયાને ભેદ તારવતાં કહ્યું: “
કિયાનિટીખ્રિસ્તી ધર્મ ભારોભાર પ્રેમ ઉપર ભાર મૂકે છે. ભારતીય જીવનદષ્ટિને વિચાર કરતાં જ્ઞાનને ક્ષેત્રે ત, અદ્રેત, તાત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટા
ત એમ ઘણી વિવિધતા છે છતાં આચારને ક્ષેત્રે એકતા છે. આ દેશના મુખ્ય ત્રણ ધર્મો હિંદુ, જૈન અને બૌદ્ધ ત્રણેએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહને આચારમાં મૂકવાને બોધ આપ્યો છે. ત્રણેયની આચારસંહિતા એક છે. શ્રીમદ્ ભગવદ્ગીતાએ અનાસકિત પ્રબોધી છે. ભગવાન બુદ્ધ કરુણાને મહિમા કર્યો છે. ભગવાન મહાવીરે અહિંસાને બોધ આપ્યો છે. એક વિચારધારા એવી છે કે આ સંસાર અસાર છે. એને છોડી જ એ જ એકમાત્ર માર્ગ છે એમ એક દષ્ટિ છે. સંસારમાં રહીને લોકસંગ્રહનું કામ કરતાં કરતાં મુકિત મેળવવી ઘટે એમ શ્રીકૃષ્ણ કહે છે. હિંદુ ધર્મની આ બંને વિચારધારાના પાયામાં વાસનામુકિત અને કપાયમુકિતનું મહત્ત્વ પ્રમાણાય છે. જ્યાં સુધી વાસનામુકિત, કષાયમુકિત થાય નહિ ત્યાં સુધી ગમે તે માર્ગ પકડો, પણ સાફલ્ય તમારાથી છેટું ને છેટું જ રહેશે. ભારતીય વિચારપ્રવાહ વાસનાને સંયમિત કરવા ઉપર ભાર મૂકે છે.
ભારતીય સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ સંયમ છે. જૈન ધર્મ પ્રબોધ છે કે સંયમ એ જ ધર્મ છે. સંયમ એ જ સર્વતોમુખી ધર્મ છે. જીવન એવી રીતે જીવવું કે કોઈને જરા પણ તક્લીફ ન પડે. વાણી, વિચાર અને વર્તનથી કોઈને પણ દુ:ખ ન થવું જોઈએ. જીવનની એકેએક ક્રિયામાં પાપ કર્મનું બંધન છે. આથી જ જૈન મુનિઓ અને મહાત્માઓ જીવનના સર્વ વ્યવહારમાં જતનાનો એટલે કે વિવેકનો બંધ કરે છે. ભારતીય જીવનદષ્ટિમાં જીવનના સ્વીકારની સાથે કર્મ કરતાં કરતાં જ કર્મમાંથી મુક્તિ મેળવવાનું નિહિત છે. પશ્ચિમની જીવનદષ્ટિ કેવળ પ્રગતિલક્ષી છે. સમગ્ર ભારતીય જીવનદષ્ટિ પોતાના જીવનમાં કોઈએ પણ ઉતારી હોય તે તે ગાંધીજીએ ઉતારી છે. એમને જીવનના એકેએક કાર્યમાં રસ હતો. ગાંધી કુડ નેટ બી બાઈસેકટેડ ખાદીની પાછળ ગાંધીજીનો જે વિચાર છે તે સ્વીકારો નહિ ત્યાં સુધી ગાંધીજી થવાય નહિ. કર્મયોગને એમણે પૂરેપૂરો સ્વીકાર કર્યો. કૃષ્ણને કર્મયોગ અને મહાવીરની અહિંસા બંનેના સમન્વય એક ફકત ગાંધીજીએ કર્યો હતે. આલ્બર્ટ વાઈ—રે બહુ સાચું કહ્યું હતું: “ધી ઈન્ઝ એ મેગ્નિફિસન્ટ પેરેડેકસ. ધ એ જોઈન્ટ હી ઈઝ ઈન્ટરેસ્ટેડ ઈન એવરી ડિટેઇલ ઓફ લાઈફ. ગાંધીજી એ અન્યાય સહન નહિ કરવાનું જણાવ્યું પણ તે સાથે અન્યાયને અહિંસાથી પ્રતિકાર કરવાનું શીખવ્યું. એમણે કહ્યું હતું: “અન્યાયને ટેકો આપવો તે અન્યાયીને ટેકો આપવા બરાબર છે. ગાંધીજીએ આપણને અભય શીખવાડ હતું, પણ આપણે નિર્ભયતાનો પાઠ ભૂલી ગયા છીએ. આપણે ચિંતન, મનન કરીએ તો આપણે આપણી જાતને કદાચ ઓળખી શકીશું. ખરી જરૂર જાતને ઓળખવાની છે.
અધ્યક્ષપદેથી શ્રી ગોરધનદાસ શેખાવાળાએ યથાર્થ કaj. “આપણે સહુએ સાંભળી તે ખરેખર એક સાધકની વાણી હતી. સમય ઘણો બદલાઇ ગયો છે. પિતાને લાગે તે જ કહેવું એવી જીવનદષ્ટિ ધરાવતા માણસે આ ધરતી ઉપર પાક્યા હતા. સોક્રેટિસ, ક્રાઇસ્ટ, * ગાંધીજી એવા માણુ હતાપરંતુ એવા માણસો ઝાઝી સંખ્યામાં પાકતા નથી, એમની જીવન દરિને ધ્યાનમાં રાખીને વિચારતાં આપણું ચોક્કસ શ્રેય થાય, પરંતુ સત્યનું આચરણ કરવું મુશ્કેલ છે. સત્યના પ્રયોગ કરતાં કરતાં ગાંધીજી રાજકારણમાં પ્રવેશ્યા. સત્ય સારુ જેના ત્યાગ કરવો ઘટે તે કરી શકે એવા નિર્ભય માણસ તેઓ હતા. આજની દુનિયાની સ્થિતિ એવી છે કે આજે ભૌતિકતા સિવાય કોઇ વિચારધારાને જાણે અવકાશ જ નથી. આજનું વાતાવરણ જોતાં મહાન પુરુષે કંઇ દેશમાં પાક્કાને સંભવ જણાતો નથી. આજે બાહ્યાચાર વધી ગયો છે. આપણે વાંચીએ અને વિચારીએ છીએ તે અમલમાં નથી મૂકતા, પરન્તુ નૈતિકતાના સંદર્ભમાં કેટલીક બાબતોમાં પશ્ચિમના ફેકો આપણા દેશના લોકો કરતાં ચક્કસ વધુ સારા છે. આપણે ત્યાં પ્રામાણિકતા નથી. આપણે ત્યાં થય છે એટલી કચેરી અન્યત્ર થતી નથી. પ્રામાણિકપણે જીવવાનું આજે અશક્ય થતું જાય છે.
ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી ભાગભાઇ લોકડાવાળાએ આભાર વિધિ કર્યો હતો. .
આ પછી ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી અમર જરીવાળાની વિનંતિને માન આપીને શ્રી ચીમનભાઇએ પ્રશ્નોત્તરમાં બેઠકને વિસ્તરવા દીધી હતી. તેમણે પુછાયેલા અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા જેનો સાર નીચે પ્રમાણે તારવી શકાય.
દેશની હાલની રાજકીય પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિથી જુદી ન પાડી શકીએ. આર્થિક પરિસ્થિતિ અત્યંત વિકટ છે. આજે પરિસ્થિતિ વણસી છે કારણ આજે સાચી લોકશાહીનું પ્રવર્તન નથી. સાચી લોકશાહીમાં નાગરિકની જવાબદારી એ પાયાની વસ્તુ છે.
પ્રજાતિ યદાકામાને સર્વાન પાર્થ માગતાને આત્મજ્જૈવાત્મનાતુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્ચતે આમ શ્રીમદ્ ભગવદ ગીતા કહે છે, આત્મામાં જ લીન રહી કામનાઓ છોડી દેવા માટે શું કરવું? ઈન્દ્રની વાસના એટલી બધી પ્રબળ છે કે એને કાબૂમાં રાખવી અત્યંત દુક્યું છે. આત્મારથિન છે. બુદ્ધિ એ સારથિ છે. બુદ્ધિથી વિચારીને સંયમથી વાસનાઓ ઉપર કાબૂ મેળવવાનું ભારતીય તત્વજ્ઞાન કહે છે. પશ્ચિમને વિચારપ્રવાહ વાસનાને છુટ્ટો દોર આપે છે. જૈન ધર્મ કહે છે. આત્મા પોતે જ પોતાના સુખ-દુ:ખને કર્યા છે. હું મારો મિત્ર છું અને હું મારો દુશ્મન છું. પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ નિગ્રહ: કિં કરિષ્યતિ?
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૬૯
તા. ૧૧-૮૨
પ્રબુદ્ધ જીવન આજે તે નથી દેખાતી. માથાં ગઠ્ઠાની રીતમાં ભ્રષ્ટાચાર અને મુશ્કેલ છે તે કહ્યું : માણસ આ સંસારમાંથી વિદાય લે છે ત્યારે ગુંડાગીરી દાખલ થાય ત્યારે લોકશાહી રહેતી નથી. સારા માણસો બીજું કોઈ નહિ પણ ધર્મ તેની સાથે આવે છે, પણ વસનું જીવન પિતાની ફરજ અદા ન કરે તે નબળા માણસે તેમના ઉપર રાજ આખું ધર્મપ્રણીત હોય તે જ શકય છે એમ કહીને પોતાનું વ્યાખ્યાન કરે. આજે સારા માણસે ભાગી ગયા છે. આપણે કેવા હોવા જોઇએ સમાપ્ત કર્યું હતું. તે ગાંધીજીએ કહ્યું હતું. આપણે તે ભૂલી ગયા. એટલે જેવી પ્રજા
કાનસત્રનું છેલ્લું વ્યાખ્યાન પ્રાધ્યાપક તારાબહેન શાહે તેવા રાજા!
આપ્યું હતું. તેમનાં વ્યાખ્યાનો વિષય હતો અનેકાનાવાદ. તેમણે આજે પરિસ્થિતિ વ્યાપકપણે વણસી છે.
અનેકાન્તવાદ તત્ત્વત: શું છે તે પુરાણ કથાના દષ્ટાંતથી જ - અતુલે પ્રકરણનો ઇન્દિરા કોંગ્રેસ જે રીતે બચાવ કરે છે તે સમજાવ્યું. ' આઘાતજનક છે. આ હદ થાય છે; પરન્તુ આમાં દોષ કોને
તેમણે કહ્યું: “કોઇ પણ વસ્તુને અનેક અંતથી જેવી, કાઢવો? દુર્ભાગ્યની વાત એ છે કે આજે આપણે ત્યાં લીડરશિપ
તપાસવી અને પૂર્ણ જાગ્રત મનથી વિચારી તેને તેલ બાંધવો તે નથી. માણસ આગેવાન થાય ત્યારે એણે પેતાની આજબાજ
અનેકાન્તવાદી દષ્ટિ છે. વસ્તુનું એકાન્ત દર્શન એ ખંડન દર્શન છે. કેવા માણસો ઊભા કરવા જોઇએ? ઇન્દિરાને અનુલ, ભજનલાલ
ખંડ દર્શન વસ્તુને પૂર્ણતયા પામવામાં સહાયક નથી નીવડતું. કે ગંડુરાજ જ મળે.
અનેકાનાવાદી દ્રષ્ટિથી જોઈએ તો વસ્તુને પૂરેપૂરી પામી શકાય. આજે સમૃદ્ધિ અને ગરીબી વચ્ચેનું અંતર વધતું જાય છે.
એ પછી વકતાએ સ્યાદ્વાદનો નિર્દેશ કરતાં કહ્યું: “કેટલુંક આજે છે તેટલું અંતર કંઇ દેશમાં નહિ હેય. આપણે આજે કંઈ
જાણવા મળ્યું છે, હજી ઘણું જાણવાનું બાકી છે, તેમ જે પરિકરી શકતા નથી. આસપાસ જે સ્થાપિત હિત છે તેના ઉપર સીધું
સ્થિતિ જોઈ તે એક જ સાચી નથી, બીજી પરિસ્થિતિ સંભવિત આક્રમણ એ જ આજે એક માત્ર માર્ગ છે. એ કમણ આજે
હોઈ શકે છે. આ દષ્ટિ આ અભિગમ તે સ્વાદવાદ છે, ભગવાન ઠાઈ જ પો નથી કર્યું. વૉટ વી નીડ ટુ ડે ઇઝ ફૂટલ એટેક
મહાવીરે તમામ વાદોને સમન્વય કરીને પૂર્ણ દષ્ટિ ખીલવી. ઓન વેસ્ટેડ ઈન્ટરેસ્ટસ. આજે પ્રજા ઘણી જાગ્રત છે; પરંતુ તેને માર્ગદર્શન નથી મળતું.
ગુણધર્મી દષ્ટિ અને છિદ્રાન્ચેલી દષ્ટિ વિશે લાભાલાભની સરકારની આર્થિક નીતિ પાયામાંથી ખોટી છે. એ નીતિ ગરીબી દષ્ટિએ કહ્યા પછી પ્રાધ્યાપક તારાબહેને અનેકાન્તવાદની દષ્ટિએ ઓછી કરી શક્વાની નથી. એક રીતે જોઈએ તો આચિકનીતિ જેવું થતો વિચાર તે ધાર્મિક કરતાં વૈજ્ઞાનિક વિશેષ છે એમ જણાવીને કંઈ છે જ નહિ. સમગ્ર તંત્ર પડી ભાંગ્યું છે. મ્યુડિશિયલ બેક
વધુમાં કહ્યું કે પ્રમાણ અને નય વડે વસ્તુનું સ્વરૂપ પમાય છે. ડાઉન છે. ન્યાયતંત્રનું આજે કશું ગૌરવ રહ્યું નથી. આ પરિસ્થિતિ
પ્રમાણથી કોઈ પણ વસ્તુનું પૂર્ણ. દર્શન થતું નથી. નયથી પણ લાંબા સમય સુધી ચાલુ રહી શકે નહિ... કાં તો એકસપ્લોઝ ન થાય, પરંતુ આ દેશ ઊંચા આવવાને જ છે. નેતૃત્વ ઊભું થશે જ.
આંશિક દર્શન જ શક્ય છે. એક વસ્તુને યથાર્થ સમજવા માટે નિશ્ચય
નય અને વ્યવહાર નય બન્ને જરૂરી છે. નિશ્ય નય તે સૂક્ષ્મ આજે ઇન્દિરા ગાંધીની સજજડ પકડ છે કારણ બધા માટીપગા અને વામણા નીકળ્યા. એક મહાન પ્રયોગ એળે ગયો.
અનુભવ અને વ્યવહાર નય તે સ્થૂલ અનુભવને પ્રેરક છે. જે
કર્મ ચાલુ હોય અને પૂરું ન થયું હોય તે વ્યવહાર નય; જ્યારે બીજું ખરાબ એ થઇ રહ્યું છે કે અસામાજિક તત્ત્વોનું જોર વધતું જાય છે.
જેટલું કર્મ થયું છે તેટલું જ પૂરું ગણવું તે નિશ્ચય નય છે. વકતાએ પ્રમુખશાહી કે લોકશાહી બેમાંથી એકેય પદ્ધતિ કોઇને બચાવી
આ વસ્તુ દાખલો આપીને સમજાવ્યું કે નિય નય એ કર્મણિ શકવાની નથી. આ દેશ માટે પ્રમુખશાહી કોઇ પણ રીતે હિતાવહ એવ તવ અધિકાર, કર્મ કરવાના જ અધિકારનું મહત્ત્વ દઢાવે છે. નથી. આજે ખરી જરૂર નેશનલ ઇન્ટીરિટીની છે. રાંટણીની
આ સિદ્ધાંતમાં મહત્ત્વની માનસશાસ્ત્રીય દષ્ટિનું પ્રવર્તન છે અત્યારની પદ્ધતિમાં જે અનિષ્ટ. છે તે ઓછી કરવામાં આવે
એમ કહીને વકતાએ સપ્તભંગીની સમજણ આપી. તેમણે કહ્યું કે તો પરિસ્થિતિ સુધરે ખરી. ..
પરસ્પર વિરોધી અભિપ્રાયોમાંથી સંવાદ કેવી રીતે પ્રગટાવે તે બપારે શ્રી ચીમનલાલ ચકભાઇ શાહના અધ્યક્ષપદે મળેલી
અનેકાતવાદ શીખવે છે. સપ્તભંગી એ વસ્તુનું ન્યાયપૂર્ણ સાચું ચોથી બેઠકના આરંભ કુ. શૈલજા' રમણલાલ શાહે જૈન ધર્મનું
મૂલ્યાંકન કરવાની દષ્ટિ બક્ષે છે. સત્ય સિવાય બીજું કંઈ પણ શોધીએ મહત્વ અને મહાવીર સ્વામી વિશે શુદ્ધ અને સરલ સંસ્કૃતમાં
તે ધર્મ રહેતો નથી આથી મધ્યસ્થ ભાવ ધારણ કરીને બીજાના ટૂંકું વકતવ્ય રજૂ કર્યા પછી ડે: રમણલાલ શાહે નીતિ, ધર્મ અને
વિચાર પણ તપાસવા એ હિતાવહ છે આપણે આપણા વિરોધીઓના અધ્યાત્મ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે આ ત્રણેની વિભાવના
વિચારને પણ આદર કરવો જોઈએ એમ નથી થઈ શકતું તેનું કારણ તથા પ્રશ્નો એકબીજા સાથેનો સંબંધ દષ્ટાંતો આપીને કહ્યું હતું
આપણું અભિમાન છે. કે મનુષ્ય સમાજમાં રહે છે. તેનો સમાજ સાથે વ્યવહાર એવી
કોઈને પણ સર્વથા ખાટા કહેવા તે વૈચારિક હિંસા થઈ. હું રીતે ગોઠવાય કે જીવન સંવાદમય રહે તે નીતિ છે. તે નીતિનિય
કહું છું તે જ સાચું છે અને કાયમને માટે સારું છે એમ માનવું મેમાં ફેરફાર થતા રહે છે. કેટલાક નીતિનિયમે એકદેશીય હોય
તે વૈચારિક પરિગ્રહ થયો. પ્રાધ્યાપક તારાબહેને દખલાઓ છે. કેટલાક સર્વદેશીય હોય છે. સત્ય બોલવું, પ્રામાણિક રહેવું,
આપીને આ વસ્તુ સ્પષ્ટ કરી અને અનેકાન્તવાદ કેવી રીતે શાંતિ કર્તવ્ય અદા કરવું તે નિયમો સર્વકાલિન અને સર્વદેશીય છે.
સર્જે છે તે મહાભારતના એક પ્રસંગનું દાન્ત આપીને સમનીતિમાંથી સદાચાર પ્રગટે છે. નીતિને સમાવેશ ધર્મમાં થાય
જાવ્યું. તેમણે કહ્યું કે અનેકાન્તવાદ એ કામનો બોજો આનંદથી છે. નીતિ એ મૂળ છે. જ્યારે તત્ત્વને પરામર્શ કરી શકે એવી એક વ્યાપક આત્મશુદ્ધિ માટેનું સાધન તે ધર્મ છે. ધર્મનું પહેલું લક્ષણ
ઊંચકવાને અવકાશ સર્જે છે. સાચું મૂલ્યાંકન કરતાં શીખવે છે. દાન છે. વકતાએ બે ઇઝરાયલી ભાઇઓની ક્યા કહીને દાન એ. વિસંવાદમાંથી સંવાદ પ્રગટાવવાની કલાને બોધ કરે છે અને અંગત ધર્મનું પ્રથમ લક્ષણ કઇ રીતે છે તે દર્શાવ્યું છે. દાન, શીલ, તપ સુખ જેવા કરતાં સમદષ્ટિના સુખનો વિચાર કરવાને ઉરોજે છે. અને ભાવ એ ધર્મનાં ચાર દ્વાર ગણાવ્યા બાદ વકતાએ ધર્મનું ક્ષેત્ર
ધર્મ ક્ષેત્રે અનેક વાડા પ્રવર્તે છે કારણ કે અનેકાન્તવાદ આજે માત્ર પૂરેપૂર ગ્રાહ ન હોવાને કારણે એમાં તડાં પડતાં હોવાનું તથા તેમાંથી સંકુચિતતા ઉદભવતી હોવાનું જણાવ્યું. તેમણે વધુમાં
સિદ્ધાંત તરીકે ટકી રહ્યો છે, પરંતુ તે વ્યવહારમાં ઊતર્યો નથી. કહ્યું: “સંપ્રદાયમાં એકબીજા પ્રત્યે દ્વેષ, સ્વાર્થ સારું પક્ષાંતર " શ્રી ચીમનભાઈએ બંને વ્યાખ્યાનોને યોગ્ય ઉપસંહાર વગેરે અનિણે ફેલાય છે. સાચો ધર્મ તે જ્ઞાન યોગના લક્ષણવાળો કર્યો હતો. ધર્મ છે અને ધર્મમાંથી અધ્યાત્મ માર્ગ તરફ ગતિ થાય છે એમ કહીને બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા આ ત્રણ ધર્મનાં
શ્રી જગદીશભાઈ કચરાએ આભારદર્શન કર્યા પછી જ્ઞાનસ્વરૂપ હોવાનું જણાવ્યા બાદ અધ્યાત્મ માર્ગ તરફ જવાનું કેવું સત્રની પૂર્ણાહુતિ થઈ હતી.
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૭૦
અ૮ રન
તા. ૧-૧-૮૨ - ' કવિઓ કે લેખકેમાં દિવ્યબુધ્ધિ હોય છે? *
[] કાન્તિ ભટ્ટ ગાર્ડન રેટે ટેયલર નામના લેખકે “ધી નેચરલ હિસ્ટ્રી અર્થાત કવિતાએ મને ઘડે છે મેં કવિતાને ઘરી નથી.
Jાઓફ ધી માઈન્ડ” નામના પુસ્તકમાં મનની અદ્ ભુત એપોલોએ “હાયપીરેન” નામનું ત્રીજુ પુસ્તક લખ્યું ત્યારે કવિ શક્તિઓ વિશે લખ્યું છે. તાજેતરમાં ગ્રાનાડા પબ્લિશ હાઉસે કાંડનથી
કિટસને કહ્યું હતું કે એ પુસ્તકની કવિતા જાણે જાદુઈ રીતે રચાઈ પ્રસિદ્ધ કરેલા આ પુસ્તકમાં એક સરસ વાત લખાઈ છે કે કવિઓ
હતી. જાણે કોઈએ તેને બક્ષિસમાં આપી હતી. એપેલાએ અને લેખકોને તેમની કાવ્યરચનામાં કોઈ ગૂઢ તત્વ મદદ કરે છે.
વધુમાં કિટસને કહેલું કે “મારા કાવ્યમાં જે સુંદર અભિવ્યકિત કોલેરી નામના કવિને દાખલો આપીને લેખક કહે છે કે “કોલેરીજ
થયેલી તેની સુંદરતાની અને પછીથી ખબર પડી હતી. મનેં આખરે જ્યારે “એ ડે ડ્રીમ' નામની કવિતા લખતા હતા ત્યારે આંખ બંધ
એમ જ લાગ્યું કે આ કવિતા મેં નથી લખી પણ બીજા કોઈએ રાખવા છતાં તેમને કવિતાને લગતા શબ્દો સ્પષ્ટ દેખાતા હતા.”
લખી છે.” એનરીડ બ્લાયટન નામના લેખક જે બાળકો માટેની વાર્તા લખતા
જ્યોર્જ ઈલિયટે આ બાબતમાં એક બહુ જ વિચિત્ર વાત હતા તેણે પિટર મેક્રેલર નામના મનોવિજ્ઞાનીને એક કાગળ
કરી છે: “મારે જે ઉત્કૃષ્ટ લખાણે છે તેમાંના મેં લખ્યા હોય તેમ લખીને જણાવ્યું હતું કે “હું વાત લખતાં પહેલાં મારી આંખ થોડો સમય બંધ કરી દઉં છું. મારી સામે ટાઈપરાઈટર
મને લાગતું નથી. મને કોઈએ હાથ પકડીને બીજી વ્યકિતએ લખાવ્યાં હોય છે. મારા મનને હું એકદમ કોરૂકટ બનાવી દઉં છું અને
હોય તેવું લાગે છે. મારું વ્યક્તિત્વ માત્રને લખાણોની અભિવ્યક્તિમાં પછી પ્રેરણાની રાહ જોઉં છું અને પછી.. થોડી જ
નિમિત્ત જ બનેલું હતું. મને કોઈ સ્પિરિટ લખાવતું હોય તેમ ક્ષણમાં હું મારી વાર્તાના પાત્રોને જોઉં છું. આ પાત્રો
લાગ્યું હતું.” માત્ર લેખકો જ નહિ પણ એલગર જેવા સંગીતકારો મારી સામે જાણે ઊભા હોય છે. જાણે મારી સામે કોઈ ખાનગી
પણ આ પ્રકારની લાગણી અનુભવતા હતા. “એ ક્રિસમર કેરોલ” સિનેમા હોય અને પડદા ઉપર વાર્તાની ફિલ્મ જોતે હોય
લખતી વખતે તે કૃતિ ઉપર ખૂબ રડો હતો. પાછા હસવા માંડ તેવું લાગે છે. મને ખબર હોતી નથી કે વાત આગળ કેમ વધશે,
હતો અને ફરી પાછા રડવા માંડયા હતા. આ કૃતિથી તેને ભારે પણ પછી હું વાર્તા લખવા માંગું છું. જાણે વાર્તા વાંચવાનું અને
ઉત્તેજના થઈ હતી. જ્યારે આ કૃતિ લખાઈ ગઈ ત્યારે ઉત્તેજનામાં લખવાનું એક સાથે ચાલતું હોય. ઘણી વખત તે વાર્તાનું પાત્ર
ડિકન્સ એટલું ચાલ્યા કે લંડનના તમામ લોકો સૂતા હતા ત્યારે તે
૧૫ થી ૨૦ માઈલ જેટલું ચાલી ગયા હતા. કોઈ ટ્રકો સંભળાવે છે તે સાંભળીને હું હસી પણ લઉં છું ... આ બધું શું છે?”
એ પ્રકારે લોર્ડ કેલ્વીન, એડિસન અને આઈનસ્ટીન છે. પોતે જે કાંઈ લખે છે તે કોઈ અગમ્ય સ્થળેથી સ્ત્રોતની
જેવા વિશાનીઓને પણ દેવી પ્રેરણાને અનુભવ થયું છે. ડાવિન જેમ ઊતરી આવે છે તેવો અનુભવ ઘણા લેખકોને થાય છે.
સાથે ઉત્ક્રાંતિને સિદ્ધાંત શોધનારા આલ્ફર વેલેસે કહેલું: “વિચાર સ્ટીવનસન નામના લેખક કહે છે કે તે ઉંઘતા હોય છે ત્યારે તેની
અને માન્યતાઓ ચોક્કસપણે પોતાની મરજીથી આવતાં નથી. પણ વાતને પ્લેટ ઘડાઈ જતો હોય છે. “એન એનેટોમી ઓફ ઈસ્પી
વિચારો આવે છે અને તે કયારે આવે છે તેમ જ કેવી રીતે
આવે છે તે અમે જાણતા નથી.” ફેન્ચ ગણિતશાસ્ત્રી પિયનકેરે રેશન” નામના પુસ્તકમાં રોઝામન્ડ હાઈડંગ નામની મહિલા લેખક
કહેલું કે “હું એક વખત કોઈ મેથેમેટિકલ કોયડા વિશે મૂંઝવણમાં કહે છે કે ડિકન્સને નવલકથા લખતાં પહેલાં વિચિત્ર અનુભવ
હતો. એ પછી તેને ઉકેલવા માટે મારી પાસે સમય નહોતે. થતું. કોઈ દિવ્યશકિત તેમને લખાણમાં મદદ કરતી હોય
એક ભૂસ્તરશાસ્ત્રીની પરિષદમાં ભાગ લેવા હું નીકળી ગયું. મારી તેમ લાગે છે.
'
સફર દરમિયાન હું મારા કોયડાને ભૂલી ગયો એ પછી અમે પરિષદની , વિખ્યાત સાહિત્યકાર ઠાકરે પણ “રાઉન્ડ એબાઉટ પેપર્સ, જગ્યાએ પહોંરયા અને પગથિયું ચડતો હતો ત્યારે મને એંકાએક નામના પુસ્તકમાં લખે છે કે “મારા પોતાનાં પાત્રો કંઈક અવલોકન કોયડાનો જવાબ મળી ગયો.” કરે છે તેનાથી મને આશ્ચર્ય થાય છે. જાણે કોઈ ગૂશકિત મારી ગુજરાતી લેખકોને આવા અનુભવો થતા જ હશે. આ પેનને ચલાવતી હોય તેમ લાગે છે. કોઈ અદૃશ્ય વ્યક્તિ મને કંઈક લોકો પોતાના અનુભવ પ્રબુદ્ધ જીવનના વાચકોને જણાવે તે કહેતી હોય છે અને હું એમને પૂછતો હોઉં છું-ડિકન્સને જે આપણે દેશના લેખકો અને કવિઓના દિવ્ય અનુભવને જાણીએ, પ્રેરણા આપનારું બળ છે તે તમે જ છો?”
", ધી નેચરલ હિસ્ટ્રી ઓફ ધી માઈન્ડ “મિલ્ટન” નામની કવિતા બ્લેક એ લખી ત્યારે તેમણે થોમસ
' લેખક: ગોર્ડન રેટ્રે ટેયલરના પુસ્તકના બટસ નામના મિત્રને લખ્યું કે “આ કવિતા જણે મને કોઈએ
અક પ્રકરણને આધારે ડિકરેટ કરી હોય તેમ લખી નાખી છે. ઘણી વખત એક ધડાકે ૧૨ થી ૩૦ લાઈને (પંકિતઓ) એક્સાથે લખાઈ જાય છે. આમાં
' # અભ્યાસ-વર્તુળ મારે કાંઈ જ મંથન કરવું પડતું નથી અને મારી મરજી વિરુદ્ધ તારીખ : ૯-૧-૧૯૮૨ : શનિવાર પણ કંઈ લખાતું નથી.”
સાંજના ૬-૧૫ . એ પછી ગેટે પણ પિતે મહાન બુદ્ધિપ્રતિભા (જિનિયસ)
વકતા:શ્રી દોલતભાઈ બી. દેસાઈ
વિષય:“ફુલે કહ્યું તમે સ્પશ્ય અને હું ખીલ્યું. ધરાવતા ક્ષેત્રની વાતને સ્વીકારતાં કહે છે કે તે કોઈ ઈશ્વરી બક્ષિસ
સ્થળ: પરમાનંદ કાપડિયા સભાગૃહ, છે. એમણે કહેલું કે તેમની બધી જ કવિતાઓ ઈવરની બક્ષિસ વનિતા વિશ્રામ સામે, પ્રાર્થનાસમાજ, . રૂપે જ મગજમાં આવે છે. તેમણે બહુ સુંદર રીતે કહ્યું છે –
મુંબઈ ૪૦૦૦૦૪, ફોન : ૩૫૦૨૯૬ * "The songs made me,
..' સુબોધભાઈ એમ. અહ, and not I them."
કન્વીનર : અભ્યાસ વર્તુળ
Page #9
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧.૮૧
પ્રાદ્ધ જીવન
દામ્પત્યભાવના
[અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહનાં પુત્રી ચિ. અમિતાના શુભલગ્ન પ્રસંગે આશીર્વાદ અને શુભેચ્છાના જે પત્રો આવ્યા છે તેમાંથી આ એક પત્ર બુદ્ધ જીવન'માં પ્રગટ કરવાયોગ્ય લાગ્યો છે. – તંત્રી ]
ચિં. અમિતાબેન, પતુર્શમ્
અમાનામ્મુહચક્ષુ વિશિષ્યલે-જીવનના ચારે
આકામેામાં સહુથી ચડિયાતા એવા ગૃહસ્થાશ્રમમાં આપ પ્રવેશે છે. . શુભ પ્રસંગે હું આપને અભિનંદન અને આશીર્વાદ પાઠવું છું.
તે
ગાંધીનગર, ૨૦-૧૨-૮૧
હું એવી પણ આશિષ પાઠવું છું કે સ્વભાવના સુમેળ અને સનાતન સ્નેહથી તમે બંને સંસારમાં સ્વર્ગ ઉતારો કારણ કે,
अनुकुले हि दाम्पत्ये प्रतिकुलं न किच्चन ।
લગ્નવિધિ વખતે જે સંસ્કૃત શ્લોક બોલવામાં આવ્યા હતા તેમાંના એકમાં પણ આવા જ ભાવાર્થ છે:
વર : હે સુમુખી, હું ઐશ્વર્ય, સુસંતતિ અને સૌભાગ્યની વૃદ્ધિ માટે તારો હાથ ગ્રહણ કરું છું. તું વૃદ્ધાવસ્થા સુધી મારી સાથે સુખપૂર્વક રહે. જગતને ઉત્પન્ન કરનાર પરમેશ્વર અને આ સભામંડપમાં ઉપસ્થિત વિદ્રાનો તથા વડીલા, ગૃહસ્થધર્મના પાલનઅર્થે તારો હાથ મારા હાથમાં સોંપે છે.
વધુ : હે ભદ્રવીર, હું આપના હાથ ગ્રહણ સ્થાામમાં પ્રવેશ કરી પ્રસન્ન અને – એકબીજાને અનુકૂળ રહેવાની આ પણ સરસ રીતે કહી છે:
If he laughs
She should smile;
If he looks sad
કરું છું. આપણે ગૃહઅનુકૂળ રહીશું. વાત તત્ત્વવેત્તા પ્લુટાર્કે
A good wife according to Plutarch, should be as a looking glass to represent her husband's face and passion; If he be pleasant.
She should be merry;
She should participate.
બીજું, લગ્ન પ્રસંગે લગ્ન જીવન સુખમય બને તેવા સૌ આશીર્વાદ આપે છે અને તે વિશે બે મત નથી, પણ સુખ શોધવું કર્યાંથી?
સૌ સુખની શોધમાં દોડે છે તેમ તમે પણ રખે દોડતાં, તે તે તમારી પાસે જ છે. તમારા હૃદયમાં, તમારા પતિમાં, તમારા સંસારમાં, તમારા ઘરમાં જછે. ત્યાંથી તમે સુખ નહિ મેળવી શકો તો બીજે કયાંયથી તે મળવાનું નથી અને સુખ મેળવવાની ચાવી સંતોષ છે; કારણ કે,
संतुष्ठो भार्यया भर्ता मत्रो भार्या तथैव च । यस्मिन्नेव कुले नित्यं कल्याणं तत्र वै रूवम् ।
‘લગ્ન’ શબ્દ લગ ધાતુ ઉપરથી બન્યો છે. તેનો અર્થ જોડાવું તેવા થાય છે. સંસારમાં અનેક કાર્યોની સિદ્ધિ અર્થે આવું જોડાણ હોય છે. આ જોડાણ પવિત્ર અને શાશ્વત છે. તે માટે બધા ધર્માં એક મત છે. ખ્રિસ્તી લગ્નપ્રાર્થનામાં નીચે મુજબની યાચના છે
“To have and to hold from this day forward, for better, for worse, for richer, for poorer, in sickmess, and in health, to love and to cherish, till death us do part."
આથી, સમજી શકાશે કે પતિપત્નીનો સંબંધ ઘણી ઉચ્ચ ભૂમિકાએ છે, એક રીતે તે અદ્રિતીય છે. આ સંબંધ મહાવિ
ભવભૂતિએ તેના પ્રખ્યાત નાટક “માલતિ – માધવ ”માં નીચે મુજબ વર્ણવ્યો છે.
प्रेयो मित्र बंधुता वा समग्रा सर्वे कामा: शेवधिर्जीवितं वा । स्त्रीणां भर्ता धर्मदाराश्च पुंसा मित्यन्योन्यं वत्सयोज्ञातमस्तु ॥
આનો અનુવાદ કરવો જરા અઘરો છે તય
મારા મિત્રએ પરસ્પર યાદ રાખવું કે પત્નીમાં પતિનું અને પતિમાં સદ્ગુણી પત્નીનું સર્વસ્વ સમાયેલું છે—પ્રિય મિત્ર; એક રૂપ પામતા બધા સંબંધો, 'બધી મહેચ્છાની તૃપ્તિ, કિમતી ભયર ના-ના, જીવન પોતે જ, જેના વગર જીવી શકાય નહિ;
આથી વિશેષ શું લખું?
તમારો નિશ્ચય એક હતા,
તમારા હૃદય એક હૉ,
તમારા વિચાર એક હૉ,
જેથી તમારું જીવન આનંદમય થાય, જીવનઉપવનમાં યથેચ્છ વિહરો.
૧૭૧
એજ લિ. ભાનુભાઈ પંડયા
સંઘ સમાચાર પ્રેમળ-જયાતિ
માનવમાત્રને દયાથી નહિ, દિલથી આવકારો. માનવસેવા એ જ પ્રભુસેવા
માનવી, માનવીને સહાય કરીને પોતાના વિકાસ કરે છે
માનવીને ઉભા કરવા માટે જરૂર છે:પ્રેમ અને હુંફની
દવા અને દાનની
અનાજ અને કપડાંની
તમારા પ્રેમાળ સ્મિતની.
માનવા પ્રત્યે હમદર્દી- એ જ એક ટેકો છે.
“પ્રેમળ - જયોતિ”ના કાર્યના સુંદર આવકારથી અમે ધન્ય બન્યા છીએ, અનેક લોકો પ્રેમપૂર્વક રસ લઈ રહ્યા છે અને ભેટ રૂપે કંઈક યથાશકિત મોકલીને પોતાના પ્રેમ આપી રહ્યા છે. પ્રેમળ જ્યોતિનું કાર્ય પ્રેમના વિસ્તાર કરવાનું છે. પ્રેમ, કુટુંબ પૂરતો મર્યાદિત ન રહેતાં સમસ્ત તરફ પ્રગટે ત્યારે સર્જનમાં પરિણમે છે. આ સૃષ્ટિ પણ ઈશ્વરના પ્રેમનું સર્જન છે. આવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં માનવીમાત્રનું યોગદાન આવશ્યક છે. ચાલો આપણે ચાલીએ,
‘હાથ”માંથી “ હૈયા ’માં.
‘હિાનીઝમદ્નારા દર્દચિકિત્સા ”
શુક્રવાર, તા. ૮-૧-૮૨ ના રોજ “પ્રેમળ જયોતિ ” ના આાયે ડૉ. એન. વી. મોદીનું “હિષ્નોટીઝમદ્રારા દર્દચિકિત્સા ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવેલ છે – એ સમયે .આ વિષયને લગતી ટૂંકી ફિલ્મ પણ બતાવવામાં આવશે. રસશ ભાઈબહેનોને સમયસર ઉપસ્થિત થવા પ્રેમભર્યું નિમંત્રણ છે. નાના બાગકોને સાથે લાવવા નહિ.
–નીરૂબહેન શાહ, કન્વીનર, પ્રેમળ જ્યોતિ
1
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૨
કે
હું
માંસ ભક્ષણથી થતી હાનિ ' લેખક શ્રી ટી. ડેવિડ _ અનુઃ ગુલાબ દેઢિયા
વળી, પ્રાણીઓનું માંરા ખાનારાઓને કૃમિને રોગ થાય છે. Aસ્તીઓના સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ હવે પોતાની આ કૃમિ મનુષ્યના આંતરડામાં રહે છે અને પોતાની પૂંછડીવાળા એકસો નેવું શાખાઓ દ્વારા માંસભક્ષણ અને જાનવરોની હત્યાઓના ભાગને હમેશાં પોતાનાથી અલગ કરતા રહે છે. આ ભાગમાં તેના
ઘણા ઈડાં હોય છે. એ ઈંડાં મળેત્સર્ગ સાથે બહાર નીકળતાં રહે વિરોધમાં આખી દુનિયામાં પોતાની વાત બુલંદ રીતે રજૂ કરી છે.
છે. ગામડાંઓમાં મળની સુકાઈ જવાથી આ ઈડા સિપાસની આ ચર્ચના આશ્રયે ૪૬૫૦ શિક્ષણસંસ્થાઓ અને ૪૨૫ આરોગ્ય
ઘાસ પર ફેલાઈ જાય છે. ગાયો વગેરે પ્રાણીઓ એ ઘાસ ખાય છે ધામે, હોસ્પિટલો અને સ્વાધ્ય સેવા કેન્દ્રો છે. પોતાની આ સંસ્થાઓ એથી એના પેટમાં જતાં જ એ કૃમિઓ નાના નાના જંતુઓનું દ્વારા આ દેવળે ખૂબ સફળતાપૂર્વક માંસ-ભક્ષણથી થનાર નુકસાનની
રૂપ ધારણ કરી લે છે. પછી એ જંતુઓ પ્રાણીઓની માંસપેશીઓમાં
અને લોહીમાં ભળી જાય છે. ત્યાં થોડો વખત આ જીવાણુઓ જ વાત લોકો સુધી પહોંચાડી છે. એના પ્રચાર -પ્રસારમાં પણ
શિથિલ પડયાં રહે છે. જો આ સ્થિતિમાં એ પ્રાણીઓનું માંસ ખાવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તદુપરાંત માદક દ્રવ્યોનું સેવન ન
આવે તો એના આ જીવાણુઓ મનુષ્યની અંત૨ડામાં અડો જમાવે કરવું, કોઈ પણ રૂપે તમાકુનું સેવન ન કરવું, ચા-કોફીનું સેવન પણ.
છે. આ જીવાણુઓ વર્ષો સુધી આંતરડાની અંદર ખેરાક ખાઈ ન કરવું- ઈત્યાદિ ભલામણે તે પણ આ દેવળના સ્વાથ્ય અંગેના
જઈને મનુષ્યની શકિત અને સ્વાધ્યને હીનિ પહોંચાડે છે. આવા વિચાર અને મંતવ્યના એક ભાગરૂપ છે. આપણે માટે આ માત્ર
કૃમિઓથી માણસ મરી નથી જતો પણ રોગગ્રસ્ત જરૂરી બની જાય છે. કોઈ એક સિદ્ધાંત, દર્શન કે તત્ત્વજ્ઞાનની વાત નથી, એ અંતરાત્માની. પુકાર અને વિશ્વાસ છે, કારણકે મનુષ્યનો દેહ તે ભગવાનનું પવિત્ર ઘેટાં-બકરાંના લીવર અને ફેફસામાં પાણી જેવો એક પદાર્થ મંદિર છે.
(Cysts) હોય છે. જે પ્રાણીઓને કષ્ટ આપ્યા કરે છે. આ ભેજનની પ્રાપ્તિના હેતુથી જાનવરોનો વધ કરવો એ બાબતે
પદાર્થવાળું માંસ ખાવામાં આવી જાય તો તે મનુષ્યના શરીરના કેવળ ધાર્મિક, સામાજિક, માનસિક અને વાતાવરણ સંબંધી પ્રદૂષણ
અવયવને ખૂબ નુકસાનકારક પુરવાર થાય છે. જ નથી ફેલા બલ્ટ સ્વાથ્યને પણ ખૂબ નુકસાન પહોંચાડયું
ડાં વર્ષ પહેલાં લંડનની એક ઈસ્યુરન્સ કંપનીએ શાકાહારીછે. માંસ-ભક્ષણ, સ્વાથ્ય માટે હાનિકારક છે. ખોરાકને કારણે શરીર ઓના વીમા માટે ૬ ટકા વળતર માટે પ્રસ્તાવ મૂકયો હતો, કારણ ઉપર પડતા કોઈ પણ પ્રકારને પ્રભાવ મસ્તક અને અંતરાત્માને કે તેમનું માનવું હતું કે માંસાહારીઓ કરતાં શાકાહારીઓ સ્વસ્થ પણ સ્પેશ્ય વગર નથી છોડતા. પ્રાણીઓની હત્યા માટેની પૂરતા અને દીર્ધાયુ હોય છે. માંસભક્ષણથી કોઈ સંતોષ નથી મળતો, વિશે વિચાર કરો; એની તે વખતે પ્રાણીઓ ઉપર થતી અસર વિશે પણ દર્દ, પરેશાની અને કયારેક મૃત્યુ મળે છે. વિચાર કરે. જાનવરોના માંસભક્ષણની પ્રવૃત્તિને કારણે મનુષ્યના ચિતામાં ફરતા પેદા થાય છે. આ કરતાં સહેજ દયો અને કમળતાને
માંસ ખાવાથી થતા નુકસાન તરફ લોકોનું ધ્યાન ખેંચવા નષ્ટ કરી નાખે છે. જાનવરોની હત્યા વખતનું દશ્ય ભયાનક હોય
માટે વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર કરવાની જરૂર છે. એમ કરવાથી છે. જયારે કસાઈને છરો જાનવરોના ગળા પર ફરે છે ત્યારે ભયંકર જ આપણે એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીશું અને ભારતની વેદનાથી તેઓ ચીસ પાડે છે; તેઓ તડફડે છે. જેમ જેમ લેહી ગ્રામીણ સંપત્તિને બચાવી શકીશું. વહેતું જાય છે તેમ તેમ રીબાય છે. જીવતા જીવની ચામડી અને
(જૈન જગત'માંથી સાભાર) મસ નિર્દયતાથી અલગ કરી દેવામાં આવે છે. આ બધી હત્યાઓ થાય છે. મનુષ્યની સુધાશાંતિ અને સ્વાદલોલુપતા માટે. - થોડા જાનવરોને તે કતલખાનામાં લાવવામાં આવે ત્યારે
શ્રી મુંબઈ જૈન યુવક સંધ જ મૃત્યુને આભાસ થઈ જાય છે. તેને કારણે તેઓ કેંધી અથવા
સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત પાગલ બની જાય છે. તેઓ ગભરાય છે અને ભાગવા લાગે છે, એથી એમનું માંસ ઝેરી બની જાય છે. એવું માંસ ખાવાથી મનુષ્યમાં
“વિદ્યાસ...” તાણુ, સનિપાત કે આકસ્મિક મૃત્યુ જેવા રોગ થાય છે. આ બધું થવા છતાં માંસાહારી માણસે માનવા તૈયાર નથી કે આ બધું
વિદ્યાસત્રનું આ છઠું વર્ષ છે. તેને કાર્યક્રમ નીચે * માંસભક્ષણથી થાય છે.
પ્રમાણે નક્કી થયેલ છે. તે સર્વ રસ ભાઈ-બહેનોને માંસ-ભક્ષથી એક બાજુ મનુષ્યની પાશવતા વધતી જાય
સમયસર ઉપસ્થિત થવા પ્રેમભર્યું નિમંત્રણ છે. છે તેમ બીજી બાજુ બુદ્ધિથી તે હિન થતા જય છે. માંસભક્ષણ
વકતા: શ્રી મનુભાઈ પંચોળી(દર્શક) ઉત્તેજના વધારે છે, નૈતિકતી અને મનોબળને ક્ષીણ કરી નાખે છે.
(ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ) માંસ-ભક્ષકનું મસ્તક વિચારવામાં ક્ષીણ બનતું જાય છે. હમણાં હમણાં :
વિષય: “કેળવણી-વિચાર” જાનવરોમાં બીમારીઓ ઘણી વધતી રહી છે. જાનવરોને જુદા જુદા
ઉપરોકત વિષય ઉપર ત્રણ ભાષાને પ્રકારની બસ્સો બીમારી થાય છે. તેમાંથી સે જેટલી છે તેનું માંસ
(૧) પ્લેટ ખાનારને પણ થાય છે. કેન્સર, ટયૂમર જેવી બીમારી એનાં ઉદાહરણ
(૨) રૂસ રૂપે છે.
(૩) ગાંધીવિચાર અને કેળવણી એવી જાણકારી પણ મળી છે કે ગાયના ગળા, કાંધ કે પેટ
સ્થળ:તાતા ઓડિટોરિયમ, બેબ્સ હાઉસ, ભૂસ સ્ટ્રીટ, પાસે જે ગાંઠ હોય છે તેને કેન્સર જેવી બીમારીએ ઘેરી લીધી હોય
મુંબઈ : ૪૦૦૦૦૧ છે. કલકત્તાથી પ્રસિદ્ધ થતા સ્ટેટમેન' નામના અખબારે પોતાના
- દિવસ અને સમય: સોમ-મંગળ- બુધ ૧૬ માર્ચ, ૧૯૬૩ના અંકમાં લખ્યું હતું કે “કલકત્તામાં દરરોજ કતલ
તા. ૧૮-૧૯-૨૦ જાન્યુઆરી ૧૯૮૨.. થતાં ૬૦ હજાર ઘેટાંબકરાંમાંથી માત્ર દશ ટક્ષ જ કારપેારેશનના
રોજ સાંજના ૬-૦૦ વાગે સરકારી કતલખાનામાં મારવામાં આવે છે. બાકીના નેવું ટકા ઈ પણ
પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ પ્રકારની શારીરિક તપારા વગર ગેરકાનૂની રીતે મારવામાં આવે છે.
- ચીમનલાલ જે. શાહ જેવું કલકત્તામાં બને છે તેવું ભારતમાં અન્યત્ર પણ બનતું હશે.
કે. પી. શાહ વળી, એવું પણ બને છે કે, માંસ પરીક્ષક કેન્સરવાળી ગાંઠને દૂર
મંત્રીઓ, મુંબઈ ન યુવક સંઘ, કરી બાકીનું માંસ વેચવાની છૂટ આપે છે.
પાલિક: મી મુંબઈ જેન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
બબઈ - ૦૦૦૪ટે. ને ૩૫૦૨૬: મુદ્રણાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ કેટ, મુંબઈ-૪૦ ૦૦૧,
Page #11
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. Jy/South 54 Licence No.: 37
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૧૮
મુંબઈ ૧૬ જાન્યુઆરી, ૧૯૮૨, શનિવાર
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ -
છૂટક નકલ રૂા. ૦-૭૫તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ ૪ અં તુ લે , ક રણ નો બ ધ પાઠ 4
] ચીમનલાલ ચકુભાઈ શાહ
લીધા છે. અંતુલેએ રાજ્ય કરવાની એક નવી પદ્ધતિ જ અખત્યાર સિટસ લેન્ટિનના ચુકાદાથી અંતુલે પ્રહને અંત નથી કરી છે. અમલદારોને હડધૂત કર્યા છે. ન્યાયમૂર્તિઓને નીચા પાડયા આવતે, પણ શરૂઆત થાય છે. અંતુલે પ્રણ અંતુલે પૂરતું મર્યાદિત
છે, ન્યાયતંત્ર અને વર્તમાનપત્રોની સામે આક્રમણ કર્યું છે. આવી
પદ્ધતિ માત્ર અંતુલેએ જ અખત્યાર કરી છે તેમ નથી, અનુલે નથી. અંતુલે નિમિત્ત છે અથવા પ્રતીક છે. એક અંતુલે નથી. રાજ્ય
વધારે સાહસિક અથવા બેપરવા હતા એટલે ઉઘાડેછોગ કર્યું છે, પણ રાજ અતુઓ છે. અંતુલેખે ટ્રસ્ટ રચી કરોડ રૂપિયાનાં “દાન” કોંગ્રેસ શાસન નીચેનાં બીજા રાજ - બિહાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, લીધાં એ હકીકત બહાર આવી ત્યારે કોંગ્રેસ (આઈ) અને તેના મધ્ય પ્રદેશ અને ખુદ કેન્દ્રમાં વધતેઓછે અંશે આવા જ હાલ છે. પ્રમુખ શ્રીમતી ગાંધીએ તાત્કાલિક પગલાં લીધાં હોત અને અંતુલેને
વોટરગેટનું કૌભાંડ નિક્સને અને તેના સાથીઓ પૂરતું હતું. તેને
કોઈ રાજકીય પક્ષનું બળ કે બચાવ ન હતો. અનુલેના બચાવમાં છુટા કર્યા હોત તો કદાચ તે વાતને ત્યાં અંત આવત, પણ કોંગ્રેસ
કોંગ્રેસ પક્ષ હતો. અંતુલેની બરતરફી કોંગ્રેસ પક્ષની નામોશી છે. (આઈ) અને શ્રીમતી ગાંધીએ અંતુલેને જોરદાર બચાવ કરવાનું અતુલેએ કરોડો રૂપિયા ભેગા કર્યા છે તેનું હવે શું થશે? પસંદ કર્યું. મહારાષ્ટ્ર વિધાનસભાના કોંગ્રેસ (આઈ) પો અંતુલેમાં તેનો કબજો કે વહીવટ સીધી કે આડકતરી રીતે અંતુલેન હસ્તક રહી પિતાનો વિશ્વાસ જાહેર કર્યો અને અંતુલેને મુખ્યમંત્રી તરીકે ચાલુ
શકે જ નહિ. કોંગ્રેસ પક્ષના કોઈ સભ્ય હસ્તક રહેવો ન જોઈએ. રાખવા જોઈએ એવો આગ્રહ રાખે અને તે માટે કોંગ્રેસના
સરકાર તેને વહીવટ સંભાળે તે પણ યોગ્ય નથી. પ્રજાના પ્રતિષ્ઠિત
નાગરિકોને સુપરત થવું જોઈએ. “દાતાઓને પાછા આપવાને વરિષ્ઠ નેતાઓ સમક્ષ ડેપ્યુટેશને લઈ ગયો. જે હકીકતો બહાર
પ્રશ્ન નથી. તેમણે પ્રજાના ભોગે પૂરો લાભ ઉઠાવ્યો છે. તેઓ આવી હતી તે ઉપરથી અંતુલેએ કેટલું ખેટું કર્યું છે તે દીવા જેવું ભ્રષ્ટાચારમાં ભાગીદાર હતા. તેમની દયા ખાવાથી જરૂર નથી. સ્પષ્ટ હતું. જરૂર લાગે તે શ્રીમતી ઈન્દિરા ગાંધી વધારે તપાસ કરી
અંતુલેના રાજીનામાને મેં અંતુલે પ્રકરણની શરૂઆત કહી શકતાં હતાં, પણ આ જવાબદારી તેમણે કોર્ટ ઉપર નાખવાને છે. અંતુલે પ્રક્રગ એટલે આપણા જાહેરજીવનમાં, ખાસ કરી માર્ગ લીધે. કોર્ટમાં કેસ થયો તે અકસ્માત હતું. કેસ ન થયો હોત રાજ્યકર્તાઓની સત્તાનો દુરૂપયોગથી વ્યાપેલ ભ્રષ્ટાચાર, તેને ડામવાને તે કાંઈ પગલા ન લેત? આ પ્રશ્ન રાજકીય અને નૌતિક સમય આવી પહોંચ્યો છે. હવે હદ થઈ છે. પ્રજા જગૃતિ એટલી હત, જાહેરજીવનની શુદ્ધતાને હતા, માત્ર કાયદાને ન હતો.
થવી જોઈએ કે આવો ભ્રષ્ટાચાર સહન ન થાય, ટકે નહિં. પ્રજાને
આત્મા જાગી ઊો જોઈએ. આમાં રાજકર્તા પક્ષની અને શ્રીમતી કોર્ટ તેની સમક્ષ રજૂ થયેલ પુરાવાને આધારે જ નિર્ણય આપી શકે.
ઈન્દિરા ગાંધીની મોટી જવાબદારી છે. બરફના પર્વતનું ટોપકું દેખાવું પુરાવા રજૂ થયા ન હોય અથવા પૂરતા ન હોય તો કોર્ટ ના ઈલાજ છે, જવાળામુખીનો લાવારસ બહાર આવ્યો છે. ચારે તરફ સત્તાને છે. સદભાગ્યે આ કેસમાં મૃણાલ ગોરે અને બીજાંઓ જેમણે દુરૂપયોગથી વ્યાપેલ ભ્રષ્ટાચારથી શ્રીમતી ઈન્દિરા ગાંધી અપરિચિત અરજી કરી હતી તેમણે અથાક પરિશ્રમ લઈ પુરાવાઓ એકઠા
નથી. કદાચ આપણે જાણતા હોઈએ તે કરતાં વધારે જાણે છે.
જસ્ટિસ લેન્ટિનને ચુકાદો માત્ર ચેતવણી છે, પણ તે નહિ સાંભળીએ કર્યા, તેમના વકીલોએ માનદ સેવા આપી અને સૌથી અગત્યનું,
તો વિનાશ છે. પ્રજના બધા વર્ગો માટે આ ચેતવણી છે. ભ્રષ્ટાચાર જજે આ પુરાવાઓ પૂરતા છે એમ સ્વીકારી હિંમતથી ચુકાદો આપ્યો. આપણી નસેનસમાં વ્યાપી ગયો છે, તે ઝેર નીચાવવાને અને નૈતિક કઈ જજને આ પુરાવાઓ પૂરતા લાગ્યા ન હોત અને તેથી અરજીને
મુની થોડે અંશે પણ પ્રતિષ્ઠા કરવાનો સમય આવી પહોંચ્યા છે. અસ્વીકાર કર્યો હોત તો કોંગ્રેસ અને શ્રીમતી ગાંધી તેને અનુલેને
હવે ગંભીરતાથી તેની શરૂઆત થવી જોઈએ. એકલા અંતુલેને હટાવવિજય માનત?
વાથી સાર્થકતા નથી. એ રીતે અંતુલે માત્ર એક નિમિત્ત કે પ્રતીક
છે. જાહેર જીવનને શુદ્ધ કરવાનું એ રસાયણ બનવું જોઈએ. જસ્ટિસ લેન્ટિનને ચુકાદો માત્ર અંતુલે સામે નથી. મહારાષ્ટ્ર વિધાનસભાના કોંગ્રેસના દરેક સભ્ય અને કોંગ્રેસ (આઈ.) પક્ષા
જસ્ટિસ લેન્ટિનો ચુકાદો ન્યાયતંત્ર માટે યશકલગી છે.
આ દેશમાં હજી વડા પ્રધાન કે મુખ્ય મંત્રી સામે નિડરતાથી નિર્ણય જેમણે અંતુલેને બચાવ કર્યો તે દરેકની સામે છે. મહારાષ્ટ્રની આ આપી શકાય છે તે આપણું ગૌરવ છે. લોકશાહી માત્ર મતાધિકારમાં વિધાનસભાનું વિસર્જન થવું જોઈએ. આવા ધારાસભ્ય શાસન કરે સમાઈ જતી નથી, કાયદાનું શાસન, એટલે કે વડા પ્રધાન અથવા તે નીભાવી ન લેવાય. બીજી યોગ્ય વ્યકિતઓની ચૂંટણી કરવાની પ્રજાને મુખ્યમંત્રી પણ કાયદાને આધીન છે, મનસ્વીપણે વર્તી શકતા નથી. તક મળવી જોઈએ. અંતુલે રાજીનામું આપે તેટલું પૂરતું નથી. શ્રીમતી પ્રજાને ન્યાયતંત્રનું રક્ષણ, ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિડર અને સૌથી ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે અંતુલેને પ્રજાનો ટેકો છે. છતાં જો
વિશેષ વાણી સ્વાતંત્ર્ય, આ બધું હોય તેમાં સાચી લોકશાહી છે.
Rule of law, Independence of the Judiciary and તેમણે રાજીનામું આપવું પડતું હોય તો વિધાનસભાને દરેક સભ્ય
freedom of speech are the essences of democracy. જેણે અંતુલેને ટેકો આપે, તેમણે પણ રાજીનામું આપવું જોઈએ.
- આ લક્ષણો હજી મહદંશે આપણે ત્યાં જીવંત છે. તેના ઉપર અંતુલેએ જે કર્યું તે છૂપું ન હતું. અંતુલેએ ભ્રષ્ટાચાર પોતાના
આક્રમણ થઈ રહ્યું હતું. અંતુલે પ્રકરણ આપણને જાગ્રત કરે. તે પક્ષના મેટા ભાગના વિધાનસભ્યો સુધી પહોંચાડયો છે. દરેકને “જીતી” અંતુલેએ પ્રજની અજાણપણે પણ સેવા કરી લેખાશે..
નાનું ઓની ચૂંટણી કરસન કરે
તેમણે ચાલીએ કહ્યું
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રબુદ્ધ જીવન
* તા. ૧૬-૧-૮૨
' જ સરકાર અને ન્યાયતંત્ર અને
D ચીમનલાલ ચકુભાઈ શાહ - આ વિષય ઉપર થડા સમય પહેલાં મેં એક લેખ લખે તેમાં આશ્ચર્ય નથી. હશે. તેમાં ફરિયાદ કરી હતી કે વરિષ્ઠ અદાલતના ન્યાયમૂર્તિઓ ' બીજી આશ્ચર્યજનક ઘટના એ છે કે ચાર જજોને જ્યાં ઉપર અંક મૂકવા અથવા તેમને દબાણમાં રાખવા સરકાર કેટલીક અંતિમ નિર્ણય એક જ છે અને સામે ત્રણ જજે પણ એક છે
બ જ મુખ્ય ઈનાયા“ભૂતિઓની, છતાં દરેકે જુદાં જન્મેન્ટ લખ્યાં. દા.ત. જે ચાર જજ એકમત ફેરબદલી અને વધારાના ન્યાયમૂર્તિઓને, સામાન્ય નિયમ પ્રમાણે હતા તેમના વતી એક જજ અને જે ત્રણ એક્ષ્મત હતી તેમના વતી બનતું આવ્યું છે તેમ, કાયમ ન કરતાં, છૂટા કરે છે અથવા બહુ
૧મ ન કરતાં, છૂટી કર છ અથવા. બહુ ' એક જજ જજમેન્ટ લખી શકત. ચારે અથવા ત્રણે જોઈ જાય, ટૂંક સમય માટે છેલ્લી ઘડીએ મુદત વધારી સંશયમાં રાખે છે. એક
જરૂર લાગે ત્યાં સાથે મળી ભાષામાં કે રજૂઆતમાં ફેરફાર કરે, પણ ત્રીજા મુદ્દાને પણ ઉલ્લેખ કર્યો હતો. કાયદાપ્રધાન શ્રી શિવશંકરે
દરેક જજ જ્યારે પિતાના નિર્ણય માટે જુદા જુદા કારણે અપે એક પરિપત્ર મારફત, વધારાના ન્યાયમૂર્તિઓ પાસેથી લેખિત બાંયધરી
- ત્યારે છેવટે આ ચુકાદાનું તારતમ્ય કાવું લગભગ અશક્ય થઈ પડે માગી હતી કે તેમની ફેરબદલી કરવામાં આવે તો તેને સ્વીકાર કરશે. અને ભવિષ્યમાં વકીલેને ઠીક લાગે તેમ દરેક જજના ચુકાદામાંથી આ પરિપત્ર પાછળ એ આશય હોવાનો આરોપ હતો કે જે *
મનફાવતા ફકરા ટાંકે. આપણી કોર્ટ પૂર્વના ચુકાદાઓથી પ્રતિબદ્ધ વધારાના ન્યાયમૂર્તિઓ આવી બાંધણી ન આપે તેમની મુદત છે એટલે અમક અકાદાનો શું અર્થ છે તેના ગુંથણાં થાય. પૂરી થતાં છૂટા કરવામાં આવશે. આ બધા મુદ્દાઓથી સરકાર-ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર આક્રમણ કરે છે એવી સરકારની આક્રી
પણ સુપ્રીમ કોર્ટ માટે આ નવું નથી. પહેલા પણ અતિ ટી વકીલ મંડળે એ કરી હતી અને આ ત્રણે મુદ્દાઓને પડકારતી
અગત્યના સુકાદાઓ–ગોલકનાથ કે કેશવાનંદ ભારતીના કેસમાંરિટ અરજી નો આગેવાન વકીલેએ કરી હતી. આ રિટ અરજીઓની
વિભાજીત રહ્યા છે અને એક મતે બહુમતી ચુકાદો સ્વીકારવો પડયો સુનાવણી લગભગ ત્રણ મહિના સુધી ચાલી. મિ. સીરવાઈ અને
છે. કાયદાનું અર્થઘટન કરવામાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓમાં અન્ય વકીલોએ કાંઈ પણ ફી લીધા વિના આ કેસમાં પોતાની સેવા
પણ આવા તીવ્ર મતભેદ હોય તે કાં તે કાયદો સ્પષ્ટ નથી અથવા
આપણે સમજી શકતા નથી અથવા જશે પિતે એકબીજાને સમજાવી આપી. ૭ જજની બનેલી સુપ્રીમ કોર્ટની ખાસ બેન્ચના ચુકાદાની આતુરતાથી રાહ જોવાતી હતી. એવી આશા હતી કે ન્યાયતંત્રની
શકતા નથી અને દરેક પિતાના મતને વળગી રહે છે. ' સ્વતંત્રતાની બુલંદ અવાજે સુપ્રીમ કોર્ટ ઘેષણા કરશે અને એક ચુકાદાની રીત વિષે આટલું કહ્યા પછી હવે ચુકાદો શું છે તે ઐતિહાસિક ચુકાદો મળશે. આ ચુકાદો ૩૨મી ડિસેમ્બરે આવ્યો. જોઇએ. કોઈ જજની ફેરબદલી કરવામાં તે જજની સંમતિની જરૂર અસાધારણ ગણાય તેમ, સાતે જજોએ જુદાં જુદાં જજમેન્ટ નથી તેવો અભિપ્રાય આ પહેલાં સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. આપ્યાં. ૨૦ થી ૩૦૦ પાનાનાં એવા કુલ ૧૫૦૦ પાનાનું પણ
જજની ફેરબદલી તેને કોઇ વખત શિક્ષા કરવા જેવું થાય અને છેવટ એમ લાગ્યું કે ખેદ્યો ડુંગર અને કાઢા ઉંદર.
તેની લટકતી તલવારા માથા ઉપર હોય ત્યારે અજાણ્યે પણ સાવચેતી ' આ જજમેન્ટો હજી વાંમા નથી કારણ કે મળ્યાં નથી, પણ
ભર્યું વલણ અંગીકાર કરવાનું મન થાય. છતાં બંધારણને આવો અર્થ વર્તમાનપત્રમાં વિસ્તૃત અહેવાલ આવ્યા છે અને તેને સાર જાહેર
હોય તે અત્યારે સ્વીકારવો જ રહ્યો. જો કે તે વિશે સુપ્રીમ કોર્ટે
અને હાઈકોર્ટના જજો વચ્ચે તીવ્ર મતભેદ છે. ' થયો છે. એટલે તેને મૂલવતાં બહુ ભૂલ થવાનો સંભવ નથી. આ ત્રણે મુખ્ય મુદ્દાઓમાં અંતિમ ચુકાદો સરકારની તરફેણમાં '
પણ સિદ્ધાંતની વાત એક બાજુ રાખી, જે જજના કેસમાં રહ્યો છે. એટલે વર્તમાન સરકાર ન્યાયતંત્રની સ્વતંત્રતા છીનવી
આ મુદ્દો ઉપસ્થિત થયે તે જસ્ટિસ કુમારને કિસ્સે અને સુપ્રીમલેવા અથવા ન્યુન કરવા પ્રયત્ન કરે છે એવી ફરિયાદ સરકાર સામે કોર્ટના ચુકાદા, વિચાર કરતા કરી મૂકે તેવો છે. વધારાના જજ તરીકે - થઈ શકે તેમ નથી, કારણકે સર્વોચ્ચ અદાલતે જ સરકારના નિર્ણયને
તેમની નિમણૂંક કરી ત્યારે તેમની લાયકાત વિષે પૂરી તપાસ થઈ
તેમની નિમણૂક કરી ત્યાર બંધારણીપ હેવાનું જાહેર કર્યું છે. આટલું જ હોત તો કદાચ ચુકાદા
જ હશે. તેમના કાયમ કરવાના મુદ્દા ઉપર દિલ્હી હાઇકોર્ટના વિષે અસંતોષનું કારણ ન રહે અને એમ માનવું પડત કે સરકારના
ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વચ્ચે ઉગ્ર મતભેદ નિર્ણય બંધારણીય અને વાજબી છે. પણ દુર્ભાગ્યે આ દરેક મુદ્દા
હતો. સરકારે, કદાચ તે તેને ફાવતું હશે એટલે, દિલ્હી હાઈકોર્ટના .ઉપર સુપ્રીમ કોર્ટને ચુકાદો ૪ વિરુદ્ધ ૩ મતો રહ્યો છે. એટલે
ચીફ જસ્ટિસને મત સ્વીકાર્યો. આમ કરવામાં સુપ્રીમ કોર્ટના ચીફ એમ કહેવું પડે કે એક જ જજે આ ચુકાદો આપ્યો છે અને
જસ્ટિસની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડયો પણ આ હકીકત આ જજો વચ્ચે તીવ્ર મતભેદ છે. તેથી આ ચુકાદાની યોગ્યતા અથવા
કેસમાં જાહેર થઇ અને તેના ઉપર સુપ્રીમ કોર્ટે મહોર મારી અને કાયદેસરતા વિશે સંશય રહે. સામાન્ય માણસ મૂંઝવણમાં પડે કે સાચું
તેમાં પણ જસ્ટીસ ભગવતીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનો અથવા ન્યાયી શું હશે અને સર્વોચ અદાવતમાં અગત્યને મુદ્દાઓ
અભિપ્રાય અંતિમ હોવો જોઇએ એવું કોઈ બંધન નથી, ત્યારે ઉપર આવા હાલ હોય ત્યારે ખેદ થાય. આ ચુકાદામાં બીજું એક નવીન
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસપદને કેટલું નીચું ઉતાર્યું. અધૂરામાં પૂરું, અને વિસ્મયકારક તત્વ જોવા મળે છે. સાત જજેમાં બે ભાગ પડી આ ચુકાદામાં પણ ચાર જજ અક તરફ અન ત્રણ જ 'ગયા. ત્રણ જજ એક તરફ અને બીજા ત્રણ જજ બીજી તરફ અને તેવું જ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ફેરબદલીની દરેક મુદ્દામાં આ ત્રણની, બે પાંખે, સામસામી જ રહી છે. માત્ર
બાબતમાં ચાર જજોએ કહ્યું વાજબી છે અને ત્રણ જજોએ કહ્યું. ' એક જx ત્રણે મુદ્દા ઉપર સરકાર તરફને મત ધરાવતા હોવાથી ત્રણે
ગેરવાજબી છે. મુદ્દામાં સરકાર તરફને શુક્રદો આવ્યો. એમ જ લાગે કે જે ત્રણ ત્રણ
કાયદા પ્રધાનના સરકયુલર બાબતમાં પણ ચાર જજોને તેમાં જોને બે વિભાગ થયા તેમાંના કોઈ એક પણ મુદ્દા ઉપર બીજ
કાંઇ ખોટું જણાયું નથી, ત્રણ જજોએ તેને ગેરબંધારણીય ગણ્યો. ' જજ સાથે સંમત ન થવું એવા કૃતનિશ્ચય હતા. આવી પરિસ્થિતિમાં લોકો મૂંઝવણમાં પડે અને સુપ્રીમ કોર્ટની પ્રષ્ઠિાને હાનિ પહોંચે - આ ચુકાદાનું પરિણામ શું આવે? ફેરબદલીની તલવાર લટકતી
Page #13
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૮૨
હાય અથવા વધારાના જજ તરીકે નિમણૂંક થાય ત્યારે કાયમ થવા વિશે શંકા હોય તો જ થવાનું કોને મન થાય ?
પ્રબુદ્ધ જીવન
મારે એટલું ઉમેરવું જોઇએ કે શ્રી સીરવાઇ આ ચુકાદા વિષે એટલા નિરાશ નથી. મને તેમણે કહ્યું અને તેઓ આ ૧૫૦૦ વાંચી ગયા છે—કે અંતિમ નિર્ણય સરકારની તરફેણમાં હાવ છતાં, જજોએ ભવિષ્ય માટે માર્ગદર્શક સૂચનાઓ આપી છે કે જેથી આવી સત્તાનો દુરૂપયોગ ન થાય. સરકાર આ સૂચનાઓનું પાલન કરે અને જે ભાવથી તે સૂચનાઓ અપાઇ છે તેનું હાર્દ જાળવી રાખે તો બહુ હાનિ થવા સંભવ નથી. મિ. સીરવાઇ આ વિષયે રોટરી કલબ સમા એક પ્રવચન કરવાના છે જ્યારે તેમના અભિપ્રાય સમજાવશે.
આપણે આશા રાખીએ કે શ્રી સીરવાઇના આશાવાદ સફળ
થાય.
પણ સુપ્રીમ કોર્ટના જજોના વિભાજીત મતોની પરંપરા અત્યારે છે તેમ ચાલુ રહે તો જરૂર ચિન્તાનું કારણ છે.
આ ચુકાદામાં એક આશા-કિરણ છે. રિટ અરજીઓ મી. તારકુંડે અને બીજા વકીલોએ કરી હતી. સરકારની દલીલ હતી કે તેમને આ બાબતમાં અંગત રીતે કાંઇ લાગતુંવળગતું નથી અને તેથી રિટ અરજી કરવાનો તેમને અધિકાર નથી. સાતે જજોએ ઠરાવ્યું છે કે જાહેર હિતમાં કોઈ પણ નાગરિક સુપ્રીમ કોર્ટને અરજી કરી શકે છે. આમજનતાના પ્રશ્નોની લડત માટે સેવાભાવી વ્યકિત કે સંસ્થા માટે કોર્ટના દ્વાર ખુલ્લા રહે છે.
નમસ્કાર મહામંત્રની આરાધના
ન સેશ્યલ ગ્રુપ મુંબઈએ–જૈન સમાજના જૈન યુગલાનું સત્તર વર્ષોથી સતત આકર્ષણ જાળવી રાખ્યું છે. અલબત્ત સ્થળ અને કાર્યશકિતની મર્યાદાને ધ્યાનમાં લેતાં ગ્રૂપે સભ્યસંખ્યા મર્યાદિત રાખી છે પરંતુ, આ માટે હવે વિવિધ વિસ્તારમાં અન્ય શાખાઓ ઊભી થઈ છે. પહેલી જાન્યુઆરીએ જૈન સાશ્યલ ગ્રુપ મુંબઈએ અઢારમાં વર્ષમાં પ્રવેશ કર્યો અને આ ગ્રૂપનો ૧૯૮૨ના વર્ષના પ્રથમ મંગલ કાર્યક્રમ રવિવાર તા. ૩જીની સુંદર સવારે “નમસ્કાર મહામંત્રની આરાધના”ના એક અમિનવ અને અદ્રિતીય કાર્યક્રમ બિરલા ક્રીડા કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો,
આ કાર્યક્રમની વિશિષ્ટતા એ હતી કે આ કાર્યક્રમ બરાબર સાડાત્રણ કલાક ચાલ્યો, પાંચસો ભાઈબહેનોએ શાંતિથી એક ધ્યાનથી રસપૂર્વક માણ્યો. આ કાર્યક્રમમાં શ્રી બંસીભાઈનાં (સંગીતમય સ્તવના) શ્રી શશીકાંત માઈનું શ્રાદ્ધાયુક્ત પ્રવચન, ડૉ. રમણભાઈનું શુદ્ધ તર્કયુક્ત પ્રવચન અને શ્રી ચીમનલાલ ચકુભાઈનું દૃષ્ટાભાવથી ભરેલું સ્વાનુભવયુકત ‘સમાપન' સૌના ચિત્તને સ્પર્શી ગયા.
મહામંત્ર નવકાર મંત્ર વિશે શ્રી શશીકાંતભાઈએ એમની ઊંડી શ્રદ્ધા સાથે કહ્યું “નવકાર મંત્ર એ પારસમણી છે. કલ્પવૃક્ષ છે. મંત્રાધિરાજ છે, જૈનાની ગળથૂથીમાં નમસ્કાર મંત્ર પડેલા છે. આ મંત્રદ્રારા અહંકાર અને મોહનો નાશ થાય છે, નમસ્કારના સ્થાઈભાવ કરુણા છે- શરણાગતિને છે. આ મંત્ર દ્વારા બાહ્યમાંથી અત્યંતર તળમાં જવાનું છે. નવકાર મંત્ર ઉર્વીકરણ માટે છે. નમસ્કાર મહામંત્ર કેટલીવાર કરતાં કેવી રીતે કરાય છે એનું મહત્ત્વ છે. આપ અસિઁહનનું રટણ કરવાનું છે. પંચ મહાવ્રતધારી સાધુ જેવી પ્રવૃત્તિ કરવી છે. પંચ પરમેષ્ટિ સાથે અનુસંધાન કરવાનું છે. આખું વિશ્વતંત્ર પરમાત્માને આધિન છે. પરમાત્માએ આ જગતમાંથી રાજીનામું નથી આપ્યું. માામાં જવું સહેલું છે. સંસારમાં રહેવું મુશ્કેલ છે.
૭૫
મૈત્રીભાવની પ્રાપ્તિ એ જ ધર્મનું મૂળ છે. આપણે બુદ્ધિજીવી નહીં પણ પ્રભુજીવી થવાનું છે. જૈન ધર્મમાં ગુણાપાસનાનું વધુ મહત્ત્વ છે, અનુષ્ઠાનોનું નહીં, જીવનની સંધ્યાકાળે આપણા સૌના જીવનમાં સમજદારીનો સુરજ ઊગે,આપણે સૌ પ્રભુને ચરણે જઈએ કારણ એ જ પૂર્ણ છે આપણે તો શૂન્ય છીએ.”
ડો. રમણલાલ શાહે કહ્યું, “નવકાર મંત્ર એ શ્રાદ્ધાનું ક્ષેત્ર છે. આપણે સૌએ અંધશ્રાદ્ધાન રાખવી પણ શ્રદ્ધા જરૂર રાખવી. નવકાર મંત્ર એ નવપદોનું બનેલું છે. એ અનાદિ સિદ્ધ મંત્ર છે. સર્વકાલિન છે, સર્વવ્યાપક છે, સર્વશ્રેષ્ઠ છે તેમ છતાં એ સર્વસુલભ અને સરળ છે. નવકારનંત્ર ગમે તે માણસ, ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં બેબલી શકે છે, જપી શકે છે. આMost Democratic મંત્ર છે. આ મંત્રમાં અર્ચિત્યશકિત છે, એ માત્ર જૈન ધર્મનું સૂત્ર નથી, એ સર્વમાન્ય અને વિશ્વમંત્ર છે, એના પઠનમાં કોઈ વિધિ વિધાન નથી. એક વખત નવકારમંત્રનું એકાગ્રતાપૂર્વક જાપ ય તો મોક્ષગતિ મળે છે.
to
નવકાર મંત્રના પ્રથમાક્ષર ‘નમા’ એટલે વંદન, એ બાલવા માત્રથી અહંનો નાશ થાય છે. નમન કરવાથી સામી વ્યકિતના ગુણા આપણને પ્રાપ્ત થાય છે. નમન કરવાથી ચારે કાયરહિત થવાય છે.
બંને પ્રવચનોના ઉપસંહાર કરતા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કહ્યું :
આજના બંને પ્રવચનો ખૂબ માહિતીપૂર્ણ અને હૃદયસ્પર્શી રહ્યા. બંને વકતાએ આ વિષયના અધિકારી વકતાઓ છે. નવકારમંત્ર ઉપર આવી વિશદ સમજણ કોઈ સાધુ સાધ્વી પાસે મનેહજ સુધી મળી નથી. આ કાર્યક્રમનું આયોજન કરીને જૈન સોશ્યલ ગ્રુપ
મારા સ્વાનુભવની વાત કરું તો મને કોઈ જાપ-સ્વાધ્યાય-યાનસ્પર્શતા નથી. હું ધાર્મિક નથી પરંતુ નૈતિક છું. મને શદ્ધા નથી માટે જે પૂપાઠ કરે છે, ઉપાશ્રયે મંદિરે જાય છે એ ખોટું કરે છે એમ હું કહેતા નથી. વર્ષોથી જે ચાલે છે એ ખાટુ કેમ હોઈ શકે? જે ચાલે છે એનાથી વધુ સારું જે આપણે ન આપી શકીએ ! આ છોડવાનો આપણને અધિકાર નથી. આજે મને પારાવાર દ્ ભૂત અનુભવ થયો છે.”
આમ નમસ્કાર મહામંત્રની આરાધનામાં પ્રવચન, પ્રશ્નોત્તરી અને પ્રેક્ષાધ્યાન-પાન વાતાવરણ જન્માવી ગયા.
~~ સ`કલન : ચીમનલાલ જે. શાહુ
ગાંધી નિર્વાણદિન નિમિત્તે ગાંધીજી વિષે બે વ્યાખ્યાના વકતા : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વિષય : “ ગાંધીજીનું વિરાટ વ્યકિતત્ત્વ ” સમય : શુક્રવાર તા. ૨૯-૧-’૮૨ સાંજના ૬-૦૦ સમય: શનિવાર : તા. ૩૦-૧-’૮૨ સાંજના ૫-૩૦ સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ,
ફાધરનું એક વ્યાખ્યાન વકતા : ફાધર વાલેસ
વિષય : ઔપચારિકતા અને આત્મીયતા રથળ : બિરલા ક્રીડા કેન્દ્ર – ચોપાટી
દિવસ : રવિવાર, તા. ૨૮ ફેબ્રુઆરી ’૮૨ સમય : સવારના : ૯-૩૦ વાગ્યે
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૭૬
'પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૮૨.
સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ
-
શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ
[] . રમણલાલ ચી. શાહ
કે સામાજિક નવલકથાઓ પણ તેમણે લખી છે. તેમનું એક મહત્ત્વનું મુંબઈ જેન યુવક સંઘની કાર્યવાહક સમિતિના ભૂતપૂર્વ
કાર્ય તે “વિમલ પ્રબંધ' અંગે તેમણે કરેલું સંશોધન છે. એ માટે
કાર્ય તે “વિમલ પ્રબંધ' અંગે તેમણે સભ્ય અને ‘પ્રબુદ્ધ જીવનના ભૂતપૂર્વ મંત્રી અને સુવિદિત સાહિત્ય
ગુજરાત યુનિવર્સિટી તરફથી એમને પીએચ. ડી.ની ડિગ્રી પણ કાર શ્રી ધીરજલાલ ધનજી ભાઈ શાહનું થોડા દિવસ પહેલાં મુંબઈથી
પ્રાપ્ત થયેલ. . અમદાવાદ જતા તા. ૧૬-૧૨-૮૧નાં રોજ વહેલી સવારે મણિનગરનું
મુરબ્બી ધીરુ ભાઈ સાથે મારો સંબંધ લાંબા સમયને હતો. સ્ટેશન આવ્યું ત્યારે ટ્રેનમાં અચાનક અવસાન થયું છે. તેમને હૃદય
મારા સસરા સ્વ. દીપચંદભાઈ ત્રિવનદાસ શાહના તેઓ પરમ રોગની બીમારી કેટલાક સમયથી ચાલુ થઈ હતી. એમના અવસાનથી
મિત્ર હતા. દીપચંદભાઈ જૈન યુવક સંઘમાં મંત્રી હતા ત્યારે ધીરેશ્રી મુંબઈ જૈન યુવક સંઘે પોતાના એક ભૂતપૂર્વ સહકાર્યક્ટ
ભાઈ કાર્યવાહક સમિતિના સભ્ય હતા. તેઓ દીપચંદભાઈને મળવા ગુમાવ્યા છે.
અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે ચર્ચાવિચારણા કરવા માટે આવતા. શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહને બેએક મહિના પહેલાં હું
આ નિમિત્તે મને પણ એમના નિકટના સંપર્કમાં આવવાની તક અમદાવાદના એમના નિવાસસ્થાને મળ્યા હતા ત્યારે એમની તબી
મળી હતી. ઈ. સ. ૧૯૫૫-૫૬માં એક વર્ષ માટે મારે રમાવાદમાં થત સ્વસ્થ નહોતી. ઊભા થતાં તેમને ચક્ર આવતાં. તે ધીમે
રહેવાનું થયેલાં ત્યારે ધીરુભાઈને મળવા માટે હું નિયમિત એમના ધીમે ચાલતા. પરંતુ એમના અવાજમાં, એમની વાત કરવાની ઢામાં;
ઘરે જતો. તે વખતે તેઓ માદલપુરમાં રહેતા. એમની સ્મૃતિમાં કે નવાં નવાં કાર્યો કરવાના તેમના ઉત્સાહમાં અસ્વ
થોડા સમય પહેલાં જ ધીરુભાઈ અને કમળાબહેનને મળવા સ્થતા નહોતી.
માટે મુંબઈમાં સહકાર નિવાસમાં એમના નિવાસ્થાને હું અને - ધીરુભાઈ એટલે સતત ઉદ્યમશીલ વ્યકિત. રહીશ અમદાવાદના
મારાં પત્ની ગયાં હતાં. તે વખતે કેળવણી અને સાહિત્ય જગતના પરંતુ મુંબઈ અને અમદાવાદ બને એમનાં સરખાં કાર્યક્ષેત્ર હતાં.
એમના વિવિધ અનુભવની ઘણી નવી નવી વાતો ધીરુભાઈ પાસેથી મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી સન્ડિકેટના તેઓ સતત
સાંભળવા મળી હતી. ધીરુભાઈને અમારા પ્રત્યે અપાર પ્રેમ હતો. ત્રણ દાયકાથી વધુ સમય માટે, જીવનપર્યત ! સભ્ય રહ્યા. એટલે
એમના અવસાનથી અમને એક વત્સલ વડીલની ખોટ પડી છે. દર મહિને એની મીટિંગ માટે અમદાવાદથી ઓછામાં ઓછું એક. વાર અને ક્યારેક તે બે કે ત્રણ વાર મુંબઈ આવવાનું થતું. એને લીધે કેટલાય વર્ષ સુધી ધીરુભાઈ પંદર દિવસ મુંબઈમાં રહે અને .
ડો. રમણલાલ ચી. શાહ પંદર દિવસ અમદાવાદમાં રહે. એટલા માટે એમણે ઘર પણ બને
ગ્યાએ રાખેલાં. મુંબઈમાં એમણે વરચે થોડોક સમય વેપાર પણ શ્રી રાજય મહાતીર્થની તળેટીમાં આવેલા શ્રી સિદ્ધક્ષેત્ર ચાલ કરેલા' પરંત જીવ વેપારીને નહિ, સાહિત્ય અને સામાજિક જેન બાલાશ્રમની અમૃત મહોત્સવ તા. ૨ જી જાન્યુઆરીએ કાર્યક્ષેત્રને એટલે એમણે વેપાર પાછો સમેટી લીધેલું. સાહિત્ય પાલીતાણામાં ઉજવાઇ ગયે. અને શિક્ષણ એ એમનાં મહત્ત્વનાં કાર્યક્ષેત્રે ગુજરાત સાહિત્ય સભા સંસ્થાઓ ઘણી સ્થપાય છે, પરંતુ જે લોકોપયોગી કાર્યો (અમદાવાદ)ને તેઓ પોતાના અંતિમ દિવસ સુધી મંત્રી તરીકે સતત કરતી રહે છે તે જ લાંબુ આયુષ્ય ભોગવે છે. સંસ્થાનાવીરહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ તેમણે કેટલાક વટમાં લોકશાહી પદ્ધતિ હોય અને સંસ્થાનાં કાર્યો માટે સંનિષ્ઠ વખત કામ કરેલું. મુંબઈમાં સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના મંત્રી તરીકે અને દીર્ઘદષ્ટિવાળા કાર્યકર્તાઓ હોય તો તે સંસ્થા ક લેકાવે છે. પણ ઘણા વર્ષો સુધી સેવા આપી. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની કેટલીક વખત મહત્ત્વાકાંક્ષી માણસ પોતાની અંગત મહત્ત્વાકાંક્ષા વિવિધ સમિતિઓમાં પણ તેઓ સક્રિય કાર્ય કરતા રહ્યા હતા. માટે સંસ્થાઓને ઉપયોગ કરે છે, તો કેટલીક વખત પ્રામાણિક, મુંબઈમાં સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના આદ્ય સ્થાપકોમાંના એક નિ:સ્વાર્થ અને લોકહિતની દાઝવાળા કાર્યકર્તાઓ પિતાનાં શકિત સ્વ. મણિલાલ મેકમચંદ શાહના સંપર્કમાં આવ્યા પછી તેઓ શ્રી અને સમયને ભેગ સંસ્થાના વિકાસ અર્થે આપે છે. ભારત જેવા મુંબઈ જૈન યુવક સંઘમાં પણ સકીય કાર્ય કરવા લાગ્યા હતા. તે આથિક દષ્ટિએ પછાત અને વિકાસશીલ દેશમાં કલ્યાણનાં કેટસમયે “પ્રબુદ્ધ જીવન” (પ્રબુદ્ધ જૈન)ના તંત્રી મણિલાલ મોકમચંદ કેટલાં કાર્યોની જવાબદારી સામાજિક કે શૈક્ષણિક સંસ્થાઓએ ઉપાડી શાહ હતા. તેઓ નેત્રી તરીકે નિવૃત્ત થયા ત્યારે તે સ્થાન ધીરજ-, લેવાની હોય છે. એ માટે સરકાર સામે મીટ માંડીને બેસી રહેવામાં લાલભાઈને સોંપાયું. કેટલાક સમય માટે ધીરૂભાઈએ તે જવાબદારી ' કેટલીયે પેઢીઓ વીતી જાય છે.' ઉપાડી. ત્યાર પછી કેટલાક સંજોગે બદલાતાં અને ખાસ કરીને ગયા સૈકામાં વિદ્યાર્થીઓને ધાર્મિક અને સાંસ્કારિક કેળવણી ગુજરાતનું જ રાજ્ય થતાં અને ગુજરાતી સાહિત્ય પરિષદનું આપવાની સાથે સાથે વ્યાવહારિક કેળવણી આપવા માટે તે સમયના મથક મુંબઈથી અમદાવાદ ખસેડાતાં, ધીરુભાઈની પ્રવૃત્તિનું વહેણ, સામાજિક આગેવાનોએ દીદદષ્ટિથી વિચાર્યું. એના પરિણામે મધ્યમ બદલાયું. ગુજરાતમાં સહકારી મંડળીઓના ક્ષેત્રમાં તેમણે ત્યાર પછી અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને, આર્થિક બેજો હળવો થાય તે ઘણું જ મહત્ત્વનું કાર્ય કર્યું. સહકારી મંડળીના વિષયમાં એને રીતે, એક જ સ્થળે રહી વિદ્યાભ્યાસ કરવાની તક મળે તે માટે લગતા કાયદાઓની બાબતમાં તેઓ નિષ્ણાત જેવા હતા. એમનું ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં રહીને માર્ગદર્શન મૂલ્યવાન ગણાતું. એ વિશે એમણે કેટલું ક લેખનકાર્ય અભ્યાસ કર્યો હશે એવા સેંકડો નહિ બલ્ક હજારો વિદ્યાર્થીઓ હશે પણ .
કે જે સગર્વ એમ કહી શકતા હશે કે પોતે જીવનમાં જે કંઇ પ્રગતિ 1 સ્વ. ધીરજલાલ ભાઈએ સાહિત્યના ક્ષેત્રે પણ મહત્ત્વનું કાર્ય કરી છે તે પોતાની માતૃસંસ્થાને આભારી છે. આવી સંસ્થાઓનાં કર્યું છે. “લાટને દંડનાયક, “ભાઈબીજ જેવી કેટલીક ઐતિહાસિક (અનુસંધાન પાના નં. ૧૭૮ ઉપર)
Page #15
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૮૨
બુદ્ધ જીવન
= ==== = = == દસ્તાવસ્કી: એક અસ્વસ્થ આત્માએ સર્જેલું કાલાતીત સાહિત્ય
[] મનુભાઈ મહેતા ૧૮૮૧ના જાન્યુઆરીની ૧૮મી તારીખ હતી. રશિયાના દોસ્તોસ્કીની કૃતિઓમાંથી વાચકને “અસ્વસ્થતાને આનંદ મહાન સાહિત્યકાર ફિયોદોર દોસ્તોયેવકી છેલ્લા શ્વાસ લઇ રહ્યા હતા. મળે છે એમ એક સમીક્ષકે કહ્યું છે. તે વળી બીજા એક સમીક્ષકે ખ્રિસ્તી ધર્મમાં એમને અખૂટ શ્રદ્ધા એટલે એમણે પોતાની પથારી એમની કૃતિઓને “ઈસેન્સ ઓફ ટ્રેજેડી”–જીવનની કરુણતાના પાસે બેઠેલી પત્નીને કહ્યું: “મને બાઇબલમાંથી કાંઇ વાંચી સંભળાવ”
થી કઈ વાંચી સંભળાવ”
સત્વ તરીકે વર્ણવી છે. વળી એક ત્રીજા સમીક્ષક, દોસ્તોયેષ્ઠીની
સત્વ તરીકે વર્ણવી છે. ૧૧ પત્નીએ બાઇબલમાંથી મેલ્યુનું પ્રકરણ ખેલ્યું અને વાંચવા માંડયું: કૃતિઓનાં દુ:ખગ્રસ્ત, વ્યાધિગ્રસ્ત પાત્રોને લક્ષમાં લઈને એમને
સમા લઈને એમને
“પાગલખાનાના શેકસપિયર”ની ઉપમા આપી છે. દોસ્તો સ્કીનું જેન ઇસુને રોકવા મંડયો ત્યારે ઇસુએ કહ્યું: મને હવે
૬૦ વર્ષનું સમગ્ર જીવન દુ:ખ અને યાતનામાં વીત્યું હતું રોક નહિ.”
અને આ દુ:ખ તથા યાતનાની ઘેરી છાયા એમનાં બધાં પાત્રો પર અને તરત જ દોસ્તોયેવસ્કી બેલ્યા: “બસ, હવે મને રોક નહિ.”
છવાઈ રહેલી જણાય છે. કાળની અવધિ જેને નડતી નથી એવું - અને થોડા જ કલાકોમાં એમણે ૬૦ વર્ષની વયે દેહ છોડે.
અમર સાહિત્ય સર્જનાર આ સાહિત્યસ્વામીની દુ:ખ અને યાતનાથી દોસ્તોયેવકી દિવસે સુધી મરણોન્મુખ રહ્યા હતા એટલે એક ભરેલી જિંદગી પર આપણે જ્યારે નજર નાખીએ છીએ ત્યારે ૨ખત તો એમની પત્નીએ એમને કહ્યું પણ હતું કે “અમે તમારી આપણું મન ગ્લાનિથી ભરાઈ જાય છે. ભડથ મશાનયાત્રા કાઢીશું.” અને દોસ્તોસ્કીની જે સ્મશાનયાત્રા
દે યેસ્કીનું જીવન એક શોકકથા જેવું જ હતું. નાનપણમાં નીકળી હતી તે ખરેખર ભવ્ય હતી. દોસ્તોયેવકીનું સાહિત્ય,
જ એમને ફેફરાંને રોગ લાગુ પડયો હતો અને લાંબા કાળ સુધી પ્રજમાં એવે પ્રભાવ પાડી ગયું હતું કે એમના મરણના સમાચાર
તેઓ આ રોગથી પીડાતા રહ્યા હતા. એમનાં બે વારનાં લગ્ન પ્રસંગે હેલાતાં જ હજારો માણસે એમના ઘર આગળ ભેગાં થયાં હતાં અને
લગ્નનને દિવસે જ દેવળમાં તેમને ફેફરોને હુમલો આવ્યો હતે. " ત્રીસ હજાર માણસો તે એમની સ્મશાનયાત્રામાં જોડાયાં હતાં !
ગમે ત્યારે આ હુમલો આવે એવું હોવાથી નાનપણથી જ દેરતોયેવકી જુદાં જુદાં સ્થળેના પંદર જેટલાં ભજન મંડળે સ્મશાનયાત્રાની
ઘરકુકડી બની ગયા હતા, કોઇની સાથે રમવા કરવા પણ જતા આગળ ભજન ગાતાં ગાતાં ચાલતાં હતાં. રશિયાભરની ૭૫
નહોતા. પણ ઘરમાં બેઠાં બેઠાં તેમણે અમ્રાટ વાચન કર્યું હતું. માતા તે સંસ્થાઓએ, દોસ્તોયેસ્કીના શબ પર પુષ્પમાળા ચઢાવી હતી
નાનપણમાં જ મરી ગયેલા અને પિતા ભયંકર ક્રોધી અને કંજૂસ. અને દરેકે દરેક રશિયન નાગરિકને પિતાનું કોઈ સ્વજન ગુજરી
એની સામે બેસવાની પણ હિંમત ચાલે નહિ. આવા વાતાવરણમાં ગયું હોય એવો આઘાત લાગ્યો હતો.
વાંચન જ એમનો એક આશરો હતો. પરિણામે તેમની મન:સ્થિતિ આવા મહાન સાહિત્યકાર દોસ્તકીના નિધનને 'વર્ષ પૂરાં એવી થઈ ગઈ હતી કે માતાના મૃત્યુ સમયે જ, રશિયાના બીજા થયાં એ નિમિત્તે ૧૯૮૧ના જાન્યુઆરીની ૧૮મીથી ૧૯૮૨ના સમર્થ સાહિત્યિક પુશ્કીનનું મૃત્યુ થયું એનો શેક એમને વધારે જાન્યુઆરીની ૧૮મી સુધીનું વર્ષ ‘દોસ્તયેકી વર્ષ” તરીકે ઉજવ- ઘેરી અસર કરી ગયો હતો. વાની ઘોષણા સંયુકત રાષ્ટ્ર સંસ્થાની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃ
વય વધતાં, દોસ્તોયેષ્ઠીને લશ્કરી વિદ્યાલયમાં દાખલ કરવામાં તિક બાબતો અંગેની પેટા સંસ્થા “ધનેસ્કોએ કરી હતી. સ્તાલિને
આવ્યા. આ વિદ્યાલયમાં ભણતાં ભણતાં તેમને જયારે પૈસાની તેમની નવલક્થાઓ ઉપર રશિયામાં પ્રતિબંધ મૂક હતા તેમની
તંગી પડતી ત્યારે તેઓ એવી તો અદ્ભુત ભાષામાં પિતાને પૈસા આજે રશિયામાં પુન: પ્રતિષ્ઠા થયેલી હોવાથી રશિયન સરકારે પણ
માટે વિનંતી કરતા પત્રો લખતા કે કંજૂસ પિતા પણ દ્રવી જઈને આ ઉજવણીના એક ભાગ તરીકે દોસ્તો સ્કીના જુદા જુદા તે ત્રીસ
એમને પૈસા મોક્લતાં. થેની એક શ્રેણી પ્રગટ કરી હતી. સ્તાલિનના અંધારયુગને બાદ કરીએ તો બધી જ રશિયન સરકારોએ દોસ્તોયેવકીના ગ્રોને
પણ આ કોપી પિતાનું કોઈ સંબંધીએ ખૂન કરી નાખ્યું અને સર્વોચ્ચ કક્ષાના ગણીને એ ગ્રંથની આજ સુધીમાં ત્રણ કરોડ દસ
આ ઘટનાનો આઘાત દોસ્તોકીના મન પરથી જીવનના અંત લાખ નકલો પ્રસિદ્ધ કરી છે. આ ઉપરાંત એમની નવલક્થાઓનું
સુધી ભૂંસાય ન હતું. એના પિતાના જીવનની કેટલી યે લૂક દુનિયાની અનેક ભાષામાં ભાષાન્તર થયું છે. (ગુજરાતીમાં પણ)
દોસતોસ્કીના સાહિત્યમાં મૂર્તિમંત થઈ છે. બ્રધર્સ રામાવ” અને એ ભાષાનતરિત નવલક્થાઓનું જે વેચાણ થયું હશે તે તે
નામની એમની જે વિખ્યાત નવલક્યા છે તેમાં તેમણે પિતા-પુત્રના જુદું ! રશિયાએ જે તેત્રીસ ગ્ર શેની શ્રેણી પ્રગટ કરી છે તેમાં નવલ- સંબંધને અનુલક્ષીને જ એક વિલક્ષણ ઘટનાચક આલેખ્યું છે. કથા, નવલિકાઓ, પત્રો, નિબંધો અને દોસ્તોયેવકીની નોંધપોથી
દોસ્તોકીના જીવનનું એક અપલક્ષણ એ હતું કે એને સહિતની સમગ્ર રચનાઓને સમાવેશ થાય છે..
જુગારને ખૂબ જ શોખ હતો અને એમાં એ ખુવાર થઇ ગયા હતા. દોસ્તોસ્કી, પોતાના પાત્રોની એવી માનસશાસ્ત્રીય માવજત રશિયા છોડીને તેઓ યુરોપમાં જે ચાર વર્ષ રહ્યા હતા તે દરમિયાન કરતા કે આ ક્ષેત્રે તેમને “ઇલ બ્લેઇઝર’- નવી કેડી કંડારનાર પણ તેમણે જુગારખાનાંઓમાં જેટલું મેળવ્યું હતું તેના કરતાં ઘણું તરીકે ઓળખાવવામાં આવે છે. રશિયાએ જે શ્રેણી પ્રગટ કરી છે વધારે ગુમાવ્યું હતું. પરિણામે તેઓ કરજના બોજ હેઠળ હમેશાં તેમ દોસ્તોએવસ્કીની ઘણી અધૂરી હર તપ્રસ્તોનો પણ સમાવેશ થાય છે. દબાયેલા રહેતા. ઘણીવાર તેમને ઘરમાંની વસ્તુઓ ગિરો મૂક્વાના દોસ્તોયેવકી આજે કેવળ રશિયાના જ સાહિત્ય સ્વામી રહ્યા
પ્રસંગો આવતા. “ક્રાઇમ એન્ડ પનીશમેન્ટ' નામની એમની બીજી નથી, સમગ્ર દુનિયાના સાહિત્યમાં તેમનું સ્થાન અગ્ર હરોળમાં છે.
વિશ્વવિખ્યાત નવલકથાનો કરજના બોજ હેઠળ કચડાયે, એથી જ “યુનેસ્કો' એ એમના નિધનના સેવને વિશિષ્ટ રીતે યાદ ગિરવી રાખનારાઓની લોભવૃતિથી ત્રાસેલ નાયક, એક શાહુકાર કર્યા છે. આજના લેખમાં અને એ પછીના લેખમાં આ અજોડ વૃદ્ધાનું ખૂને કરે છે એ પ્રસંગ આવે છે. આ શાહુકારોના ત્રાસનું સાહિત્યના સ્વામીની કલાની, એના જીવનની અને એ જીવનની જે આબાદ ચિત્રણ તેમણે ઉકત નવલક્થામાં કર્યું છે તેમાં એમને કરુણતાની ઝાંખી કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
જાત-અનુભવનું જ સંપૂર્ણ પ્રતિબિંબ છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પશુદ્ધ જીવન
તા. ૧૬-૧-૮૨
ર શુક્રવાર
તેમણે
અતી તેમાં
નવલ લા
દે વકી એક સંવેદનશીલ વ્યક્તિ હતા એટલે આ કે તે વિચારસરણી પ્રત્યે, આ કે તે સમયે તેઓ આકર્ષતા રહેતા,
એમના વિદ્યાર્થીમળમાં તેઓ ઉદારમતવાદીઓના ઝારના શાસન વિરુદ્ધના સમાજવાદ પ્રત્યે આકર્ષાયા હતા અને દર શુક્રવારે આ સ્વપ્નસેવીની જે બેઠક મળતી તેમાં તેઓ હાજર રહેતા. આ જ અરસામાં તેમણે પુઅર ફેક નામની એક લાનવલ લખી અને એ વખતના રશિયાના રાચ્ચ અને પ્રતિષ્ઠિત સમીકાક વેલિસ્કીને એ બતાવી. વેલિસ્કી તો એ હસ્તપ્રત વાંચીને આનંદવિભોર થઈ ગયા અને જાહેર કર્યું કે દોસ્તોયેવસ્કી એક મહાન લેખક થવા સર્જાયા છે.”
વેલિસ્કીનું સર્ટિફિકેટ મળ્યું એટલે તાકીની બધે બેલબાલા થવા માંડી. આજે જે શહેરનું નામ લેનિનગ્રાડ છે તેનું નામ તે વખતે પિટર્સબર્ગ હતું અને એ રશિયાની પાટનગરી હતી. આ પાટનગરીમાં રહેતા ભદ્ર સમાજે, દોસ્તોયેવસ્કીના સંપર્ક, સંબંધ અને સન્માન માટે પડાપડી કરવા માંડી પણ દુ:ખ અને ગરીબાઇમાં ઉછરેલા દોસ્તકીને આ સમાજમાં ગાયું નહિ તે નહિ જ. તેમને તે કામદારો, ગુનેગાર, જુગારીઓ વચ્ચે જ વધારે ગઠનું એથી તે એક ટીકાકારે એમને માટે કહ્યું છે કે : “દોસ્તોયેવકી જીવનના અંત સુધી “ઇન્ટેલેકચયુઅલ પ્રોલિટેરિયેટ’ બુદ્ધિજીવી કામ- ' દાર જ રહ્યા હતા.”
જીવનના આ કાળ દરમિયાન જે સ્વપ્નસેવીઓ સાથે દોસ્તસ્કી હળતા મળતા રહેતા હતા તેમણે ઝારના શાસન વિરુદ્ધ પ્રચાર કરવા એક છાપખાનું કાઢયું. એ છાપખાનું પકડાયું અને દોસ્તો સ્કીને દેશદ્રોહ માટે ફાંસીની સજા થઇ. પણ તેમને કરાવેલી આ સજા નકલી હતી. વાસ્તવમાં તો તેમને નવ માસના સાઇબેરિયામાન્ય કારાવાસની સજા થઇ હતી પણ તેમના સંવેદનશીલ આત્માને ભડકાવી મારવા માટે સત્તાવાળાઓએ એવી ગોષ્પણ કરી હતી કે તેમને ફાંસીની સજા થઈ છે એમ કહેવું. તેમને ઠેક ફાંસીના માંચડા પર પણ ચઢાવવા અને છેક છેલ્લી ઘડીએ તેમને કહેવું કે સરકારી જજમેન્ટમાં તેમને ફાંસીની નહિ પણ સાઈબેરિયાના નવ વર્ષના કારાવાસની સજા થઈ છે. ઝારની સરકારની આ ચાલબાજીની દોસ્તોયેવીના મન પર ધારી અસર થઇ. એને એવો આઘાત લાગ્યો કે મહિનાઓ સુધી એના ફેફરાંના રોગે ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટના ૧૮૪૯માં બની હતી. ૧૮૪૯ માં એને સાઇબેરિયા મોકલવામાં આવ્યા હતા પણ એના ફેફરીના રોગની ઉગ્રતા વગેરે ધ્યાનમાં લઈને એમને ૧૮૫૫માં પોતાના જન્મસ્થળ મેસ્કો ખાતે પાછા ફરવા દેવામાં આવ્યા હતા.
પણ સાઈબેરિયાના અનેક પ્રકારની યાતનાઓથી ભરેલા એના છ વર્ષના નિવાસની દોસ્તોયેવકીના મન પર કાયમી ઘેરી અસર રહી હતી. આજે તો સાઇબેરિયામાં કારખાનાંઓ, તેલ ધિક રિફાઇનરીઓ વગેરે ઘણું છે છતાં સાઇબેરિયાના નિવાસ આજે પણ ઘણે દુષ્કર છે. કારણ કે એ પ્રદેશ દીકાળ સુધી બરફથી છવાયેલ રહે છે અને ભેંકાર લાગે છે. દોસ્તોસ્કીના જમાનામાં તો સાઇબેરિયાનો કારાવાસ એ તો મોતની સજા જેવું જ હતું. સાઈબેરિયાના કારાવાસ દરમિયાન તેમને ખૂનીઓ, હુમલાખોરો, વગેરેની સાથે રહેવાનું થયું અને બધા સાથેના નવ વર્ષના સહવાસની તથા જમરાજાના દ્વાર ઠોકીને પાછા આવવાનું થયું એ ઘટનાની એમના મન પર આમૂલ અસર થઇ. સાઇબેરિયામાં તેમને વાંચવા માટે માત્ર બાઇબલ જ મળતું અને આ બધી વસ્તુઓએ એમના મનને એવો ઝોક આપ્યો કે તેઓ એક સ્વપ્નસેવી ઉદારમતવાદીમાંથી ઇસુમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા સુરત ખ્રિસ્તી અને રૂઢિચુસ્તતામાં માનનારા નાગરિક બની ગયા. પરિણામે યુરોપમાં તે વખતે જે નવોન્મેષ
જાગી રહ્યો હતો તેના પ્રત્યે પણ તેમને અણગમો જાગ્યો. સાઇબેરિચાના કારાવાસ પછી તેઓ માનતા થયા હતા કે રશિયામાં ઝારના શાસન હેઠળ સુવ્યવસ્થા છે અને હોવી જોઇએ. ગુનેગારોને શિક્ષા થવી જ જોઇએ અને પશ્ચાત્તાપ એ મેટામાં મેટી શિક્ષા હોવાથી ગુનેગારને પશ્ચાત્તાપ થાય એવું વાતાવરણ સર્જવું જોઇએ. આવું વાતાવરણ સર્જવામાં બાઇબલ મોટો ભાગ ભજવે છે અને બાઇબલમાંથી જ સાચી પ્રેરણા મળે છે એમ પણ તેઓ માનતા થયા હતા. માનવીમાંથી ઇશ્વર બનેલા ઇશુખ્રિસ્ત તેમના આરાધ્યદેવ બની ગયા હતા અને ઇશુના ઉપદેશને ચાતરીને ભૌતિક્વાદ તરફ આગળ વધતા યુરોપના દેશ અધ:પતનને માર્ગે જઈ રહ્યા છે એમ તેઓ માનતા થયા હતા. રશિયાને તેઓ આવાં અધ:પતનમાંથી બચાવવા માગતા હતા, દસ્તોયેવસ્કી જે મિટિરિયાલીઝમથી રશિયાને બચાવવા માગતા હતા તે જ આજે તો રશિયામાં સર્વોપરી છે એ પણ કાળની ખૂબી છે.
યુરોપમાં ચાર વર્ષના નિવાસ પછી તો આ ભૌતિકવાદ પ્રત્યેને દોસ્તોયેવસ્કીનો અણગમો વધી ગયો હતો. રશિયાનું પોતાનું વ્યકિતત્વ છે, પોતાનું વિશિષ્ટ ભાવિ છે અને રશિયાને યુરોપનો કશે ઉપયોગ નથી એવી તેમની ભૂમિકા હતી. આખરે તે ઇશુખ્રિસ્ત પૂર્વના જ હતા અને તેઓ રશિયામાં ફરી અવતાર લેશે એવી તેમને શ્રદ્ધા હતી. ખૂબીની વાત એ છે કે એ જ સમયે તુગે નેવ જેવા બીજા સમર્થ રશિયન લેખક તથા અન્ય રશિયન વિચારવંતો યુરોપની તે સમયે અત્યાધુનિક ગણાતી ઔદ્યોગિક સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેઓ રશિયાએ આમાંથી બોધપાઠ લવો જોઈએ એવો આગ્રહ કરતા હતા. સાઇબેરિયાના નિવાસથી દૂધળું બનેલું દોસ્કીનું માનસ આ વાતનો વિરોધ કરતું. આ આત્યંતિક સંચિત રાષ્ટ્રવાદી ભૂમિકા, મુશ્કીનની પ્રતિમાના ઉદ્ધાટન પ્રસંગેના તેમના ભાષણમાં તેમણે માંડી હતી. રશિયનોના અહંભાવને એથી ટેકો મળ્યો. આ થઇ દોસ્તોયેવસ્કીની ઉઘરમતવાદથી શરૂ થયેલી અને સંકુચિત રાષ્ટ્રવાદમાં પરિણામે છેલ્લી માનસિક સફરની વાત. પણ ખૂબી એ હતી કે માનસિક સફરની કોઇ અસર એમના સાહિત્ય પર પડી નહતી, એમની કૃતિઓના શ્રેષ્ઠત્વને એથી કશી બાધા આવી નહોતી. એમના સમયમાં જે પ્રશ્ન સમાજને અસ્વસ્થ કરી રહ્યા હતા, તે આજે પણ એવા જ અસ્તિત્વમાં છે અને એથી તો દોસ્તોયેવકીના સાહિત્યને કાલાતીત ગણવામાં આવે છે. હવે પછીના લેખમાં મુખ્યત્વે કરીને આ સાહિત્યની ઝાંખી કરીશું અને બીજી કેટલીક વાતો પર પણ દષ્ટિક્ષેપ કરીશું.
(આવતા અંકે પૂર) (૧૭૬માં પાનાથી ચાલુ) નિર્માણથી એકંદરે સમાજનું તેજ પણ વધ્યું છે.
આવી સંસ્થાઓમાંની એક તો બાલાશ્રમ પણ છે. પંચોતેર વર્ષ પહેલાં શ્રી ચુનીલાલ નારણદાસ કાનૂની નામના એક સજજનને એની સ્થાપનાને વિચાર આવ્યો હતો. ફકત ચાર વિદ્યાર્થીને સાથે તે શરૂ થઇ. પૂજય મેહનલાલજી મહારાજની પ્રેરણાથી તેનું કાર્ય આગળ ચાલ્યું. શ્રી વીરરચંદ દીપચંદ શાહ, ત્રિભુવનદાસ ભાણજી કાપડિયા, દેવરણ મૂળજી, નગીનદાસ મંછુભાઇ ઝવેરી, નરોત્તમદાસ ભાણજી, ભાઈચંદભાઇ નગીનભાઇ, મહારાજા શ્રી બહાદુરસિહજી, કુંવરજી મૂળચંદ શાહ, ચત્રભૂજ મેતીલાલ ગાંધી વગેરે ઘણા બધા મહાનુભાવોએ સંસ્થાના વિકાસમાં પોતાને મૂલ્યવાન ફાળો આપ્યો છે. ગૃહપતિ શ્રી જાદવજી નરભેરામ વ્યાસે પણ વિદ્યાર્થીઓનાં સંસ્કાર ઘડતરનાં કાર્યો માટે અમૂલ્ય સેવા આપી છે.
| નિવાસસ્થાન, ભોજનાલય, પુસ્તકાલય, વ્યાયામશાળા હાઇકલ વગેરે કમે ક્રમે ધરાવતી આ સંસ્થાનો લાભ અઢી હજારથી વધુ વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં લીધા છે અને આ સંસ્થા દ્વારા પિતાની કારકિર્દીને ઉજજવળ બનાવી છે. પ્રમુખ, મંત્રીઓ અને
સમિતિના સભ્યો (જેમાં હાલ ઘણા ખરા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાથઓ છે.) સંસ્થાના વિકાસાર્થે પિતાના સમય અને શકિતને સરસ સહયોગ આપી રહ્યા છે એથી સંસ્થાનું ભાવિ ઘણું ઉજજવળ છે. '
શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમને અમૃત મહોત્સવ પ્રસંગે હાર્દિક અભિનંદન અને ઉત્તરોત્તર વધુ અનેં વધુ વિકાસ સાધે એવી શુભેચ્છા !
Page #17
--------------------------------------------------------------------------
________________
તમે, ૧૬-૧-૮૨ પ્રબુદ્ધ જીવને
૧૯ જૈન ધર્મ: એક બિનસાંપ્રદાયિક ધર્મ [] ડો. નિજામુદીન (ઈસ્લામિયા કૉલેજ, શ્રીનગર) [] અનુ.: ગુલાબ દેઢિયા
નથી થતો તે જ સાચે “જિન” છે, “જૈન” છે. આ રીતે કામને Lજના યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીને યુગ માનવામાં જીતનાર નુષ્કાને જીતનાર, ઈન્દ્રિયોને જીતનાર બધી વ્યકિતઓને આવે છે. એમ પણ કહેવાય છે કે વિજ્ઞાનયુગમાં ધર્મની દીવાલોનું
‘જેન’ કહી શકાય. ત્યાં સંપ્રદાયને કદવ નથી દેખાતે. સંપ્રદાયનાં પ્લાસ્ટર ઉખડતું રહે છે. ધર્મની દીવાલ ધરાશાયી બની જશે, પરંતુ કચડમાં ધર્મ અટવાઈ જાય ત્યારે જ ભેદભાવ અને મતાગ્રહ ઊભા એવું નથી. એ માની શકાય કે ભૌતિકતાને ઝળહળાટ વધુ છે; સેનાચાંદીની ચમકથી આપણી અખો અંજાઈ જાય છે. ખરેખર તો ધર્મને
જેન ધર્મને સારભૂત મંત્ર છે-નમો અરિહંતાણું, નમો સિદ્ધા, વિજ્ઞાનને કારણે જોખમ ઊભું નથી થતું, પણ વિજ્ઞાનને આધારથી
નમો આયરિયાણું, નમે ઉવજઝાયાણં, નો લોએ સવ્વ સાહૂણં. ધર્મના સ્વરૂપના દુર્ગમ રહસ્થને સમજી, જોઈ અને પારખી શકાય
અરિહંતને નમન, સિદ્ધોને નમન, આચાર્યોને નમન, આગમછે. આપણે વૈજ્ઞાનિક દષ્ટિથી વસ્તુઓનું પરીક્ષણ-નિરીક્ષણ કરી શકીએ છીએ. વિજ્ઞાન આપણને જ્ઞાનની ક્ષિતિજો ઉદ્ઘાટિત કરવા
પુરુષ ઉપાધ્યાયને નમન અને લોકના સૌ સાધુસંતોને નમન. આ સહાયક બને છે- ટે લઈને આપણી સાથે રહે છે, માર્ગ બતાવે છે.
નમસ્કાર મહામંત્રમાં પંચપરમેષ્ઠીની જે વન્દના કરવામાં આવી આજે ધર્મને જો કોઈ જોખમ હોય તે તે ભૌતિકતાના ઘેપૂરનું છે.
છે કે કોઈ સંપ્રદાયની સંકુચિત સીમામાં બદ્ધ નથી. ખરેખર તે ભૌતિકતામાં જે આકર્ષણ, મેહ, મમત્વ, લાલચ છે તે બીજા કશામાં
એ ગુણ અને વ્યકિતત્વવિકાસની વંદના છે. અહીં કોઈ પણ નથી. ભેગ-વિલાસ, તૃષ્ણા-કામના, વૈભવ-સંપત્તિ બધાં એનાં જ
જગ્યાએ સંપ્રદાય કે જાતિનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. રૂપ છે. એને મેળવવાની લાલસા નાનામોટા સૌમાં જોવામાં આવે
જૈન ધર્મને પણ નામોલ્લેખ નથી કરવામાં આવ્યો, તે પછી છે. પરિગ્રહ. ભૌતિકતાનું મૂળ છે, એની વિનાશકારક અને ઘાતક
જૈન ધર્મને સંપ્રદાયિક ધર્મ કેવી રીતે કહી શકાય? વ્યકિતના સ્થિતિથી સૌ પરિચિત છે, હિંસા એનું વરવું રૂપ છે. એમાં અસત્ય
વ્યક્તિત્વને વિકાસ ગુણ તથા ત્યાગના આધાર પર થાય છે. અને ચારી આવીને મળીને જાય છે અને પછી માનવતાની પ્રતિમાને સમાજ વ્યકિતને નથી પૂતો, વ્યકિતત્વને પૂજે છે. ત્યાં ગુણોની ખંડિત કરે છે. આજે ભૌતિકતાની આગમાં જીવનમૂલ્ય પીગળી,
આરતી ઉતારવામાં આવે છે, ત્યાગની અર્ચના કરવામાં આવે છે, રહ્યાં છે, ધર્મ સળગી રહ્યો છે અને સંરકૃતિ ઝાંખી પડી રહી છે. આત્માની પૂજા કરવામાં આવે છે, માનવની માનવતાને આદર એ આગને ઠારવા માટે આપણને સર્વધર્મ સમભાવરૂપી જલની કરવામાં આવે છે. ભગવાન મહાવીર આત્મવાદી હતા. જરૂર છે. જે આપણે સર્વધર્મ સમભાવને અંગિકાર કરી લીધો, એમની સામે પ્રથમ સ્થાન આત્માનું હતું. મનુષ્યનું સ્થાન બીજું તો માનવતાનું રક્ષણ થશે, વિશ્વશાંતિ સ્થાપિત થઈ શકશે અને હતું. તેઓ જાતિને પ્રાધાન્ય ન આપતા. ભગવાનની વાણી સાંભળી પછી સાચા અર્થમાં આ ધરતી માનવ માટે વસવા લાયક-જીવવા. રાંદના ત્યાં પહોંચી ગઈ હતી અને ભગવાને તેને દીક્ષા આપી. લાયક બની શકશે. સર્વધર્મ સમભાવને આદર્શ આજની ભીતિકતા- નારી જાતિને દીક્ષિત કરવામાં કોઈ ભેદભાવ ન નડયો. ભગવાન પ્રિય માનવજાતિ માટે હિતકારક છે, જરૂરી છે.
મહાવીરે કહ્યું, “મેં સમતાધર્મની વાત ઊી. તમે બધા સમતાના જૈન ધર્મ સર્વધર્મ સમભાવના આદર્શને રજૂ કરે છે. જો એને શાસનમાં દીક્ષિત થયા છે, જાતિ, કુળ અને ઐશ્વર્યને મદ વિષમતા કોઈ જાતિ કે સંપ્રદાયના સંકુચિત વાડામાં બંધ કરી દઈશું તો ઉત્પન્ન કરે છે. તમે મદ છોડી મૃદુતાના પથ પર આવ્યા, વિષમતાને દષ્ટિ સીમિત થશે; પછી આપણે માત્ર એક જ રીતે એક જ જગ્યાએ છોડી સમતાના પથ પર આવ્યા.’ આ રીતે મહાવીરનો ધર્મ તે સમતાજોઈ શકીશું. દષ્ટિને ધૂંધળી ન બનાવતા, સમ્યક દષ્ટા બનવું ધર્મ છે. અહીં ભેદભાવ માટે કોઈ અવકાશ નથી; અહી: તિરસ્કાર, જોઈએ. કહેવાય છે કે મહાપુર.માં સમ્યગ્દષ્ટિ હોય છે. ઈર્ષા, ધૃણા અને વિષમતા માટે કોઈ સ્થાન નથી. ‘સૂત્રકૃતાંગ' સમ્યકજ્ઞાન હોય છે. તેઓ સમ્યક આચરણ કરે છે; સુખ-દુ:ખ, (૧-૧૩-૧૦,૧૧)માં કહેવામાં આવ્યું છે, તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, લાભ-હાનિ, પિતાનું–પરાયું બધામાં એમની દષ્ટિ સમાન હોય છે. ઉગ્રપુત્ર કે લિછવિ કે અન્ય કોઈ પણ જતિ કે કુળમાં જન્મ્યા છે સૂર્ય ઊગે છે ત્યારે અને આથમે છે ત્યારે તામ્રવર્ણી હોય છે. બન્ને પણ હવે તમે સમતાના શાસનમાં દીક્ષિત છે. અહિંસક હોવાને સ્થિતિમાં તે એક સરખા નિર્વિકાર, નિતિ, નિગ્રંથ હોય છે. - શરણે પરદભે જી છો, પછી આ જાતિ કે કુળનું અભિમાન કેવું? ભગવાન મહાવીર એવા જ મહાપુરુષ હતા. એમનું અહિંસાતત્વ આ જાતિ કે કુળ તેમને રક્ષણ નથી આપી શકતાં. વિદ્યા અને જીવનતત્ત્વ છે, બધાં પ્રાણી છે માટે એમાં દયા, સમતા, કરુણાનો ચરિત્રનું આચરણ જ તમને રક્ષણ આપી શકશે.’ પછી જતિ કે ભાવ છે, કોઈ એક માટે વિશેષ કે અલગ નથી. ડો. રાધાકૃષ્ણને કુળનું અમિમાન કેવું? પછી ઐશ્ચર્ય અને વૈભવને મદ કે ? કહે છે કે “ભગવાન મહાવીરને અહિંસાતત્ત્વ ઉપર જ ભારતની તેથી જૈન ધર્મને કોઈ જાતિને ધર્મ કેમ કહી શકાય? આ શાસનપદ્ધતિ આધારિત છે. ભગવાન મહાવીર મહાન વિજયી તે ખરેખર માનવતાને ધર્મ છે; સંપ્રદાય અને જાતિથી દૂર હટી હતા. ઈતિહાસના સાચા મહાપુરુષ હતા. તેઓ માનવસમાજના જઈ રાજમાર્ગો તે જય છે. આ રાજમાર્ગ પર બધાને ચાલવાનો શિક્ષક હતા. ભગવાન મહાવીરના ઉપદેશોમાં અહિંસા અને સંયમના સમાન રૂપથી અધિકાર છે. જૈન ધર્મ બધાને જોડનાર ધર્મ છે. આ સિદ્ધાંતને વિકાસ એની ચરમ સીમા સુધી થશે હતો. પ્રાચીન પ્રાણીમાત્રને ધર્મ છે, બધા પ્રાણીમાં એક સરખા સુખ-દુ:ખની વાત
ભારતના નિર્માણમાં ભગવાન મહાવીરનું સ્થાન ખૂબ જ ઊચું અને કહેનાર ધર્મ છે. આ આંતરિક સમાનતાને ધર્મ છે. અહિંસા ધર્મને ' મહત્ત્વપૂર્ણ છે.’ હું કહું છું કે આધુનિક ભારત, આધુનિક વિશ્વ, અનુયાયી એ જ કહી શકાય જેના આંતર–બાહ્ય બને સમતા પર આધુનિક માનવના નિર્માણમાં ભગવાન મહાવીરના સિદ્ધાંત આજે અવલંબિત હોય. ભગવાન મહાવીર કહે છે કે તમે અનાદિકાળથી પણ સહાયક સિદ્ધ થઈ ચૂક્યા છે. એમને જીવનમાં ઉતારવાની જરૂર સંસારમાં જન્મ લેતા આવ્યા છે. એવી કોઈ વ્યક્તિ નથી કે જેના છે. જેન ધર્મ સંપ્રદાયગત નથી, માનવગત છે. “જિન” શબ્દમાંથી તમે માતાપિતા, પુત્ર, ભાઈ વગેરે ન બની ચૂકયા છે. પછી તમે જૈન” શબ્દ આવ્યો છે. જે પોતાને જીતી લે, પિતાની ઈચછાઓ, કોને મિત્ર માનશે ને કોને શત્રુ? કોને તમે ઉચ્ચ માનશે ને કોને કામનાઓને જીતી લે છે અને જે કામ-ક્રોધાભ-મહ દ્રારા વિચલિત નીચ? કોની ધૃણા કરશે અને કોને અપનાવી લેશે? અહિંસા
Page #18
--------------------------------------------------------------------------
________________
_૧૮૦
-
આલિંગનને કાટ ચડે છે આદતની રાતનો...
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૮૨ આપણને સમતા, સમભાવની અતિ પ્રદાન કરી રાગ-દ્વેષ, “ લોભ-મેહ, કામ-ક્રોધના ગાઢ અંધકારને નષ્ટ કરે છે; આપણી અંદર આત્માનુશાસન પેદા કરે છે. - અહીં એક પ્રશ્ન સહજ રીતે એ થાય છે કે જૈન ધર્મમાં શ્વેતામ્બર, દિગમ્બર, તેમાં વધુ સ્થાનકવાસી, તેરાપંથી વગેરે કેટલાય
i] વિપિન પરીખ સંપ્રદાય અને ગરછ છે, પછી એને બિનસાંપ્રદાયિક કેવી રીતે કહી શકાય? એને સીધા જવાબ એ છે કે આ ભેદ કે સંપ્રદાય , ગામ તે આ પંકિત મંગેશ પાડગાંવક્રના એક વિખ્યાત જૈન ધર્મના નથી પણ આ તે લોકોની, જતિની દષ્ટિભેદ, કાવ્યની છે, પણ તેમાં ઘરઘરની કથા છે, ઘરઘરની વ્યથા છે. આ વિચારભેદનું પરિણામ છે. જૈન ધર્મ અખંડ છે. મનુષ્ય વર્ગ, જાતિ કથા “ગૃહપ્રવેશ’ના નાયક-નાયિકા અમર અને માનસીની પણ છે. સંપ્રદાયમાં વિભાજિત થઈ શકે છે, પરંતુ હવાને અલગ અલગ વિચિત્રતા કહે કે ચિત્ર જ કથાના પ્રગાઢ આલિંગનથી શરૂ થાય છે, વિભાગમાં નથી વિહેંચી શકતી. ચાંદની કે સૂર્ય પ્રકાશને સ્પર્શની નજાકતથી થાય છે, ત્યારે વાતવાતમાં માનસી ‘હનિમૂન” સીમાડાથી બાંધી નથી શકાતા.
પર જવાની વાત કરે છે ત્યારે અમર હસી કાઢે છે. કહે છે જયારે જયાંથી જીવન મળે છે, પ્રાણશકિત મળે છે, પ્રકાશ મળે છે એકબીજાથી આપણે કંટાળીશું ત્યારે આપણે હનીમૂન પર જઈશુંતે ત્યાં ભેદ ઉત્પન્ન નથી કરી શકાતા. આ વસ્તુઓ તે અખંડ જ્યારે આપણે એકબીજાની માત્ર દૈહિક રીતે જ સાથે હોઈશું –પાસે છે, શાશ્વત છે, સનાતન છે; એ જ રીતે જૈન ધર્મ પણ અખંડ - નહીં હોઈએ, ધીમે ધીમે દૂર થતાં જઈશું ત્યારે આપણે કોઈ હિલછે, શાશ્વત છે, સનાતન છે, એને ખંડિત કરી સંપ્રદામાં વહેંચી સ્ટેશન પર જઈશું. સ્વપ્નમાં ઓતપ્રોત અનેક પ્રેમીયુગલની ન શકાય. જે જૈનધર્માવલંબી ઉદારતાથી, વિશાળ હૃદયથી કામ લે જેમ અમર-માનસીને ખ્યાલ પણ નહીં હોય કે એ સમય એમની તે જૈન ધર્મને, જૈન સંસ્કૃતિને અધિક પ્રચાર-પ્રસાર થઈ શકે. જિંદગીમાં આવીને ઊભા રહેશે. જ્યારે પિતાને પ્રેમ, સામી વ્યકિતને , આ તેજપુંજને પોતાની પાસે જ રાખતાં, એનાથી મનુષ્ય જાતિના
પ્રેમ પણ ખરેખર સાચો હતો કે કેમ એ શંકા રાતદિવસ હૃદયને આંતરબાહ્ય પ્રકાશિત થવા દઈએ.
કોરી ખાશે. માનસી પ્રારંભમાં પાડેશમાં રહેતા યુગલને કલહ-કલેશ [ શ્રીવીર નિર્વાણ વિચાર સેવા (ઈન્દોર)ના સૌજન્યથી]
બૂમાબૂમ કરતાં જોવે છે ત્યારે મનેમને સંતોષ અનુભવે છે. “હાશ, આવું તે અમારી જિંદગીમાં નથી. કેટલા સુખી કે આ દંપતી
જેવા ઝઘડા અમારા જીવનમાં નથી.' ઝઘડા નહીં પણ એક ઠંડું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
યુદ્ધ ઉધઈની જેમ એમની રાતને કોરી ખાશે એને માનસીને ત્યારે
ખ્યાલ પણ કયાંથી હોય? સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત
શરૂઆતમાં જે પ્રેમ-આલાપ, કીડા પછી અમર માનસી “વિદ્યાસત્ર”,
માટે કોફી બનાવી લાવે છે. દરેક હિંદી કુટુંબમાં બનતું હોય છે તેમ આ માત્ર પહેલી અને છેલ્લી વાર જ છે. પછી તે
માનસી જ અમર માટે કોફી બનાવતી હોય છે. કોફીના કપની વિદ્યાસત્રનું આ છ8 વર્ષ છે. તેને કાર્યક્રમ નીચે પ્રમાણે નક્કી થયેલ છે, તે સર્વ રસ ભાઈ બહેનોને સમયસર
આજુબાજુ જ જણે ચિત્રની કથા ગૂંથાય છે. ઉપસ્થિત થવો પ્રેમભર્યું નિમંત્રણ છે. '
અમર આમ તે સજજને પુરુષ છે. ઓફિસના કામમાં
ગાળાડૂબ રહે છે. એટલે જ જ્યારે નવી, સુંદર, નટખટ ટાઈપીસ્ટ વકતા: શ્રી મનુભાઈ પંચોળી (દર્શક)
સપનાને એની કેબીનમાં બેસાડવામાં આવે છે ત્યારે એ નજર સુદ્ધાં [ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ]
નથી ફેંકતે. પિતાની ફાઈલ જ ઉથલાવ્યા કરે છે; પરંતુ સપના વિષય : “કેળવણીવિચાર”
એટલે જ એના તરફ ખેંચાય છે. એને આકર્ષવા પ્રયત્ન કરે છે. ઉપરોકત વિષય ઉપર ત્રણ વ્યાખ્યાને
પિતાની સાથે અમર માટે પણ ચા મંગાવી વાતને-આકર્ષણને
સેતુ બાંધવાની કોશિશ કરે છે. પણ અમર ચા નથી પીતે, છતાં (૧) પ્લેટો
ધીમે ધીમે થોડા દિવસોમાં ચા એને પસંદ પડવા માંડે છે. ખૂબ (૨) રૂ
અણજાણ, અસાવધ રીતે એ સ૫ના ભણી ખેંચાય છે. આ ચાને (૩) ગાંધીવિચાર અને કેળવણી
કપ તે જ સપનાં. માનસી તે કોફીની જેમ-એની આદત છે.
ચાને તે એની જિંદગીમાં નવો પ્રવેશ-ચા એની પસંદગી. માનસીને સ્થળ: તાતા ઓડિટોરિયમ, બેઓ હાઉસ, બ્રસ સ્ટ્રીટ,
- એને ખ્યાલ પણ નથી આવતું કે અમારે ચા પીવી શરૂ કરી છે. મુંબઈ: ૪૦૦૦૨૩
એ પોતે ઘરકામમાં એટલી ડૂબેલી છે! અમર ધીમે ધીમે કયારે દિવસ અને સમય : સેમ -મંગળ- બુધ
ખસતા ગમે તેની એને ગંધ પણ ન આવી. એક ત્રીજી વ્યકિતને તા. ૧૮ - ૧૯ - ૨૦ જાન્યુઆરી, ૧૯૮૨.
પ્રવેશ ને દીવાલ હચમચી ઊઠે છે. રોજ સાંજના ૬-૦૦ વાગે
અમરને માનસી પ્રત્યેના પિતાના પ્રેમ વિશે હવે શંકા જાગે છે. પ્રમુખ: ડો. રમણલાલ ચી. શાહ
સપનાએ જ ઠસાવ્યું છે. તમે તમારી પત્નીને પ્રેમ નથી કરતા.
પ્રેમ તો તમે મને કરે છે. હવે આપણે લગ્ન ક્રી લઈએ. તમે - ચીમનલાલ જે. શાહ |
તમારી પત્નીને આ વાત હવે ખુલ્લેખુલ્લી કહી દે.” અમર લગભગ કે. પી. શાહ માની જાય છે ત્યારે આપણને આંચક લાગે છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
માનસી નિર્દોષ, ભેળી છે. પિતાના માથા પર આભ તૂટી પડવાનું છે તેની તેને કલ્પના નથી. એ તો કપડાંને અસ્ત્ર કરવામાં,
Page #19
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૮૨
મુન્નાને તૈયાર કરવામાં, પતિની કોફી બનાવવામાં વ્યસ્ત છે, ઊંચું જોવાની ફુરસદ નથી ને પીઠ પાછળ એક પ્લેટ રચાતો જાય છે. પતિને, પ્રેમને, પોતાના લગ્નજીવનને taken for granted આમ જ સ્વીકારી લીધા છે. નાવિન્ય ઓસરી ગયું છે, પતિને પણ આક ર્ષણથી, વાતોથી, સહવાસથી સાચવવાના છે તે ભૂલી ગઈ છે. એટલે સુધી કે અમર એને કહેવા ય ને વાત બદલાઈ જાય. અમર પૂરતી હિંમત માંડમાંડ એકઠી કરે, ત્યારે પણ માનસીની કમર દુ:ખે છે. સખત શારીરિક વેદના છે. ઊંઘવું છે. અમર એના દેહ પર હાથ ફેરવે ત્યારે એના સ્પર્શમાં પહેલાં જેવી સુંવાળપ, જાદુ રહ્યાં હશે? અમરના હાથ હવે જુદી જ ભાષા બોલે છે અને છેલ્લે જ્યારે અમર કહે જ છે ત્યારે માનસી કહે, ‘ચાલા, આપણે હનિમૂન પર જઈએ.’ યાદ છે લગ્ન પછી અમરે જ ના પાડી હતી? માનસી ફરી કહે, ‘ચાલો, આપણે કશે ફરવા જઈએ' બન્ને મરીનડ્રાઈવ પર ફરવા નીકળે છે. સીધી સાદી વાત, છતાં આ ફરવામાં પણ વ્યથા છે. બે હ્રણ સાથે ને તે પણ ફરવા-કેટલા વરસા પછી નીકળ્યા હશે? એટલે જ માનસી કહે છે, ‘મુંબઈ કેટલું બધું બદલાઈ ગયું છે!' ઘરની ચાર દીવાલામાં જ રહ્યા. બહારની હવા આવવા જ ન દીધી! અમર કહે, “કેટલા સુંદર સરિયામ આ રસ્તા, પણ આ રસ્તા કાં ય દેરી નથી જતા.’ માનસી મકાનોને જોઈ જ રહે છે. ‘કેટલાં’ સુંદર મકાને, ધરો-આપણું એક પણ નહીં!” મુંબઈના અનેક નગરજનની આ વ્યથા માનસીના શબ્દોમાં છે.
પ્રાદ્ધ જીવન
અને માનસી અમરને કહે છે, ‘તમે તમારી પ્રિયતમાને એકવાર ઘરે લઈ આવેા. મારે એને મળવું છે, અને એ પણ આપણું ઘર જુએ. એણે તો તમને જોયા છે ઓફિસની કેબિનમાં executive તરીકે સાફસૂથરા, અગ્નીબંધ કપડાંમાં. જુએ તો ખરી તમે ઘરમાં કેવા રહેા છેા. કેટલા અસ્તવ્યસ્ત છે. ”
અમર તૈયાર થાય છે. તે પહેલાં ખૂબ ઉતાવળથી માનસી ઘરને રંગ કરાવે છે. ત્યારે જ કેટલાં વરસોથી રંગ નથી થયો તે પાપડાજાળાં છતાં થાય છે. ખુલ્લાં પડે છે. જાણે એમનું જ લગ્નજીવન! દીવાલોને પણ નવા રંગાની, સ્પર્શની જરૂર હતી. માનસી પોતે પણ સાવટ કરે છે, હેરસ્ટાઈલ કરે છે. અરે ખુદ પેાતાને દીકરો પણ ચકિત થઈ જાઉં છે. કહે ‘મમ્મી તું કેવી સુંદર લાગે છે. રાજ આવી રીતે સુંદર સજાવટ કરતી હો તે !'
સપના ઘરે આવે છે. અમર પેાતાનું જ ઘર-જાણે ઓળ'ખી નથી શકો. માનસી એમને માટે ચા બનાવે છે. એક વખત માનસીએ જ અમરને ચા વિષે કહ્યું હતું, “તમે તમારી આદતને ન છોડી શકો, પસંદગીને તેન છેડી શકો.” અમર બેચેન છે. બોલી નથી શકતો. એક બાજુના રૂમમાં ફાંફાં મારે છે. આવતા નથી. માનસી એને ઉદાર દિલે કહે છે કે તમને જવા દઉં છું. તમે ખુશીથી એને પરણજો. એ આવે છે ત્યારે સપના ઉઠવાની તૈયારી કરે છે. માનસી યાદ આપે છે, ‘તમારી ચા તો પીધી નહીં.” અમર કહે, “રહેવા દે ચા ઠંડી પડી ગઈ. નથી પીવી.' આમાં ચાના અસ્વીકારમાં એના નિર્ણયના અણસાર છે. ચાને એ જતી કરે છે.
૧૮૧
માનસીને આઘાત જરૂર લાગે છે પણ એની પાસે એક આગવા સંયમ છે, ક્યાંય આક્રોશ નથી, ઈર્ષ્યાની અગ્નિઝાળ નથી, ઝઘડો
નથી, વાસ્તવિક હકીકત બની છે તેના અસ્વીકારના ધમપછાડા નથી. સારા કૅટાર લેખકે જીવવા શુ કરવુ પડે?
[] કાન્તિ ભટ્ટ
પળભર અવાક થઈ જાય છે એટલું જ ! છતાં સરી જતા પતિને જકડી રાખવાનો મિથ્યા પ્રયત્ન નથી. એની આંખામાં આંસુ નથી. કયાંય melodrama નથી. એને કે મુન્નાને દુ:ખી ચિતરી તમારી પાસે ખેટાં આંસુ ઉઘરાવાતાં નથી.
અંત પણ સૂચક છે. અમ? અને સંપન! જયાં હેય છે ત્યાં જ એક વાડે જતા હેાય છે. લગ્નના ગીત ગાય છે. વાજવાળાં
પણ સૂચક ગીત વગાડે છે, ‘ચલી જા...’ તથા ‘તું ગંગાકી મૌજમ જમુના કાપાણી.' અહીં પણ એ જ, ઘર પ્રત્યે પાછા ફરવાના અમરના નિર્ણયનો સંદેશ છે. તોવરઘોડો બન્નેને છૂટા પાડે છે.સારિકા સામી બાજુ, બીજી ફ્રૂટપાથ પર ચાલી જાય છે, ઊભી છે ને ‘આવજો’ કહી સ્હેજ આછું હસે છે, અમરે કશું કહ્યું નથી પણ એ પામી ગઈ છે. કશું પૂછતી નથી. ખસી જાય છે. અમરને એણે જ કહ્યું હતું, તમે પણ બીજા અનેક માણસાની જેમ સામાન્ય નીકળ્યા.' છતાં આખા ચિત્રમાં ત્યારે જ એ વધુ સુંદર લાગે છે.
આખા ચિત્રમાં એક દર્દ વહ્યા કરે છે. એ દર્દ માનસીનું છે, એ અમરનું પણ છે. અને આમ સપના ભલે આપણી મમતા ન જીતે છતાં અંતે એનું પણ એક દર્દ તો છે જ! રામકૃષ્ણ પરમહંસને તોતાપુરીએ કહેલું, “લાટા માંજતે રહેજે, કાટ ન લાગે,’ વધુ પડતું લાગે છતાં આ જ વાત લગ્નજીવનને, સૌ કોઈ પ્રેમને પણ લાગુ પડે જ છે ને? કે પછી તમે કહેશે, પ્રેમ ક્યારે ય વાસી થતા નથી.’ ચિત્ર આ જ વાત કહે છે: બહારની હવા કયારેક તમારા ઘમાં વાવાઝાડું આણી મૂકે છે. દીવાલાને હચમચાવી મૂકે છે. તમારું માણસ હમેશ તમારું જ રહે એ કલ્પના જૂઠી પણ પડે!
આ પ્રકારના ચિત્રા સ્હેજ મંદગતિએ વ્હેતા હોય છે. વસ્તુનું, વાર્તાનું, પાત કંઈક શિથિલ, ધીમે ધીમૅ ઉઘડતું હોય છે. ઘટનાઓ ઝડપભેર બનતી નથી. લાગણીઓના સ્પંદન તમે ઝીલી શકો, ન બોલાયેલા શબ્દોની ભીતર તમે ઊંડે ઉતરી શકો એટલી તમારી પાસે અપેક્ષા રખાય છે. .
દૈનિક દૈનિક વર્તમાનપત્રમાં નિયમિત લેખ આપનારને અંગ્રેજીમાં કોલમિસ્ટ કહે છે. આપણે તેને કટાર લેખક હીએ છીએ. અમે રિકન વર્તમાનપત્રમાં એક કોલમ લેખકના લેખ ૨૦૦ વર્તમાન. પત્રમાં છપાય છે, બકુલ ત્રિપાઠી જેવા હળવા લેખો લખનારા આર્દ્ર બુચવાલ્ડના હળવા લેખો. જગતના ૩૫૦ વર્તમાનપત્રમાં છપાય છેઅને ભારતમાં “હિન્દુ ” નામનું મદ્રાસનું દૈનિક પણ તેના લેખ રૂા. ૧૦૦૦ના (લેખ દીઠ) પુરસ્કાર ભરીને ખરીદે છે. ક્યાર લખવા માટે કટાર લેખકે માત્ર દૈનિક વર્તમાનપત્રો જ નહિં પણ અસંખ્ય મેગેઝિન અને પુસ્તકો પણ વાંચવાં પડે છે. અમેરિકાના મશહૂર કટાર લેખક સિડની હેરીસના લેખા ૨૨૦ વર્તમાનપત્રમાં છપાય છે. તે કહે છે કે “હું” નવલક્થા તે વાંચી જ શકતા નથી. સારી ક્યારો લખવા માટે એક સપ્તાહના પંદર પુસ્તકો ‘જોઇ’ જવાં પડે છે અને તેમાં અમુક પૂરા વાંચવાં પડે છે, અમારે આત્મકથાનકી, ફિલસૂફી, વિજ્ઞાન, કર્મ અને માનસશાસ્ત્રનકો જૂનાં-નવાં પુસ્તકો ઉપર સતત ધ્યાન રાખવું પડે છે.”
સારા ટાર લેખક બનવા શું કરવું જોઈએ તેવા એક વાચકના પ્રશ્નના જવાબમાં સિડની હેરીસે કહ્યું કે “સારા કટાર લેખકમાં બુદ્ધિયુકત જીજ્ઞાસા હોવી જોઇએ. તેણે રૂઢિવાદ અને પરિવર્તનશીલતા એ બન્નેને સાંગમ કરીને ચાલવું જોઇએ. નવા વિચારોને સ્વીકારવા હૂઁઇએ. વાચકોને શરીરની કસરત ગમે છે પણ તેમાનસિક કસરત કરવા તૈયાર નથી એટલે વાચકનેં માનસિક - કસરત થાય તેવું કટાર લેખકે ન લખવું જોઇએ. ”
સિડની હેરીસની વાત સાચી છે. વાચકો વતી માનસિક કસરત અમારે કરવી પડે છે. જ્યારે કોઇ પત્રકાર- લેખક મુક્ત પત્રકાર (ફ઼ી લાન્સ જર્નાલિસ્ટ) બનેં ત્યારે ગુજરાતી પત્રકારીતામાં તે જાગૃત
9
Page #20
--------------------------------------------------------------------------
________________
90
પ્રબુદ્ધ જીવન
૧૮૨
ન રહે તો ભૂખે મરવા વારો આવે. તેણે અમેરિકન પત્રકાર કરતાં દસ ગણી મહેનત કરીને એકસામા ભાગના મહેનતાણાથી સંતોષ માનવા પડે છે, પત્રકારમાંથી કટારલેખક બનેલા મારા જેવા ઉપર ઘણી વખત એ જ ક્ષેત્રના લોકો બીજા વિદેશી પત્રા વાંચનારાઓનો આક્ષેપ હોય છે કે અમે વિદેશી મેગેઝિનના લેખાના સીધેસીધા તરજુમા કરી જઇએ છીએ. સીધેસીધા તરજુમાથી હાલના ચાલાક વાચક્વર્ગને સામે રાખીને સારો કટાર-લેખક જીવી શકે નહિ.
ઇલસ્ટ્રેટેડ વિકલીના ભૂતપૂર્વ મંત્રી શ્રી એમ. વી, કામથ અમેરિકામાં હતા ત્યારે સવારના ત્રણ કલાક તેમણે વર્તમાનપત્રોના કટિંગ કરવામાં અને ફાઇલ કરવામાં ગાળવા પડતા હતા. એક લેખ તૈયાર કરવા ઘણી વખત મારે ગા ડઝન છાપાઓ, મેગેઝિન અને રેફરન્સ બુકો જોવી પડે છે. એરીસ્ટોટલ ફિલસૂફ હતા કે કવિ હતા કે ઈતિહાસકાર હતા કે શું હતા તે જેવા માટે રેફરન્સ શોધવા પડે, “પ્રબુદ્ધ જીવન”ના એક લેખમાં છ વર્ષ પહેલાં મેં એક ફિલસૂફને કવિ કહેલા કે એવી કંઇ ભૂલ કરેલી ત્યારે મુરબ્બી શ્રી ચીમનભાઇ શાહે તે ભૂલ શોધેલી, તુરંત માટે “પિપલ એન્ડ પ્લેસીઝ” નામની દસ હજાર વ્યકિતઓ અને સ્થળાની જાણકારી આપતું મેોંઘા ભાવનું પુસ્તક ખરીદી લેવું પડયું હતું. એનસાઇક્લોપીડિયા ના જૂના ગ્રા ‘જન્મભૂમિ ’ ની લાઈબ્રેરીમાં છે પણ ચાર વર્ષ પહેલાં મારા સ્વાસ્થ્યને કારણે સ્ટાફમાંથી છૂટા થવું પડયું ત્યારે બીજા મેગેઝિના માટે લખું ત્યારે તે એનસાઇક્લોપીડિયાનો લાભમને મળતા નહિ એટલે મારી બચતમાંથી માટે રૂા. ૧૧૦૦૦/-ની કિંમતથી 'એનસાઇકલાપીડિયા બ્રિટાનીકા’ અને ‘એન સાઇકલેપીડિયા અમેરિકાના’વસાવવા પડર્યાં હતાં. લખવાના મેાહ જતા કરી શકતા નથી કે મારી પત્ની પાસે એક પાઇ સુદ્ધાંનું સાનાનું આભૂષણ નથી અને મને કટારલેખક તરીકે કોઇ પુસ્તક રૂા. ૩૦૦/- નું હોય તો પણ તેને બીજી કરકસર કરીને નિ:સંકોચ ખરીદવું પડે છે.
કટાર લેખક અને પ્રાસંગિક લેખો લખનારે જીવનમાંથી ઘણુ જતું કરવું પડે છે. સવારે ચા પીને મારી નાની બેબી રમવા આવે તો તેને ભૂલીને રોજ સવારે અંગ્રેજી દૈનિકોના થોડાને જોઈ વાં પડે છે. એમાંથી જે ભવિષ્યમાં કામ લાગે તેવા સમાચારો કાપીને તેની ફાઈલ બનાવવી પડે છે. માત્ર ભારતનાં જનહિ, પણ વિદેશના મોંઘા મેગેઝિના ખરીદવાં પડે છે. ભારતમાં અંગ્રેજી સાપ્તાહિકાક્રિસકોનો રાફડો ફાટયો છે તે તમામ જોઈ જવા પડે છે, નહિંતર જાગૃત વાચકનો આક્ષેપ સહન કરવા પડે કે: આ લેખ તો આમાં છપાઈ ગયા છે.” જે વિષય ઉપર લેખ છપાઈ ગયા હેય તે વિષયથી સારા કટારલેખકે દૂર રહેવું જોઈએ. તે વિષય બહુ ઉકળતા હોય તો તે વિષયમાં બીજા લેખકોએ લખ્યું હોય તેનાથી નિરાળી સામગ્રી શોધવી પડે છે. એ માટે જુદી જુદી લાઇબ્રેરીઓમાં નિયમિત જવું પડે છે. મારે ત્રણ લાઈબ્રેરીઓના સભ્ય બનીને ત્યાં જવું પડે છે.
. ‘હાર્પર ’‘આટલાન્ટીકે', ‘ન્યુ સાઈન્ટીસ્ટ' ‘ઓમ્ની’ ‘ન્યુ સ્ટેટ્સમેન’,, “ધી ન્યુ રિપબ્લિક”, “Ăકટેટર”, “ક્રિશ્ચિયન સાયન્સ માનીટર”, “ફારબસ”, “ ફોરચ્યુન”, “ ધી સેંટર ડે રિવ્યુ ” “સેટર ડે પેસ્ટ”, “ધી નૅશન” લંડનના બે રવિવારની સાપ્તાહિકો વગેરેને નિયમિત જોવા પડે છે. તેમાં ઓછામાં ઓછા બે કલાક જાય, તેમાંથી ભાગ્યે જ આખા લેખના તરજૂમા કરી શકાય. વાંચતી વખતે નોંધ લખવી પડે છે જેનાંધા ભવિષ્યના લેખામાં વાપરી શકાય અને લેખને રસપ્રદ બનાવી શકાય. સારા લેખની શરૂઆત કરવા જ
to
તા. ૧૬–૧–૪૨
ઘણી વખત મારે શરૂના પેરેગ્રાફ માટે એક કલાક ગુમાવવા પડે. લેખને અનુરૂપ માહિતી મળે અને રસપ્રદ શરૂઆત થાય તે માટે કેટલીક વખત પુસ્તકો પણ જોવાં પડે. પુસ્તક, મેગેઝિન, દૈનિકોની કાપલીઓ અને પોતાના અનુભવા કે સ્મરણે એ બધાનું સંકલન કરીને લેખની પ્રવાહિતા જાળવવી પડે. દાખલા તરીકે “સંયુકત રાષ્ટ્ર સંઘની બીજી બાજુ” એ લેખ તૈયાર કરવા મેં છેલ્લા છ મહિનામાં એકઠી કરેલી માહિતી ઉપયોગી થઈ હતી. તેમાં “ ઇકોનોમિસ્ટ”, ‘મું. એસ. ન્યુઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ” “ સન -ડે ઓબ્ઝરવર ” “કવીલ” – ( પત્રકારો માટેનું જ મેગેઝિન) “ફોરચ્યુન’
એ બધાં સામિયકોનાં કીંગ્ઝ અને નોંધાનો ઉપયોગ કરવા પડયો હતો. લેખ લખવામાં માત્ર ૪૦ મિનિટ લાગે. ઘણી વખત હું ટ્રેનમાં કે બસમાં લેખ લખું છું પણ તેની સામગ્રી એકઠી કરવામાં ૪૦ કલાક પણ નીકળી ગયા હેાય છે. એ પછી તેના પુરસ્કાર રૂા. ૨૫/- થી રૂા. ૫ મળે છે.
પ્રાસંગિક લેખો લખવાના હેાય એટલે ફાઈલિંગનું કામ રખડી પડે. સિનેમા નાટકના સમય જ ન રહે.
આવકની પૂર્તિ કરવા માટે જૂના લેખાનો સંગ્રહ કરીને તેને પુસ્તક રૂપે છપાવવા પ્રકાશકને ફોન કરવાની કે આંટા ખાવાની એક મિનિટ પણ બચે નહિ, પ્રાસંગિક લેખા લખીએ. એટલે પોતાની સમસ્યાઓ કે માહિતી લઈને ઘરે મુલાકાતીઓ આવે તેને સાંભળવા પડે. અમુક માહિતી આવા લોકો પાસેથી મેળવવી પડે, તેણે આપેલી માહિતીને કાસવી પડે. પણ સમયનું દબાણ હોય અને માહિતી ચકાસાઈ ન હોય તો લેખમાં ભૂલ રહી જતા છબરડા વળે. શ્રી નાની પાલખીવાળાની કન્સલ્ટેશન ફી અંગે એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ માહિતી આપી મેં 'જન્મભૂમિમાં છાપી અને તે ખાટી નીકળતાં તંત્રીએ માફી માગવી પડેલી. આમ સમયના અભાવનું બહાનું ન ચાલે. કટાર લેખક તરીકે જીવવા ” ‘ક્રેડિબીલિટી’ (વિશ્વસનીયતા) જાળવવી પડે. પેાતાનો પ્રચાર કરવા માટે લેખ લખાવવા આવનારને સમજાવીને પાછા કાઢવા પડે.
ઘણા વાચકોની અપેક્ષા હોય કે રેશનિંગ, એગમાર્ક ખાતું, મહારાષ્ટ્રનું ઉદ્યોગખાતું, વેચાણવેરા ખાતું અને બીજા ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર વિષે અમે લેખો લખીએ. એ લોકો સાચી માહિતી પણ આપે. પરંતુ તંત્રીને માફી ન માગવી પડે તેવી સાવચેતી રાખીને ભ્રષ્ટાચારની મળેલી માહિતીમાંથી ૯૯ ટકા નકામી જાય. એટલે ભ્રષ્ટાચારની વાતો પ્રકાશમાં ન આવે. સ્ટાફ ઉપરના રિપોર્ટરોને પણ આ મૂંઝવણ હોય. પુરાવા વગરના ભ્રષ્ટાચારની વાતો છાપી શકાય નહીં. માત્ર તંત્રી અને ન્યુઝ એડીટર જોખમ ઉઠાવે અને સાહા કરે તો છાપી શકાય, મોટે ભાગે મનુભાઇ મહેતા, જયંતી શુકલ, રમણભાઇ શેઠ અને હરીન્દ્રભાઇ આવું ખમ ઉઠાવતા હતા અને ઉઠાવે છે, પણ બદનક્ષીના ડરે અને તાજેતરની નવી ધમકીઓને કારણે તે સાહસ ઓછું થતું પણ જોઇ શકાય.
કટાર લેખકે પીઢ બને પછી હેતુપૂર્ણ અને ઉપયોગી લેખો લખવાના અભિગમવા બને છે. પણ તે લેખામાંથી તેની રોટી પાકે નહિ. કારણ કે ગુજરાતી દૈનિકા આર્થિક સ્થિતિને કારણે કે વ્યવહારુ કારણેાને લઇને વધુ પુરસ્કાર આપી શકે નહિ. આવી રોટી મેળવવા કટાર લેખકોએ મનોરંજનલક્ષી રંગીન સાપ્તાહિકામ લખવું પડે. એવા મનાર જનવાળા અને હેતુવિહીન લેખોની નકામી સામગ્રી ભેગી કરવામાં મુકત પત્રકારનો સારો એવા સમય વેડફાઇ જાય છે, પણ જીવન ચાલુ રાખવા જીવનને વેડફવું પડે છે.
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ -૪૦ ૦૪. ટે. નં.: ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.
Page #21
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
प्रजुद्ध भवन
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ ા. ૧-૦૦
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૫ અંક: ૧૯
મુંબઈ ૧, ફેબ્રુઆરી, ૧૯૮૨, સામવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શલિંગ ૬૦
તંત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહ
પાલેન્ડ
ચીમનલાલ ચકુભાઈ શાહુ
૧૮ મહિનાથી પોલેન્ડમાં જે બનાવા બની રહ્યા છે તે વિષે ઘણું લખાયું છે અને હજી લખાશે. વિદેશના આગેવાન વર્તમાનપત્રે અને સામયિકોમાં સતત લખાણા આવતાં રહ્યાં છે. પરસ્પર વિરોધી અને ભિન્ન પ્રકારનાં મંતવ્યો જોવા મળે છે. માન્ચેસ્ટર ગાર્ડિયનનાં એક જ- ૧૭મી જાન્યુઆરીના—અંકમાં જુદા જુદા મતો દર્શાવતા સાત લેખ છે. તે જ પ્રમાણે ઈકાનેમિસ્ટ, ન્યૂઝ વીક, ટાઈમ વગેરે સામિયકામાં રાજકીય નિરીક્ષકોના લેખો આવે છે. જે બાબત સ્પષ્ટ થાય છે. એક, આ બનાવ દુનિયા માટે અતિ મહત્ત્વના છે. બીજું તેનું પરિણામ શું આવશે તે કોઈ નિશ્ચિંત કહી શકે તેમ નથી. સામ્યવાદનું ભાવિ તળાઈ રહ્યું છે એમ લાગે. વિશ્વયુદ્ધમાં પરિણમે તે શકય નથી. મેાટા પાયા ઉપર શજકીય દાવા રમાય છે. આ રમત રમવાવાળા પણ જાણતા નથી કે હવે પછીનું પગલું શું હશે. પરસ્પરના દાવપેચ ઉપર ભાવિના આધાર છે, કદાચ તેમના હાથની વાત પણ ન રહે, અકસ્માત અણુધાર્યા પરિણામે આવે, નિયતિના ધકેલ્યા દોડતા હોય તેમ લાગે. રેગન કે બ્રેઝનેવ, સ્મિટ કે મીતરાં, દરેક પોતે પણ ભયભીત, વ્યાકુળ અને પરાધીન હાય તેવી લાગણી અનુભવતા હશે.
હું કાંઈ નવું કહેવાનો નથી, કહી શકું તેમ નથી. આ બધું વાંચતા દુનિયાના આ સૌથી મહત્ત્વના બનાવા વિષે મને જે સમજાયું છે તે પ્રબુદ્ધ જીવનના વાચકો માટે સંક્ષેપમાં ૨૪ કરવા પ્રયત્ન કરું છું.
સહત ત્રી: રમણલાલ ચી. શાહ
૧૩મી ડિસેમ્બર ૧૯૮૧ના દિવસે પેાલેન્ડમાં માર્શલ લા જાહેર થયા. ત્યારથી પરિસ્થિતિ સ્ફોટક બની અને વણસી. માર્શલ લા તે પૂર્વેના ૧૮ મહિનાના બનાવાનું પરિણામ છે. પોલેન્ડના મજૂરોએ સંગઠન કર્યું–સેલીડેરિટી. સ્વતંત્ર મજૂર સંઘોની માગણી કરી. પ્રજાજીવન ઉપર સામ્યવાદી પક્ષ અને સરકારના ભરડો છે. તેમાં કેટલીક છૂટછાટા માગી • સામ્યવાદી પક્ષ અને સરકારમાં ઉગ્ર મતભેદો થયા. પક્ષની આગેવાની અને સરકારમાં ફેરફારો થયા, સેલીડેરિટીનું જોર વધતું ગયું તેમ તેની માગણીઓ વધતી ગઈ. સાલીડેરિટીના આગેવાનોમાં પણ મધ્યમાગી અને અંતિમવાદી એવા પક્ષો છે. પોલૅન્ડનું અર્થતંત્ર સર્વથા ભાંગી પડયું છે. અબજો ડોલરનું વિદેશી દેવું છે. જીવનજરૂરિયાતની ચીજેની તીવ્ર અછત છે. સરકારને માંસ, રોટી વગેરે ચીજોના ભાવ વધારવા પડયા છે. મજૂરોએ હડતાળા પાડી છે. પરિણામે ઉત્પાદન ઘટયું અને આર્થિક વિટંબણાઓ વધી, દરેક ક્રાન્તિકારી પરિસ્થિતિમાં બને છે તેમ સંઘર્ષ ઉત્તરોત્તર તીવ્ર થતો ગયો અને આંતરવિગ્રહ જેવી સ્થિતિ થઈ. સરકાર અને સામ્યવાદી પક્ષે શરૂઆતમાં કાંઈક સમાધાનકારી વલણ લીધું અને કેટલીક છટછાટ આપી,સેાલીડેરિટીના
નેતા લીચ વેલેસા મધ્યમમાર્ગી, જવાબદાર વ્યકિત લાગે છે. તે તે એક ઈલેકિટ્રક એન્જિનિયર છે અને આ આગેવાની તેમને માથે આવી પડી છે,
પોલેન્ડમાં એક વિશિષ્ટ તત્ત્વ છે. ૯૦ ટકા વર્ષાંત રોમન કેથલિક છે. પાપ પોલેન્ડના વતની છે. સામ્યવાદના દમનનો સારો અનુભવ છે. સામ્યવાદને ધર્મના વિરોધ છે, પણ પોલેન્ડમાં રોમન કેથલિક ચર્ચાનું વ્યાપક વર્ચસ્વ છે. ધર્મ, હમેશાં માણસને કટોકટીમાં બળ આપે છે. મજૂરોને ચર્ચના પૂરો ટેકો છે. તેથી તેમને નૈતિક હિંમત રહે છે. રોમન કેથલિક ચર્ચને સામ્યવાદી પક્ષ સાથેના મુકાબલા કરવાનો સમય આવી પહોંચ્યો હોય તેમ લાગે,
પાયાના પ્રશ્ન એ છે કે સમસ્ત સામ્યવાદી તંત્રને અને વિચારસરણીને આ મેટો પડકાર છે. સામ્યવાદ મજૂરોનું રાજ્ય ગણાય છે. મજૂરોનું કલ્યાણ કરવા સ્વતંત્ર સંગઠનની જરૂર છે એ વિચાર જ સામ્યવાદના મૂળમાં ઘા કરવા બશબર છે. સામ્યવાદી પક્ષની સત્તામાં કોઇ હરીફ હોય તે અસ્વીકાર્ય છે.
તેથી, પેાલેન્ડમાં સામ્યવાદના પડકાર થાય તે હકીકત રશિયા કોઈ સંજોગામાં સ્વીકારે નહિ, ૧૯૫૬માં ગેરીમાં અને ૧૯૬૮માં ઝેકોસ્લાવેકિયામાં તેમ બન્યું ત્યારે રશિયન લશ્કરે દાખલ થઈ, પ્રજાનો બળવા સખત હાથે દબાવી દીધા.
પેાલેન્ડમાં પ્રજાના અસંતોષથી અનેથલિક ચર્ચના ટેકાથી સેલીડેરિટીનું બળ વધ્યું ત્યારે પોલેન્ડના સામ્યવાદી પક્ષ માટે બે જ વિકલ્પ હતા—કાં તેા સેાલીડેરિટીના બળવાને પોતે જ દબાવી દેવા અથવા રશિયન લશ્કરની દરમ્યાનગીરી નોતરવી અથવા સહન કરવી. જનરલ જેઝેટ્સ્કીએ પહેલા માર્ગ લીધા અને માર્શલન્લો જાહેર કર્યો. સ્વેચ્છાએ કર્યું કે રશિયાના દબાણથં.? રશિયન લશ્કરના દમન અને અત્યાચારોથી પાલેન્ડની પ્રજને બરાવવા એક દેશભકતનું આ પગલું છે કે રશિયાનું રમકડું છે? રશિયાનું દબાણ અને પૂરો ટેકો છે તે દેખીતું છે. માર્શલ-લામાં દમનના કોરડા વિઝાય, અત્યાચારો થાય, હજારોને જેલ જવું પડે, કેટલાકના મૃત્યુ થાય, ભયનું સામ્રાજ્ય વર્તે, વર્તમાનપત્રો કે પ્રજાને સ્વતંત્રતાનું નામ નિશાન ન રહે, આ બધું સ્વાભાવિક છે. પાલેન્ડની પ્રજાએ પોતાની તાકાત અને નૈતિક હિંમત ઉપર ઊભા રહેવાનું છે. પેાલેન્ડના આ આંતરિક પ્રશ્ન છે. બહારની દખલગીરી શકય નથી. ઈચ્છનીય નથી, હાનિકારક છે.
અમેરિકાએ જે વલણ હાલ અખત્યાર કર્યું છે અને પશ્ચિમ યુરોપના દેશને તે વલણને ટેકો આપવા દબા; લાવી રહ્યા છે તેથી પરિસ્થિતિ વધારે વિકટ થશે અને આ વલણ ૩૫ વર્ષની સ્વીકૃત નીતિથી વિરુદ્ધ છે.
=> 4! #G
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૮૨ આ સમજવા ભૂતકાળ તરફ થોડી દષ્ટિ કરવી પડશે.
વામાં સફળ નહિ થાય તે રશિયાની લશ્કરી દરમિયાનગીરી અનિવાર્ય બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને ચીન છે. ગમે તે પરિણામ આવે, રશિયા તેમાંથી પીછેહઠ કી નહિ શકે. મિત્રરા યે હતાં. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે રશિયાને
રશિયન પ્રજની સહનશકિત અસીમ છે. ઝારના સમયથી યાતના બચાવવા, સ્ટેલિને હીટલર સાથે સંધિ કરી. હીટલર ભાન ભૂલ્યો
સહન કરતી જ આવી છે. સામ્યવાદી નેત્રના અસ્તિત્વને પ્રશ્ન અને રશિયા ઉપર આક્રમણ કર્યું. આ વિશ્વયુદ્ધમાં રશિયાએ જન
હોય ત્યારે ગમે તે ભાગ આપવા તૈયાર થશે. રશિયાની લક્ષ્મી માલની ખુવારીમાં સૌથી વધારે સહન કર્યું. જર્મનીની હાર નિશ્ચિત
તાકાત અને માનવી તથા સાધનસમૃદ્ધિ ઓછાં નથી. રશિયા પોલેન્ડમાં દેખાતી હતી તે સમયે, રૂઝવેલ્ટ, ચર્ચિલ અને સ્ટેલિન, વાલ્ટામાં મળ્યા
લશ્કર મોકલે તે અમેરિકા અથવા પશ્ચિમ યુરોપના દેશે, ત્રીજું અને ભૂરેપના ભાગલા સ્વીકાર્યા, પૂર્વ યુરોપના દેશો રશિયાના વર્ચસ્વમાં
વિશ્વયુદ્ધ કરવા તૈયાર ન હોય તે- અને નથી- પોલેન્ડની પ્રજાને રહેશે તેમ નક્કી થયું. રશિયન લશ્કર બલિન સુધી પહોંચી ગયું.
કોઈ મદદ કરી શકે તેમ નથી. પેલેન્ડની ભૌગોલિક સ્થિતિ જોતાં જર્મનીના ભાગલા થયા, યુદ્ધનો અંત આવતાં જ રશિયા અને અમેરિકા પણ એવી સીધી સહાય શક્ય નથી. પોલેન્ડ પૂર્વ જર્મની અને વચ્ચે ઠંડું યુદ્ધ શરૂ થયું. લગભગ ૧૮૦ સુધી ચાલ્યું. દરમિયાન,
ઝેકોસ્લોવેકિયા - બને સામ્યવાદી દેશોથી ઘેરાયેલું છે. રશિયાની આર્થિક અને લશ્કરી તાકાત વધી અને અમેરિકાની બરોબરી રોમન કેથલિક ચર્ચ આ પરિસ્થિતિ સમજે છે. તેથી તેણે મધમકરી. ત્યાર પછી અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશોએ સંઘર્ષ માર્ગી નીતિ સ્વીકારી છે. દમનને સખ્ત વિરોધ કરે છે, પણ સાથે . તજી, રાહઅસ્તિત્વની નીતિ અપનાવી. પોલેન્ડ રશિયાના વસ્વિમાં શાન્તિને ઉપદેશ આપે છે. છે, રશિયાની રાલામતી માટે પાલેન્ડ ઉપર રશિયાને કાબૂ રહે તે અત્યારે એમ લાગે છે કે લશ્કરી તંત્ર પલેન્ડની પ્રજાને દબાવી રશિયા માટે જરૂર છે. પોલેન્ડ સ્વતંત્ર થાય તે રશિયાની રાલામતી
દેશે. નહિ તે રશિયા લશ્કર ઉતારશે. વર્તમાન સરકારે પારો લશ્કરી જોખમાય અને સમસ્ત સામ્યવાદી તંત્રને તૂટી પડવાને ભય પેદા
તાકાત એટલી જબરજસ્ત હોય છે કે પ્રજાને હિંસક બળો અતિ થાય. રશિયા કોઈ સંજોગમાં આવી પરિસ્થિતિ સ્વીકારે નહિ. આ મુશ્કેલ છે. પોલેન્ડની પ્રજા પ્રત્યે અમેરિકા કે પશ્ચિમના દેશોને ઈતિહાસની અવગણના કરી, રેગને પલેન્ડની પ્રજાની ઉશ્કેરણી ખરી સહાનુભૂતિ હોય તે મોટા પ્રમાણમાં આર્થિક સહાય કરવી કરવાનું અને રશિયાને પેલેન્ડમાં દરમિયાનગીરી ન કરવી ચેતવણી જોઈએ પણ તેમ કરવા જતાં, સામ્યવાદી તંત્ર રહે જ છે. પરિણામે, આપવાની નીતિ શરૂ કરી છે. રેગનને પોલેન્ડની પ્રજાના માનવીય
પિલેન્ડની પ્રજની યાતનાઓ પ્રત્યે આપણી ગમે તેટલી સહાનુભૂતિ હોય અધિકારો માટે લાગણી ઉભરાઈ આવી છે. પણ પેલેન્ડની પ્રજાને તે પણ કોઈ સીધી સહાય કરી શકીયે તેમ નથી. તેની પેતાની તાકાત અનાજ આપવું બંધ કર્યું. એમ માનીને કે અનાજ ન મળે તો ઉપર જ આધાર રાખવે રહ્યો. સામવાદને અંત એમ નહિ આવે. પોલેન્ડની સરકાર સામે પ્રજાને અસંતોષ વધે અને બળવામાં જેર
જ્યાં સુધી દુનિયામાં ભીષણ ગરીબાઈ અને ભૂંડી સમૃદ્ધિઆવે. રેગનના ખ્યાલમાં નહિ હોય કે તેનું વિપરીત પરિણામ પણ પ્રજાઓ અને પ્રજા વચ્ચે અથવા પ્રજાની અંતર્ગતછે ત્યાં આવે. પિલેન્ડની સરકાર તેની પ્રજાને સકારાણ કહી શકે કે અમેરિકા
સુધી સામ્યવાદનું આકર્ષણ રહેવાનું. વર્તમાનમાં સહઅસ્તિત્વ એક જ તેમને ભૂખે મારે છે. રશિયા સામે ચેડા આર્થિક પગલાં લીધાં
જ ઉપાય છે. એકબીજા ઉપર સરસાઈ મેળવવા પ્રયત્ન મિથ્યા છે. છે તેની કોઈ અસર થવાની નથી પણ અડપલાં કરે છે. વધારે
અમેરિકન પ્રજાના બે સ્વરૂપ છે. એક, ઉદાર, માનવતાવાદી, પગલાં લેવાની ધમકી આપી છે. પણ રશિયાને અનાજ આપવાનું
સ્વતંત્રતાપ્રિય અને બીજું અભિમાની, ઘમંડી અને આક્રમક મૂડીચાલુ રાખ્યું છે. કાર્ટરે બંધ કર્યું હતું. પણ પરિણામે અમેરિકાના
વાદી, રેગન બીજા સ્વરૂપના પ્રતિનિધિ છે. ખેડુતેને મેટું આર્થિક નુકસાન થતું હોવાથી ચાલુ કરવું પડયું.
સામ્યવાદમાં સ્વતંત્રતા કે માનવીય અધિકારોની આશા રાખવી રેગન એમ માનતા લાગે છે કે રશિયા અફઘાનિસ્તાનમાં ભેરવાઈ થઈ છે રશિયાને પર હગ કરવાની આ તક માને છે. ચીનને ' રૅગન કે બૅઝનેવ, સામ્યવાદ કે મૂડીવાદ, કોઈમાં પસંદગી મેટી લશ્કરી સહાય કરે છે જેથી રશિયાને ચીનને ભય રહે અને
કરવા જેવું નથી. બન્ને અનિષ્ટ છે. રશિયન લશ્કર ચીની સરહદે રોકાયેલું રહે, ડલસ અને મેકર્થીનું પોલેન્ડમાં જ બની રહ્યાં છે તેની ગંભીર અસર દુનિયાના બધા સામ્યવાદી વિરોધી વલણ હતું તેવું રેગનનું છે...
દેશે ઉપર પડવા સંભવ છે. પોલેન્ડની પ્રજાને શક્તિ મળે અને રેગનને માનવીય અધિકારીની કાંઈ પડી નથી. પોલેન્ડની પ્રજાની સ્વતંત્રતાની તેની ઝંખના સકળ થાય તેમ જ દુનિયા ત્રીજા વિશ્વ કાંઈ પડી નથી. દક્ષિણ આફ્રિકામાં હબસીઓ ઉપર થી પણ વધારે
યુદ્ધમાં ન ફસાય તેવી પ્રાર્થના કરવી રહી. દમન થાય છે, પણ ત્યાંની સરકારને પૈગન પૂરો ટેકો આપે છે.
તા. ૨૪-૧-૧૯૮૨. પશ્ચિમ યુરોપના દેશે દ્વિધામાં છે. માર્ગરેટ થેચરને રેગનને પૂરો ટૅકો છે. બન્ને કટ્ટર મૂડીવાદી છે. ટ્રાન્સને મીતાં સમાજવાદી
દેવનાર સત્યાગ્રહ છે. સમાજવાદી, મૂડીવાદી કરતાં પણ સામ્યવાદને વધારે વિરોધી
| [] ચીમનલાલ ચકુભાઈ શાહ છે. છતાં મીતરાં પોલેન્ડની પ્રજા માટે રાહાનુભૂતિ બતાવે છે અને
રવનારમાં સૌમ્ય સત્યાગ્રહ થઈ રહ્યો છે તેની બહુ થોડા રેગનને ટેકે આપે છે. જર્મનીના સ્મિટની કફેડી સ્થિતિ છે. જર્મન
મુંબઈવાસીઓને કે દેશના લોકોને ખબર છે. સંપૂર્ણ ગોવધા પ્રજાને અને સ્મિટને રશિયા સાથે સંઘર્ષ જોતા નથી. પશ્ચિમ યુરોપની પ્રતિબંધ, પશ્ચિમ બંગાળ અને કેરલ સિવાય, જમ્મુ અને કાશ્મીર દેશના આર્થિક હિત રશિયા સાથે ખૂબ સંકળાયેલા છે. રશિયા સહિત બધાં રાજયમાં છે. સુપ્રીમ કોર્ટે કરાવ્યું છે કે આ પ્રતિબંધ સામે આથિક નાકાબંધી કરતાં અથવા વ્યાપારના સંબંધો તેડતા
બંધારણને અનુરૂપ છે. પણ બળદના વધને સંપૂર્ણ પ્રતિબંધ સ્વીકાર્યો પશ્ચિમના દેશેને મેટું નુકસાન થાય તેમ છે. છતાં અમેરિકન સહાય નથી. ખેતી કે વાહનવ્યવહાર માટે ઉપયોગી બળદને પ્રતિબંધ વિનાં રશિયન અકમણને પહોંચી ન વળવાની શકિત નથી. અમેરિકા સ્વીકાર્યો છે, પણ સર્વથા નિરૂપયેગી બળદના વધની છૂટ આપી છે. અને પશ્ચિમ યુરોપના દેશે વરચે ફાટફ.ટ પડાવવા રશિયો ખૂબ - નિરૂપયોગી બળદને નામે સારા બળદોની અવિચારી કતલ મોટા પ્રચાર કરે છે.
પાયા ઉપર કેવી થઈ રહી છે તે મેં એક લેખમાં બતાવ્યું છે. જનતા એટલું નિશ્ચિત સમજવું કે રશિયા કોઈ સંજોગોમાં પિલેન્ડને સરકારે રોમાંસ-તેમાં બળદને સમાવેશ થાય છે–ની નિકાસને પ્રતિપિતાની પકડમાંથી છૂટવા નહિ દે, જનરલ જેરૂસ્કી શક્તિ સ્થાપ- બંધ કર્યો હતે. આ સરકારે તે પ્રતિબંધ રદ કર્યો છે. પરિણામે
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૮૨
ગાય અને બળદના માંસની મોટા પાયા ઉપર, ખાસ કરી આરબ દેશમાં નિકાસ થઈ રહી છે અને બળદની તલ ખૂબ વધી પડી છે. ૧૯૭૮-૭૯માં રૂા. ૮૮ લાખની નિકાસ થઈ હતી, તે ૧૯૭૯-૮૦માં શ. ૨૭૨ લાખની થઈ છે. ૧૯૮૦-૮૧માં તેથી પણ વધી છે. વિમાન માર્ગે ગોટી નિકાસ થઈ રહી છે. સ્થાનિક જરૂરિયાત પૂરતો વધુ થતો ત્યાં સુધી સહન કરી લેતા. પણ ગાય--બળદના મિસની નિકાસ કરી, વિદેશી હૂંડિયામણ કમાવાનું પાપ અસહ્ય છે.
મુજબ જીવન
વિનેબાજી પારો આ હકીકતો રજૂ થઈ ત્યારે તેમણે નિર્ણય કર્યો કે ગાય અને બળદને વધ સદંતર બંધ થાય એ જ માર્ગ છે.' નિરૂપયોગી બળદને નામે સારા બળદની લાખોની સંખ્યામાં કતલ થાય તે અટકાવવાનો આ એક જ માર્ગ છે.
તેથી વિનોબાજીએ આદેશ આપ્યો કે દેવનાર કતલખાના ઉપર સત્યાગ્રહ કરી બળદની કતલ સંપૂર્ણ અટકાવવી. આ આદેશ અનુસાર ૧૨મી જાન્યુઆરીથી ‘શાન્તિ સેના' તરફથી દેવનાર ખાતે સત્યાગ્રહ શરૂ થયો છે.
શરૂઆતમાં શ્રી અચ્યુત દેશપાંડેની આગેવાની નીચે ૧૮ ભાઈ મુંબઈ આવ્યા અને ૧૧મી તારીખે સત્યાગ્રહ શરૂ કર્યાં, જે ચાલુ છે. ઘાટકોપરમાં કેમ્પ કર્યો છે અને દરરોજ સત્યાગ્રહીઓ દેવનાર જઈ સત્યાગ્રહ કરે છે.
મેં આજે (તા. ૨૪-૧-૧૯૮૨) ઘાટકોપર કેમ્પની અને દેવનાર ક્તલખાનાની મુલાકાત લીધી. હાલ ઘાટકોપર કેમ્પમાં ૫૦ ભાઈબહેનો છે. ગઈકાલે શાણાથી ૧૫ આદિવાસી ભાઈઓ આવ્યા. બીજ ટુકડીઓ આવી રહી છે. બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે શયોમાંથી ભાઈઓ આવ્યા છે. ગુજરાતમાંથી વેડછી આશ્રામમાંથી ૧૦૦વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. લગભગ બધાં રાજ્યોમાંથી સ્વયંસેવકોની ટુકડીઓ આવી રહી છે. આમાંના મોટા ભાગના સર્વોદય કાર્યકર્તાઓ છે. કેટલાક બહુ શિક્ષિત છે. એક ભાઈ એમ. એ. છે. બીજા કેમ્બ્રિજ યુનિવર્સિટીના પદાર્થવિજ્ઞાનના ડૉકટરેટ ધરાવે છે. અને ઉત્કલયુનિવરસિટીમાં તે વિભાગના વડા હતા. મોટા ભાગના ભાઈઓએ સ્વતંત્રતાની લડતમાં ભાગ લઈ, જેલ ગયા છે. સમપિત ભાવવાળા સુનંદા સેવકો છે. તેમનામાં કોઈ ખોટી ઉત્તેજના નથી. વિનોબાજી પ્રત્યે પૂરી ભકિત ધરાવે છે. વિનોબાજીના આદેશ તેમને શિરોમાન્ય છે. ૩૩મી ડિસેમ્બરે પાવનારમાં ગોસેવા સંમેલન હતું ત્યાં અચાનક વિનોબાજીએ આ નિર્ણય લીધા અને આ ભાઈઓને મુંબઈ જવા આદેશ આપ્યા અને તેએ મુંબઈ આવી ગયા, કોઈ આ માટે તૈયારી કરીને પણ આવ્યા ન હતા. તેમાંના કેટલાક વર્ષોથી ગા—સેવાનું કાર્ય કરી રહ્યા છે.
ગઈ કાલ સુધી, દરરોજ પાંચ ભાઈ દેવનાર જતા. કતલ માટે બળદને કતલખાનાના કમ્પાઉન્ડમાં દાખલ કરવાના દરવાજે છે ત્યાં બેસે છે અને બળદોને અંદર જતા રોકે છે. સવારે ૧૨ વાગે જાય છે. અત્યાર સુધી દિવસના ભાગમાં અને રાત્રે ગમે ત્યારે બળદોને અંદર દાખલ કરવામાં આવતા. સત્યાગ્રહ શરૂ થયા પછી, રાત્રે ૧૨-૧ વાગ્યા પછી જ દાખલ કરે છે. આ ભાઈએ ત્યાં સુધી દરવાજે બેસી રહે છે. રાત્રે ૧૨-૧ વાગે તેમને પકડવામાં આવે છે અને પોલીસ ચોકી પર લઈ જાય છે અને સવા૨ે ૪-૫ વાગે છેઘડી મૂકે છે.
આથી (તા. ૨૪) આ ભાઈઓએ બે ટુકડી મોકલવા નિર્ણય કર્યા છે. એક ટુકડી સવારે ૭ વાગે જાય અને બીજી બપારે એક વાગે, આજે સવારે ૭ વાગે પાંચ ભાઈઓની ટુક્ડી ગઈ તેમને ૯ વાગે પકડી લીધા. બીજી ટુકડી બપોરે ૧૨૫ વાગે આઠ ભાઈઓની ગઈ—હું તેમની સાથે ગયા.
૧૮૫
દેવનાર કતલખાનાની મારી આ પહેલી મુલાકાત હતી. ભાઈ તુલસીદાસ વિશ્રામ ખીમજી, જેમા આ સત્યાગ્રહી ભાઈઓની બધી વ્યવસ્થા સંભાળી રહ્યા છે, તે મારી સાથે હતા. દેવનાર કતલખાનું ૩૦૦ એક્ટની જમીનમાં પથરાયેલું છે. એક ભાગમાં બજાર-માર્કે ટ યાર્ડ છે. પશુઓને રાખવાનાં તેમાં ઘણાં છાપરાં છે. દરરોજ ૩૦૦થી ૪૦૦ બળદની, ૫૦-૬૦ ભેસાની અને ૮૦૦૦૮૫૦૦ ઘેટાબકરાની, કતલ થાય છે. તેના વેપારીઓ અને દલાલા હાય છે. પશુઓનું વેચાણ થયા પછી તેની ડૉક્ટરી તપાસ થાય છે અને સિટફિકેટ મળતાં કતલ માટે જાય છે. સમસ્ત એશિયામાં દેવનારનું કતલખાનું મોટામાં મોટું છે. મુંબઈ અને મહારાષ્ટ્ર રાજ્ય કદાચ ગૌરવ લઈ શકે !
આ ભાઈઓ જે દરવાજે બેસે છે ત્યાં ગંદકી અને દુર્ગંધ અસહ્ય છે. ચારે તરફ ઝૂંપડાંઓ છે. મોટે ભાગે મુસલમાનો છે. પણ દુર્ગંધનું એક બીજું કારણ છે.
કતલખાનામાં પશુઓના મળમૂત્ર અને લેહીની નદીઓ વહે, તે બધું દરરોજ ધોવાય, તેનું પાણી એક ખુલ્લી ગટર મારફત વહે છે અને તે ગટર આ દરવાજા પાસેથી જાય છે. આ ભાઈઓએ મને કહ્યું હતું કે નરકનો અનુભવ થાય છે. એવા સ્થળે બાર કલાક બેસી રહે છે. રેંટિયા અથવા તકલી કાંતે છે, ગીતાઈનું પારાયણ કરે છે. પ્રાર્થના કરે છે. ઘાટકોપર કેમ્પમાંથી નીકળતા પ્રાર્થના કરી વિદાય લે છે. આજની પ્રાર્થનામાં હું હાજર હતો.
સેંકડો ભાઈ-બહેન દેશના બધા ભાગમાંથી આવવાના છે. અત્યારે સર્વોદય હોસ્પિટલમાં ભાઈ શ્રી કાન્તિલાલભાઈએ ૨૦૦ માણસને રહેવાની અને જમવાની સગવડ કરી આપી છે. વિનોબાજીનો આદેશ છે કે સત્યાગ્રહ ચાલુ રાખવો.
લાંબા વિચાર નથી કરતા તેમને, આ બધું અવ્યવહાર અથવા ધૂન લાગે, જીવદયા, પ્રેમ અને કર્ણા, માનવજીવનના પાયાના મૂલ્યો છે. ભગવાન મહાવીર અને બુદ્ધની ભૂમિમાં અહિંસા પરમ ધર્મ છે. ગોસેવા ગાંધીજીને પ્રાણસમાન પ્રિય હતી, આ પ્રશ્નની આર્થિક આજ ઓછી મહત્ત્વની નથી. આ દેશના અર્થતંત્રમાં ખેતી અને વાહનવ્યવહારમાં, ગાય અને બળદનું સ્થાન મુખ્ય છે. ગાય-બળદના માંરાની નિકાસ કરવાનું પાપ ભારતની પ્રજા સહન ન જ કરે,
જે ભાઈઓ સત્યાગ્રહ કરી રહ્યા છેતે સમર્પણપૂર્વક, ભકિતભાવથી પ્રેરાયા છે. તેમનો ત્યાગ અને બલિદાન નિષ્ફળ ન જ જાય,
હું એમ માનું છું કે પાંચ જીવને પણ બચાવી શકીએ તે સાર્થક છે. પ્રજાનો આત્મા જાગ્રત થાય તેમાં સત્યાગ્રહની સફળતા છે.
કોઈ એમ ન માને કે આ વિનોબાની જૂન છે. સરકારી સંત તરીકે વિનોબાની મજાક ઉડાડવાવાળા આ દેશમાં પડ્યા છે. એ સંત પુરુષની આર્ષદષ્ટિ ભવિષ્યને નિહાળી રહી છે. જીવદયાપ્રેમી દરેક ભાઈબહેનની આ સત્યાગ્રહ પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ હશે.
આ સત્યાગ્રહ ચાલુ રા ખવામાં ખર્ચ પણ સારી પેઠે થશે. અખિલ ભારત કૃષિ ગેાસેવાસંઘે આ કામ ઉપાડી લીધું છે. શ્રી ધરમશીભાઈ ખટાઉ તેના પ્રમુખ છે અને આ કાર્યને તેમનો પૂરો ટેકો છે. જીવદયાપ્રેમી ભાઈઓ અને સંસ્થાઓને મારી સાગ્રહી વિનંતી છે. આ કાર્યના ખર્ચને પહેોંચીવળવા તેઓ અખિલ ભારત કૃષિ ગાસેવા સંઘને પોતાનો ફાળો સત્વર મોકલાવે. ભારતીય વિદ્યાભવનમાં તેની ઓફિસ છે.
M
જૈન ભાઈઓને મારા ખાસ અનુરોધ કે આ પૂણ્યકાર્યમાં પૂરો સાથ અને સહકાર આપે. દરેક જૈન સંઘ પાસે જીવદયાનું ફંડ હોય જ છે. તેમાંથી યથાશક્તિ ફાળે તુરત મોકલાવે.
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૮૨
=
દેતેંચેસ્કી : એક અસ્વસ્થ આત્માએ સજેલું કાલાતીત સાહિત્ય
B મનુભાઈ મહેતા [૨]
વાંચી નથી. હવે વ્યવસાયિક જીવન પૂરું થતાં વાંચવાની નવરાસ
છે ત્યારે નવલકથા વાંચવામાંથી રસ જ ઊડી ગયો છે. પ્રબુદ્ધ જીવનના છેલ્લા અંકમાં છપાયેલા લેખમે આપણે દોસ્તત્કીના જીવન પર દષ્ટિપાત કર્યો. આજે આપણે એના
એક રામીક્ષકે કહ્યું છે કે દોસ્તોયેવકીના ઘણાં પાત્રો ડેમોનિસાહિત્ય પર વિહંગદષ્ટિ ફેરવીશું.
આકલ” છે, રાક્ષસી છે અને છતાં એ સમીક્ષકે એ પણ કબૂલ્યું
છે કે સમાજ જીવનમાં આવાં પાત્ર હોય જ છે અને તેથી જ પહેલા લેખમાં જણાવ્યું છે તેમ દોસ્તોસ્કીએ નવલકથાઓ,
દાસ્તોસ્કીનું ચિત્રણ પ્રતીતિકર બની રહે છે અને સાહિત્યના જે નિબંધ વગેરે ઘણું બધું લખ્યું છે છતાં એની, સાહિત્યકાર તરીકેની
અમ્ય અને અવિસ્મણીય પાત્ર છે તેમાં સ્થાન પ્રાપ્ત કરી રહે કીતિ તે એની નવલકથાઓ પર જ મંડિત થયેલી છે. એની જે
છે. દોસ્તોયેસ્કીના સાહિત્યમાં અપમાનિત, અવમાનિત પૃથકજને ઉત્તમત્તમ નવલકથાઓ છે તેમાં પણ શિરમોર સમી “ક્રાઈમ એન્ડ
પ્રત્યેની અપાર કરુણા સર્વત્ર દષ્ટિગોચર થાય છે. વિકૃત પનીશમેન્ટ” છે. આ નવલકથા રશિયામાં આજે પણ એટલી જ
મને દશાવાળાં પાત્રોનું ચિત્રણ પણ એણે અપૂર્વ રીતે કર્યું છે. લોકપ્રિય છે. આ ઉપરાંત “ધી ઈડિયટ”, “રાયુથ”, “ધી ડેવિલ્સ”
દોસ્તોયેષ્ઠીની લગભગ એકેએક નવલકથાનું અંગ્રેજીમાં ભાષાંતર અને “બ્રધર્સ કરામાવ” એ પણ સમકક્ષાની નવલકથાઓ ગણાય
થયું છે. ઉપર વર્ણવી છે તે ઉપરાંત એની બીજી નવલકથાઓ છે: છે. કેટલાક સમીકો “કાઈમ એન્ડ પનીશમેન્ટ કરતા “ધી ઈડિયટ”
(૧) ધી ગેમ્બલર, (૨) ધી ફ્રેન્ડ ઓફ ધી ફેમિલી, (૩) ઈજરી એન્ડ અને “યુથને ઉચ્ચત્તર કક્ષાની નવલકથા ગણાવે છે, તે વિખ્યાત ઈન્સલ્ટ, (૪) ધી પરમેનન્ટ હસબન્ડ અને (૫) અન્કલ્સ ડ્રીપ. સમીક્ષક ઈ. એચ. કાર તે “બ્રધર રામાવ”ને એક મહાકાવ્યની
દોસ્તીના સાહિત્યની સમાચન કરનારાં પણ પુસ્તકો કક્ષામાં મૂકે છે. આ બધી નવલકથાઓ કોઈ એક તત્વ, કોઈ એક
લખાયાં છે એ પણ આ સાહિત્યની ઉદારતા અને અસરકારકતાના કલ્પનાના બીજની આજુબાજુ વણાયેલી છે. “બ્રધર્સ કરમાવ”ને
પુરાવા સમાન છે. સ્તાલિને દોસ્તો સ્ત્રીનું એકેએક પુસ્તક વાંચ્યું ધસ્તત્કીના આત્મચરિત્ર તરીકે જ ગણાવી શકાય. “ક્રાઈમ
હતું અને એ વાંચીને એને જ્યારે પ્રતીતિ થઈ કે સમાજને હચમચાવી એન્ડ પનીશમેન્ટમાં જેમ શાહુકારી ત્રાસના અનુભવોનું પ્રતિબિંબ
નાખવાની આ સાહિત્યમાં શકિત છે ત્યારે જ એણે દોસ્તીના છે તેમ જ સાઈબેરિયામાં દોસ્તોયેવરચ્છીને થયેલા કારમાં અનુભવોનું
પુસ્તકો પર પ્રતિબંધ મૂકી હશે એમ એક સમીક્ષાક કહે છે. પણ પ્રતિબિંબ છે. “ધી ઈડિયટ”માં ધનસંપત્તિના પ્રભાવનું વર્ણન
રશિયામાંથી હિજરત કરીને કૂસમાં આવી વસેલા ચન્દ્ર જીદ, કોરતેન્તીન છે અને આ સંપત્તિ નૈતિક અધ:પતનનું કારણ કેમ બની શકે છે
મિચુસ્કી વગેરે મૂળે રશિયાના અગ્રણી વિવેચએ અને સીમેન્સ, એ પણ આ નવલમાં સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. આ નવલ
ઈ. એચ. કાર જેવા અંગ્રેજી વિવેચકોએ દોસ્તીના સાહિત્ય કથાના એક પાત્રના મેમા મૂકવામાં આવેલી ઉકિત તે સ્મરણીય
અંગે લખેલા વિવેચનાત્મક પુસ્તકોમાં, એ સાહિત્યના કોત્રે વિચરતાં છે. આ પાત્ર કહે છે: “પાશવી બળને હક જે આપણે અન્ય
તમને કેવા કેવાં નંદનવને, કેવા કેવા સૌદર્યધામમાં વાસ્તવ્ય રાખીએ તે આગળ ચાલતાં વાઘ અને મગરને પણ આપણને
કરવાનું મળે છે તે દર્શાવી આપ્યું છે. એક બાજુ બીજા વિવેચકે મારી ખાવાને હક્ક છે એવું માન્ય કરવાનો સમય પણ આવે”
તે એટલે સુધી કહ્યું છે કે દોસ્તોયેવકીના પુસ્તકો વાંચીને સ્તાલિન 20 આ હકિત કેટલી સાચી છે તેની પ્રતીતિ હજી હમણી પોતે અસ્વસ્થ બની ગયા હોવા જોઈએ અને તેથી જ તેમણે એમને સુધી આપણને થતી રહી છે.
પુસ્તકો પર પ્રતિબંધ મૂક હો જોઈએ! દોસ્તોયેવ્સકીના જમાનામાં માનવીના બુદ્ધિવાદને નાદ ગાગાલને રશિયાના પ્રથમ નવલકથાકાર ગણવામાં આવે છે. ઘણે ગાવા માંડે હતે. પણ દોસ્તોયેચ્છીએ પિતાનાં પાત્રો (રશિયન ભાષામાં નવલકથા રૂપી સાહિત્ય-પ્રકારને વિકાસ ખૂબ દ્વારા જે માન્યતા પ્રગટ કરી છે તે ઉપરથી ફલિત થાય છે કે માનવી મડે મેડેથી થયે હત) સ્તોયેવસ્કી પર આ ગોગલને પ્રભાવ તે બુદ્ધિવાદથી ઊંધી દિશામાં જનારું પ્રાણી છે, અને તે પાપની થોડા સમયે સુધી રહ્યો હતે. તદુપરાંત તુનેવ, તોય વગેરે જાણે તાલાવેલી લાગી છે. પિતાને દુ:ખી દુ:ખી કરવામાં જાણે એને સાહિત્ય સ્વામીઓ પણ દોસ્તકીના પહેલા જ રશિયન સાહિત્યના આનંદ આવે છે. એવું જ દોસ્તોયેવકી માનતા, અલબત્ત, દોરતી આકાશમાં સિતારાની જેમ ચમકવા લાગ્યા હતા. આ બધાની આખરે એવું પ્રતિપાદન તે ક્રતા જ કે માનવી આ બધી આપત્તિ, કૃતિઓ તે દોસ્તોસ્કીએ વાંચી જ હતી પણ પાશ્ચાત્ય યુરોપના દુ:ખ, દન્ય વગેરે ભાગવીને જ આખરે ઉદ્ધાર પામે છે. તેથેસ્સીને સાહિત્ય સ્વામીઓમાંથી શેકસપિયર, બાલાક, વિકટર હ્યુગે અને ઈશ્ક ખ્રિસ્તના શરણમાં અટલ શ્રદ્ધા હતી એ ખરું પણ ટોલ્સ્ટોયની ડિક્સની કૃતિઓ પણ તેમણે વાંચી હતી. ડીકન્સના “પિકવિકપેપર્સ” નવલકથાઓમાં જેમ બોધપાઠ આપવાને પ્રયત્ન કરવામાં આવે માના પિકવિકનું પાત્ર અને સર્વાન્ટીસને “ડન કિહોટે”માંના છે તેવું દોસ્તોયેવકીની નવલકથાઓમાં કોઈ ઠેકાણે નથી. પોતાના ડેન કિહોટે તથા સાન્કોપાંઝાના પાત્ર દોસ્કીને ખૂબ પ્રિય સાહિત્યિક સામર્થ્ય વડે સર્જેલું એક ચિત્ર તમારી સમક્ષ રજૂ કરીને હતાં. દોસ્તોસ્કીએ લખેલાં વિવિધ પમાં આ વાત તેમણે જાતે એ ખસી જાય છે. જે નિષ્કર્ષ કાઢશે હોય તે મઢવાનું એ તમારી કબૂલી છે. દોસ્તોસ્કીએ એક લેખક તરીકેના પિતાના જીવનને પર છોડી દે છે. વાંચનારમાં જ માનવતાવાદ હશે તે પિતે રજૂ પ્રારંભ પણ બાઝાકની એક નવલકથાનું રશિયન ભાષામાં ભાષાન્તર કરેલાં સાહિત્યિક ચિત્રમાંના માનવતાવાદને તે જરૂર પ્રતિસાદ આપશે કરીને કર્યો હતો. ડિકન્સ અને સર્વાન્ટીસ એ બન્ને દે વરકીને એવું દોસ્તોયેવ્સીનું કહેવું છે. આ લેખકે કોલેજકાળ દરમ્યિાન પ્રિય લેખકો ખરા, પણ ડિકન્સમાં જે વિનેદ છે, જીવનની બ્રધર્સ કારામાગવ” નવલકથા જેમ તેમ કરીને વાંચી હતી. જેમતેમ વિસંગતીઓને ઉપહાસમુકત વિદ્યદષ્ટિથી જોવાની જે ખેળાવૃત્તિ છે. કરીને એટલા માટે કે એ કૃતિમાંથી નીતરતી કરૂણતા કેવળ અસહા તે દોસ્તેયેસ્ત્રીમાં નથી. એને તે અસ્વસ્થતામાં જ આનંદ આવે હતી. એ પછી વર્ષો બાદ “ઈમ એન્ડ પનીશમેન્ટ” વાંચવામાં છે. સર્વાન્ટીસના જેવી કટાક્ષ કરવાની હિ અને ઉપહાસ વૃત્તિ આવી. એ બે સિવાય, દોસ્તોયેવ્હીની બીજી કોઈ કૃતિ આ લેખકે
(અનુસંધાન ૧૮૭ મા પાને).
Page #25
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૮૨
બુદ્ધ જીવન
આલાચનાના અતિચાર
[] હૈં. રમણુલાલ શ્રી, શાહુ
‘આલોચના’ અને ‘અતિચાર' એ બંને જૈન ધર્મના પારિગાષિક શબ્દ છે. આલોચના (અથવા પ્રાકૃત શબ્દ આયણા) એટલે અવલાકન, નિરીક્ષણ, વિવેચન. પોતાના સ્થૂલ કેસૂક્ષ્મ દોષોનું ઝીણવટપૂર્વક અવલાકન કરવુંઅને ગુરુમહારાજ સમક્ષ તેનો સ્વીકાર કરવા એ માટે જૈન પારિભાષિક શબ્દ છે ‘આલોચના’અર્થાત ‘આલામણા.’ આલાયા કરવી અથવા આાયણા લેવી એવા રૂઢ પ્રયોગ વપરાય છે.
પાપ! અથવા કોઈ દોષના ચિત્તમાં વિચાર સ્ફુરે ત્યારથી શરૂ કરીને તેનું પાપકાર્ય થઈ જાય ત્યાં સુધીની સૂક્ષ્મ અને સ્થૂળ ક્રિયાના ચાર તબક્કા જૈન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યા છે: અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આમાં અતિચાર ન કરવા ઉપર જૈન ધર્મમાં બહુ ભાર મૂકવામાં આવ્યો છે કે જેથી અનાચારમાંથી બચી શકાય.
માણસે રોજેરોજ સવાર-સાંજ પોતાનાં પાપાની અને ખાસ તો અતિચારોની આલાચના કરવાની હોય છે. ગુરુ કે વડીલ સમક્ષ પ્રામાણિકતાથી, કશું છુપાવ્યા વગર પોતાના દોષો કે અતિચારો કહેવામાં આવે તો તે આલોચના છે. આલોચના (અથવા આલોયણા; આલેાયણ) એ પ્રાયશ્ચિતનો પણ એક પ્રકાર છે. એવી આલાચના સાંભળ્યા પછી વડીલ વ્યકિત કે ધર્મગુરુ તે દોષોની ગંભીરતા મુજબ, પ્રાયશ્ચિત તરીકે, તેવા દોષો ફરીથી ન થાય તે માટે, શિક્ષારૂપે ઉપવાસાદિ તપ જપ કરવાનું કહે છે. વ્રતધારી સાધુઓથી થતા દોષો વધારે ગંભીર સ્વરૂપના ગણાય છે. સ્થૂળ કે સૂક્ષ્મ હિંસા, અસત્યક્શન, ચારી કરવી, ચીજવસ્તુ સંતાડવી, બ્રહ્મચર્યનું ખંડન, પાસે પૈસા કે સેાનારૂપાની કે ઝવેરાતની વસ્તુઓ રાખવી ઈત્યાદિ દોષો ક્યારેક સાધુઓથી પણ જાણતાં કે અજાણતાં સહેતુક કે અહેતુક થઈ જતા હોય છે. એવા અતિચારોની આાયણા સાધુએ પોતાના ગુરુ પાસે લેવાની હોય છે, પરંતુ અતિચારોની આલાચના કરતી વખતે ક્યારેક આલોચનાના અતિચારો પણ થઈ જતા હોય છે.
પોતાના દોષોનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર છે. દોષોના એકરાર કરવાથી કેટલીક વખત માણસની પ્રતિષ્ઠાને હિન પહોંચવાના સંભવ છે. લોકનિંદાનો ડર જેવા તેવા નથી. સાંમાજિક પ્રતિષ્ઠા ધરાવનારા લોકનેતાઓ પોતાની ભૂલનો જાહેરમાં એક્ચર કરતાં ખચકાતા હોય છે. ક્યારેક તેમને પોતાના અનુયાયીએનું બળ ઓછું થવાનો ભય પણ રહે છે, જેમણે વ્રત અંગીકાર કર્યાં
દાસ્તાયેન્સ્કી
(૧૮૬ મા પાનાથી ચાલુ) પણ એનામાં નથી. દોસ્તોયેવ્સ્કીના અસ્વસ્થ આત્મા તો કલ્પનાના વિશ્વમાં હંમેશ રમમાણ રહેતો. છતાં તુગેનેવ અને તોલ્સ્ટોય જ્યારે રશિયન જીવનની ભવ્યતાની ગાથા ગાતા હતા ત્યારે રશિયાનું સમાજીવન કેવી રીતે અસ્થિરતાના પાયા પર ઊભું થયેલું છે, એ સમાજજીવનના ભારેલા અગ્નિ ગમે ત્યારે વાલામાં પલટાવાના કેવા સંભવ છે તે દર્શાવનાર દોસ્તોયેવ્સકી હતા અને એ દષ્ટિએ તેવા તે જમાનાની વાસ્તવિકતાથી વધારે પરિચિત હતા એમ જ કહેવું પડે.
“યુનેસ્કો”એ આવા મહાન લેખકનું યોગ્ય તર્પણ કર્યું એટલું કહીને આ લેખમાળા પૂરી કરું છું. દોસ્તોયેવ્સ્કી અંગેના બન્ને લેખા તૈયાર કરવામાં રશિયન રાજદૂતાલય તરફથી પ્રાપ્ત થયેલી સામગ્રી. એનસાઈકલોપીડિયા અને વિવિધ સામયિકોમાં, દોસ્તોયેવ્સ્કી અંગે પ્રગટ થયેલા લેખાનો આધાર લીધા છે
Ho
૧૮૭
હાય એવા સાધુમહાત્માઓ પણ કયારેક પોતાના વ્રતભંગની કબૂલાત કરવા વિષે વિમાસણમાં પડી જાય છે. બીજી બાજુ પોતાના નાના કે મોટા એવા તમામ દોષોને સ્વીકાર કરનાર મહાપુરુષોનાં ઉદાહરણો પણ ઓછાં નથી. એવા સાધુ મહાત્મા ચારિત્ર ધર્મની આરાધનામાં પોતાનાથી થતી તમામ ક્ષતિઓના તરત સ્વીકાર કરી લે છે અને ચિત્તશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ કરે છે.
જ્યારે વ્યક્તિમાં પોતાના દોષોના એકરાર કરવાનું નૈતિક બળ થોડું ઓછું હોય છે અને બીજી બાજુ એક્વાર કર્યા વગર છૂટકો નથી હોતા ત્યારે એક્ટરને કારણે પરિણમતી પરિસ્થિતિમાંથી જેટલા બચી શકાય તેટલા બચી જવાની વૃત્તિ તેમનામાં રહે છે. ત્યારે તેવી વ્યક્તિ પોતાના કેટલાક દોષોનો સ્વીકાર કરે છે અને કેટલાક દોષો છુપાવે છે. એવા સ્વીકાર કરતી વખતે પણ તેમનું ચિત્ત કંઈક તર્ક અને કંઈક મુકિતથી સ્વબચાવ કરવા તરફ રહે છે.
કેટલાક સાધુઓમાં પણ ક્યારેક આવી વૃત્તિ જૉવા મળે છે. આપણા શાસ્ત્રકારોએએવા સાધુઓની મનોવૃત્તિઓનું સૂક્ષ્મ અવલાકન કરીને દોષશુદ્ધિ માટે આલેાયણા લેવા તત્પર થયેલા સાધુમાં પણ કેવા કેવા દોષો પ્રવેશી જાય છે, તેનું સરસ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ કરેલું છે.
સાધુ
પણ જ્યારે પોતાના ગુરુ પાસે પોતાના દોષોની આલેચના કરે ત્યારે તેઓએ દસ પ્રકારના અતિચારોમાંથી બચવું જોઈએ એમ ભગવતી સૂત્રમાં લખ્યું છે. दस आलोयणादोस पण्णत्ता, नं जहा
आकंपयित्ता -अणुमाणइत्ता, जं दिट्ठ बायरं य सुहुमं वा । छन्नं सद्दाउलयं, बहुजण अव्वत्त तस्सेवी ।
કંપિત, અનુમાનિત, યદ્ દષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શાકુલ, બહુજનગુચ્છા, અવ્યકત અને તત્સવી એમ દસ પ્રકારના આલાયણાના દોષ ગણાવવામાં આવે છે.
૧. આકષિત-પોતાના દોષ ગુરુને કહેતાં પહેલાં, આાયણા લેતાં પહેલાં સાધુ પોતે પોતાની ગુરુની ખૂબ સેવાચાકરી કરે, એમનાં આહારપાણીનું બરાબર ધ્યાન રાખે, એમને વંદન કરવાની વિધિનું ચીવટપૂર્વક સમયસર પાલન કરે અને ગુરુ મહારાજને બરાબર પ્રસન કર્યા પછી, એમનામાં દયાભાવ પ્રગટ કર્યા પછી આલાયણા લે કે જેથી ગુરુ મહારાજ ઓછું પ્રાયશ્ચિત આપે. ઓછું પ્રાયશ્ચિત લેવાના આશયથી ગુરુમહારાજને પ્રથમ પ્રસન્ન કરી લેવાની વૃત્તિ થવી તે યોગ્ય નથી. એ એક પ્રકારના આલેચનાનો અતિચાર છે.
૨. અનુમાનિત–ગુરુ પોતાને કઈ રીતે ઓછું પ્રાયશ્ચિત આપશે એ વિશે પહેલાં અનુમાન કર્યાં પછી જ સાધુ પોતાના અતિચારોની આલોચના કરે તે અનુમાનિત દોષ છે. પ્રાયશ્ચિતના જુદા જુદા કેવા પ્રકારો છે એ વિષે પહેલાં ગુરુમહારાજને પૂછીને અને પોતાના એકાદ નાનકડા અતિચારની પ્રથમ આલોચના કરીને ગુરુ શું પ્રાયશ્ચિત આપે છે તે જોવું અને તે ઉપરથી અનુમાન કરીને પછી પાતાના ક્યા કયા અતિચારોનું પ્રાયશ્ચિત લેવાનું પોતાને ફાવશે તેના વિચાર કર્યાપછી બાકીના કેટલાક અતિચારોનું પ્રાયશ્ચિત લેવું તે અનુમાનિત દોષ છે. એ માટે શિષ્ય પોતે કોઈક વખત ઈરાદાપૂર્વક ગુરુ ને ખાટું કહે કે ‘હે ગુરુમહારાજ! મારી તબિયત બરાબર રહેતી નથી; મારું શરીર દુર્બળ બની ગયું છે. મારી પાચનક્રિયા બગડી ગયેલી છે. મારાથી તપશ્ચર્યા થતી નથી. માટે આપ જો થોડુંક હળવું પ્રાયશ્ચિત
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રબુદ્ધ જીવન
તા.૧-૨-૮૨
આપે તે હું મારા અતિચારોની આલોચના કરું, આમ કહીને પ્રથમ ગુરુનાં મનનું અનુમાન કરીને પછી પોતાના અતિચારોની આલેચને કરે તે તેથી પણ “અનુમાનિત ના પ્રકારને દોષ થાય છે.
૩. યદુ-દષ્ટ:-પોતાના જે દેશે બીજા કેટલાક લોકો જોઈ ગયા છે તેની આલોચના લીધા વગર છૂટકો નથી; એમ સમજીને જે શિષ્ય પિતાના ફકત બીજાએ જોયેલા દોષેની આલોચના કરે છે અને જે દિપ બીજાએ જોયા નથી, તે કપટભાવથી પોતાના મનમાં સંતાડી રાખે છે તે શિષ્ય આલોચનાને ય-દષ્ટ નામને દોષ કરે છે.
૪. બાદર: કેટલીક વાર આરાધક પોતાનાથી થયેલા અતિચારોમાંથી માત્ર મોટા અને સ્થળ અતિચારોની આલોચના કરે છે, પરંતુ પોતાના સૂમ અતિચારોની આલોચના કરતો નથી. એના મનમાં એવો ભાવ હોય છે કે ગુરુ સમક્ષ હું મારા મોટા મોટા દોષની આલોચના કરે તે એનાથી એવી છાપ ઊભી થશે કે જે વ્યકિત મોટા - દોષની આલોચના કરે તે નાના નાના દોષની આલોચના તે
જરૂર કરે જ ને? આવી રીતે નાના દોની આલોચનામાંથી બચી જવા માટે ફક્ત ડાક મોટા દોષની આલોચના કરવી તે પણ એક પ્રકારને આલોચનાને અતિચાર છે. '
૫. સૂમ - કેટલીકવાર સાધક પિતાના નાના નાના અતિચારોની આલોચના કરે છે અને પિતાના મોટા દોષોને છુપાવે છે. જે વ્યકિત પિતાને નાનામાં નાના દોની આલોચના કરે છે તે મેટા દોપની આલોચના તે અચૂક કરતી જ હોવી જોઈએ ને?” એવી છાપ ઊભી કરીને, ગુરુનો વિશ્વાસ પ્રાપ્ત કરીને જે સાધુઓ મોટા દોષે છુપાવે છે અને માત્ર નાના દોષ પ્રગટ કરે છે તે સાધુખો ભય, મદ અને કપટને કારણે જિનવચનથી વિમુખ બને છે. કેટલીક વખત સાધકના મનમાં ભય રહેલું હોય છે કે પોતાના મોટા દેશેને માટે ગરમહારાજ કદાચ વધારે પડતું મોટું પ્રાયશ્ચિત આપી દેશે. એટલા માટે તે પોતાના નાના દોની ગુરુ સમક્ષ આલોચના કરીને શું પ્રાયશ્ચિત મળે છે તેને અંદાજ કાઢયા પછી મેટા દોષને વિચાર કરે છે. એવા સાધના મનમાં કપટભાવ રહેલો હોય છે. એટલે તેઓ સાચા સાધક બની શકતા નથી.
૬. પ્રચ્છન્ન : કેટલીકવાર સાધકને પિતાનાં પાપનો એકરાર કરવામાં લજ્જા અને લોકનિંદાને એટલો બધો ડર રહે છે કે ગુર સમક્ષ પિતાના અતિચારોનો એક્કાર કરતાં તેઓને સંકોચ થાય છે. બીજી બાજુ પિતાના પાપ માટે તેમને અંતરાત્મા ડંખતો હોય છે, એવે વખતે તે બીજાનું કાલ્પનિક નામ આપી અમુક અતિચાર થયો હોય તો તેનું શું.. શું પ્રાયશ્ચિત મળે એ ગુરુ પાસેથી જાણીને લઈને પિતાની મેળે ખાનગીમાં એ પ્રાયશ્ચિત ી લે છે. (પ્રાચીન કાળમાં વાણા નામનાં સાધ્વી રે એ પ્રમાણે કર્યું હતું.) આ પણ એક પ્રકારને કપટ માવ છે. એટલે ગુપ્ત રીતે પોતાની મેળે પ્રાયશ્ચિત લઈ પોતાની પાપની શુદ્ધિ કરી લીધી હોવા છતાં તેનું ખાસ બહુ ફળ મળતું નથી.
કેટલીક્વાર સાધક તક જોઈને ગુરુ પાસે કોઈ હાજર ન હોય તેવે વખતે, પ્રર9ને સ્થાનમાં ગુરુ સમક્ષ પોતાના અતિચારો માટે આલોચના કરે છે. વળી, એ લેતી વખતે પ. પ્રચ્છન્ન રીતે, ગુરુ પણ બરાબર સાંભળી કે સમજી ન શકે તે રીતે પોતાના અતિચારોની આલોચના કરે છે. આ પણ એક પ્રકારને આલોચનાને અતિચાર છે.
૭. દાકુલ- શબ્દોકુલ એટલે મોટા અવાજ સાથે અથવા મોટા અવાજ વચ્ચે. કેટલીક વખત પોતાના અતિચારોની આલોચના કરતી વખતે સાધકના મનમાં દેખાવ કરવાની વૃત્તિ જાગે છે. પોતે કેટલા પ્રામાણિક છે અને શુદ્ધ થવાને તપ્તત્પર છે એ બીજાઓને બનાવવાને માટે, બધા બરાબર સાંભળી શકે, એ રીતે જોરશોરથી ગુર સમકા તે પિતાને દોપોની આલોચના કરે છે. પિતાના અતિચારો
માટે લધુતા કે લજજાને ભાવ જન્મવાને બદલે પોતાની પ્રશંસા થાય એવો ભાવ તેનામાં જન્મે છે. આત્મશુદ્ધિ માટે નહિ પણ આત્મપ્રશંસા માટે તે આલોચના કરે છે. સાધુએ કે ગુહ એવી રીતે આલેચના ન કરવી જોઈએ.
સાધુઓમાં પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક આયણા મોટા સમુદાયમાં જ્યારે લેવાની હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ ત્યાં એક સાથે ઘણા સાધુઓ પેતપોતાના અતિચારોની આલેયણા મોટેથી બેલી લેતા હોય છે. તે વખતે ત્યાં તે અવાજોની વચ્ચે પોતાના અતિચાર વિષે અસ્પષ્ટ રીતે બેલીને આલોયણા લઈ લેવી એ શાકુલ પ્રકારને દોષ છે.
૮. બરૂજનપૂચ્છા -કેટલીકવાર સાધક પિતાના એક દોષને માટે એક ગુરુ પાસે આલોયણા લીધા પછી પોતે કેટલા બધા સરળ, પ્રામાણિક અને જાગૃત છે એ બતાવવા અને પોતાને યશ વધે એટલા માટે બીજા ગુરુઓ પાસે પણ એ જ દોષ માટે ફરીથી આલેયણા લે છે. આમ કરવા પાછળ સાધકનો આશય પિતાની શુદ્ધિ કરવા કરતાં પોતાના માટેની પ્રશંસા વધારવાની હોય છે. '
કેટલીક વખત સાધક પિતાના અતિચારોની વાત કર્યા વગર પ્રચ્છન્ન રીતે ઘણા આચાર્યોને તેની આયણા વિષે પૂછે છે અને તેમાંથી જે ઓછામાં ઓછું પ્રાયશ્ચિત બતાવે તેમની પાસે જઈને પિતાના અતિચારો કહીને આલોયણા લે છે. આ પણ બહુ /નપુછાના પ્રકારને આલોયણાને દોષ છે. "
- કેટલીક વખત સાધકને પોતાના ગુરુ મહારાજે આપેલા પ્રાયશ્ચિતમાં શ્રદ્ધા બેસતી નથી અને તેથી એ પ્રાયશ્ચિત યોગ્ય છે કે નહિ તેની ચર્ચા બીજા ઘણા વડીલ સાધુઓ સાથે કરે છે. આ રીતે ઘણાની સાથે પોતાના અતિચાર અને પ્રાયશ્ચિતની ગ્યાયોગ્યતાની પૂછપરછ કરવી તે યોગ્ય નથી.
૯. અવ્યકત કેટલાક સાધુઓને કયા કયા દોષ માટે શું શું પ્રાયશ્ચિત આપી શકાય તે વિશે ઊંડે શાસ્ત્રીય અભ્યાસ હોતો નથી. કેટલાક સાધુખો દીક્ષા૫ર્યાયમાં નાના હોય છે. કેટલાક સાધુનો જ્ઞાનાભ્યાસમાં નાના હોય છે. આવા ચારિત્રબાલ અથવા આગમબાલ સાધુઓ કે જેમને આલોચના અને પ્રાયશ્ચિતની પૂરી ખબર ન હોય તેમની પાસે હેતુપૂર્વક જઈને આલોયણા લેવી અને તેમને અજ્ઞાનને લાભ ઉઠાવવું એ અવ્યકતના પ્રકારને દોષ છે.
૧૦. તત્સવી - તત્સવી એટલે તેવા પ્રકારના દોષોનું સેવન કરનાર. કેટલાક મોટા સાધુઓ પોતે પતનના માર્ગે ઘસડાયા હોય છે. એવા સાધુઓ પાર્વત્થ કહેવાય છે. એમની પાસે પોતાના અતિચારોની આલોયણા લેવી એ પણ એક દોષ છે. સાધક કેટલીકવાર એવો કુતર્ક દોડાવે છે, કે જે દોનું સેવન પોતાનાથી થયું છે તેવા દોષોનું સેવન અમુક વડીલ સાધુ પણ કરે છે. માટે જો તેમની પાસે દોરોની આલોચના કરવામાં આવે તો તેઓ સહાનુભૂતિપૂર્વક ઓછું પ્રાયશ્ચિત આપશે, કારણ કે પોતાની મર્યાદા તેઓ પણ જાણતા હોય છે. આ રીતે પાલ્વમુનિ પાસે આલોયણા લેવી એ તન્નેવીના પ્રકારને દોષ છે.
સાધુમહાત્માઓને ચિત્તમાં પણ પ્રમત્તાવસ્થામાં કેવા કેવા દે પ્રવેશી જાય છે તેનું સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ આપણા આગમગ્રંથોમાં થયું છે. જેમ સાધુઓની બાબતમાં તેમ ગૃહસ્થાના જીવનમાં તે સવિશેષપણે પોતાની શરતચૂથી, ભૂલ, વાંક કે દોરને બચાવ કરવા માટે, પોતાનું ખરાબ ન દેખાય એ માટે, પોતાની માનહાનિ ન થાય એ માટે માણસ અસત્ય, અર્ધસત્ય, અલ્પસત્ય, વિકૃત સત્ય, સત્યાભાસ, કૃતર્ક, વિકલ્પ, અપવાદ, આક્ષે૫, પ્રતિપ્રહાર, નિર્દોષતાને આડંબર, મિથ્યાભિમાન, દોષદર્શિતા વગેરેને આશ્રય લેવા લલચાય છે. - પારદર્શક વ્યકિતત્વ કેટલું બધું વિરલ છે તે આવા પ્રસંગે આપણને સમજાય છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
તો,
૧-૨-૮૨
પ્રબુદ્ધ જીવન
સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર (વર્ષ–૬)
શ્રી મુંબઈ જૈન યુવક સારી રા, મેંગાજી ઝવેરચંદ મહેતા પ્રેરિત,
વિધારાન
તિસવીરમાં ડાબી બાજુએથી શ્રીમતી શારદાબેન, સર્વશ્રી કે. પી. શાહ, ચીમનભાઈ જે. શાહ, ચીમનલાલ ચકુભાઈ શાહ, ડો. રમણલાલ ચી. શાહ, દર્શક, શ્રી રસિકલાલ મ. ઝવેરી, રમલભાઈ મહેતા].
કેળવણી વિચાર ; પ્લેટો અને રૂસે-દર્શકનાં બે વ્યાખ્યાન
આ વર્ષે વિદ્યાસત્રના ત્રણ પ્રવચને તાતા ઓડિટેરિયમમાં તા. ૧૮-૨૦ અને ૨૧ જાન્યુઆરીના છે. શ્રી રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને જયાં હતાં. શ્રી મનુભાઈ પંચોળી-દર્શક- એ“કેળવણી વિચાર” ઉપર વ્યાખ્યાને આપ્યાં હતાં. [ પ્રવચનને પ્રારંભ શ્રીમતી શારદાબહેન ઠક્કરના ભજનથી થયું હતું.'
D કુવીર દીક્ષિત
૧૮, ૨૦ અને ૨૧ જાન્યુઆરી, ૧૯૮૨ ત્રણ દિવસ તાતાએડિટોરિયમ (બોમ્બે હાઉસ,સ સ્ટ્રીટ, ફોર્ટ,-મુંબઈ ૨૩)માં પ્રસિદ્ધ કેળવણીકાર સર્વોદયવાદી ચિતક, નવલકથાકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી મનુભાઈ પંચોળી-દર્શક – એ શ્રી મુંબઈ જૈન મુવક સંઘ આયોજિત સ્વ.મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસનાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં હતાં. વ્યાખ્યાનને વિષય હતે “કેળવણી વિચાર”. પ્રમુખપદે હતા મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા ડો. રમણલાલ ચી. શાહ. સંચાલક હતા સંઘના એક મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ.
વ્યકિત અને સમાજ
તેમણે કહ્યું: “કેળવણી વિચારના કેન્દ્રમાં વ્યકિત અને સમાજ વચ્ચે સુમેળ કેમ અપાય, અને એ માટે કેવું આયોજન થવું ઘટે આ બે મુખ્ય બાબતે હોવી જોઈએ. કોઈ પણ સમાજ વૃક્ષો, પહાડો, નદી કે ઈમારતમાંથી પેદા થતો નથી. સમાજના પિતાનાં વલણ, આદત, સમજદારી એ બધાં કેવાં છે તેના ઉપર સમાજના સ્વરૂપને આધાર છે. એવા પણ કેળવણીકારે છે જે કેવળ સમાજનો જ વિચાર કરે છે. સમાજ અને વ્યકિત વચ્ચે મૂળગત વિરોધ નથી. જે વિરોધ દેખાય છે તે ટાળવા ઘટે અને તે કેળવણીથી જ ટાળી શકાય. સમાજમાં વ્યકિત તિરાડ પાડે અથવા વ્યકિત જીવનમાં સમાજ તિરાડ પાડે તે પરિસ્થિતિ નભી શકે નહિ. આ દેશમાં ઘણી બાબતેનું આયોજન થયું છે. પણ કેળવણી વિશે આયોજન થયું નથી. પરિણામે ઘણા ગંભીર કોયડા ઊભા થયા છે. સમાજમાં કે નાગરિક હોવો જોઈએ તે વિશે કોઈએ વિચાર કર્યો નથી. દેશમાં આટલા બધા લોકો ભણેલા હેય પછી બેકારી શા સારું હોવી જોઈએ? ગળ ગળે ના હોય એ કેવી રીતે બની શકે? દેશમાં કામ નથી એમ નથી. દેશમાં શિક્ષિત નથી એમ નથી. અને છતાં દેશમાં શિક્ષિત બેકાર છે. આમાં દેષ ભણેલાને નથી. દોષ તેમને
પ્રથમ દિવસે શ્રી શારદા બહેન ઠક્કરના ભજન બાદ ડે. રમણભાઈએ દર્શકને તેમની પ્રતિભા અને સાહિત્ય તથા કેળવણી ક્ષેત્રે તેમણે કરેલા પ્રદાન સંદર્ભે પરિશ્ય આપ્યો. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે દર્શકનું હાર દ્વારા સન્માન કર્યું હતું.
- પ્રથમ દર્શકે મુંબઈ જૈન યુવક સંઘની વિદ્યા પ્રવૃત્તિને બિરદાવી, વિદ્યાસ નિમિત્તે પેતાને નિમંત્રવા બદલ સંઘને આભાર માન્યો હતો. પ્રથમ વ્યાખ્યાનમાં દર્શકે પ્લેટના કેળવણી વિચારને પ્રકાશિત કર્યો હતે.
અને બની શકે? દેશમાં કામ
શ
થી. દેશમાં શિક્ષિત
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રાદ્ધ
ભણાવનારાઓનો છે. જે કેળવણી પાછળ અઢળક પૈસા ખરચાય છે એ વાસ્તવમાં કેળવણી છે જ નહીં. આખી કેળવણીની યોજના એક પ્રપંચ છે. કેળવણી એવી હોવી જોઈએ જે માબાપા, વિદ્યાર્થીઓ અને સમાજને અનુકૂળ હોય. કેળવણી વિરારના પાયામાં ટ્રસ્ટીશિપની ભાવના હોવી જોઈએ, કારણ બાળકો પોતે કેળવણી વિશે વિચારી શકતાં નથી,
કેન્દ્રમાં બાળક અને સમાજ
પ્લેટોના કેળવણી વિચારના કેન્દ્રમાં બાળક અને સમાજબંને છે. આજના બાળક આવતી કાલનો નાગરિક છે. સમાજ એ સાથે વસતા નાગરિકોનો બને છે. સમાજ સ્વસ્થ હોવા જોઈએ અને સ્વસ્થ નાગરિક વગર સ્વસ્થ સમાજ હોઈ શકતા નથી. અસ્વસ્થ સમાજમાં નાગરિક સ્વસ્થ હોઈ શકતા નથી. પણ સમાજ એટલે આપણે શું માનીએ છીએ ? સમાજ વિશેની આપણી કલ્પના શી છે? સમાજના પ્રત્યેક નાગરિક શિક્ષિત હોવા જોઈએ અને કેળવાયેલા હોવા જોઈએ. કેળવાયેલા નાગરિક જ સમાજ ઉપર સારી રાર કરી શકે છે.
પ્લેટોની વિચારધારા
‘પ્લેટોના રિપબ્લિક ’ને કેળવણીના એક ઉત્તમ ગ્રંથ તરીકે ઓળખાવીને શ્રી મનુભાઈએ કહ્યું; ‘પ્લેટો તેના જનામાથી એક ચા વર્ષ આગળ હતા. એણે કેટલા બધા પ્રશ્નો વિચાર્યા છે અને કેળવણી અંગે તે એણે કેટલી બધી આતશબાજી ફોડી છે? પ્લેટો આ જગતનો એક મોટામાં મોટા તત્ત્વજ્ઞાની હતા, એટલું બધું ઊચું શિખર કે એના પરના બરફ ઓગળતા નથી. એની ઉપરના વાયરા અહીં વાય છે ખરા! પ્લેટોનું એમ માનવું છે કે રાજ્ય જેના હાથમાં હોય તે જો તત્ત્વજ્ઞાની હોય તે શય સરખી રીતે ચાલે. સત્તા અને ડહાપણનું સગપણ કરી તો બધું બરાબર ગાલશે. પ્લેટોના રાજ્યતંત્રની વિભાવના પ્રમાણે કોઈ પણ કવિ મન ફાવે તેવી કવિતા લખી શકે નહિ, કારણ એ માને છેકે માણસે ઉપર સહુથી વધુાં વધુ અસર કવિઓની થતી હોય છે. એ માને છે
સ્વસ્થ માણસમાં સંવાદિતા હોવી જોઈએ. પ્લેટો એમ માને છે કે નાગરિક અસ્વસ્થ થયા તો તે સમાજને સ્વસ્થ કરી મૂકશે. સ્વસ્થતા અને સંવાદિત માટે પ્લેટેએ વાસનાઓ, આવેગે અને ઈચ્છાઓને ઝાં વધવા દેવા ન જોઈએ. દરેકને માપસર રાખવા જોઈએ. કીતિની આકાંક્ષા પણ માપસર જ હોવી જોઈએ અને આ સર્વ કેળવણીથી જ સિદ્ધ થઈ શકે. પ્લેટો માને છે કે કેળવણીની યોજના એ મગજને ઠેકાણે રાખવાની યોજના છે. પણ સમાજના બધા જ માણસા મગજ ઠેકાણે રાખી શકતા નથી, એટલે સામાન્ય જનની કેળવણીની યોજના જુદી અને થોડાક માણસે માટેની કેળવણીની યોજના જુદી હોવી ઘટે. પ્લેટોએ ન્યાય અને અદાલત વચ્ચેના સંબંધના પણ વિચાર કર્યો. એ એમ કહે છેકેદરેક માણસને સુખ અને “ડિગ્નિટી” આપવી જોઈએ. તે જો તેને નહિ મળે તો સમાજ સ્વસ્થ નહિ રહે, દરેક માણરાને સુખી થવાનાં સાધને આપવા ઘટે તેમ દરેક માણસને એ કરી શકે તેવું જ કામ આપવું જોઈએ. દરેક માણસ કંઈ સત્યની શોધ કરવા જન્મ્યા નથી. બધું સત્યધક બની શકતા નથી, માટે જ પ્લેટોએ સામાન્ય માણસ માટેની અને થેડાક માણસ માટેની–એમ કેળવણીના બે ભેદ પાડયા છે. જે સત્યશોધક છે, સત્યનું જેને દર્શન થયું છેએ જ માણસ સમાજેને માર્ગદર્શન કરાવી શકે અને માટે જ એકહે છે કે જ્ઞાન હોય તેને જ સત્તા આપી, અને સત્તા જેની પારો છે તેને ઙાન આપા,
દર્શકે સોક્રેટિસ અને ગ્લુકોન વચ્ચેના સંવાદોની ડાયલેકિટસના સંદર્ભે વાત કર્યા પછી કહ્યું : “ નવી કેળવણીના સિદ્ધાન્તના કેન્દ્રમાં બાળક જ હોવા જોઈએ. બાળકો ઉપર જૅરજલમ કરીને કશું ભણાવી શકાય નહીં. પ્લેટોએ કહ્યું જ છે કે કેળવણીના ક્ષેત્રમાં ભય અને લાલચ બેમાંથી એકેય હોવું જોઈએ નહિ. બાળકની કેળવણીની શરૂઆત માના ઉદરમાં ગર્ભાધાન થાય ત્યારથી જ માને કેળવી આપવાથી થાય છે. અને બાળક જન્મ્યા પછીનાં પહેલાં પાંચ વર્ષમાં એને જે સંસ્કાર આપે. તે આખી જિંદગી દઢમૂલ થતા હોય છે. બેન્યામના પ્લેઝર (આન’દ) અને પેઈન (દુ:ખ) ના સિદ્ધાન્તનો નિર્દેશ કરીને દર્શકે કહ્યું: અગિયાર વર્ષ સુધી બાળકને રમતગમત સિવાય કોઈ જ શિક્ષણ આપવાની જરૂર નથી.
બાળકને અનુભવ જ લેવા દેવા જોઈએ. મોટી ઉંમરે જેની પાસે અનુભવના ખજાના હાય છે તેની પાસે વિઘા દોડતી આવે છે. બાળકને સાંગીત અને નૃત્ય શીખવવાં જોઈએ. તેનાથી બાળકનું
જીવન
ચિત્ર સંવાદમય થાય છે. બાળકને તેના આત્માની સંવાદિતા માટે સંગીત અને શરીરની સ્વસ્થતા માટે વ્યાયામ, રમત વગેરે શીખવવાં જોઈએ. કેળવણી આમ તો દંડ ક્રિયા છે. કેળવણી વિચાર : સા
તા. ૧-૨-૮૨
બુધવાર, તા. ૨૯-૧-૮૨ ને રોજ સાથે બીજું વ્યાખ્યાન આપવું દર્શક શરૂ કરે તે પહેલાં સ્વ. મંગળજી મહેતાના સુપુત્ર, શ્રી જોરમલભાઈઓ દર્શકની સંસ્થા ાકભારતી માટે રૂા. ૧૦૮૧/-ની ભેટ આપી હતી. દર્શક કૃતજ્ઞતાપૂર્વક તે ભેટ સ્વીકારીને વ્યાખ્યાન શ્રેણીનું બીજું વ્યાખ્યાન આપવું શરૂ કર્યું હતું. વિષય હતેા : “કેળવણી વિર : ફરશે, ''
દર્શકે કહ્યું : કેળવણી સંબંધમાં પ્લેટોએ કરેલા વિચારને રો એક ડગલું આગળ લઈ જાય છે. Àાનું પ્રતિપાદન એવું હતું કે નાગરિક ન્યાયી ન હાય, ન્યાય ભાવના એનામાં પ્રતિષ્ઠિત નહિ થઈ હોય તા સમાજ ન્યાયનિષ્ઠ નહિ થાય.
બાળકની કેળવણી સંબંધમાં રૂસેટની વિરણ પ્લેટીના કરતાં વધુ વ્યવસ્થિત છે. પ્લેટોના કાર્યકમમાં એક પ્રકારનું ઈન્ડોકટીનેશન છે. રૂસામાં તેનું ઈન્ડોકટ્ટીનેશન નથી, પ્લેટોએ કેટલીક રાારી વાત કંળવણી સંબંધમાં કરી છે ખરી પણ જે રીતે કરી છે તે રીત બરાબર નથી. વિગતોની બાબતમાં રૂો વધારે વ્યવસ્થિત છે. પ્લેટોને મન બાળકનાં પહેલાં પાંચ વર્ષ તેના પાછલાં વીસ વર્ષ કરતાં વધુ મહત્ત્વનાં છે. રૂસા માણસની કેળવણી જમથી તે તેના અંત સુધી ચાલવી જોઈએ એમ માને છે. રૂરો કેળવણીની બાબતમાં વિચારશકિતની પ્રતિષ્ઠા કરે છે. આપણે ત્યાં મેટા ભાગનું શિક્ષણ અભિપ્રાયોમાં સંગ્રહાયેલું છે. આપણા શિક્ષિત જન અભિપ્રાયોનો સંગ્રહ લઈને ફરે છે. આ વસ્તુ શિક્ષણની નિષ્ફળતા સૂચવે છે. રૂરો માને છે કે બાળકે અભિપ્રાય ‘ડિસ્કવર' કરવાનો છે. બાળકે જે કંઈ કરવાનું છે તે એની મેળે કરવાનું છે. જાતે કરવાનું છે. પ્લેટો માને છેતેનાથી રૂસે ઊલટું માને છે. એ માને છેકે મણરા તત્ત્વત: પ્રકૃત્તિથી દુષ્ટ નથી. આ એની શ્રદ્ધા કેળવણીના નવા ચીલે નિર્માણ કરે છે.
દર્શકે સમજવા જેવી એક વાત એ કહી કે આ યુરોપમાં ૧૫મી સદી પહેલાં - નવજાગરણ પહેલાં એમ મનાતું કે આ દુનિયામાં માણસ ફકત મુસાફર છે અમર જીવન તે ઉપર દુનિયાની બહાર છે. આવા ખ્યાલને પરિણામે દુનિયા. જે સુધારવાની કોશિશ થઈ નહિ. દુનિયાની અવગણના થઈ.
કેન્દ્રમાં માણસ
૧૫મી, ૧૬મી,૧૭મી તથા ૧૮મી સદીના કાળમાં વિચા રણાના કેન્દ્રમાં માણસ રહ્યો. બધું ધ્યાન વ્યકિત ઉપર અપાયું. રૂસાએ એમ પ્રતિપાદન કર્યું કે કેળવણીમાં આનંદનું તવ હોવું જોઈએ, કેળવણી આદિને જ નુકેન્દ્રિત હોવી જોઈએ. એ કહે છે કે બાળકને આનંદ નહિ આપે તો એ બીજાના આનંદની ઈર્ષા કરશે, જેને આનંદ નથી મળ્યા તે બીજાનેં આનંદ મળે તેમાં વિના જ નાખશે. આનંદ ક્યારે મળે? વ્યકિતના દર થવા ઘટે, એની અસ્મિતાનો સ્વીકાર થવા ઘટે. આ જે વસ્તુની સ્વીકાર લેકશાહીમાં થયા તેનું વ્યાકરણ રૂસેએ આપ્યું,
દર કેવી રીતે ?
રૂસા કહે છે: “તમારો છોકરો એ તમારી લઘુ વૃત્તિ નથી. દેાકરો તમારે માટે ભ્રૂણતા નથી. તમારો છેકરા તમારા કરતાં વધુ સારા પણ થાય, થઈ શકે. તમારે માબાપ તરીકે છેકરાના વિકાસમાં સહાયક બનવાનું છે. બાળકના વિકાસ તમારે કરવાના છે એ ખ્યાલ જ ખોટો છે. બાળકની હરેક વસ્થા તેની કક્ષાએ ઉપયોગી છે. એને જલદી જલદી હોશિયાર કરવાની વાત તે કેળવણી છે. બાળક અંગ્રેજી વાંચે તેમાં એના બાપની પ્રતિષ્ઠા વધતી હશે. પણ છેાકરાની કતલ થઈ જાય છે. કેળવણીના પાયા તૂટી જાય છે. બાળક ૧૮ વર્ષના ન થાય ત્યાં સુધી એ ઇતિહાસ શીખી જ ન શકે. કારણ થોડાક વિવેક, થેાડુંક સંશાધન, થેાડીક વિચારશક્તિ આ સર્વ વગર ઇતિહાસ શીખી જ શકાય નહિ અને છતાં જો શીખવા તો એને સ્મૃતિની કસરત કરવી પડશે. સ્મૃતિની કસરત એ કેળવણી નથી. પાયાની વાત એ છે કે બાળકની દરેક અવસ્થા માટે આદર રાખો. બાળપણ એ સમય વીતાવવાના, સમય લંબાવવાનો કાળ છે. બાળકને ઠાંસી ઠાંસીને કેળવણી આપે તે પાયામાંથી જ ખોટુ છે. અતિઉત્સાહ એ બાળક માટે કામના નથી. રૂસાએ બીજું એ કહ્યું કે ૧૫ વર્ષની વય સુધી બાળકમાં રીઝન – બુદ્ધિના સ્વતંત્ર વિકાસ
( અનુસંધાન ૧૯૨માં પાને )
Page #29
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૮૨
પ્રભુ જીવન
“હું ઇશ્વરના આભાર માનું છું કે પ્રભુએ અને અપગ અનાચે.”
[] અનુવાદક : ગણપતલાલ મ. ઝવેરી -
[નવનીત (હિન્દી, ડાઈજેસ્ટ) માં પ્રકાશિત એક વિસ્તૃત લેખ ‘સાહસ કે દીપ’ નો સારભાગ ગુજરાતીમાં અનુવાદ કરીને અત્રે પ્રગટ કરવામાં આવ્યો છે.
વિકલાંગ, છિન્નાંગ અને પગ સાહસવીરોની આ એક
અસાધારણ યશગાથા છે. એક વિસ્મયજનક સત્યકથા છે. અસંભવને સંભવિત બનાવનાર ત્રણોથી વધુ સ્વમાની મનુષ્યદીપકોના ચમત્કારની અદ્ભુત કહાણી છે.
‘એબિલીટીઝ ઇન્કોર્પોરેટેડ' નામનું એક ઉદ્યોગ પ્રતિષ્ઠાન ન્યુ યોર્ક (અમેરિકામાં) છે. જેનું સમગ્ર સંચાલન અપંગ લેકો, અપંગજનો માટે જ કરે છે. સંસ્થાના અપંગ કામિકોમાંથી કેટલાક ના જન્મથી જ તે! થોડાક અકસ્માતોના ભાગ બનેલા નિરાધારો છે. થોડાંક ઉદાહરણ જોઇએ:
* એક ફોરમેન છે જેને નથી હાથ કે નથી પગ, તેમ છતાં આ સંપૂર્ણ રંગ માનવી પોતાના શરીરના શેષ અવયવો દ્રારા જે પ્રયોગ કરી રહ્યો છેતે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ.
* સંસ્થાના વ્યવસ્થાપક ભાઈ તે બન્ને હાથથી વિહેણાં છે. હાથની જગ્યાએ મૂકેલા બે હૂડો દ્રાશ બધાં જ કામ-હસ્તધૂનન અને કોઈને શાબાશી આપવા સિવાયના–કરી લે છે. જે આપણે સંપૂર્ણ હાથેાથી કરીએ છીએ.
* એક મહિલા છે જન્મથી આંધળી ને બહેરી છે. અને મશીન પર કામ કરતી જોઈને કોઈ કદી એમ ન માની શકે કે એ ખરેખર ધ નેં બધીર છે.
* એક કર્મચારી તે જે એવી રીતે ઘવાયો હતો કે જે તે નથી બેસી શકતો કે નથી ઊભા રહી શકતો, એણે પોતે જ બનાવેલ એક વિશેષ ગલપટ્ટાને ગળામાં પહેરીને ૪૫ જેટલેા વાંકા વળીને કોઇ પણ સ્વસ્થ કર્મચારી કરતાં વધુ ઉત્પાદન કાર્ય કરી રહ્યો છે.
* એક બીજા અપંગ ભાઇ એક ખાસ બનાવેલી ડોલીમાં ચા સૂઇ રહીને આખો દિવસ કામ કરે છે.
* એક નવશુવક, આખા સિવાય જેના અંગો પ્રત્યેક ભાગ કંઈ ને કંઈ ખોડખાંપણવાળા છે. જેના હાથ હંમેશા ‰ જે અને શરીર પણ કંપતું રહે. એની શાલ પણ ખૂબ વાંકીચૂંકી અને બિહામણી, પણ પેાતાનું કામ એવી નિષ્ઠાપૂર્વક કરે કે એને યાદપાવવી પડે કે એના કામ કરવાના સમય પૂરો થઈ ગયો છે, ત્યારે જ એ કામ બંધ કરે .
* એક અન્ય કર્મચારીને જુઓ, પાંચ વર્ષથી એનું કરોડ હાડકું ભાંગી ગયેલું અને કમરની નીચેનું આખું શરીર લકવાથી નિરર્થક થઈ ગયેલું. ઓપરેશન પછી ડોકટરે ચાકનું કહી દીધેલું કે તું હવે જીવતા તા રહી શકીશ પણ કશું કરી શકીશ નહીં. આવી અત્યંત અસહાય સ્થિતિમાં ખાટલામાં જ પડી રહેવાનું અને મેં જૂર નહાતું. એક દિવસ એ પોતાની સ્વયંસંચાલિત પૈડાંવાળી ખુરશીમાં બેસીને સંસ્થામાં આવે છે અને ક્રમશ: પ્રગતિ કરતા ૬૮ની વયે આજે એ મિકેનિકલ એસેમ્બલી વિભાગના ફોરમેન છે.કોઈએ પૂછ્યું. * તમે રિટાયર કયારે થશે? એણે જવાબ આપ્યો ‘જો હું રિટાયર થઈ તે પાગલ થઈ જઈશ.''
*એક અપંગ યુવક કારખાનામાં જોડાયા ત્યારે બેાલતી વખતે ખૂબ તડાતો હતો. થોડા મહિનામાં એની આ ખોડ આપોઆપ દૂર થઈ ગઈ.
૧૯૧
9
* એક બહેરો અને મૂંગા છે. અતિનિર્ધન પરિવારમાં જન્મેલે. સાવ નિર્બળ, સ્વભાવે ખૂબ જિદ્દી,પિતાએ એને ચાકુથી ઘાયલ કર્યો. એવિો અને ગુંડો બની ગયા. એ એક દિવસ આ સંસ્થામાં આવે છે. થોડુંક કામ મળે છે. ખૂણામાં બેસીને એકલા એકલા કાપ કરે છે. ધીમે ધીમે કામ કરવાનું એને વ્યસન લાગ્યું. આજે એ સુદઢ શરીર સાથે અને સ્વસ્થ ચિત્તે ઉપયોગી કામ કરે છે અને સંસ્થાના એક અનિવાર્ય અંગ બન્યો છે.
* એક સંધીવા રોગથી પીડિત ભાઈ કારખાનામાં જોડાયા ત્યારે વજન હતું ખાસ્સું ૪૦૦ પૈંડ, એક જ મહિનામાં શ્રમ કરવાથી ૧૦૦ પાંડ ઓછું થયું અને અલવાની ગતિ પણ વધી. આજે આ. ભાઈ ખૂબ ખંતપૂર્વક કામ કરે છે.
આ સંસ્થાના પ્રમુખ શ્રી હેનરી વિસ્કાર્ડી છે. સ્વપ આગ છે, એમની પોતાની રોમાંચક જીવનકથા એમનાં જ મ્હોંએ સાંભળીએ:
“હું જન્મથી જ અપંગ છું. માત્ર બન્ને પગ ઠૂંઠા છે. જન્મથી ૬ વર્ષથી સુધી હોસ્પિટલ જ મારું ઘર હતું. છેવટે, ડોકટરોએ મને અપંગ માટે બનતા ખાસ જુડા મારા પગમાં ફિટ કરીને મને ઘેરે મેકલી દીધે. મારા પગી એટલા બધા ટૂંકા હતા કે મારા હાથની બાંહા, ચાલતી વખતે જમીનને સ્પર્શ કરતી અને લેાકા મારી મશ્કરી કરતા - આ મને આટલું હીરૢ નહોતું લાગતું જેટલું મને તે મારી દયા ખાતા તેનાથી લાગતું. ૨૫ વર્ષની ઉંમરે એક ચમત્કાર થયો. એક પરોપકારી ડૉકટર અને એક શિલ્પી ગૃહસ્થની કૃપાથી મને એલ્યુમિનિયમના પગા મળ્યા. જે પહેરતાં મારી ૩’-૮”ની ઊ*ચાઈ ૫-૮ જેટલી થઈ અને હું એક સરેશશ ઊંચાઈવાળા માણસ છું એવી મને ત્યારે પ્રતીતિ થઈ. ૉકટરનો આભાર માની મેં એમની સમક્ષ ફી ધરી, ડૉકટરે લેવાની ના પાડી અને કહ્યું, હેનરી ‘જો તું કયારે પણ કાઈપંગની કોઈ પણ પ્રકારે સહાય કરશે તે હું સમજીશ કે, મને મારી ફી મળી ગઈ છે.” ત્યારથી હું એમની ફીના બદલે વાળતો આવ્યો છું.
પ્રથમ, દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન મેં રેડ-ક્રોસ સંસ્થામાં નાકરી કરી લીધી. ત્યાંના છિન્નીંગ સૈનિકોની સેવાશુશ્રૂષા કરતા અને મારા એલ્યુમિનિયમના કૃત્રિમ પગા બતાવીને એમનામાં વિશ્વાસ પેદા કરતો અને એમને ખાતરી કરાવતો કે અપંગ વ્યકિત પણ સ્વસ્થ વ્યકિતની પેઠે રહી—જીવી શકે છે. ત્યાર બાદ હું એક બ્રોડકાસ્ટ કંપનીમાં નોકરીએ રહ્યો. યાં એક સુંદર અને સર્વાંગ સ્વસ્થ એવી યુવતી સાથે માણ્ પરિચય થયો. એણે મારી જીવનસંગિની બનવાનું કબૂલ કર્યું અને અમે લગ્નગ્રંથિથી જોડાયાં. પછી તો મારો ભાગ્યોદય થતા જ ગયો. ન્યુયોર્કની એક મોટી સૂતરની મિલમાં મને એક બહુ સારા પગારની ઊંચા હોદ્દાની જગ્યા મળી. ઠાઠદાર ઓફિસ, બધી જ સગવડી અને સુખમય જીવન,
એવામાં એક દિવસ એક અસાધારણ ઘટના બની જે થકી મારો જીવન પ્રવાહ બદલાઈ ગયો.
જે ડૉકટરે મને એલ્યુ. ના કૃત્રિમ પગા આપેલ તેમના ફોન આપ્યો કે, ‘Just one break'. નામની અપંગોના કલ્યાણ અર્થની એક સંસ્થા છે તેમાં તમારે વ્યવસ્થાપકના પદે જોડાઈ જવું એવી મારી વિનંતી છે. પગાર જે મને ત્ર મળતા હતા તેના કરતાં માત્ર ત્રીજા ભાગના જ અને કામ અત્યારે હું જે કરતા હતા તેના ” કરતાં ત્રણ ગણું. હું વિમાસણમાં પડયો અને અસ્વીકાર કરવાની
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ
જીવન
તા. ૧-૨-૮૨.
અણી પર હતો. ત્યાં મારી પત્નીએ મને સમજાવ્યા, હિંમત આપી અને કહાં, “આપણે બને ત્યાં સાથે કામ કરશે અને જે સિદ્ધાંતને તમે અપનાવ્યો છે કે જે વચન આપ્યું છે તેનું પાલન કરીશ” અને અમે બને એ સંસ્થામાં જોડાઈ ગયાં. નાની સરખી ઓફિસ. એક જ સહાયક, મારું કામ હતું મેટી મટી કલબો કે જેની સદસ્ય મેટા ઉદ્યોગપતિઓ અને કરોડપતિએ હતા ત્યાં જઈ તેમની સમક્ષ ભાષણ આપવા અને એમનાં ઉદ્યોગપ્રતિષ્ઠાનોમાં અપંગોને નોકરીએ રાખવા માટે સમજાવવા. ઘણી એછિા. ઉદ્યોગપતિઓએ આ વાતને સમર્થન આપ્યું જેમણે થોડાક અપંગાને
કરીએ રાખ્યો. એમણે આ નિરાધારોની વિવશતાને ગેરલાભ લેવા, માંડ. પગાર ઘણે ઓછો ને કામ ઘણું. એમની આ શાપણવૃત્તિ જાગ્યા પછી અમે આવી સંસ્થાઓમાં અપંગ કામદારને મોકલવાનું
પછી તો અમુક લોકોની મદદથી અને મળેલા પ્રોત્સાહનથી અમે પોતે જ એક નાના સરખા ગેરેજમાં એક નાની શી ફેકટરીની સ્થાપના કરી. આમ ‘એબિલિટીઝ ઈન્કોપરેટેડ'ને જન્મ થયો. ધીમે ધીમે આર્થિક મદદ મળતી ગઈ. વિકલાંગ કામ માટે આવતા ગયા. ઉત્પાદનનનું કાર્ય શરૂ થયું. સંખ્યા વધતી ગઈ. નફો પણ વધતો ગયો. પ્રારંભમાં જ અમે એવો નિર્ણય કરે કે આ સંસ્થમાં એ જ વ્યકિત સભ્ય થઈ શકે જે અપંગ હોય.
દિવસે દિવસે એવા અપંગ ભાઈ-બહેને રોજગાર માટે અમારી સંસ્થામાં આવવા લાગ્યો કે જેની કલ્પના પણ ન કરી શકાય. (ડાંક ઉદાહરણ ઉપર પ્યાં જ છે.) કૃત્રિમ અવયવાળાં પિતાની મેળે ટટાર ઊભા પણ ન રહી શકે એવા, રોગોથી ગ્રત, જર્જરિત દેહવાળા, દૂઠાં, બહેરાં, કામ કરવાની વાતે દૂર રહી પણ જેમની જીવનની આશા પણ નહેાતી એવા અને કુટુંબ તથા સમાજે જેમની ઘોર ઉપેક્ષા કરી એવા દયનીય સ્થિતિવાળા.
આવા નિરાધાર વિકલાંગોને સહારો અને હિંમત આપી ઊભા કરવા, એમને કામ આપીને શ્રમની કમાણી કરાવી સ્વમાનપૂર્વક જીવી શકે એવી વ્યવસ્થા કરી આપવી એ આ સંસ્થાને ધ્યેય છે.
સ્વાનુભવથી કહે છે કે સશકતેને પણ શરમાવે એવી એ અપંગ શ્રમિકોની કાર્યદક્ષતા છે. પ્રત્યક્ષપણે દેખાતી અપંગતા પાછળ મજબૂત મને બળ છે. તે અંગે પાંગથી વિવશ પણ ચેતનાથી સભર છે. એશિયાળાપણાંને તેઓ ચેલેન્જ આપે છે અને ઘરને ખૂણે બેસી રહેલાં અન્ય બેકાર અપંગોને પ્રેરણા આપે છે. આ છે માનવ ગરિમાને જ્યકાર.
અમારી આ સંસ્થા વિશે અને સંસ્થાના અપંગ શ્રમિકોની કેટલીક વિશેષતાઓ:
* સંસ્થાના કર્મચારીઓમાં મોટા ભાગના તેઓ હતા જેમને અન્ય કંપનીઓએ પોતાને ત્યાં કામે લગાડવાનો ઈનકાર કરેલો. પણ એ જ કંપનીઓ હવે અમને ઓર્ડર આપતી.
* પ્રતિ વર્ષે અમારો નફો વધતો ગયો. રિઝર્વ ફંડ વધ્યું. સ્વાસભ્ય વીમે દરેક માટે લવાયો. પ્રોવિડન્ટ ફંડે આપવાનું શરૂ કર્યું.
* વર્ષનો કર્મચારીઓ માટે ૩૦ ટકા જેટલો પગાર વધારો પણ અપાય.
* * અમે જ અમારી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરી અને સંસ્થાના સભ્ય ભાઈએાને નામના વ્યાજ પર ઋગ આપવાનું પછી શરૂ કર્યું.
* * અપંગતા નિવારણ અને અપંગે માટેનું સંશોધન કેન્દ્ર પણ શરૂ કર્યું..
* * આ સંસ્થાની પ્રતિષ્ઠા એટલી બધી વધી કે દેશના અનેક પ્રતિષ્ઠાનોએ અમને લાખ ડોલર અનુદાન તરીકે આપવાની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ અમે પ્રારંભમાં કરેલા નિર્ણય અનુસાર, કોઈ પાસેથી કંઈ પણ અનુદાનમાં સ્વીકાર્યું નહીં, હા, અમને કોઈ કામ આપે તે લેવા અમે તત્પર હતા.
* દેશના અગ્રગણ્ય અખબારોએ અમારી સંસ્થાની મુકતકંઠે પ્રશંસા કરી અને અમને બિરદાવતાં લખ્યું છે. ઈ. સંસ્થા અપંગોની સમતાને વિકસિત કરી છે એટલું જ નહીં પણ એમની આધ્યાત્મિક શકિતને પણ વિકાસ કર્યો છે. વસ્તુત: સરકારે પોતે જ અપંગાના સમુત્થાન માટે આવાં કેન્દ્રોની સ્થાપના કરવી જોઈતી હતી.
* નિષ્પક્ષ ડોકટરોની એક પેનલ જેમણે અમારી સંસ્થાના કર્મ
ચારીઓનું નિદાન કરેલું તેમના રિપોર્ટ મુજબ તો આ વિકલાંગો પાસેથી મશીન ઉપર આનું ઉત્પાદન ક્ષમ કરવી જ ન શકાય. એમાં ખતરો છે, જોખમ છે. મેં એમાંના એક હોકટરને કહ્યું, સાહેબ તમારી વાત સત્ય છે. પરંતુ અમારી સંસ્થાની સ્થાપના આવા ભયને પ્રતિકાર કરવા માટે જ ઉભી થઈ છે કારણ વિકલાંગોને કામ કરવાની જે સુંદર અને ઉપયોગી તકો મળે છે એ એમને માટે કોઈ શકિતવર્ધક ઔષધિ (Tonic) ની ગરજ સારે છે. શ્રમરૂપી રસ એમને માટે સંજીવની છે અને કામ એ જે ઉજામ ચિકિત્સા છે.
* અમારા કર્મચારીએ, અન્ય ફેકટરીઓના સ્વથ કર્મચારીઓ કરતાં પ્રમાણમાં ઘણી ઓછી રજાઓ લે છે અથવા ગેરહાજર રહે છે. આંધી છે કે તોફાન, આ લોકો દૂર દૂરથી પણ યથા સમયે કામ પર હાજર થઈ જાય છે. લાંબી રજા લેવા માટે તેઓ રાજી નથી હોતા. અરે! કેટલાક તો કહે છે. અમને ઘેરે પણ કામ કરવા માટે આપ! કેવી સુંદર કર્તવ્યનિષ્ઠ અને કાર્યકુશળતા!
- આમ, સફળતાના શિખર પર ચડાઈ કરવામાં જે જોખમ અને સંઘર્ષ છે તે અમે જાણીએ છીએ. છેલ્લા ત્રણ વર્ષમાં આવી કપરી ચઢાઈ કરતાં કરતાં અમે ઘણીવાર લપસ્યા અને ગબડી પડયા. છતાં સંભાળીને પાછા ઉપર ચઢયા અને વિજ્યી થયા છીએ. એટલે જ અસફળતાથી અમે નિરાશ થતો નથી.
અંતે હું ઈશ્વરને આભાર માનું છું કે પ્રભુએ મને અપંગ બનાવ્યો અને અપંગતા સામે સંઘર્ષ કરવાની શકિત આપી. અમારા પર દયા ન કરો અમને પ્રેમ આપો, કામ આપો અને પ્રોત્સાહિત કરો.
“Work is Worship'. ના સૂત્રને મૃતિમંત રીતે ચરિતાર્થ કરતી તથા અપંગની ખુમારી સાથે જીવનની કલા શિખવતી રોક પુરુષાર્થ પ્રતિષ્ઠાનની આ છે એક ઐતિહાસિક ચશકથી. વંદન હજો એ વિકલાંગ સાહસવીરોને અને આવી સંસ્થાને.
(૧૯૦મા પાનાથી ચાલુ) થતું જ નથી. બાળકમાં સહુ પ્રથમ લાગણીને વિકાસ થ જરૂરી છે.
લાગણીના વિકાસ પહેલાં પણ જે વિકાસ થવો જરૂરી છે તે વસ્તુ ગત સ્વાનુભવ અને તેના આધારે કરવાનો નિર્ણય. આ દષ્ટિએ વિચારતાં કેળવણીનું માધ્યમ અનુભવ જ હોવું જોઈએ; શબ્દ નહિ જ. આપણે ત્યાં કેળવણીનું માધ્યમ શબ્દ છે. તેથી આપણી કેળવણી શબ્દો દ્વારા પરપાટિયા બની છે. ઠાલી શબ્દના પરપોટા જ ઊભા થાય છે. જેને આપણે શબ્દો કહીએ છીએ તે વસ્તુત: વ્યકિતના અને સમૂહના અનુભવોના સંકેત છે. સંકેતના પાયામાં અનુભવ પડેલો છે. જેણે અનુભવ લીધો એણે અમુક સંકેતો નિશ્ચિત કર્યા. હવે પાયાને અનુભવે છે જેને ના હોય તે બાળકને તે અનુભવના સંકેત રૂપ શબ્દો કહે છે તે સમજે શી રીતે? અનુભવ નથી એવા બધા જ શબ્દો પેલા છે. બરિ તેર વર્ષની ઉંમર સુધી બાળકને ઇન્દ્રિયો દ્વારા જગતનો જે અનુભવ થાય તેને કેળવણીને ભાગ બનાવવા જોઈએ. પંચેન્દ્રિય ધરા બાળક જે અનુભવ પામે તેને કપેર કરવા જોઈએ. ઈન્દ્રિયની શકિત ધારીએ છીએ તે કરતાં ઘણી વધારે છે. આપણી કેળવણીની પદ્ધતિ શબ્દ પ્રામાણ્ય ઉપર આધારિત છે. એ હવે જૂની થઈ. હવે અનુભવ – પ્રામાય એ જ કેળવણીના પાયામાં હોવું જોઈએ. આપણે ત્યાં અનુભવ આધારિત જ્ઞાન ૧ ટકે છે. ૯૯ ટકા અભિપ્રાય આધારિત છે.
૧૪ વર્ષની વય સુધીમાં બાળકને માટે બે જ વાતે બસ છે. એક મૈત્રી. બીજું: કોઈ એક કામ. માણસ એ સામાજિક પ્રાણી છે. વ્યકિતને સ્વભાવ અને મનુષ્યસમાજની રચના આ બે વચ્ચે મેળ બેસાડવો હોય તે મૈત્રી જરૂરની છે. | દર્શકે એક બીજી વાત એ કહી કે પ્રતિભાસંપન્ન માણસ અને સમાજ વચ્ચે સંઘર્ષ ચાલ્યા જ કરવાને કારણ પ્રતિભાવાન માણસ સમાજનું શીધ્ર પરિવર્તન થાય એમ ઈચ્છે છે. પણ સમા- . જની પિતાની ગતિ અત્યંત મંદ છે.
દર્શકે ફરીથી ભારપૂર્વક કહ્યું:“ભાવને સેનું જળવાય છે કે નહિ એ વસ્તુનું શિક્ષણમાં ઘણું મહત્ત્વ છે. ઇન્દ્રિની મદદથી લાગણીની કેળવણી થવી જોઇએ. આ શિક્ષણ શબ્દોને વચ્ચે લાવ્યા વગર આપી શકાય. માત્ર શબ્દોનું જ્ઞાન પોકળ છે.
ત્રીજ વ્યાખ્યાનને સંક્ષેપ હવે પછી.
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ-૪૦૦૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ, મુંબઈ -૪૦૦૦૦૧.
Page #31
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Llcence No. : 37
प्रजद्ध भवन
L
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ શ. ૧૦૦
મુંબઈ ૧૬, ફેબ્રુઆરી, ૧૯૮૨, મંગળવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦ તત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહે
( પ્રબુદ્ધ જૈન 'નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૨૦
સ્વસ્થ
[] ચીમનલાલ ચકુભાઇ
[ી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૩૦-૮-૧૯૮૧ના રોજ આપેલું પ્રવચન]
[૧]
આ વ્યાખ્યાનમાળાને આવતે વર્ષે પચાસ વર્ષ પૂરા થશે. દર વર્ષે આકર્ષણ વધતું જાય છે. દીર્ઘ સમય માટે અનેક અગવડો વેઠી આપ સૌ અહીં આવા છે. આ આકર્ષણનું કારણ શું છે? અહીં સંતપુરુષો ઉપદેશ આપવા નથી આવતા. મારા તમારા જેવા સામાન્ય માણસા આવે છે.
જીવનની સમસ્યાઓ સદાય બધાને મૂંઝવતી રહે છે. હવે એ સમસ્યાઓ દિન-પ્રતિદિન વિકટ, જટિલ અને વધારે મૂંઝવણ-મરી બનતી જાય છૅ, અશાંતિ, માણસના મનનો કોલાહલ અને વિષાદ વધતાં જાય છે. કરોડો માણસ એવા છે જેમને આજે કે આવતી કાલે રટી મળશે કે નહીં તેની ચિંતા છે. તેમને માટે બીજા વિચારોને અવકાશ નથી. દેહ ટકાવવા એ જ એમની ચિંતાના વિષય છે.—બીજો ઘણા નાના વર્ગ છે, જેને રોટીની ચિંતા નથી પણ બીજી ચિંતા છે. તેમની માનસિક અસ્વસ્થતાનું કારણ જુદા પ્રકારનું છે. તેઓ મનની કાંઈક શાંતિ મેળવવા અહીં આવે છે. શાંતિ મળે છે કે નહિ તે હું નથી જાણતો. વક્તાને પણ ખંબર ન હોય કે તેના વચનની કોના પર શું અસર થશે? પણ જેનું ચિત્ત જાગૃત હાય તેને માટે તે એક એવું નમિત્ત થઈ પડે છે. પરિવર્તન થઈ જાય છે. શાંતિ મળે છે. કદાચ બહુ થોડા માણસોને થાય. અહીં આવનાર વ્યાખ્યાતાઓ કંઈક વિચાર કરીને આવે છે, કંઈક વાંચીને આવે છે.
શ્રેતાઓ અહીં અંતરની શાંતિ મેળવવા આવે છે. તેમને કોઈ કહે, “સાચી શાંતિ મનમાંથી જ મળે છે. મનની વૃત્તિઓ પર કાબૂ મેળવવા જોઈએ. ચિત્તને સ્વસ્થ કરવું જોઈએ. મન એ જ ક્ષિ અને બંધનનું કારણ છે. મનને સમજો, વૃત્તિઓને સમજો. સાચી શતિ અંતરમાંથી જ મળશે. જાતને અંતર્મુખ કરો. “આ ઉપદેશની મોટી વિચારધારાઓ છે. કોઈ કહેશે “મન ખાલી કરો; મનને આમ કરો; તેમ કરો.' આ બધું સારું છે, છતાં માણસનું મન અસ્વસ્થ કેમ રહે છે?
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
માણસના મનની અસ્વસ્થતાનાં બે કારણ છે. એક તા તેનું પોતાનું મન, પ્રકૃતિ, સ્વભાવ- જે મનમાં અશાંતિ પેદા કરે છે, જો પોતાના મનને અને પ્રકૃતિને કાબૂમાં લાવે, સમજે તો એટલે દરજજે શાંતિ મળે.
અશાંતિ અને અસ્વસ્થતાના એક બીજા કારણ પ્રત્યે મારે
સમજ
©
આજે વિશેષ ધ્યાન ખેં ́ચવાનું છે, તે છે સમાજ. માણસ સામાજિફ પ્રાણી છે. મનુષ્યેત્તર પ્રાણીખોનું ટોળ હોય છે; તેઓ સમાજ નથી રચતા. પ્રાણીઓમાં માતાપિતા અને સંતાનો વચ્ચેનો સંબંધ પણ ટૂંક સમય પછી પૂરો થઈ જાય છે. પંખી-માતા ઈંડાને જન્મ આપે, એને સેવે, બચું મોટું થાય, ઊડી જાય, પછી એને કોઈ સંબંધાની ખબર નથી રહેતી.
માણસ સમાજનું સર્જન કરે છે. એ સમાજ માણસના સુખ અને દુ:ખનું કારણ બને છે. માણસ અનેક સંબંધોથી બંધાય છે, વીંટળાય છે. કરોળિયાની જાળ પેઠે ચારેતરફ પાતાની જાતને ગૂંથે છે. પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-બહેન, શેઠનો, કોઈ દેશના નાગરિક, કોઈ સંસ્થાના સભ્ય, એવા અનેક સંબંધાથી માણસ વીંટળાયેલા છે. આ મિન્ન મિન્ન સંબંધી કેટલા અને કેવા પ્રકારના છે એનો વિચાર કરીએ તો ખરેખર આશ્ચર્ય થાય. .:
આ સંબંધા અસર કરે છે, વિવિધ પ્રકારના પ્રત્યાઘાત પડે છે. કુટુંબમાં કલેશ, પતિ-પત્ની વચ્ચે ઝઘડો, સંસ્થામાં, વ્યાપારમાં, ક્યાંક ક્યાંક આ કોલાહલ વધતો રહે છે. માણસે પોતે ઊભું કરેલા આ કોલાહલ છે. માણસના દુ:ખનું કારણ કુદરત કરતાં એ પાત્તે જ વધારે છે. માણસે ઉત્પન્ન કરેલાં દુ:ખ નેવું ટકા છે અને કુદરત તરફથી દશ ટકા છે.
સામાજિક સંબંધોથી માણસે રાજ્યની રચના કરી. પછી અર્થકારણ આવ્યું. મંદિરો બાંધ્યાં, મસ્જિદો બાંધી, સાહિત્ય, કળા અને સંગીતનું નિર્માણ કર્યું, વિજ્ઞાન આવ્યું. માણસની વિવિધતા અપાર છે, એની શકિતઓ અપાર છે, એની બુદ્ધિમત્તા અપાર છે, પણ તે સાથે આ કોલાહલ, અશાંતિ, વર્તમાન જંગતમાં ચરમસીમાએ પહોંચ્યાં છે.
આજે દુનિયા એક થઈ ગઈ છે. અમેરિકાના પ્રમુખ રેગન ન્યુટ્રોન બામ્બ બનાવવાના નિર્ણય કરે તેની અસર મારા-તમારા જીવન પર થાય; આપણે તેની ચિંતા સેવીએ. ઈરાનમાં ખૂનરેજી થાય તેનો પવન અહીં વાય અને આપણે ચિંતા કરવી પડે છે. અમેરિકા પાકિસ્તાનને શસ્રો આપે તેની અસર ભારત પર થાય. સમસ્યાઓ વધતી જાય છે. વિજ્ઞાને માણસને આપેલાં સાધના અદ્ભૂત છે. એક ક્ષણમાં અમેરિકાથી સંદેશો સેટેલાઇટ દ્વારા અહીં આવી શકે છે. દુનિયા એટલી સાંકડી અને નાની થઈ ગઈ છે જેથી મારા-તમારા મન ઉપર પ્રત્યાઘાતો વધતા જાય છે. જ્યારે કોઈ સાંદેશવ્યવહારના સાધનો નહોતાં ત્યારે એક જગ્યાએથી ખેપિયા દ્વારા અન્યત્ર સમાચાર મોકલવામાં ઘણા સમય લાગતો. તેનો જવાબ આવતાં દિવસે નીકળી જતાં. બળદગાડામાં બેસીને આઠ કે અંદર
Page #32
--------------------------------------------------------------------------
________________
૯૪
દિવસે ાથી પહોંચાતું. આજે વિજ્ઞાને સંદેશવ્યવહાર અને વાહનવ્યવહારનાં જે અપાર સાધનો આપ્યાં છે, માણસ એને પહોંચી નથી શકતો. જેમ પેલા અલાઉદ્દીને ફાનસથી રાક્ષસ જિન ઊભા કર્યો પણ તેને પાછો કેમ પુરવે એની ખબર નહાતી. માણસની આજે એવી પરિસ્થિતિ છે.
આ સમાજ વચ્ચે તમારે મારે રહેવાનું છે, જીવવાનું છે. જો સંન્યાસી બની, બધું છોડી દઈ હિમાલય ભણી ચાલ્યા જઈએ તે શાંતિ મળે કે નહિ, મને ખબર નથી. મન તે સાથે જ છે. ઉપાાયમાં જા કે મંદિરમાં જાઓ, ત્યાં મોક્ષની વાતો છે. કર્મની વાતો છે, કર્મ ખપાવવાની વાત છે આ ઉપદેશ આપનારને ગેંગનની ખબર નથી કે ન્યુટ્રોન બૉમ્બની ખખ્ખર નથી. એ તો શાસ્ત્રોમાં નિરૂપેલા આત્માની વાતો તમને કહેશે,
પ્રબુધ્ધ જીવન
માણસે સમાજ રચ્યો, એમાં પોતાની જાતને બાંધી, અર્થવ્યવસ્થાની અંદર ગરીબ-તવંગરના ભેદ ઊભા કર્યાં, જેમાં લાખા માણસાને રોજીરોટી ન મળે અને થાડા માણસા સમૃદ્ધિમાં એવા મહાલતા હોય જેની કોઈ સીમા નથી. મારો પેદા કરેલી આ વિષમતા છે. એ અર્થતંત્ર કેવું રચે છે. રાજતંત્ર કેવા પ્રકારનું રચે છે! રાજાશાહી, લેકશાહી, આપખુદશાહી કે સરમુખત્યારશાહી હોય, એ બધું આપણે પેદા કરેલું છે, આપણે આ બધાને પહોંચવું કેમ એ જ મુખ્ય પ્રશ્ન ઇં.
”. એટલે આજના વ્યાખ્યાનના વિષયને મેં ‘સ્વસ્થ સમાજ (HealthySociety) એવું નામ આપ્યું છે. આપણે કહીએ છીએ, *Healthy mind in a healthy body. શરીર સ્વસ્થ થય તેા મન પણ સ્વસ્થ રહે. સમાજ સ્વસ્થ હોય તો માન્નસ પણ સ્વસ્થ બની શકે. ાન ધરો, વિપશ્યના કરો, આઠ દિવસ શિબિરમાં જઈ આવા, પણ પછી પાછા આવીને એવા ને એવા! કારણ, બહારના કોલાહલ ઓછો ન થાય ત્યાં સુધી તેની વચ્ચે બેઠા હે! અને આગ ચારે તરફ્થી વિંટળાતી હોય પછી મનને શાંત રાખવા ગમે તેટલા પ્રયત્ન કરો પણ શાંતિ ક્યાંથી મળે? શી રીતે મળે ?
વ ઋષિના આશ્રમમાં દુષ્યંત મૃગયા કરતાં કરતાં આવી ચડયો હતો. શકુન્તલા સાથે પ્રણય થતાં બંનેએ ગાંધર્વ લગ્ન કર્યાં. દુર્વાસા મુનિના શાપથી દુષ્કૃત પેાતાની રાજધાનીમાં જતાં શકુન્તલાને ભૂલી ગયા. ઋષિએ વિચાર્યું, કન્યા તો પોતાના પતિના ઘરે જ શાભે એ માટે પોતાના બે શિષ્ય સાથે દુષ્યંતની ચાનીમાં મોકલે છે. કવિ કાલિદાસે શાકુન્તલમાં કણ્વના શિષ્યા રાજધાનીમાં ગયા ત્યારે નેચના પ્રતિભાવોનું ચિત્ર આપ્યું છે. કણ્વના આશ્રમમાં રહેનારી એક વ્યકિત રાજાની રાજધાનીમાં આવે છે ત્યારે મનમાં કેવા ભાવ જાગ છે. શિષ્ય વિચારે છે, આરાજા મહાભાગ્યશાળી છે, અહીં બધું ન સુંદર છે. ચાર વર્ણની વ્યવસ્થા છે, પ્રજા સુખી છે, કોઈ અપથખોટા માર્ગે જતા નથી, સમાજ વ્યવસ્થિત છે. છતાં આ કોલાહલ માના સંભળાય છે? મને મા લોકોથી ઊભરાતું આ શહેર આગ વાગેલા ઘર જેવું લાગે છે.
।
',
કર્યાં એ વખતનું શહેર અને કર્યાં આજનાં મહાનગરો! આજે જો કણ્વ ઋષિના એ શિષ્યો મુંબઈ કે ન્યુયોર્ક જેવાં શહેરમાં આવી ચઢે અને આ મહાનગરોનો કોલાહલ, દોડધામ અને અશાંતિ –જુએ તો તેને માટે આગ શબ્દ નાનો પડે, કેટલી મેોટી આગ લાગી છે, એની વચ્ચે હુ` અને તમે બેઠાં છીએ, આગના ફૂંફાડામાં શાંતિ કર્યાંથી
મળ
આજે સમાજ છિન્નભિન્ન થ જાય છે. આ પ્રશ્ન નવા નથી. અનાદિકાળથી – માણસ . પેદા થયે। ત્યારથી ‘આદર્શ સમાજ' ‘Utopian Society' ની કલ્પના કરતા જ આવ્યા છે, પણ આદર્શ સમાજ રચી નથી શકયો.
ell. 18-2-62
ન હાય. અને બીજો એક મહાસત્તાધીશ માણસ પોતાનું ધાર્યું કરી શકે, સમુદ્ધ હાય, સત્તા હોય, તે। આ બેમાંથી સુખી કોણ? તમે પુરવાર કરી આપો કે પેલા સત્તાધીશ કરતાં સદાચારી માણસ વધુ સુખી છે.’– આ પુરવાર કરવા માટે સેક્રેટિસને આદર્શ સમાજ રચવા પડયા. એણે ‘Republic' રચ્યું. આજથી પચીસસેા વર્ષ પહેલાં રચાયેલા આ ગ્રંથમાં રાજકારણ, રાજ્યકર્તા, શિક્ષણ, સ્ત્રીપુરુષના સંબંધ... એવા બધા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. નીતિ
'Just man can exist in a Just Society'. માન માણસ ભ્રષ્ટ સમાજમાં રહેતા હોય તો તે ગમે તેટલા સદાચારી, નીતિમાન ૐ આદર્શ બનવા પ્રયત્ન કરે છતાં ઘણુ મુસીબતભર્યું બને છે. આજે પણ આપણે એ જ કહીએ છીએ, શું કરીએ? કાળાબજાર, લાંચ- રૂશ્વત વગર કોઈ કામ થતું જ નથી. એ જ આજની વિકટ સમસ્યા છે.
સેક્રેટિસનેં એના એક શિષ્ય સવાલ પૂછે છે: સેક્રેટિસ, તમે હમેર્થા એમ ઉપદેશ આપે છે કે એક સદાચારી માક્કસ, એ ગરીબ હાય; કોઈ એને ઓળખતું ન હોય, એની પાસે કોઈ પ્રકારની સત્તા
પ્રાચીન ભારતીય વિચારધામાં પણ આદર્શ સમાજના વિચાર થયો છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કયસ્મૃતિ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સમાજ કેવા હોવા જોઈએ એના વિગતે વિચાર થયો છે. ર વર્ણ અને ચાર આશ્રામની સંસ્કૃતિનો આદર્શ આ વાત રજૂ કરે છે.
એક જર્મન ફિલાસેારનું એક પુસ્તક છે, ‘Moral man and immoralSociety’ની વાત છે. માણસ વ્યકિતગત રીતે સ્વાર્થહિત થઈ શકે, પણ સમાજ સ્વાર્થી જ રહેવાના, દેશના વિચાર કરો. સમૂહ તરીકે વિચાર કરો. ત્યારે દરેક જગ્યાએ મારું તે સારુ માનવામાં આવે છે. ટ્રેડ યુનિયનના નેતા માત્ર મજૂરોના જ વિચાર કરશે. જેમાં ઓછું કામ અને વધુ દામ કેમ મળે તે વિચારશે. આખાસમાજનો વિચાર નહીં કરે. માલિકો પણ એની સામે એ જ જોશે કે ઓછુ. વેતન આપી વધુ ક્રમ કેમ કરાવી શકાય. જે વ્યાજબી થતું હોય તે આપે એમ કોઈ પણ પક્ષ નહીં કહે. આ સંધર્ષ કાયમ રહે જ છે. માણસ સમૂહમાં સ્વાર્થી બની જ જાય છે. ગ્રામ, પ્રદેશ, ભાષા, ધર્મ, જાતિ બધાના વિચાર કરો, દરેક જગ્યાએ પોતાનાં વર્ગના જ હિતને પ્રાધાન્ય અપાય છે. મણસને પોતે વ્યકિતગત રીતે નીતિમાન બનવું હોય તે ભલે, પણ આખા સમૂહમાં સ્વાર્થ જ રહે છે.
તે એક આદર્શ સમાંજ કઈ રીતે રચાય?ક્યાં સુધી સમાજને બદલવામાં નહીં આવે, માનવ - સંબંધામાં ક્રાંતિ નહીં થાય ત્યાંસુધી કંઇ જ શકય નથી. આપણા દેશના બંધારણમાં પણ આ વાતને વિગતે વિચાર થયો છે. આપણે કેવા સમાજ રચવાને છે તે વિચર બંધારણની પ્રસ્તાવના (Preamble) માં થયા છે.
CONSTITUTION OF INDIA
WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN. SOCIALIST, SECULAR DEMOCRATIC, REPUBLIC and to secure to all its citizens:
JUSTICE, social, economic and political; LIBERTY of thought, expression, belief, falth and
worship;
EQUALITY of status and of opportunity; and to promote among them all;
FRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the nation;
IN OUR CONSTITUENT ASSEMBLY this twenty-sixth day of November, 1949, we do HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITION. આપણે એક સાર્વભૌમ, સ્વાયત્ત સમાજવાદી ધર્મનિરપેક્ષ, લોકશાહી રાજ્યની રચના કરવા બંધારણ ઘડયું છે. તે માટે નાગરિકોને શું મળવું જોઈએ કે જેથી એવેદ્ય આદર્શ સાર પેદા થાય? સૌ પ્રથમ વાત ન્યાયનાં છે. દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે બધા ક્ષેત્રામાં યાય મળવા જેઈએ, બીજી વાત સ્વતંત્રતાની છે, જેમાં દરેક નાગરિકને વિચર, વાદી, અભિવ્યકિત અને માન્યતાની પૂરી સ્વતંત્રતા મળવી જોઈએ. ત્રીજી વાત સમાનતાની છે. જેમાં ઊંચનીચના ભેદ ન હોય. દરેકને પાતાના વિકાસ માટે સમાન તક મળવી જોઈએ. છેલ્લે તેમાં ભ્રાતૃભાવ જગાડવાની વાત છે. માણસનું માણસ તરીકે ગૌરવ કરવાનું છે. માનવતાના સંબંધો એવા દાવા દઈએ કે દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે. આઝાદી પછી આજે આટલા વર્ષે આપણે શું કરી શકયા છીએ, કર્યાં ઊભા છીએ? (ક્રમશ:)
22
Page #33
--------------------------------------------------------------------------
________________
-
તા. ૧૬-૨-૮૨
પ્રબુદ્ધ જીવન
૧૫
ગાંધીજીનો કેળવણુ વિચાર
દર્શકનું વ્યાખ્યાન 3 કુબાવીર દીક્ષિત
હતું : “આપણી મુશ્કેલી એ છે કે ગાંધીને આપણે શાંતિથી બરાબર
વાંચતા નથી અને તેથી આપણી શકિત ક્ષીણ થઈ ગઈ છે. તેમણે ત, ૧૮, ૨૦ અને ૨૧ જાન્યુઆરી, ૧૯૮૨ આ ત્રણ દિવસ સ્પષ્ટપણે કહ્યું છે કે “હું ઉધોગના શિક્ષણની વાત નથી કરતો પણ તાતા ઓડિટોરિયમ (બોમ્બે હાઉસ, ફોર્ટ, મુંબઈ) માં શ્રી શિક્ષણમાં ઉદ્યોગની વાત કરું છું.” ગાંધીજીએ શિક્ષણમાં કેળવણીના મુંબઈ જૈન યુવક સંઘને ઉપક્રમે સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા એક અંગ લેખે ઉઘોગ ઘખલ કરવાની હિમાયત એટલા માટે કરી પ્રેરિત ‘વિદ્યાસ'નાં ત્રણ વ્યાખ્યાને – વિષય: “કેળવણી વિચાર: હતી કે શિક્ષણમાં ઉદ્યોગ દાખલ કરવાથી બાળકના મનની, શરીરની. પ્લેટ, રૂસે અને ગાંધી વિચારસરણી” સુપ્રસિદ્ધ સારસ્વત, ચિંતક અને અને આત્માની શકિત એક સાથે વધે; એ આળસુ ન થાય; એનું કેળવણીકાર શ્રી મનુભાઈ પંચેલી- દર્શક - એ આપ્યાં હતાં, જેમાંનાં માનસ વર્ગાતીત થાય અર્થાત એનામાં વર્ગભાન ન પ્રવેશે. ગાંધીજીએ પહેલાં બે વ્યાખ્યાનને અહેવાલ સારમાં આ સ્થળેથી આ અગાઉ કહે છે કે શિક્ષણ લેતાં લેતાં બાળક ઉદ્યોગ દ્વારા જે કામ નીપજાવે અપાઈ ચૂક્યો છે. આજે ત્રીજું વ્યાખ્યાન સારમાં રજૂ કરવામાં તે સામાજિક દષ્ટિએ ઉત્પાદનશીલ હોય. “સોશ્યલી પ્રોડક્ટિવ વર્ક” આવે છે.
એ ગાંધીજીને ખ્યાલ હ. માણસો જીવે છે એકબીજાના સહકારથી. શ્રી અજિત શેઠ અને શ્રીમતી નિરૂપમા શેઠે આરંભમાં સ્વેદના આપણી કેળવણીથી જેનો ઘડાય છે તેઓ આત્મકેન્દ્રી - સેલફ મંત્રોનું યુગલગાન ક્યાં પછી દર્શકે વ્યક્તિને પિતાને વિકાસની તક સેન્ટર્ડ - બની રહે છે. એમને અન્યના સુખદુ:ખની કશી ચિંતા મળે અને સમાજને પણ વિકાસ થાય એવી કેળવણીની શોધ રૂપે હોતી નથી. આ સ્વ કેન્દ્રી સમૂહ સમસંવેદનશીલ થઈ શકતા પિતાનાં વ્યાખ્યાને ઓળખાવતાં ત્રીજા વ્યાખ્યાનમાં એ શોધ નથી. તેઓ સમાજમાં ગોઠવાઈ શકતા નથી એટલે બળઆગળ ચલાવી હતી. આરંભે એમણે પ્લેટો અને રૂસોના કેળવણી વાખાર બને છે. ગાંધીજી તેથી એમ વિચારતા થયા કે હરેક જણ વિચારોમાંના સમાનતાના અંશે પ્રત્યે ધ્યાન ખેંચ્યું હતું. આ બંને સમાજોપયોગી કામ કરતાં કરતાં પોતાના ભાવજગતને અનુભવ નામાંક્તિ કેળવણીકારોએ કેળવણી એ આનંદલક્ષી અને વિકાસ- કરે. તેમણે કેળવણી અંગે પહેલાં આઠ વર્ષ સુધી અને પછી નવથી લક્ષી પ્રવૃત્તિ હોવી જોઈએ એમ કહ્યું છે. રૂસોએ બાળકના હાથપગને સોળ વર્ષને સમય ગાળે અને તે પછી આગળને એમ સમય ગાળા કોઈકને કોઈક ઉપયોગી કામમાં રોકવાની હિમાયત કરી હતી તે કહ્યું " સૂચવેલા. દરેક બાળક કેળવણીના ભાગરૂપે શારીરિક કામ કેળવણીકારણ મગજ એ જ માત્ર જ્ઞાનને દરવાજો નથી. હાથ, પગ, આંખ, કારની દેખરેખ હેઠળ વિજ્ઞાનને સાથે રાખીને કરે. આ કામ અક્ષરકાન એ પણ જ્ઞાનના દરવાજા છે. પંચેન્દ્રિયના ઉપયોગથી બાહ્ય સૃષ્ટિના જ્ઞાનની પૂર્વે થવું જોઈએ. બાળકોને પરાણે કંઈ ન શીખવવું. બાળક ગુણધર્મોનું જ્ઞાન થાય છે. આ સંબંધમાં ગાંધીજીની શી દષ્ટિ હતી જે કામ કરે એમાં એને રસ પડવા જોઈએ. આનંદ આવવો જોઈએ. તે પણ દર્શકે કહ્યું:“તેમણે કહ્યું કે ગાંધીજી એમ માનતા કે બાળક માણસ જે કંઈ પણ કામ કરે છે તેની ત્રિવિધ અસર થાય છે. સમાજ હાથપગ દ્વારા કામ કરે તે એની ઇન્દ્રિયો સક્ષમ બને અને સમાજ ઉપર, પ્રકૃતિ ઉપર અને કામ કરનારના પિતાના ચિત્ત ઉપર, દર્શકે સાથેના એના સંબંધો સાચા સ્વરૂપના થાય. ગાંધીજી માનતા હતા આ વાત દાખલાઓ આપીને સ્પષ્ટ કરી અને આ સંદર્ભમાં ગાંધી ૨) કે શબ્દો એ સંકેત છે. અનુભવોના સંકેતરૂપ છે માટે અક્ષરજ્ઞાન પિતાની કેળવણીનીજનાને અનુબંધની કેળવણી એવું નામ આપ્યું પૂર્વે અનુભવનું જ્ઞાન જ બાળકને આપવું ઘટે. બાળકોને અનુકૂળ હતું તે કહ્યું. અનુબંધ એ દષ્ટિ છે. કોઈ પણ કર્મ જુદ જુદી દિશાહોય અને સામાજિક હોય એવા અનુભવો એને લેવા દેવા જોઈએ. માંથી અસરો લે છે અને અસર કરે છે. અર્થાત કોઈ પણ કર્મઆઈશેદર્શકે આમ કહીને શ્રીકૃષ્ણને દાખલો આપ્યો હતો. તેઓ કેવી રીતે લેટેડ હોતું નથી. દા. ત. જંગલો કપાય તેમાં કપાનારાઓને ફાયદો લોકનાયક થયા. ગોવાળિયા ભેગા રહી લોકોની સુખદુ:ખની કેવી થાય છે પરંતુ પ્રજાને એકંદરે નુકસાન થાય છે. કર્મ પરત્વે આ થઈ યથાર્થ કલ્પના તેમને આવી તે તેમણે કહ્યું. મહાભારતના યુદ્ધ કાળે; અનુબંધની દષ્ટિ. આ અનુબંધની કેળવણી એ કેવળ ગાંધીજીની જ યુદ્ધ સ્થળે ટીટોડીનાં ઈડાની રક્ષા કરી માનવતાને ગુણ તેમણે કે દેણગી છે. ઉદ્યોગને જે અનુબંધ વિના ભણાવે તે એ ગાંધીજીની દાખવ્યો તે પણ કહ્યું અને આ સંદર્ભમાં વ્યાસે જે લખ્યું કે “ટીટે- દષ્ટિની નઈ તાલીમ નથી. ગાંધીજીને આ સંબંધમાં જો ઘરે હતો ડીની વેદના અનુભવ જેને થાય તે ભગવાન” એ બાબતને હવાલો કે એ-અનુબંધની કેળવણી – એમની જિંદગીની મોટામાં મોટી ભેટ આપ્યો! કૃષણે વાછડાની, પંખીની, નદીની, વૃક્ષની ને લોકની વેદના હતી. ગાંધીજીની પોતાની પ્રતીતિ હતી કે પિતાનું સમગ્ર જીવન અનુભવી હતી અને સમસંવેદનશીલ બન્યા હતા માટે લોકનાયક | વિચારપૂર્વક જીવાય છે. એમણે વારે વાર ભારપૂર્વક કહ્યું છે કે ઉદ્યોગ થઈ શક્યા એમ કહ્યા પછી દર્શકે “સમદુઃખિયાની સાથે સમરસ સમાજોપયોગી હોવો જ જોઈએ અને બુદ્ધિપૂર્વક એના વિજ્ઞાન સાથે થવાય તે જ કેળવણી પામ્યા કહેવાય” એ ગાંધી આદર્શની પ્રતિષ્ઠા થવો જોઈએ. શિક્ષણમાં ઉદ્યોગને અનુબંધ ન થવો જોઈએ. કોઈ Wી હતી.
પણ કામ તેની જુદી જુદી થનારી અસરોને વિચાર કર્યા વિના થઈ માણસનું કાળજું કેમ ઠેકાણે રહે, અને કેળવણી પામનાર જ ન શકે. પ્રત્યેક કામ તાત્કાલિક નહિ પણ લાંબા ગાળાના લાભની બાળકને શમ સમાજોપયોગી કઈ રીતે નીવડે એ ગાંધી વિચારસરણીના દષ્ટિથી થવું જોઈએ. સસ્તામાં સસ્તુ લેવું અને મેંઘામાં મોંધે ભવે કેન્દ્રમાં હોવાનું જણાવીને દર્શકે કહ્યું: “પ્લેટોની નજર એ દિશામાં વેચવું એ “સિંગલ ટ્રેક માઈન્ડને વ્યવહાર થશે કહેવાય અને ગઈ ન હતી. કારણ એ ગુલામોના સમાજમાં જીવતે હતો અને ઉપ- - તેમાંથી પાર વિનાના અનર્થ નીપજે છે. આથી જ ઈસુએ કહ્યું હતું યોગી કામ કરવું એ ગુલામેનું કામ હોવાનું એ માનતો હતો.” દર્શક “જો આત્મા શેતાનને ત્યાં ગિરવે મૂકાતે થય તે સમગ્ર ત્રિભુવનના તે પછી ભાવનગરની રાજગાદી ઉપર બેસનાર કુંવરને રાજ્યારોહણને રાજ્યની પ્રાપ્તિથી પણ શે લાભ થવાને હતા!”કર્તા, કર્મ, અધિષ્ઠાન, આગલે દિવસે સર પ્રભાશંકર પટ્ટણીએ રાજયની પ્રજાનાં દુ:ખ સાથે સાધને અને દૈવ આ પાંચ તત્ત્વો ઉપર કર્મનાં પરિણામને આધાર સમરસ થવાની જે તાલીમ આપી હતી તેનું દષ્ટાન્ત આપીને કહાં છે એ વસ્તુ ખ્યાલ બહાર રહેવી જોઈએ નહિ.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પોતે કેળવણી પ્રધાન હતા તે સમયના પોતાના અનુભવોની વાત શિક્ષણમાં ઉદ્યોગ દાખલ કરવાની ગાંધી વિચારસરણી સંદર્ભ કરીને દર્શકે કહ્યું હતું : “ગાંધીજી માનતા કે કેળવણી સ્વાવલંબી થવી જોઈએ. વસ્તુના દુર્વ્યય થવા જોઈએ નહિ. તેમાંથી કશુંક ઉત્પન્ન થવું જોઈએ અને જે ઉત્પન્ન થાય તેસમાજોપયોગી નીવડવું જોઈએ.” પરંતુ ગાંધીજીની કેળવણીની યોજના આપણે અપનાવીનહિ, આપણી કેળવણી એટલી ખરાબ છે કે કેળવણી લેનારની સ્થિતિ સમુદ્રની અંદર રહેનારી માછલી તરસી રહે એવી આપણી સ્થિતિ છે. સમાપન
પ્રભુઘ્ન જીવન
સમાપન કરતાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે દર્શકનાં ત્રણે વ્યાખ્યાના ઉત્તમ તરીકે બિરદાવ્યાં હતાં, તેમણે કેળવણી વિષયક ગાંધીજીની વિચારસરણીને મર્મ પ્રગટ કરતાં કહ્યું : “ ગાંધીજી મનાતા હતા કે બાળકને કેળવણી એવી આપવી જોઈએ કે એ સારામાં સારો નાગરિક થાય અનેસમાજ સાથેના એને સંબંધ વધુમાં વધુ નિરામય થાય. બાળક જન્મે છે ત્યારે એ જેટલા નિરાધાર હોય તેટલા કોઈ જીવ હોતા નથી. પંખી અને પ્રાણીનાં બચ્ચાં ટૂંક સમયમાં સ્વાવલંબી થાય છે. મનુષ્ય જ એવું પ્રાણી છે જેને કેળવણીની જરૂર રહે છે.. ગાંધીજીએ આખા જીવનના વિચાર કરીને કેળવણીની વિચારણા કરી હતી. આપણા સમાજનું દુર્ભાગ્ય કે એમણે કેળવણીની જે યોજના કરી હતી તે મુજબ આપણે આપણાં બાળકોને કેળવણી આપી શકતા નથી. બાળકને શિક્ષણ માતૃભાષામાં જ આપવું જેઈએ પણ કો પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમ દ્વારા જ અપાતી કેળવણીઆપવા પ્રવૃત્ત થાય છે. બાળકનું મન કોરી પાટી જેવું છે, લખવું હોય તે એના ઉપર લખી શકાય એ વાત સાવ ખોટી છે. હકીકતમાં “આલ નૉલેજ ઈઝ રીલેકટેડ,” મનુભાઈએ પાયાની વાત એ કરી કે સાચા કેળવણીકાર સુધારક હેવા જોઈએ. પ્લેટો, રૂસા તથા ગાંધીજીએ સમાજની ક્રાન્તિ કરી. ગાંધીજી કેળવણી દ્વારા માણસના મનની ક્રાન્તિ કરવા માગતા હતા. આદર્શવાદી થયા વગર, ધગશ વગર ક્રાન્તિકારી થવાતું નથી, ક્રાન્તિકારી થાડૉક મતાગ્રહી પણ હોય છે. પ્લેટો, ફ્સા અને ગાંધીજી ત્રણે એ કેળવણીના પાયાના સિદ્ધાન્તો સમાજ સમક્ષ રજૂ કર્યા હતા. સમાજ તે ન સમજે અને તે પ્રમાણે કરવાની તાકત ન દાખવે તો એસમાજનું દુર્ભાગ્ય છે. આધ્યાત્મિક તાકાત જેટલી કેળવાય અને વિકાસ થાય એટલી વાસનામુકિત થાય. વાસનામુકિત થાય એ જ સાચું અમૃત અને એટલા માટે જ કહેવાયું છે કે “નહિ જ્ઞાનેન સંદેશ પવિત્રમિહ વિદ્યતે. ”
આખા
શ્રી. ચીપનમાઈએ મનુમાઈના અંત:કરણથી આભાર માન્યો
હતા. .
તા. ૧૬ ૨-૮૨
ત્રિશલામાતાએ જે સ્વપ્ના જેયાં હતાં તે પણ મહાવીરના વિરાટ વ્યક્તિત્વના પ્રતીક રૂપ છે. સ્વપ્નમાં માતા, હાથી, સિંહ, વૃષભ, સૂર્ય, ચન્દ્ર, ફૂલ, અગ્નિ, જળ, કળશ, માળા, મીન વગેરે જુએ છે.
ભગવાન મહાવીર અને યુવા અધ્યાત્મ [] જમનાલાલ જૈન અનુ. ગુલાખ ઢિયા લગભગ છવીસ સેા વર્ષ પહેલાં આ ધરતી પર એક અધ્યાત્મસૂર્યનો ઉદય થયા હતા; વૈશાલી ગણતંત્રના ક્ષત્રિયકુંડગ્રામના રાજા (ગણાધિપ) સિદ્ધાર્થને ત્યાં માતા ત્રિશલાની પવિત્ર કૂખે ભગવાન મહાવીરના જન્મ ચૈત્ર સુદ તેરસને દિવસે થયા હતા, વર્ધમાન ૩૦ વર્ષની ઉંમરે પ્રવ્રુજિત થયા, લગભગ ૧૨ વર્ષ સુધી એમણે સત્યની શોધમાં મૌન - ચિન્તનની સાધના કરી. લાંબી સાધના પછી એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનની ઉપલબ્ધિ પછીની ૩૦ વર્ષમાં એમણે જે સમતામૃતની વર્ષારી, એના એક અનોખા ઈતિહાસ છે. જે વાણી શબ્દો અને ગ્રંથામાં જેટલી સચવાઈ છે તે પણ અતિ પ્રેરક છે.
એથી સ્પષ્ટ છે કે એમનું વ્યકિતત્વ ફૂલ જેવું કોમળ હતું; સાથેસાથ અગ્નિ જેવું જાજવલ્યમાન પણ હતું; ચન્દ્રની જેમ શીતળ અને સૂર્યની પેઠે તેજસ્વી હતું; હાથીની જેમ બલિષ્ઠ; વૃષભની જેમ . કર્મઠ અને સિંહની જેમ નિર્ભય હતું. જ્ઞાનમાં પ્રખરતા, કરુણામાં કોમળતા, શાંતિ અને ક્રાંતિ બધાં સાથે એક જગ્યાએઆવી મળ્યાં હતાં, સાગરની ગહનતા અને હિમાલયની ઊંચાઈ એક જગ્યાએ આવી મળ્યાં હતાં.
પ્રશ્ન થાય કે, શું એમને ઘર-પરિવાર પ્રિય ન હતો? શું સુખ-વૈભવ એમને ખટકતું હતું? શું એ જીવનથી નિરાશ હતા? ખરેખર વાત એવી નથી. એમણે ખુલ્લી આંખે જોયું કે, સમાજમાં વિવિધ પ્રકારની વિષમતાઓ છે, સંક્ટ છે, પ્રજા ભ્રમમગ્ન છે, વર્ધમાનનું ખુવાન મન બેચેન થઈ ગયું. તેઓ પ્રેમની, અહિંસાની અને ધર્મ ક્રાંતિની યાત્રાએ નીકળી પડયા, સમાજનો સમ્યક્ ઉત્કર્ષવિકાસ જ એમને મને મેટી વાત હતી.
ભગવાન મહાવીરે ન કોઈને ગુરુ બનાવ્યા; ન કોઈ ગ્રંથનો આશ્રય લીધો, ન કોઈ પાસે માથું નમાવ્યું. એમને તો આ સમગ્ર સૃષ્ટિ પ્રતિ અત્યંત સમભાવ હતો, તેમાં વ્યકિત, ગ્રંથ અને પંથ બધા સમાપ્ત થઈ જાય છે. એમનાં વચનો જ શાસ્ત્ર બની ગયાં; એમના પગલે નવા પથ પ્રગટયો..
મહાવીર ત્રીસ વર્ષની ભર મુવાનીમાં જીવન ક્રાંતિ માટે ખુલ્લા આકાશ નીચે આવી ઊભા રહ્યા. માતા-પિતા, સ્વજનો કોઈ એમને વિચલિત ન કરી શક્યા, મહાવીરનું અધ્યાત્મ એ યુવા - અધ્યાત્મ હતું. એમાં તે જ હતું, ક્રાન્તિ હતી, એ કોઈ વૃદ્ધના સંન્યાસ ન હતો. પોતાના શિષ્ય · ઇન્દ્રભૂતિ ગૌતમને જીવનનું દર્શન અને પ્રયાજન સમજાવતાં પ્રભુ વારંવાર કહેતા; ‘ગૌતમ: એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો. સમય ગોયમ મા પમાય) કેમ કે આ અલ્પકાલીન આયુષ્યમાં, અનેક સંકટોથી ભરેલા જીવનમાં પૂર્વસંચિત કર્મરજને દૂર કરવી છે, માટે ગૌતમ સમયના પ્રમાદ ન કરો,’
કુરુક્ષેત્રના ઈષુકાર નગરના પુરોહિત ભૃગુના બે દીક્સની દીક્ષાની વાત, આપણા જીવનની વાસ્તવિકતાનાં પડ ખાલી દે છે. બન્ને દીક્સ દીક્ષિત થવા પ્રવૃત્ત થાય છે ત્યારે માબાપ અનેક દલીલોથી એમને વારવા પ્રયત્ન કરે છે. અંતે પુત્રોના જીવનદર્શન પાસે માતા - પિતા નમી પડે છે. તેઓ માબાપને સ્પષ્ટ કહે છે,
જે જે રાત વીતતી જાય છે તે ફરી નથી આવતી. ધર્મ કરનારની રાત્રિ નિષ્ફળ જાય છે અને ધર્મ કરનારની રાત્રિ સફળ થાય છે.'
અદ્ભુત સૌન્દર્યના ધણી એક તરુણ સાધુએ પાતાની પ્રખર તપસ્યાથી મગધ સમ્રાટ બિબિસારને અચરજમાં નાખી દીધા. એમણે કહી દીધું; ‘પોતે અનાથ નથી, રાજા અનાથ છે.’
શાસ્ત્રોમાં લખાયેલું છે કે, મહાવીર સ્વામીના ધર્મશાસનમાં, શ્રમણ સંધમાં હજારો યુવક - યુવતીઓએ દીક્ષિત થઈ અધ્યાત્મને યુવાન બનાવી દીધું.
ભારતના ધાર્મિક, ઇતિહાસનો આરંભ યજ્ઞઅને પૂજાથી થાય છે. વિવિધ દેવ-દેવીઓને પ્રસન્ન કરી, કામનાઓ પૂર્ણ કરવા યજ્ઞાના અનુષ્ઠાન કરાવવા એ ખુરોહિતનું મુખ્ય કામ હતું. મહાવીર સ્વામીના સમય સુધી આ કર્મકાંડનું સમાજ ઉપર ખૂબ જ પ્રભુત્વ સ્થાપિત થઈ ચૂકયું હતું. મહાવીર અને એમના શ્રમણ - સાધુઓએ પ્રજાને સમજાવ્યું કે વાસ્તવિક યક્ષ એટલે શું? તે કેમ થઈ શકે? વાસ્તવમાં ભગવાન મહાવીરે યજ્ઞનો વિરોધ નહોતો કર્યો. એનું રૂપાતર કર્યું હતું. એમણે પશુ - બલિ - પ્રધાન ‘હિંસક યજ્ઞ'ને સ્થાને
૧
Page #35
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૮૨
પ્રબુદ્ધ જીવન
૧૯૭૪ .
--
--
----
----
-
પાસે આવીને વાત કરી. એમણે કહ્યું, “જાઓ, પૂનિયા શ્રાવક પાસેથી સામાયિક લઈ લે.” રાજા પાસે શું કમી હોય? જે માગશે તે આપીને રાજા સામાયિક (એકાગ્રતા) ખરીદવા તૈયાર થાય છે. ગરીબ પૂનિયા શ્રાવકની શાંતિ પાસે ધનને ઢગલે નકામે બની ગયા. સમ્રાટ અહંમ ઓગળી ગયો.
૭૨ વર્ષના આયુષ્યમાં નિર્વાણ પામી મહાવીર સ્વામી સિદ્ધમુકત બની ગયા અને અનેક લોકોને મુકિતને માર્ગ બતાવવા ગયા. એમણે અહિંસા, સમતા અને સ્વતંત્રતાને રાહ બતાવી માનવ મનને હજારો ગ્રંથિઓમાંથી મુક્તિ અપાવી.
-(‘વીર નિવણ વિચાર -સેવા - ઈન્દોર’ના સૌજન્યથી)
- “નિયાણુ વિશે સ્પષ્ટતા
આત્મ - જાગૃતિ -પ્રધાન “અહિંસક યજ્ઞ’ને પ્રતિષ્ઠિત કર્યો હતો.
હરિકેશ મુનિ વિહાર કરતાં કરતાં એક થના સ્થળે પહોંચી ગયા. એમણે કહ્યું. ‘આ યજ્ઞ એ શ્રેષ્ઠ યશ નથી; જેમાં ઇન્દ્રિય અને મનને સંયમ હોય, અહિંસાનું આચરણ હોય અને દેહનું વિસર્જન થાય એ શ્રેષ્ઠ યજ્ઞ છે.’
કોઈકે પૂછયું, “શું આપ પણ યજ્ઞ કરે છે?' “દરરોજકરું ” મુનિએ સહજ રીતે કહ્યું, પછી સમજાવતાં કહ્યું, ‘મારા યજ્ઞમાં તપ જોતિ છે, ચૈતન્ય જતિ સ્થાન છે. મન, વાણી અને કાયાની સદ પ્રવૃત્તિઓ જ ઘી નાખવાની કડછી છે. શરીર અગ્નિ પ્રગટાવવાનું ઈંધણ છે. સંયમ શાંતિ - પાઠ છે. આ રીતે હું અહિંસક યા કરું .' આપણી સામાજિક જાગૃતિનો ઇતિહાસ એ વાતને સાક્ષી છે કે, થની આ નવી વ્યાખ્યાથી પશુ બલિની વાત હચમચી ગઈ.
સમાજની રૂઢ, ખોટી માન્યતાઓનું મહાવીર સ્વામીએ અનેક રીતે અવમૂલ્યન કર્યું. એમને જન્મને કારણે રચાતી વર્ણવ્યવસ્થાની માન્યતાને જુદી રીતે સમજાવી, એમણે કહ્યું, ‘કર્મથી માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર હોય છે.’
એટલું જ નહીં, સાધુત્વ અને વેશના વિધ્યમાં પણ એમણે કહ્યું, ‘માત્ર મુંડન કરાવવાથી કોઈ સાધુ નથી બની શકતો; “ઓમ”ને જાપ કરવાથી કોઈ બ્રાહ્મણ નથી બની શકતે. જંગલમાં વસવાથી મુનિ નથી બની શકતે ને દર્ભ ઘાસનાં વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી નથી બની શકો.' '
તે કેવી રીતે બની શકે? સમભાવથી સાધુ થવાય, બ્રહ્મ- ચર્થથી બ્રાહાણ થવાય, શાનથી મુનિ થવાય અને તપથી તપસ્વી બની થાય.'
એમની લાંબી સાધનાનો અનુભવ એ હતો કે, ભાષામાં એ સામર્થ્ય નથી કે સંપૂર્ણ સત્યને પ્રકટ કરી શકે. શબ્દને પિતાની સીમા છે. શબ્દો જડ છે. આપણા બધાં સત્ય અધૂરાં છે. અપૂર્ણ છે. એમણે કહ્યું, “શ્રેષ્ઠ, મહાન અને જાગૃત માણસોએ નિશ્ચયાત્મક વાણી ન બોલવી જોઈએ.' કારણ કે સત્યની સર્વ અપેક્ષાથી તેવી વાણી બેલવી કે સમજવી એ ઘણી અઘરી વાત છે. એટલા માટે અનાગ્રહપૂર્ણ સમન્વયમૂલક સાપેક્ષ સત્ય જ હિતકારક છે એમ ભગવાને બતાવ્યું છે અનેકાન્ત કે સ્યાદવાદ એમના દીર્ઘકાલીન ચિંતનનું પરિણામ છે. અહિંસાની ઊંડી સાધનામાંથી જ સાપેક્ષ સત્ય ઉદભવે છે. આ જનજાગરણ માટે મહાવીર સ્વામીએ ભાષાના રૂપવિધાનનો કોઈ આગ્રહ ન રાખ્યો. ભાષાનો આગ્રહ આપણને મુશ્કેલીમાંથી બચાવી નથી શકતો. મહાવીર સ્વામી કોઈ ઈશ્વરીય સંદેશ લઈને નહોતા આવ્યા. એમને સંદેશ એમની સાધનામાંથી સિદ્ધ થયેલ અનુભવોનો સંદેશ હતો. પ્રત્યેક જીવમાં ઈશ્વર બનવાની અનંત શકિત રહેલી છે. એટલે જ પોતાની વાત એમણે પ્રાકૃતમાં-પ્રકૃતિની ભાષામાં લોકોની ભાષામાં રજૂ કરી. એનાથી ધર્મ સર્વસુલભ બની ગયો. મહાવીર સ્વામીના આ ઉદાર દષ્ટિકોણથી સ્ત્રી અને શુદ્રને ધર્મ ગ્રંથ વાંચવાનો અધિકાર મળી ગયો.
મહાવીર સ્વામી પ્રખર તપસ્વી હતા. કેટલાય દિવસો સુધી એ ધ્યાનમાં ઊભા રહી જતા; આહાર - પાણી ન લેતા, છતાં શરીરને સતાવવાથી ધર્મ થાય એમ કયારે પણ એમણે નથી કહ્યું. શરીરને સાધના જોઈએ, જેથી કષ્ટ આવતાં વિચલિત ન થાય. એમણે મનને શારીરિક તપથી અધિક મહત્ત્વ આપ્યું. બે દિવસના ઉપવાસ બે ઇડીના ધ્યાનથી બરોબરી ન કરી શકે. કર્મકાંડ કરતાં સંયમને એમણે વધારે મહત્ત્વ આપ્યું.
સમ્રાટ શ્રેણિકનું મન સ્થિર રહેતું ન હતું. મહાવીર ભગવાન
| ડે. રમણુલાલ ચી. શાહ ‘પ્રબુદ્ધ જીવનના ૧૬મી નવેમ્બરના અને ૧લી ડિસેમ્બરના અંકમાં ‘નિયાણુ’ વિશે મારો લેખ છપાય છે. તેમાંના બે-ત્રણ વિધાન પ્રત્યે મારા મિત્ર શ્રી કૌતિભાઈ માણેક્લાલે ધ્યાન દોર્યું છે અને તે વિશે સ્પષ્ટતા કરવાની આવશ્યકતા છે. શ્રી કીર્તિભાઈ, કર્મસિદ્ધાંત અને ગણિતાનુયોગના ઊંડા અભ્યાસી છે અને તે વિષયના જિજ્ઞાસુઓ માટે પોતાને કિંમતી સમય આપીને દર અઠવાડિયે નિયમિત વર્ગ પણ ચલાવે છે.
મારા લેખમાં ચક્રવતઓ વિશે મેં આ પ્રમાણે લખ્યું છે: જન કર્મસિદ્ધાંત પ્રમાણે જેટલા ચક્રવર્તીઓ થાય છે તેટલા હમેશાં પૂર્વભવમાં નિયાણ બાંધવાપૂર્વક ચક્રવર્તી થાય છે અને ચક્રવર્તી થયા પછી ભવાન્તરમાં તેઓ અવશ્ય નરકે જાય છે.”
અહીં ચક્રવર્તીઓ વિશે જે લખ્યું છે તે સૈદ્ધાંતિક દષ્ટિએ, અમુક નયની અપેક્ષાએ લખ્યું છે એટલે કે જેઓ ચકવર્તી થાય છે અને જીવનપર્યત ચક્રવર્તી રહે છે તે બધા ભવાનરમાં અવશ્ય નરકે જાય છે, પરંતુ જો કોઇ ચક્રવર્તી, ચકવર્તી થયા પછી ચક્રવર્તીપણને ત્યાગ કરે અથવા ચકવર્તી તરીકેનાં તમામ કર્તવ્યને ત્યાગ કરે તે તે ભવાન્તરમાં નર જાય એવું નથી. ઉદાહરણ તરીકે પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજ અરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા અને ગૃહસ્થ લિંગે સિદ્ધથયા હતા. એવી રીતે ૧૬મા તીર્થકર શાંતિનાથ ભગવાન, ૧૭માં તીર્થંકર કુન્થનાથ ભગવાન અને ૧૮માં તીર્થકર અરનાથ ભગવાન એ ત્રણે ચક્રવર્તીઓ તીર્થંકર પદને પામ મેસે સિધાવ્યા છે. વળી, વાસુદેવ અને પ્રતિવાસુદેવ પૂર્વ ભવમાં અવશ્ય નિયાણુ બાંધવાપૂર્વક થાય છે, પરંતુ ચક્રવર્તીપદ માટે નિયાણને તેવો નિયમ નથી.
નિયાણાના પ્રકાર બતાવતાં મારા લેખમાં મેં આ લખ્યું છે “નિયાણુ ત્રણ પ્રકારના ગણવામાં આવ્યાં છે. (૧) પ્રશસ્ત નિયાણું (૨) ભેગક્રત નિયાણુ અને (૩) અપ્રશસ્ત નિયાણુ.. તપના ફળરૂપે સાધુપણું, આચાર્યપદ, તીર્થયાત્રા, બધિલા, સમાધિમરણ, ઇત્યાદિની અભિલાષા કરવી તે પ્રશસ્ત નિયાણું છે.”
પ્રશસ્ત નિયાણ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે, વળી આવું શુભ નિયાણું પણ અભિમાનને વશ થઇ, માન કપાયથી પ્રેરાઈને દૂધ કે ઇર્ષાથી અન્ય જીવોને પરાજિત કરવાના કે પાછળ પાડી દેવાના આશયથી બંધાયું હોય છે અથવા બંધાયા પછી એવો કોઇ અશુભ આશય ચિત્તમાં થવા લાગે તો તે નિયાણ પ્રશસ્ત મટીને અપ્રશસત બની જાય છે. આ વિશે શ્રી કીતભાઈએ ખુલાસો કર્યો છે કે “સંયમની આરાધના અર્થે 'બધિલાભ. સમાધિ મરણ, ઇત્યાદિ માટેનું નિયાણું તે અલબત્ત પ્રશસ્ત નિયાણ છે, પરંતુ સંયમની આરાધના સાથે પદની અભિલાષા સહિત જે નિયાણ બંધાય તે તે અપ્રશસ્ત બની જાય છે, તીર્થકર ૫દ, ગણધર પદ, આચાર્યપદ કે એવા બીજા કોઇ પણ પદ માટેનું નિયાણુ માનપાય વગર બંધાતું જ નથી, માટે તેનું નિયાણુ અપ્રશસ્ત ગણાય છે.”
શ્રી કીર્તિભાઇએ આ બાબતમાં મારું ધ્યાન દોર્યું છે તે માટે હું તેમને ણી છું અને મારી ક્ષતિ માટે ક્ષમા પ્રાર્થ છું. .
Page #36
--------------------------------------------------------------------------
________________
1
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૮૨
પાકિસ્તાની લકર અને સંરક્ષણ ઉદ્યોગ
| [] કાન્તિ ભટ્ટ પાકિસ્તાન પારો લક્રી સામગ્રીની જે ઠોકટેઈલ હશે તેવી છે. ભૂવાએ ૨૫૦૦ની સંખ્યાનું ફેડરલ સિક્યુરિટી ફર્સ નામનું
જગતના ભાગ્યેજ કોઇક દેશ પાસે હશે. અમેરિકા, દળ રાખેલું તેને પ્રમુખ ઝિયાએ વિખેરી નાખ્યું છે. આ દળ બ્રિટન. કણ, રશિયા, ચીન અને ક્વિડનમાં બનેલાં શી પાકિસ્તાન ભૂત્તોએ પોતાના અંગત લાભ માટે રાખેલ. આ નિર્ટ ઇણાને જેલમાં પાસે છે. ભારતની માફક તે પોતાના સંરક્ષાણ ઉદ્યોગ વિકસાવી શકયું .
નખાયા છે અને બાકીના પોલીસમાં ભરતી થઇ ગઇ છે. નથી છતાં ત્યાં સાવ સંરક્ષણ ઉદ્યોગ નથી તેમ માનવાની જરૂર નથી. આ
ગમે તેવી સંખ્યા હોય પણ ભારત કરતાં પાકિસ્તાનનું રાવળપિડી નજીકના વાહ ગામે પાકિસ્તાનની લશ્કરી સામગ્રી,
લશ્કરીબળ ૪૦ ટકા જેટલું જ રહ્યાં છે. પાકિસ્તાનમાં હજી ફરજિયાત વિમાન અને તોપના રિપેર અને જાળવણી માટેનાં કારખાનાં છે.
મિલિટરીની ભરતી નથી. ૧૭ વર્ષની ઉંમરના પાકિસ્તાની અને જ્યારે ભુરે સત્તા પર હતા ત્યારે સાતેક જેટલી ફેકટરીઓ
મુસ્લિમ જુવાનોને જ ભરતીમાં રખાય છે. ઘણાને ખબર નહીં હોય ખેલીને તેમાં શસ્ત્રસામગ્રી બનાવવાનો નિર્ધાર હતું અને પ્રમુખ
કે ભાગલા પછી પણ પાકિસ્તાનના પાંખા લશ્કરમાં ઘણા શીખે ડ્યિાએ તેમાં ઘણીબરી ફેક્ટરી ચાલુ કરી દીધી છે. સાઉદી અરેબિયાએ
અને હિન્દુઓ હતા. હવે બહુ ઓછા રહ્યા છે. સંરક્ષણ ઉદ્યોગમાં રૂ. ૧૧૦૦ કરોડની મદદ કરી તેમાંથી ઘણી ખરી સંરક્ષણ ઉત્પાદનની
થોડાક પારસી અને બિનમુસ્લિમો છે ખરા. ભૂમિદળ માટેના રિક્રુટ ફેક્ટરી ઊભી થઈ છે.
પાકિસ્તાનને જલ્દીથી મળે છે પણ નૌકાદળ અને હવાઈદળ માટે કેમ્પબેલપુર નામના ગામે અમેરિકા અને ફ્રાંસના શસ્ત્રસામગ્રીના પૂરતા ભણેલા લેકે મળતા નથી. ઘણા લોકો પરદેશમાં ચાલ્યા નિર્માતાઓના સહયોગમાં ૬૦ જેટલાં ટ્રેનર વિમાનો અને ૫૦ જેટલાં જાય છે. રાવલપિડીમાં નજીકના કાકુલ ગામે પાકિસ્તાનની (ભારતમાં હેલીકોપ્ટરે બનાવી શકે તેવી ફેક્ટરી સ્થપાઇ છે. રાવલપિંડી ખડકવાસલા જેવી) મિલિટરી એકેડમી ૩૩ વર્ષ પહેલાં સ્થાપાઈ નજીક ધમીયલે ખાતે પાકિસ્તાન આમ એવિયેશન તરીકે ઓળખાતું હતી. અહીં ઓફિસરોને અઢી વર્ષને મિલિટરીની તાલીમનો કોર્સ ખાતું, વિમાન બનાવવાનું કારખાનું તો ધરાવે જ છે. બેંગ્લોર ખાતે કરાવાય છે. આ એકેડમીમાં ગ્રેજ્યુએટ થયેલા ઓફિસરોને બીજી ભારતના “હિન્દુસ્તાન એરોનેટિકસ લિમિટેડ” કારખાનાની લધુ
કોર્સ સ્કૂલમાં વધુ તાલીમ અપાય છે. લશ્કરી ભૂહની જદી જુદી ચાવૃત્તિ જેવું આ કારખાનું છે. આ કારખાનામાં ૪૦ટક સ્પેર પાર્ટ
શાખાની સ્પેશિયલ તાલીમ માટેની જુદી જુદી સ્કૂલો હોય છે. દા.ત. વિદેશથી આયાત કરીને પાકિસ્તાનમાં બનાવેલા ૬૦ ટકા ભાગો
કવેટ્ટા ખાતે “સ્કૂલ ઓફ ઈનફન્ટ્રી એન્ડ ટેકટીકસ, નૌશેરા ખાતે ભેળવીને નાનકડા વિમાન બનાવાય છે. એલાઉટી-થ્રી તરીકે ઓળખાતા
સ્કૂલ ઓફ આર્ટિલરી અને આરમર્ડ કોર્સ સ્કૂલ અને રિસાલપુર હેલીકોપ્ટર પણ અહીં બને છે. દર મહિને એક હેલીપ્ટર આ ખાતે (પેશાવર પાસે) મિલિટરી એન્જિનિયરિંગની સ્કૂલ છે. મુરી, કારખાનામાં બને છે. હ્યુજીસ-૫૦૦ નામના મોટા હેલીકોપ્ટરો ટેપ અને અબેટાબાદ વગેરે શહેરો જે રાવલપિંડી આજુબાજુ કેમ્પબેલપુરમાં બનશે. ફ્રાંસની મદદથી ૧૯૭૪-૭૫માં મીરાજ- આવેલા છે ત્યાં પણ ઘણી મિલિટરી સ્કૂલે છે. રાવલપિંડી ખાતે જ એફ-૧ નામના લડાયક વિમાને બનાવવાને પાકિસ્તાનનો ભવ્ય આમ એવિયેશન સ્કૂલ નામની સ્કૂલ વિમાનદળને તાલીમ આ કાર્યક્રમ હતો. રો વિમાન બનાવીને આરબ દેશોને વેચવાની પણ છે. અહીં પાંચ વર્ષને ઉડ્ડયન અને લડાઈને કાર છે. ભારતમાં નેમ હતી પણ ભૂત્તો ગયા પછી તે પેજના પડી ભાંગી છે. જેમ દક્ષિણ ભારતમાં એમિનિસ્ટ્રેટીવ સ્ટાફ કોલેજ છે તેવી રીતે તેને બદલ રાવલપિંડીથી ૪૦ માઇલ દૂરમાં આવેલા કમરા ગામે પાકિસ્તાનમાં કટ્ટા ખાતે “કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ” નામની મિરાજ-શ્રી અને ફાઇવ તરીકે ઓળખાતા વિમાનની મરામત કરવા
તાલીમ શાળા છે.. તેમ જ ચીનમાં બનેલાં મીગ-૧૯ નામના વિમાનની જાળવણી
પાકિસ્તાનના નૌકાદળ માટે નેવલ એકેડમી છે અને તે
બાબર’ નામના તાલીમી જહાજમાં ..ીમ લે છે. આ તાલીમી કરવાનું વિશાળ કાપ્લેક્સ ઊભા કરાય છે. સ્વીડનની એક કંપની
જહાજ કરાચીમાં છે. એ પછી “બહુ દૂર” નામના જહાજમાં પણ પાસેથી પરવાને લઇને આ સંકુલમાં “માશાક નામના ટ્રેનર વિમાન તાલીમ અપાય છે. કરાચી યુનિવર્સિટી સામે “એરફોર્સ કોલેજ ઓફ પણ બની રહ્યા છે. પાકિસ્તાન પાસે અરિકના ખખડધજ એ૮૬ એરોનોટિકલ એનિનિયરિંગ” નામની કોલેજ જોડાયેલી છે. તેમાં વિમાને તદ્દન નકામાં હતાં એટલે જ તેમને એ૧૬ નામના
વિમાનનું ઈજનેરી શાન મેળવીને ઘણા પાકિસ્તાનીઓ વિદેશમાં
પણ ચાલ્યા જય છે. ૧૯૬૫માં આ કોલેજ કરાચીની કોરંગી નામની અદ્યતન વિમાન ખરીદવાની જરૂર પડી છે. ચીને પેલા મીગ
ખાંડી નજીક સ્થપાઈ હતી. ૧૯ વિમાને પણ અત્યારે ભંગર જેવા છે. એફ-૧૬ વિમાનમાં
પાકિસ્તાનની લશ્કરી સંસ્થામાં ભણનારાને ઉત્તમ ખોરાક અણુશસ્ત્રો લઈ જઈ શકાય તેવી વ્યવસ્થા છે. જો કે અ રિલનું
અને ખાસ કરીને રમતગમતની સારી સગવડે અપાય છે. નિવૃત્ત લરી ખાનું કહે છે કે પાસ્તાનને એફ-૧૬ નામના વિમાનો સૈનિકોને ખેતીવાડી માટે જમીન મળી રહે તેની કાળજી રખાય વેચતાં પહેલાં અણુટાસ્ત્રો લઇ જવા 1 વિ ની અંદરની ગોઠવણને
છે. ૬૫૦૦૦ જેટલા ટેકરાળ વિસ્તારના ખુનરાવાળા લોકોને ભેંસી નખાશે પણ તે ગોઠવણી ફરીદી કરવાની ટેકનિકલ આવડત
પણ અફઘાનિસ્તાનની સરહદ પાસે તાલીમ આપીને અનામત પાકિસ્તાની ટેકનૉજિસ્ટ.. છે.’ .
રખાયા છે. ઉપરાંત પાકિસ્તાની મહિલાઓનું પણ લશ્કરી દળ છે. , પાકિસ્તાનના હવાઈદળનું વડું મથક પહેલાં પેશાવર ખાતે
તે ઘણાને ખ્યાલમાં નથી. મુઝાહીદ અને જાનબાઝ જેવા નામે હતું તે બદલીને ઇસ્લામાબાદ ખાતે લાવવામાં આવ્યું છે. ચિત્રલ
ધરાવતા અતિ મજબૂત શરીર ધરાવનાર જવાન અને પઠાણ વિસ્તારના ખાતે એરર્સ : વિમાનોનો કાફ્લો રહે છે. હવાઈદળના સૈનિકોની
લોકોનું અનામત દળ પણ છે. સંખ્યા ફકત ૧૭>>ર છે જે હાલમાં વધારવામાં આવી રહી છે.
ભારતમાં જેમ પરમવીર ચક્ર અને વીરચક કે અશોક ચક ઓમ તો પાકિસ્તાનનું લકરી બળ ૪.૨૮ લાખ જવાનું છે. જેવા માનઅકરામ અપાય છે તે રીતે પાકિસ્તાનમાં બહાદુરી માટેની તેમાં ર૯૦૦૦ લોઠા અઝિાદ કાશ્મીર દળના છે. નૌકાદળ. ૧૨૦૦૦ પદવીઓ સાંભળવા જેવી છે. સૌથી વધુ બહાદુરી બતાવી હોય લાકી છે. બીજા જે અનામત લક્રીઓ છે તે સંખ્યા પાંચ લાખની તેને “નિશાને હૈદર’ને ખિતાબ મળે છે અને રૂા. ૧૦,૦૦૦ ઈનામ છે, હવાઈદળ માટેના અનામત સૈનિકોની સંખ્યા ૭૮૦૦ની છે. મળે છે. એ પછીના ગ્રેડમાં લીલાલે-જત (ઈનામ રૂ. ૭000) - ઉપરની લશ્કરી તાકાત ઉપરાંત જેને પારામિલિટરી ફોર્સ
અને સિતારક-એ-જરંતને (રૂા. ૧૦૦C) ખિતાબ અપાય છે.' કહેવાય છે તેવા અર્ધલશ્કરીઓની સંખ્યા લગભગ બે લાખની રિયલ મિલિટરી એકેડમી, સેન્ડહર્સ્ટ (ઈગ્લાંડ)ના એક ગ્રંથના આધારે
Page #37
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૮૨
પ્રેમળ
ચાતિ
પ્રેમળ જ્યોતિની માનવતાની પ્રવૃત્તિઓમાં એક નવી પ્રવૃત્તિની જ્યોત રવિવાર, તા. ૭મી ફેબ્રુ આરીએ ઘાટકોપર ખાતે તિલક રોડ ઉપર પ્રકટી છે અને ઘાટકોપર ખાતે રહેતા નેત્રહીન ભાઈશ્રી દિનકર ભાસને એક સ્ટોલ આપવામાં આવ્યો છે. નેશનલ એસેસિયેશન ફોર ધ બ્લાઈન્ડના પ્રમુખ શ્રી વિજય મર્ચન્ટે અનેક નેત્રહીનોને સ્ટોલા અપાવી, બેન્ક પાસેથી ચીજવસ્તુ માટે લેનઅપાવી અનેક નેત્રહીનોને સામાજિક અને આર્થિક રીતે પગભર કર્યા છે.
અત્યાર સુધી આ સંસ્થાએ ૪૧ સ્ટોલ બૃહદ મુંબઈમાં જુદે જુદે ઠેકાણે ખાલ્યા છે. ઘાટકોપર ખાતે આ ૪૨મા સ્ટોલ હતો. પ્રેમાળ જયોતિની બહેનોને શ્રી વિજય મર્ચન્ટ પાસેથી પ્રેરણા મળી અને આ દિશામાં તેખાએ પ્રવૃત્તિ શરૂ કરી. આ પ્રવૃત્તિના પ્રથમ પ્રેરણાદાતાશ્રી નવીનમાઈ કાપડિયા અમને મળ્યા. તેઓશ્રીએ બે સ્ટોલ માટે રૂપિયા સાત હજાર અમને આપ્યા –અને એમાંથી એક સ્ટોલનું ઉદ્ઘાટન રવિવાર ૭મી ફેબ્રુ આરીએ શ્રી વિજય મર્ચંટના વરદ હસ્તે થયું. આ પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રી ગોરધનદાસ દુતિયાએ પ્રમુખસ્થાન લીધું હતું. જ્યારે યુવક સંઘની કારોબારીના સભ્ય તથા કોર્પોરેટર શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ અતિથિવિશેષ હતા અને શ્રી પ્રતાપ ગાંધી તથા શ્રી તરુ લાલવાની માનનીય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. નેત્રહીન શ્રી દિન ભોસલે જેમને આ સ્ટોલ આપ વામાં આવ્યો એમણે સૌનું પુષ્પમાલાથી સન્માન કર્યું હતું. શરૂઆતમાં શ્રીમતી નિરુબેન શાહે પ્રાર્થના કરી, ત્યારબાદ શ્રીમતી કમલબેન પીસપાટીએ સૌને આવકાર આપ્યો. શ્રી ચીમનલાલ જે. શાહે જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓનો અને સવિશેષ પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિને પરિચા આપ્યા. શ્રી પ્રતાપ ગાંધી, શ્રી હરિલાલભાઈ શાહ તથા શ્રી તરુ લાલવાણીએ પ્રેમળ જ્યોતિની આ પ્રવૃત્તિને બિરદાવી આશીર્વાદ આપ્યા. શ્રી ગેોરધનદાસ દુતિયાએ એમના આનંદ વ્યકત કર્યો હતો.
સ્ટોલનું ઉદ્ઘાટન કરતા શ્રી વિજય મર્ચન્ટે કહ્યું કે તમે મંદિરમાં જાવ ત્યારે દિન ભાસલે જેવી અનેક વ્યક્તિઓ સમાજમાં સુખી થાય એવી પ્રાર્થના કરો,
શ્રી મન્સુન્નીકરે આભારદર્શન કર્યું હતું.
આ સમારંભમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રભુ ચિમ્બુલકર પણ ઉપસ્થિત હતા.
સપારમને અંતે ઉપસ્થિત પ્રેક્ષકોમાંથી ઘણા બધાએ ભાઈ દિનકર ભાસત્રેના સ્ટોલમાંથી ઘરવખરીની ચીજો ખરીદી હતી.
મુંબઈની ઘાટકોપર ગયેલા ભાઈબહેનોને શ્રી પ્રતાપ ગાંધીએ રત્નચિામણી કૉલેજની લાઈબ્રેરીમાં હેલમાં જમાડયા હતા – આ માટે અમે શ્રી પ્રતાપ ગાંધીના આભારી છીએ.
અભ્યાસ વર્તુળ
આગામી કાર્યક્રમ
વકતા : શ્રી ચુનીલાલ મહારાજ
સમય : શનિવાર, તા. ૨૭-૨-'૮૨ સાંજે ૫ વાગે
સ્થળ: પરમાનંદ કાપડિયા હાલ
વિષય: માનવ સેવા એ જ પ્રભુ સેવા
ગુજરાતમાં છોટાઉદેપુર પાસે આવેલા આદિવાસીઓમાં છેલ્લા લગભગ પચીસ વર્ષથી સહકુટુંબ એકધારી સતત માનવ સેવા કરી રહેલા પૂ. શ્રી ચુનીલાલજી મહારાજને સાંભળવા એ એક અનન્ય લ્હાવો છે. કારમી ગરીબી અને જંગલી જેવી પ્રજાની વચ્ચે જીવનાં જોખમે વસીને તેઓ જે કામ કરી રહ્યાં છે. તે જાતે ત્યાં જઈને જોવા જેવું છે.
પ્રબુદ્ધ જીવન
સૌ મિત્રાને સમયસર ઉપસ્થિત થવાની વિનંતી છે. સુબોધભાઈ એમ. શાહ કન્વીનર, અભ્યાસવર્તુળ,
૧૯૯
જે સ્ટાલથી નેત્રહીન દિનકર ભાસલે પગભર થો
PREMAL JYOTI
SHRI BOMBAY JAIN YUVAK SANGH
(CERTESY MAUIH UMAI KAPKOJA.
STALL DONATED BY PREMAL JYOTS THE B&T COMMITTEE OF THE SUR THE FORME
KUL
RAT STALLS NO-36 WORKING CAPITAL TO THE BLAD VENDOR FINANCED BY CENTRAL BANK OF IND બાગમા
આ સ્ટોલ રિવવાર
નેત્રહીન શ્રી દિનકર ભેાસલેને તા. ૭મી ફેબ્રુઆરીએ ઘાટકેપર તીલક રોડ ઉપર પ્રેમળ જ્ગ્યાતિ (સૌજન્ય શ્રી નવીનભાઈ કાપડિયા) તરફથી આપવામાં આવ્યે અને જેનુ ઉદ્ઘાટન શ્રી વિજય મન્ટના વરદ્ હસ્તે થયું.
સંઘ સમાચાર
ફાધર વાલેસનુ એક જાહેર પ્રવચન
રવિવાર તા. ૨૮-૨-૮૨
સવારના ૯-૩૦ કલાકે
ચેપાટી – બિરલા ક્રીડા કેન્દ્ર,વિષય : આત્મીયતા અને ઔપચારિકતા
ગાંધીજીનુ વિરાટ વ્યકિતત્વ
ઉપરોકત વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના બે પ્રેરક પ્રવળા બે કેસેટા ઉપર રેકર્ડ થયા છે. આ બંને કેસટ રૂા. ૬૦/-માં કાર્યાલયમાં પૈસા ભરવાથી મળી શકશે.
વસંત વ્યાખ્યાન માળા
ટાટા
પ્રતિ વર્ષની જેમ દેશના સાંપ્રત પ્રવાહો ઉપર ચાર પ્રવચને ઓડિટોરીયમમાં સામવાર તા. ૧૨-૪-૮૨ ગુરુ વાર, તા. ૧૫-૪-૮૨ સુધી સાંજના ૬ વાગે રહેશે. વિષય અને વકતાઓ નક્કી થયે એની જાણ સૌને કરવામાં આવશે. ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ,
7
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૦૦
દક્ષિણ
પ્રબુદ્ધ જીવન
ધ્રુવ ખંડ અને તેની કાતિલ અજાયબીઓ
Û
વિજયગુપ્ત મૌ
ટાકટિકા, એટલે દક્ષિણ ધ્રુવ ખંડ આપણા માટે તન નવા છે. ઘણા વાચડાને ભારત કરતાં પાંચ ગણા આ મોટા ખંડ વિશે કંઈ ખ્યાલ નહીં હોય, કેટલાકને તેના હવામાન જેવા જ ધૂંધળે ખ્યાલ હશે. ડિસેમ્બરમાં પાલર સર્કલ નામના જહાજ ઉપર સવાર થઇને જાન્યુઆરીમાં આપણા ૨૧ વિજ્ઞાનીઓ દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર ઊતર્યા એ આપણા માટે એક ઐતિકાસિક ઘટના છે. નાવના આમુન્દસને ભેંકાર ખંડ વીંધીને દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર નવના વાવટો ફરકાવ્યો તેને સિત્તેર વર્ષ થઇ ગયાં; પરંતુ આ ૭૦ વર્ષ
દરમિયાન માત્ર બાર દેશેાના વિજ્ઞાનીઓએ ત્યાં આવ-જા કરી છે. તે પૈકી એશિયાઇ દેશોમાં જાપાન પછી ભારત બીજો દેશ છે.
જે જમાનામાં આજ છે એવી વૈજ્ઞાનિક સગવડો નહતી તે જમાનામાં આનુન્દસન, સ્કોટ અને શેલ્ટન જેવા અતિ હિંમતવાન અને અતિ ખડતલ સાહસવીરો આ ખંડની અતિ ક્રૂર કુદરતના હાથે શી યાતનાઓ ભોગવી હશે તેની આપણે કલ્પના પણ કરી ન શકીએ. બ્રિટનના કેપ્ટન સ્કોટનો આખા કાફ્લો પીડાઇ પીડાઇને માર્યો ગયો હતો. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણી સગવડો કરી આપી છે તેમ છતાં દિણ ધ્રુવ ખંડ પર ઊતરવું તે એક પરાક્રમ છે. દક્ષિણ ધ્રુવ પર પહોંચવું તે એક વિશેષ પરાક્રમ છે. આપણા વિજ્ઞાનીઓને બે દિવસ ફાંફા માર્યા પછી જહાજના ભૂતક પરથી હેલિકોપ્ટર વડે “ભૂમિ” પર ઊતરવામાં સફળતા મળી હતી. ખરેખર તો આ ખંડની ભૂમિ સેંકડો કે હજારો ફૂટ જાડા બરફના ઘર નીચે દટાયેલી છે. આ હિમરાશની સરેરાશ ઊંડાઇ હજારા ફૂટ છે.
કુદરતે જાણે માણસની ચઢાઈ સામે આ ખંડની લ્લેિબંધી કરી રાખી હોય તેમ તેની આસપાસના દક્ષિણ ધ્રુવ મહાસાગર ઠેરઠેર નાના-મેટા બરફ્ અને બરફના તરતા ડુંગરા વડે છવાયેલા છે. બરફનો તરતા ડુંગર બહાર જેટલે। દેખાતા હોય તેનાથી આઠ-નવ ગણા પાણીની અંદર હેાય છે. કેટલાક ડુંગરા પાણીની બહાર સેંકડો ફૂટ ઊંચા હોય છે અને ઘણા માઇલ લાંબા હોય છે. કેટલાક ધનવાન આરબ દેશો એવા પણ વિચાર કરે છે કે ટગ નૌકાઓ વડે આવા એકાદ તરતા ડુંગરને અરબસ્તાનના કાંઠા સુધી ઘસડી લાવી તેનું પાણી રણપ્રદેશને પૂરું પાડવામાં આવે તો ત્યાં હરિયાળી ખેતી થઇ શકે અને પાણીની તંગી ન રહે. બરફના એક ડુંગર વર્ષો સુધી પાણી આપી શકે. તેનું પાણી મીઠું હોય છે.
દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર જે હિમવર્ષા થાય છે તેથી જે બરફ તેની ઉપર સમાઇ ન શકે તે સરકતા સરકતા તેના ઊંચા કાંઠા પરથી સમુદ્રમાં તૂટી પડેછે. સરવાની ગતિ ઘણીધીમી હોય છે. પણ વારંવાર વિશાળ હિમરાશિઓ માટા કડાકા સાથે તૂટી પડતા હોય છે, તેમાંથી બરફના તરતા ડુંગરા બનીને પવન અને પ્રવાહમાં તણાતા જાય છે. કેટલાક તરતા ડુંગરો તો પચાસ કિલેમીટર કે તેથી પણ લાંબા હોય છે. ખંડ ઉપર અને સમુદ્ર ઉપર કલાકના ૨૦૦-૩૦૦ કિશમીટરની ઝડપથી તફાની પવન ફૂંકાતા હોય છે. હિમ ઝંઝાવાતમાં બંદૂકની ગાળીના છરાની જેમ હમકણીઓ વીંઝાતી હોય છે. બહારની દુનિયા સાથે આ ખંડને સત્સંબંધ નથી. સૌથી નજીક દક્ષિાણ અમેરિકાના દક્ષિણ છેડે છે, જે એક હજાર કિલોમીટર દૂર છે.
દક્ષિણ ધ્રુવ ખંડનું હવામન પના ન થઇ શકે તેવું દૂર છે. તેથી અહીં સેવાળ સિવાય બીજી ડાઇ વનસ્પતિ થતી નથી, બે જાતનાં પંખી સિવાય અને એક જાતા જીવડા સિવાય બીજી કોઇ
તા. ૧૬-૨-૯૨
જીવસૃષ્ટિ નથી, પણ સમુદ્રમાં મત્સ્ય સૃષ્ટિ અને બીજી જલચરસૃષ્ટિ ઘણી છે, જેમાં ફેફસાં અને આંચળવાળા સીલનો પણ સમાવેશ
થાય છે.
આ વેરાન ખંડ ડુંગરાળ છે, એટલું જ નહીં પણ બે ધખતા જ્વાળામુખી પણ ધરાવે છે. પર્વતમાળાઓનાં શિખરોની ઊંચાઈ પંદર હજાર ફ્ ટથી પણ વધારે ઊંચી છે. મધ્ય ભાગ તિબેટ જેવા ઉચ્ચ પ્રદેશ છે. સમગ્ર ખંડની સરેરાશ ઊંચાઈ છ હજાર ફ્ ટ છે, બીજા કોઈ પણ ખંડ કરતાં બમણી. દુનિયામાં જેટલો બરફ છે તેના નેવું ટકા બરફ એકલા આ ખંડમાં છે. દુનિયામાં આવું ખરાબ અને અસહ્ય હવામાન બીજે કશે નથી. શિયાળામાં ઉષ્ણતામાન શૂન્ય નીચે ૮૦ અંશ ફેરનહાઈટ સુધી ઊતરી જાય છે. ઉનાળામાં પણ રારેરાશ ઉષ્ણતામાન ૧૫ અંશ, એટલે ઠારબિંદુની નીચે રહે છે. આટલી ઠંડી એવરેસ્ટ ઉપર કે ઉત્તર ધ્રુવ પ્રદેશમાં પણ નથી પડતી. ઉત્તર ધ્રુવ પ્રદેશ અને દક્ષિણ ધ્રુવ પ્રદેશ વચ્ચેના તફાવત પણ જાણવા જેવા છે. ઉત્તર ધ્રુવ પ્રદેશ એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા એ ત્રણ ખંડોના ઉત્તર કાંઠા વડે ઘેરાયેલ મહાસાગર છે, જેમાં ક્યાંક કયાંક ધરતી ડોકાય છે. પરંતુ ઉત્તર ધ્ર ુવની આસપાસ મહાસાગરની વિશાળ સપાટી થીજલી રહે છે અને ઉત્તર ધ્રુવ પણ એ થીજેલી સપાટીવાળા મહાસાગરના પાણીમાં છે. દક્ષિણ ધ્રુવ ખંડ તેનાથી ઊલટી આકૃતિ ધરાવે છે. તે હિંદી મહાસાગર, આટલાંટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર વડે ઘેરાયેલ અને ઊંચા ખંડ છે. તેથી ત્યાં અસાધારણ ઠંડી અને અસાધારણ પવન હોય છે.
ઈ. સ. ૧૭૭૪માં બ્રિટનના કેપ્ટન કુકે અને તે પછી અમેરિકાના નાથાનિયલ પામરે તથા રશિયાના બૅલિંગસેસેને દક્ષિણ ધ્રુવ ખંડના અસ્તિત્વની શોધ કરી તે પછીનાં બસ્સો વર્ષ દરમિયાન ઘણા બધાદુરોએ તેની શોધખાળ કરવાના પ્રયાસ કર્યા હતા અને કેટલાક માર્યા પણ ગયા હતા. ધ્રુવ સર કરવાની સફળતા તો છેક તા. ૧૪-૧૨-૧૯ ૧૧ના રોજ નાવે ના રોઆલ્ડ આમુન્દ્રસનને મળી, તે પછી ૧૮-૧-૧૯૧૨ ના રોજ બ્રિટનને કેપ્ટન રોબટ સ્કોટ ત્યાં પહોંચ્યો, પણ પાતાની પહેલાં નોર્વેના આમુન્દ્સન આ યશ ખાટી ગયા છે એ જાણીને તે હતાશ થઈ ગયો, તેના કાફ્સાએ અહીં જે યાતનાઓ ભાગવી તે દુનિયાની ભૌગોલિક શોધખાળની તવારિખમાં એક ઘણુ કરુણ પ્રકરણ છે.
દક્ષિણ ધ્રુવ ખાંડ સાથે ઘણાં નામેાસંકળાયેલાં છે, તેમાં મુદસન અને સ્કોટ પછી અમેરિકાના એડમિરલ બાયર્ડનો ઉલ્લેખ કરવો
જોઈએ. દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર ચઢીને હજારો ટ ઊંચા હિમાચ્છાદિત પર્વતો ખૂંદી ધ્રુવ પર પહોંચવું તે પરાક્રમની દષ્ટિએ બહુ મોટી વાત હતી. પરંતુ મહત્ત્વ તો વૈજ્ઞાનિક સંશોધનનું છે. રોમિલ બાયડે વૈજ્ઞાનિક સંશોધનની શરૂઆત કરી. તે આ બિહારણા ખંડ પર જેટલા સમય રહ્યો તેટલે સમય તેના કોઈ પરોગામી નહોતા રહી શક્યા. અહીં ધ્રુવ ઉપર છ મહિનાની રાત અને છ મહિનાના દિવસ હોય છે. રાત ઘણી ભયાનક હોય છે. અહીં પહેલી રાત ગાળનાર બાયર્ડ હતો. હવે તો અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, નાવે. વગેરે દેશએપી-ફેબ્રિકેટેડ અસબાબની બનાવેલી અને ઠંડી તથા પવન સામે રક્ષણ આપતી કાયમી છાવણી સ્થાપી છે. અમેરિકા તો અણુભઠ્ઠી વડે છાવણી માટે વીજળી પણ ઉત્પન્ન કરે છે. અહીં બધા દેશના વિજ્ઞાનીએ રશિયન અને અમેરિકનો પણ સંપીને સહકારથી રહે છે. તેમને જોઈતાં ખારાક, કપડાં, ઔષધા, સંશોધનનાં સાધના, પુસ્તકો-સામયિકો, મનોરંજનનાં સાધનો વગેરે
Po
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૬-૨-૮૨
પ્રબુદ્ધ જીવન
20.
બઈ વિમાન વડે લાવવામાં આવે છે. વિમાની સેવા નિયમિત રીતે ક્રમ આપે છે.
ધક્ષણ ધ્રુવના નોર્વેજીઅન શોધક આમુન્દસનું પરાક્રમ જાણવા જેવું છે. તેને જન્મ ૧૮૭રમ થય હતે. તેણે ઉત્તર પૂર્વ પ્રદેશ અનુભવ મેળ હતું અને કેનેડાની ઉત્તરે થઈ આટલાંટિકર્મથી પ્રશાંત મહાસાગરમાં પહોંચાડવામાં તેણે પહેલી સફળતા મેળવી હતી. અંગ્રેજીમાં આ માર્ગને નોર્થ-વેસ્ટ પેસેજ કહે છે. આ સાહસ કરનાર તેના અનેક પુરોગામી અતિ ક્રૂર માતે માર્યા ગયા હતા અને બીજા ઘણા કરુણ યાતનાઓ ભોગવીને નિષ્ફળ ગયા હતા. આમુન્દસને ઉત્તર ધ્રુવ પહોંચવા માગતે હો. તેને દેશબં નાનસેન આ પરાક્રમમાં થોડા માટે નિફળ ગ હતો અને નાનસેન પાસેથી તેનું જ કૂમ” મેળવીને આમુન્દાસને જ્યારે ઉત્તર ધ્રુવ સર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અમેરિકને રોબર્ટ પિછી એક સીડી અને બી 1 એસ્કિમ સાથે ઉત્તર ધ્રુવ પહોંચી. ગ. તે શી ખામુન્દસને દક્ષિણ ધ્રુવ પર પહોંચવાની જ ઘડી, પણ આ કામ ઘણું મુશ્કેલ હતું, ઘરું વધારે જોખમી હતું. એ જમાનામાં આજના જમાનાને કેટરપીલર ટ્રેકટર જેવાં સાધન ન હતાં અને રક્ષણ આપે એવી છાવણનાં સાધને પણ ન હતી. તે રોસ સમુદ્રના 1 અખાતને કાંઠે ઊતર્યો, જયાં કાંઠો નીચે છે અને પહાડ, ખીણે મેદાને તથા ઉરચ પ્રદેશને ૩૫ દિવસ પસાર કરીને દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યો અને ત્યાં તેને વાવટો ફરકા છે. આ ખંડની ભૂસ્તરીય રચના અને બીજા વૈજ્ઞાનિક વિષ વિશે તેણે ઘણી માહિતી આપી. - રોબર્ટ ફોકન વયમાં આ મુદ્દસનથી મોટા હતા, પણ તેની જિંદગી ટૂંકી નીવડી. તેને જન્મ ૧૮૬૮માં થયે હતે. ૧૯૦૧ અને ૧૯૦૪ની વચ્ચે તેણે બ્રિટનની બે રોયલ સોસાયટીની મદદથી “ ડિક્વી” નામનું જહાજ તૈયાર કરીને દક્ષિણ ધ્રુવ મહાસાગરમાં શોધખોળ કરી હતી. ખડ ઉપર ઊતરીને પણ તેણે ઘણી શોધખોળ કરી. પ્રખ્યાત સંશાધક ક્લટન પણ તેના કાફલામાં હતું. આ સફરમાં ઓટ ૮૨ અંશ દક્ષિણ અક્ષાંશ ઓળંગી ગયું અને દક્ષિણ ધ્રુવ ખંડને ઘણો અનુભવ કરી લીધો. તેની કદર તરીકે બ્રિટિશ સરકારે તેને કેપ્ટનની પદવી આપી. - હવે સ્કોટ દક્ષિસ ઇવ પહોંચવાનો મક્કમ નિર્ધાર કરીને “ઢેરાનેસ” નામની નૌકને સજજ કરીને હુંકા. ઉત્તર ધ્રુવ સર કરવાનું માન બ્રિટનને ન મળ્યું. તેથી હવે તે દક્ષિણ ધ વ સર કરવા માગ હવે, ૧૯૧૧માં “ટેરાઓ” દક્ષિણ ધ્રુવ ખંડના રસ નામના કાંઠે પહોંચી, ઉત્તર ગોળાર્ધમાં જ્યારે શિયાળે હોય ત્યારે દક્ષિણ ગેળાર્ધમાં ઉનાળો હોય છે. તેણે નવેમ્બર માસમાં ખંડ ઉપર કુચ શરૂ કરી ત્યારે બાળે હ. મહિનાઓ સુધી સુર્ય આથમવાને ન હતા. તેમણે પોતાને સામાન પૈડાં વિનાની બરફ પર સરકતી ગડી (સ્લેજ) ઉપર લાદો હતો અને આ ભારેખમ ગાડીઓ તેણે પિતાના હાથ વડે ખેંચવાતી હતી. આમ ગાડીઓ ખેંચતા ખેંચતા તેઓ પર્વ અને ઉચ્ચ પ્રદે છે ગગન ગત આગળ વધ્યા. તેમણે જે પરમ કર્યું અને તેનાએ ભેગવી, તેનું વર્ણન પણ ન થઇ શકે. પરંતુ ના. ૧૮-૧-૧૯૧૨ના રોજ જારે તેઓ દક્ષિણ ધ્રુવ ખંડ પર પહોંચ્યા ત્યારે દૂરથી તેમણે તેને આમુશને રિપે ધવ જ જે ત્યારે સ્ટેટ અને તેના સાથીઓ હતાશ થઇ ગયા.
અહીં સ્કોટ પિતાની મુલાકાતની નોંધ દાટીને તથા બ્રિટિશ વાવટે બીજા નંબરે ફરાવીને પાછા ફર્યો. વળ ની મુસાફરી ઘણી કઠીન અને ઘણી કમનસીબ નીવડી. તેમના આવવાથી જાણે કુદરત કોઈ ભરાઈ હોય તેમ ભયાનક હિમ ઝંઝવાત ફ કાવા લાગ્યો. કાફલા સો હિડંખ-(ફૂસ્ટમાઇટ) થી પીડાતા હતા. ખેરાકની
અછત હતી. પાછા વળતાં જે ખોરાક જોઈએ તે ફેરવા ન પડે તે માટે તેઓ માર્ગમાં ખોરાક દાટી ગયા હતા. પરંતુ વિકટ હવામાન, થાક અને માંદગીને લીધે તેમની કૂચ ધીમી પડી ગઇ. તેથી સાથે લીધેલે ખેરાક ખૂટી ગયો અને દાટેલા ખોરાક સુધી તેઓ પહોંચી શુક્યા નહીં. કાફલાને એક સભ્ય એટલે માંદો પડશે કે તે આગળ વધી શક્યો નહીં. તેના માટે બીજા બધાએ પણ રોકાઇ જવું પડ્યું માંદા પડેલા સભ્ય માનવતાથી પ્રેરાઈને તેમને આગ્રહ કર્યો કે તમે મને અહીં છોડીને જાઓ, નહિતર તમે બધા પણ માય જશે, પરંતુ સ્કોટ અને તેના સાથીઓ તેના ભાગે પોતાની જિંદગી બચાવવા માગતા ન હતા. આથી બધા ના હતા ત્યારે આ માંદા ખેલદિલ માણસ બઝાર દુકાતા ઝંઝાવામાં જતો રહ્યો અને કયાંક મૃત્યુમાં ગાયબ થઈ ગયો. કાફલામાં પાંચ માણસો હતા. તે પછી એક બીજો માણસ પણ માર્યો ગયો. બાકીના ત્રણ દાટેલા ખેરાથી પૂરા વીસ કિલોમ ટર પણ દૂર ન હતા ત્યરે એક ભયંકર હિમ ઝંઝાવાતને ભેગ બન્યા. સ્કોટે છેવટ સુધી પોતાની નોંધપોથી લખીલખી શકાયું ત્યાં સુધી લખી. આખરે તેઓ ત્રણેય પણ હિમશૈયાને પિતાની મૃત્યુશૈયા બનાવી પઢી ગયા,
જયારે આ પાંચ બહાદુરોાંથી કોઈ કાંઠા પરના મથકે પાછા ફર્યા નહીં ત્યારે તેમની શોધ ચલાવવામાં આવી. આખરે એ બધાનાં શબ મળી આવ્યાં. સ્કોટની નોંધપોથી પણ મળી. વૈજ્ઞાનિક માહિતીને તેમણે જે સંગ્રહ કર્યો હતો તે પણ મળે. સ્કોટની નોંધપેથી બ્રિટનમાં
જાળવી રાખવામાં આવી છે. તેનું વાંચન વાંચનારને ગમગીન કરી : મૂકે તેવું છે. સ્કોટના આ પરાક્રમનો ઈતિહાસ ગ્રંથના બે ભાગમાં લખાય અને ૧૯૧૩માં તે પ્રગટ થયો.
છેલ્લે દક્ષિણ ધ્રુવ ખંડના ત્રીજા મહાન પ્રવાસી ડિક બાયર્ડને પણ યાદ કરી લઈએ.
રિચાર્ડ ઈવલીન બાયર્ડ અથવા બીને જન્મ ૧૮૮૮માં થયો હતા અને ૧૯૫૭માં ૬૯ વર્ષની વયે તે ગુજરી ગયો ત્યાં સુધીમાં તેણે દક્ષિણ ધ્રુવ વિશે અમૂલ્ય જ્ઞાન મેળવ્યું અને આખું. નૌકાદળમાંથી તેણે વિમાની ઉશ્યન શરૂ કર્યું, અને ઉત્તર ધ્રુવ ઉપર વિમાનમાં ઊડયો. ગૂવે પર ઉડનાર તે પહેલું સાહસવીર હતે. પછી તે ઈક્ષિણ ધ્રુવ ખંડના પ્રવાસે જવા હંકાર્યો. ૧૯૨લ્મ તે અને તેને એક સાથી દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર વિમનમાં ઉડયા અને વિમાનમાંથી આ ખંડના ભવ્ય, પણ ભયંકર સૌંદર્યને ખ્યાલ મેળવ્યો. ૧૯૩૩માં તેણે દક્ષિણ ધ્રુવથી ૧૨૩ માઈલ દૂર પિતાની છાવણી સ્થાપી અને આખા શિયાળો આ છાવણીમાં તે તત્ર એકલે રહ્યો ' ૧૯૩૯માં તે ફરીથી અને ૧૯૪૬માં એક વખત ફરીથી તેણે દક્ષિણ ધ્રુષ ખંડની વિસ્તૃત મુલાકાત લીધી. ૧૯૪૬-૪૭ને કાફી સૌથી મોટા હતે. જાણે કોઈ દેશ ઉપર ચઢાઈ કરવાની હોય તેવી તેમાં તૈયારી હતી. અમેરિકાની સરકારે તેને દક્ષિણ ધ્રુવ ખંડ પરની બધી જ અમેરિકન પ્રવૃત્તિઓને વડ નીમે. ૧૯૫-૫૬માં એડમીરલ બાયર્સે દક્ષિણ ધ્રુવ ખંડને પાંચ પ્રવાસ કર્યો,
એડમિરલ બાયર્સે દક્ષિણ ધ્રુવ ખંડના એટલા બધા પ્રદેશનું સર્વેક્ષણ કર્યું કે અમેરિકા તે બધા પર પોતાની માલિકીને ધવો કરી શકે. પરંતુ જે બાર દેશે દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર છાવણી ધરાવે છે તેમણે યુનમાં શેર કર્યા છે કે કોઈ દેશ દક્ષિણ ધ્રુવ ખંડના કોઈ પ્રદેશ પર માલિકીને દાવો નહીં કરે, અહીં શસ્ત્રો નહીં લાવે, અને સમગ્ર ખંડ વૈજ્ઞાનિક સંશોધન માટે આખી દુનિયા માટે ખુલ્લું રાખશે. પરંતુ આટલાં વર્ષો દરમિયાન કોઈ તેરમા દેશે વૈજ્ઞાનિક સંશોધન માટે દક્ષિણ ધ્રુવ ખંડ જવાનું સાહસ નહોતું કર્યું. હવે એ તેરમું સ્થાન ભારતે મેળવ્યું છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
20.
૨૦૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-ર-ર"
*
ચય વિધાથી આ રાઈ
આનંદી શિક્ષકે આપેલું અક્ષરજ્ઞાન ] એલ. ટી. ટેપન્ટેન્કો અનઃ પ્રદીપ સંઘવી , આ
ને વાંચી જોઈએ. અ’ તો તમે જાણો , ને હવે આવ્યો “હ.' વિહિ તમે બાળકોને છે અક્ષર શીખવવાના છો ?' એમ વાન્યા, જરી બેર્ડ પાસે જા તે બેટા; અને લખ. અમે વાંચીએ.” પૂછીને એન્ડ્રોન મારેક વિદાય થયા. બીજે દિવસે શાળા ખૂલતાં
બાળકો દેખીતા ઉલ્લાસથી શિક્ષકના હા - હા - પુરાણમાં મશગુલ
હતા. પહેલાં એમને આવેલા જોઈને મને નવાઈ લાગી. એમણે એક પાઠ
જોયું?” આ તમે હસતા હતા ને હસવાનું આપણે બેર્ડ પર બાળકોને શીખવવા દેવાની રજા માગી. '
મૂકયું ને વાંચી પણ લીધું. લોકો તે જાત જાતની રીતે હરો છે. “જરા તમારાં જૂતાંમાં પગ ઘાલી જોઉં,” એમણે હસીને કહ્યું.
કોઈ બેલે:“હા, હા, હા. કોઈ બોલશે : હી, હી, હી તો કોઈ મને ય થયું કે જોઈએ આ અદ્ભુત શિક્ષકકઈ રીતે શીખવે છે.
બેલે: હૂ હૂ હૂ .....”, ” અમે બંને પહેલા ધોરણના વર્ગમાં ગયા.
કલાસ રૂમમાં ઊછળતા હાસ્યને કોઈ સીમા ન હતી. “વાર દોસ્તો ! “છોક્સ’ કે ‘બાળકો નહિ; પણ ‘દોસ્તો').
“રાષ્ટ્ર દોસ્ત ! આપણે તે હી – હા – હા જ લખ્યું છે ને તમે શું શું વાંચતાં શીખ્યા છે?” .
એટલું આજે બસ છે, “કહીને મકારે કો બોર્ડ પાસે ગયા. પછી - દોસ્તો તરત સમજી ગયા કે આ કોઈ મિજાજી શિક્ષક નથી. એમનાં મોં પર હાસ્ય ફ ટી આવ્યું તે બધાં સામટા બોલવા લાગ્યાં.
એમણે પૂછ્યું, “તમારામાંથી કોઈ બોર્ડ પર લખવા માગે છે?” “શ શશ!” એમણે હોઠ પર આંગળી મૂકીને કહ્યું, “બાજુમાં
જવાબમાં અનેક ઉત્સુક અગિળીઓ ઊંચી થઈ. પછી હા - હા - હા મેટા વિદ્યાર્થીઓને ખલેલ પડશે.”
બેર્ડ પર ચાલ્યું. છોક્રાઓ પણ હસ્યા ને શિક્ષક પણ. પછી બધાએ પછી છેક છેલ્લી બેંચ પાસે જઈને એમણે એક ડોક્ટીના
એ અક્ષર નેધિપોથીમાં ઉતારી લીધો. માથા પર હાથ મૂકી કહ્યું, “અચ્છા, તું જરા વાંચી બતાવ જોઈએ.”
પિસ્તાળીશ મિનિટના પિરિયડમાં એમણે ત્રીસ જ મિનિટ વાપરી પણ મારું નામ તે સાન્યા છે!” છોકરીએ ઊભી થતાં
હતી. મારે કોએ બહાર નીકળતાં “આવજો' કહ્યું અને બાળકો પૂછવા થતાં શિક્ષક સામે સ્નિગ્ધ દષ્ટિથી જોતાં કહ્યું.
લાગ્યા કે, “તમે ફરી ક્યારે આવશે ને ભણાવશે ?” મારી ભૂલ થઈ ગઈ. અનેચ્છા તો આ તારી બાજુમાં પાછળથી મેં એમને પૂછયું, “તમે આખા કલાસ સામે દરેકે - છે એ; નહિ?”
દરેક બાળકને શા માટે વંચાવ્યું?”- કેમ કે હું તે થોડાંક જ બાળના જી! મારું નામ તે વેરા છે.” પેલી છોકરી બોલી: કોને વંચાવો; અધ્યાપનશાળામાં અમે એમ જ શીખ્યા હતા.
ઓહ, એમ કે? મેં ય ઠીક ગોટાળો કરી નાખે. સારું. એમણે નવાઈ પામીને કહ્યું, “શા માટે નહિ, ભાઈ? કોઈ પણ બાળહવે હું યાદ રાખીશ કે તારું નામ સોન્યા, ને તું છે વેરા. ચાલે, કનું દિલ શા માટે દુખાવવું? તમે જોયું નહિ, એમને કેટલી મજા તમે બે આગળ આવો. અમને વાંચી સંભળાવો.”
પડી?” એક પછી એક બધા બાળકોને એમણે વાંચવા બોલાવ્યાં, એ તે ખરું.” બધાં બાળકોએ ઉત્સાહ અને આનન્દથી આગળ આવી વાંચી બતાવ્યું.
આખા વર્ગની સામે વાંચવાથી બાળકના મનમાં સ્વમાન અને હું જેતે હતો ને વિચારતો હતો કે ન અાર શીખવવાને જવાબદારીની ભાવના જાગે છે, એ ભાવના આ ઉંમરથી જ ગાં- . તો હવે સમય જ ક્યાં રહેશે? પણ થોડી જ વારમાં હું ખેટ પડવાને કવી ન જોઈએ શું?”.'
' હતો.
' મારે કબૂલ કરવું જોઈએ કે આ પહેલાં મેં આ રીતે કદી વાહ દોસ્તો ! તમે તે ફક્ત વાંચ્યું હો!” કહીને એ હસ્યા વિચાર્યું જ ન હતું. ટ્રોનિગ દરમિયાન અમને આવું કંઈ કહેવામાં -“હા, હા, હા.” પછી અચાનક એમણે પૂછયું,” છેલ્લે હું શું આવ્યું ન હતું. અમારી સામે પાઠ યોજનાપૂર્વક ગોઠવાતા અને બેલે?”
યોજના પ્રમાણે પૂરા થાય એ જ જોવાનું રહેતું. વધારે ગંભીરપણે હા, હા, હા.” સમૂહમાં જવાબ આપ્યો.
પાઠ કે બાળકો વિશે વિચારવાનું કદી થનું જ નહિ, “હું. હું ત્રણ વખત બોલ્યો, હા-હા-હા. હવે તમે બેલો જોઉ
એટલે મેં એમને પૂછ્યું, “એન્ડ્રોન, અક્ષરજ્ઞાન આપવાની મારી સાથે.” એમણે ત્રણ વાર ચપટી વગાડી ને બાળકો સાથે
આ વિલક્ષણ પદ્ધતિ તમે કઈ પડીમાં વાંચી?” બોલ્યા, “હા, હા, હા.”
“આ અને આ,” એમણે કપાળ અને હૃદય પર આંગળી * “સરર. હવે હું એ શબ્દ ફરીથી એક જ બેલીશ, પણ
મૂકીને કહ્યું, “આપણો વ્યવસાય તે અતિશય સર્જનાત્મક છે. વિચારધ્યાનથી સાંભળજો હોં!” પછી એમણે પહોળો ઉંચ્ચાર કર્યો, “આ
અને અનુભૂતિ - એનાં ઊંડાણ વિના કેમ ચાલે? આખરે તો આપણે આ, આ,..”
માણસનું ઘડતર કરવાનું છે.” તમે તે ખોટું બોલ્યા!”
મેં એન્ટોનના પાઠનું વિશ્લેષણ ન કર્યું. શુદ્ધ વ્યવસાયિક , “તમે બરાબર નથી બોલ્યા!”
દષ્ટિએ પાઠ બરાબર લેવાયો હતો કે નહિ તેની વિચાર્યું. હું એમની આમાં હું તે આવતે જ નથી!” બાળકો વિરોધ કરવા
પશ્ચિમ પદ્ધતિની મૌલિકતાથી અંજાઈ ગયો હતો. કલાસમાં હું પાછો લાગ્યા.
ગમે ત્યારે બાળકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો : એ મજાના સર કોણ - આમાં શું નથી આવતું?” એન્તોને જાણી જોઈને પૂછયું.
હતા? પાછા કેમ ન આવ્યા ? ફ્રી ક્યારે આવશે ?: . * “હ!” બાળકો જોરથી બેલ્યા.
એટલી નથી ખબર? એ “મજાના સર’ રેલવે સ્કૂલના એન્તોન અરે હાં ! માળું આ ‘હા નું પેટ એવું મોટું છે કે મારા
મારે છે. બધા ઓળખે છે એમને “એક છોકરીએ કંઈક ગળામાં જ ભરાઈ ગયો.” આખા વર્ગ ખડખડાટ હાસ્યથી ભરાઈ મોટપથી કહ્યું. એના સ્વરમાં આદર અને પરિચયના ગર્વની છાંટ હતી. ગયો. એન્તોને પણ સાથે હરાવા લાગ્યા. પણ હસતાં હસતાં એમણે હા જી. સહુ કોઈ એમને ઓળખતા અને ચાહતા. અચૂક “હ” પર ભાર મૂક્યો, કારણ કે તેઓ આજે અક્ષર હ’ શીખવવા શાળાજીવનના એ દૂર દૂરનાં વર્ષોને હું યાદ કરું છું ત્યારે ઈચ્છતા હતા.
મારી આંખ સામે છબી આવે છે. એન્તોનની - એવિરલ પ્રતિભા“વાર દોસ્તો! આ “હા” ને આપણે બોર્ડ પર મૂકી દઈએ શાળા શિક્ષક, જેને સહુ કોઈ ચાહતા.
તો આ
ખરે
,
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫. સરદાર વી. પી. એડ. મુંબઈ-૪૦:૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.
- .
Page #41
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. Jy/South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જીવન
'પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૨૧
મુંબઈ ૧ માર્ચ, ૧૯૮૨, સોમવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિગ ૬૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાકિાક
છૂટક નકલ રૂા. ૧-૦૦
::
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી : રમણલાલ ચી. શાહ
સ્વસ્થ સમાજ
[] ચીમનલાલ ચકુભાઈ [૫યણ પાળ્યાન માળાના વ્યાખ્યાનને શેષ ભાગ) આવા સંપ્રદા મૂડીવાદને પામે છે. મૂડીવાદના યુગની રા. કાર્લ [૨]
માર્કસે બળવો કર્યો. એણે જોયું કે મૂડીવાદના પાયામાં ઉત્પાદનનાં
સાધનોની ખાનગી માલિકી છે. જેની પાસે જમીન, કારખાનાં સ્વસ્થ સમાજ રચવા શાસ્ત્રોએ ચાર પુરુષાર્થ- ધર્મ, અર્થ,કામ
અને મિલકત હોય એ બધાં મૂડીવાદી થઈ શકે છે. તે માટે એ અને મેક્ષ વર્ણવ્યા છે. જેમાં અર્થ અને કામ, સામાજિક જીવનના
ઉપાય શે કે મૂડીવાદને નાશ કરવો તો હોય તો ઉત્પાદનનાં બધા વ્યવહારનાં તત્ત્વ છે. આપણું (Economic Organization) હમેશાં
સાધને સમગ્ર પ્રજાના બનાવવા જોઈએ. અપૂર્ણ જ ૨હ્યાં છે. ગરીબ તવંગરના ભેદ કાયમ રહ્યા છે. ૧૫મી સદીમાં જમીન મુખ્યત્વે ઉત્પાદનનું સાધન હતું અને ત્યારે કારખાનાં ન
વર્તમાન સમયના ત્રણ મોટા ક્રાંતિકારીઓ, કાર્લ માર્કસ, ડ્રોઈડ હતાં. ઔદ્યોગિક ક્રાંતિ પછી આવી ત્યારે ખેતી અને ગૃહઉદ્યોગ
અને ગાંધીજી છે. કાર્લ માર્કસના વિચારોની અસર અર્ધી દુનિયા જ મુખ્ય હતા. તે વખતે જમીનદારો ગુલામે રાખતા, એમની પાસે
પર થઈ છે. એણે બતાવેલા અર્થશાસ્ત્ર કરતાં પણ તેમાં રહેલો સખત કમકરાવતા અને પેદાશને પંચાણું ટકા ભાગ પોતે રાખી,
સમાનતાને આદર્શ વધારે આકર્ષણરૂપ છે. એણે એવો સમાજ રચવાની પાંચ ટકા તેમને આપતા. તે વખતે હિન્દુસ્તાનમાં કે ઈંગ્લેન્ડમાં
વાત કરી, જેમાં અંતે સ્વતંત્રતા, સમાનતા અને ભાતૃભાવની ભાવના સર્વત્ર એવું જ હતું.
હોય. જયાં રાજ્ય ન હોય, રાજ્યની જરૂર પણ ન હોય, રાજ્ય
વિલીન થઈ જશે, બધા માણસે સજજન, સમાજહિતચિંતક, નિર્લોભી સત્તરમી સદીમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિથી માનવીનું બાહ્ય જીવન
અને અપરિગ્રહી હશે. જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા લશ્કર એકદમ પલટાઈ ગયું. યંત્રોને કારણે ઝડપી ફેરફાર થયા. આજે
કે પોલીસની જરૂર નહીં પડે. આ કાર્લ માર્કસનું સ્વપ્ન હતું. યુવાનને મટર આપણને દોડાવે છે. મશીન આપણને એકધારું, એક પ્રકારનું
માર્કસનું આકર્ષણ આ આદર્શવાદનું છે. સિડની વેબ ને બ્રિટીસ કામ કરાવી, મંત્રવત બનાવી દે છે. આ ટેકનોલોજી કયાં લઈ જશે
* વેબે આ જ વાતને, નવી સંસ્કૃતિને ઉદય થયો છે એ રીતે જોયું. તેની ખબર નથી પડતી. ન્યુટ્રોન બોમ્બ મિલકતને નુક્સાન ન કરે પણ માણસને મારી નાખે. તેથી રશિયાએ એને (“Capitalist Bomb')
ઈ.સ. ૧૯૨૦-૨૧માં એક અમેરિકન રશિયા ગણે. એને કહ્યો છે. આ ઘોગિક ક્રાંતિથી જથ્થાબંધ ઉત્પાદન “Mass Production' એક નિશાળ બતાવવા લઈ ગયા. એ બાળકોને પ્રશ્ન પૂછયો, થયું છે. પહેલાં રેંટિયાથી એક માણસ પોતા પૂરતું કે કુટુંબ પૂરતું મે એક ડઝન સફરજન પાંચ શિલિગમાં લીધા. હું એને આઠ શિલિંગમાં સૂતર ક્રાંતિ શકતે. એની જગ્યાએ એક માણસ સંખ્યાબંધ કાર- વેચું તો મને શું મળે ? જવાબ મળે, છ મહિનાની જેલ. ખાના માલિક બની શકે છે. દરેક વસ્તુમાં (Multinational એણે જવાબમાં ત્રણ શિલિંગના નફાની આશા રાખી હતી. Corporations) બહુદેશી કંપનીઓએ આ દુનિયાને આવરી લીધી પણ ત્યાં તે નફાખોરી ગુને છે એમ શીખવવામાં આવતું. આજે છે. માણસ માણસ નથી રહ્યો. બધાનું જીવન વેરાન બનતું જાય પાંસઠ વર્ષ પછી સામ્યવાદ-કમ્યુનિઝમ કયાં ઊભે છે? માણસને છે. આ Multinational.ને કારણે એ પોતાના સ્વાર્થ માટે માણસ રહેવા નથી દીધો. માણસને નાશ કરી દીધા છે. કાલી માર્કસનું યુદ્ધ કાવે. શકિત અને સંપત્તિને રૂધિ રાખે; રાજ ઉથલાવે, સ્વન છિન્નભિન્ન થઈ ગયું છે. અર્થતંત્ર બદલી નાખે.
ગાંધીજી ફરીથી રેંટિયે અને ગ્રામોદ્યોગ લાવવા માગતા હતા. માણસ પાસે હથિયાર હોય તો વાપર્યા વગર રહી જ ન શકે, બાહ્ય પરિવર્તન વગર આંતરપરિવર્તન ન થઈ શકે. ગાંધીજી તરઅશ્વત્થામાએ એવું અસ્ત્ર વાપર્યું કે પાંડુ સ્ત્રીઓના ગર્ભ ગળી જાય. પરિવર્તનમાં વધુ માનતા હતા. કાર્લ માર્કસ અતરપરિવર્તનમાં આજે બધા નિઃશસ્ત્રીકરણની વાત કરે છે, પણ સહેલું કામ નથી. માનતા ન હતા, માત્ર બાહ્યપરિવર્તનમાં જ માનતા હતા. માણસ ટેકનોલોજીને ગુલામ બન્યો છે. સમાનતાને ભાવ શક્ય નથી.
ગાંધીજી માનતા કે આંતરજીવનને અનુરૂપ બાહ્યપરિવર્તન આજે રચાર્લ્ડ અર્થતંત્ર તેડવા માટે ટેકનોલેજીએ આપેલી ઘણી
ન થાય તો, માણસને નૈતિક જીવન જીવવામાં અગવડ પડે. એમણે વસ્તુઓ વેરછાએ જતી કરવી પડે.
આખા અર્થકારણને વિચાર કર્યો. એમણે સમાજવાદ કે સામ્યવાદને ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજે લખ્યું ત્યારે એમણે રેંટિયો જો
વિચાર ન કર્યો, પણ સર્વોદય વિચાર કર્યો. ભારતીય સંસ્કૃતિમાં પણ ન હતો. છતાં “માસ પ્રોડકશનના ભયને જાણી લઈને રેટિયાને
‘સર્વે જના: સુખીને ભવન્યુમાં કહ્યું જ છે કે બધા સુખી થાય, તેમણે પ્રાધાન્ય આપ્યું.
નંદુરસ્ત રહે, સૌને સવિચાર આવે, કોઈને દુ:ખ ન આવે. આ સ્થાપિત ધર્મ (સંપ્રદાય) અને મૂડીવાદને ગાઢ સંબંધ છે. ભવ્ય આદર્શ સર્વોદય દ્વારા ગાંધીજીએ રજૂ કર્યો. તેમણે મિલકત
Page #42
--------------------------------------------------------------------------
________________
22
૨૦૪
પ્રબુદ્ધ જીવન
'
તા. ૧-૩-૮ર
ચિત્ર છે. ધર્મ ન રહ્યો તેથી સમાજનું પતન થયું. તેથી જ અર્થ અને કામને ધર્મની સાથે જોડાયા છે.
આજે સમાજ સ્વસ્થ નથી. આપણે નિ:સહાય નિરૂપાય છીએ, શું કરીએ? બેમ્બ સામે શું કરીએ? ભ્રષ્ટાચાર સામે શું કરીએ? મનમાં વિષાદ છે, અંતરમાં વ્યથા છે.
બધી રીતે હું સુખી છું, બધું મળે છે છતાં મનની વ્યથાને પાર નથી લખવા બેસું છું ત્યારે શબ્દા ઊંણા પડે છે. ચારે તરફ જે થઈ રહ્યું છે તે જોતાં જીવને શાંતિ કયાંથી મળે? કોઈ પૂછે છે, તમને શું દુ:ખ છે?” તો કહું છું “દુ:ખનો પાર નથી.
સમાજપરિવર્તન નહીં થાય ત્યાં સુધી શાંતિ નહીં મળે. ધર્મ અને નીતિ સમાજના પાયામાં હોવાં જોઈએ.
એક વર્ગ એવું માને છે, આ બધું અનાદિ-અનંત સંસાર ચાલ્યા જ કરે છે માટે આત્માનું કલ્યાણ કરે. પણ મારાથી એ કઈ રીતે થઈ શકે? કરોડો માણસેને ખાવા ન મળે ત્યારે મારા મેક્ષ અને મારા આત્માની વાત નથી થઈ શક્તી. હું એ આગમાં બેઠે અને મારે એમાં સાથે સળગવાનું છે. મારે તે મારાથી બને એટલે આગ ઓલવવા પાણીને છંટકાવ કરવો છે, જે કંઈ થઈ શકે તે.
આ સંસાર કદાચ ત્યાગ અને બલિદાન માગે છે, સતત યશા માગે છે. દરેક ક્ષણે બત્રીસલક્ષણાનો ભોગ માગે છે. ભેગ આપવો પડે છે. ઈશાવાસ્ય ઉપનિષદનમાં કહ્યું છે તેમ, “તેન વ્યકતન ભુજીયા: ભાગ વગર ભોગવી શકાશે નહિ. માટે બીજા કોઈના ધનને મેળવવાને ગીધડાં પેઠે વિચાર ક્રીશ નહિ, તારે ત્યાગ કરવાને છે કોઈ પણ રીતે દુ:ખ ઓછું કરવા પ્રયત્ન કરે તો કંઈક સુખ અને શાંતિ મળશે.
ઝુંટવી લેવાની વાત નથી કરી, જે માકંસે કરી હતી. એમણે પોતાની હિંસાના ટ્રી બનવાનું કહ્યું. ટ્રસ્ટીશિપની ભાવનામાં એ જ વાત છે કે લોકકલ્યાણ માટે, સદ ઉપગ માટે પોતાની જરૂરિયાત ઘટાડવી જોઈએ. છતાં મિલકત કે પરિગ્રહ મળે તે એ બધું રામાજનું છે, પોતે એને ટ્રસ્ટી છે એમ માનવા કહ્યું. ગાંધીજીના અર્થકારણ પાછળ ધર્મભાવના હતી, જે માર્કસ પાસે ન હતી. આ કામ એ બી જે પેટે પૂર પાર્થ છે. સ્ત્રી-પુરમાં આજે કામ વાસનાનો વિસ્ફોટ થશે છે. કામ વિશે ભારતીય સંસ્કૃતિમાં વિચાર થયે જ છે. કામ એ પ્રબળ વૃત્તિ છે. માણસને રોજીરોટીની જેમ જ કામ સંતોષવા જરૂર પડે છે. તે છતાં એને અંકુશમાં લાવવાનું છે તે વગર માનવમાં માનવતા નહીં રહે. ભારતીય સંસ્કૃતિમાં લગ્નજીવનનો આદર્શ છે, 'મુકતવ્યવહારનો નહીં. આજે ફ્રી સોસાયટીની વાત થાય છે, પણ લગ્નજીવનમાં કામવાસનાને બાંધી લેવામાં આવી છે. એક પુરુષ અને એક સ્ત્રી લગ્નજીવનથી જોડાઈ જાય પછી બીજા એને માટે ભાઈ-બહેન સમાન છે. એને બીજો વિચાર કરવાનો જ નથી રહેતો. એનાથી મોટો બંધ પડી જાય છે. ઉગ્નજી ન એ સંયમને મોટામાં મેટો પાયો છે. આજે સર્વત્ર વ્યભિચાર વધી જાય છે. છૂટાછેડાની કોઈને શરમ નથી. છૂટાછેડા અનિવાર્ય હોય તે જ લેવાય એ નિયમ નથી પણ અપવાદ છે.
બધું આમ ચાલે તો સમાજ સુખી અને સ્વસ્થ કેમ થાય? • શાંતિ કયાંથી મળે? આજે સમાજમાં આટલા બળાત્કાર થાય છે હોટલમાંથી આટલી સગીર વયની બાળાઓને બચાવી એવા સમાચાર રાજરોજ સાંભળી આપણે સંવેદનહીન બની ગયા છીએ.
at 2972 4HIGH (Just Society, well Regulated Society.) કઈ રીતે પેદા કરવો? પ્લેટોએ કહ્યું એ સ્વસ્થ સમાજ પેદા કરવા માટે રાજકર્તાઓ કોણ જોઈએ? લોક્સાહી (ળાશાહી) નહીં પણ જ્ઞાનીપુરુષ જોઈએ. Philosopher Kinણની કલ્પના કરી. એને બિલકુલ પરિગ્રહ ન હોય, કુટુંબ ન હોય, એની પાસે સત્તા પણ ન હોય, એ માત્ર માર્ગદર્શન આપે.
ભારતીય સંસ્કૃતિમાં ચાર વર્ણની વાત આ રીતે જ થઈ છે. બ્રાહ્મણ જ્ઞાનની ઉપાસના કરે, પણ એની પાસે સત્તા, સંપત્તિ કે પરિગ્ર ન હેય-એને સંસ્કાર-સ્વામી બનાવ્યા. સતા ક્ષત્રિયને આપી પણ એને બ્રાહ્મ થી નીચે મૂકો. તેથી જ શિવાજી સ્વામી રામદાસને ચરણે તલવાર મૂકી દે, દિલીપરાજા વસિષ્ઠ ઋષિ પાસે બધું જ સમર્પણ કરી છે. ક્ષત્રિયને સત્તા અને કીર્તિ આપી, કીર્તિ મેળવવા એ વીર બને. રસ્તાભૂખ્યા અને ધનભૂખ્યા કરતાં, કીર્તિભૂખે માણસ સારે. કારણ એ કોઈનું ભલું કરશે તે કીર્તિ મળશે ને!
ડું તે સારું કરશે જ. સાભૂખ્યો અને ધનભૂખ્યો માણસ તે વરુ જે છે. એ મેળવવા તે તૂટી જ પડશે. વૈશ્યને પૈસે આપ્યો પણ ન સત્તા આપી, નકીર્તિ આપી અને શુદ્રને માત્ર સેવા આપી.
ચાર વર્ષની જેમ જીવનના ચાર આશ્રામ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યથાકામ બનાવ્યા. ઠે, ભગવાનદાસે પ્રાચીન ભારતીય સમાજને Scientific Socialism. કહ્યો છે. ભારતીય સમાજવ્યવસ્થામાં ધર્મભાવના મુખ્ય હતી.
અર્થ અને કામ મેટા પુરુષાર્થ હોવા છતાં એમાં ધર્મ ભળે ત્યારે જ બધું સાર્થક થાય છે. વ્યાસ ભગવાને આપ્યું છે મહાભારત લખ્યા પછી હાથ ઊંચા કરીને કહ્યું કે ધર્મ કરશે તે અર્થ અને કામ મળશે, નહીં તે એ બધું દુશમનની ગરજ સાશે. ગમે તેટલી ૧૧મા , બલુજ પણ થમ અહા છાલ ! કઈ જ કામ - નહીં આવે. આખા મહાભારતની કથા એક પતિત સમાજનું
સાભાર સ્વીકાર પૂ. શ્રી પ્રાણ ગુર સ્મૃતિ અંક: પરામર્શક: શ્રી દુર્લભજી ખેતાણી, અનુમોદક: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, હીંગવાલા લેન, ઘાટકોપર (પૂર્વ), મુંબઇ-૪૦૦૦૭૭. કિં. રૂ. ૫.
પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની સ્મૃતિને યાદ કરી, પૂ. સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિક્તઓએ પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબ વિશે પોતાના સંસ્મરણે આ પુસ્તકમાં રજૂ કરેલ છે. એમના જીવનના વિવિધ સ્મરણીય પ્રસંગે પણ લખવામાં આવેલ છે. સાથે સાથે ગોંડલ સંપ્રદાયના ૧૦૮ ક્ષેત્રો અને ગોંડલ સંપ્રદાયના પૂ. મહાસતીજીઓની નામાવલિ પણ આ પુસ્તકમાં આપેલ છે..
બાલમૂર્તિ:સંપાદક: પ્રવીણભાઈ શાહ, પ્રકાશક: લાલચંદભાઇ વોરા, નિયામક, બાલ કેળવણી મંદિર, બગસરા, જિ.: અમરેલી. ' દશેરા વિશેષાંક અંક ૯ અને ૧૦ તથા ૧૧. વા.' લવાજમ રૂા. ૫ છિક રૂા. ૧, છૂટક નકલ ૫૦ પૈસા.
(૩) અંતરિક્ષની થે– લેખક: સુશીલ ઝવેરી, નેહલ પ્રકાશન, માદલપુરા, અમદાવાદ - ૬, કિ. રૂા. ૩૬-૦૦.
(૪) અવધૂત પ્રસાદી - લે. વિમલા ઠકાર, યશ પ્રકાશન, હુઝરાત પાગ, વડોદરા - ૩૯૦૦૦૧ કિંમત રૂા. ૧૧-૦૦.
(૫) ધન્યભૂમિ ભારત - લે: મીરાં ભટ્ટ, યજ્ઞ પ્રકાશન, કિંમત રૂ. ૧/
(૬) જેના દર્શન તત્ત્વ પ્રવેશ: સં. ધીરજકુમાર પી. મણિયાર જૈન સોરભ, C/o, ઉષા પ્રિન્ટરી, સાંગણવા ચોક, રાજકોટ-૩૬૦૦૦૧. કિંમત રૂ. ૩-૫૦.
(૭) જ્ઞાની પાસેથી જાન લે.: શશિકાન્ત મ. મહેતા, ભાયાણી બુક ડે, ૧૫૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦૦૦૨, કિં. રૂા. ૫-૦૦
(૮) વિવિધ ધર્મોના નૈતિક મૂલ્ય - ૧ (૯) સ્વસ્થ જીવન -૨,
(૧) વર્ષ યોગદર્શન: ત્રણેના લે. - પ્રકા : રતિલાલ અધ્વર્યું. ૩, દરા સાસાયટી, (ભઠ્ઠ) અમદાવાદ - ૭ કિ. રૂા, (૮) ની ૧-૧૦ ૯ ની રૂા. ૩.૭૫ અને ૧૦ ની રૂા. ૨.૨૫.
Page #43
--------------------------------------------------------------------------
________________
૧-૩-૮૨
પ્રબુદ્ધ જીવન
એ ક્યાં ઓછા લાભની વાત છે?
[] ગુલાબદાસ બ્રેકર હમણાં થોડા દિવસ પહેલાં એક જગ્યાએ “સમાજ સેવા આખરે હથિી જયારે બહુ જ નજદીક આવી જશે તેમ લાગ્યું અને સામાજિક કાર્ય” વિશે બેલવા ગયો હતો ત્યારે વ્યાખ્યાન ત્યારે રસ્તે જતા એક સાધુએ રસ્તા વચ્ચે જઈ જે.રથી એ માણસને પૂરું થયા પછી થોડી પ્રશ્નારી થઈ. તેમાં એક પ્રશ્ન જેટલો સિક એક બાજુ ખેંચી લીધો. પળ એકમાં હાથી એ જયાએથી આગળ હતો તેટલો મહત્તવને પણ હતે.
ધસી ગયે. આ માણસ છે ત્યાંથી ખસેડાઈ ન ગ ત તે એના એક ભાઈએ પૂછ્યું:
છું છુંદા થઈ ગયા હોત. “અહીં હું જે પૂછવા માગું છું તે કદાચ આ વ્યાખ્યાન સાથે
જરા શાંતિ થઈ અને કોલાહલ શો એટલે પેલા સાધુએ હાહુ સંબંધ ધરાવતું નહિ હોય, પણ મને એ વિશે વારંવાર વિચાર
પણ મને- એ વિશે વારંવાર વિચાર એ માણસને પૂછ્યું: આવે છે તેથી પૂછું છું.
ભલા માણસ, હાથી દેખાતો નહોતો?” - ધારો કે હું રસ્તે ચાલ્યો જાઉ છું અને એક આંધળા માણસને “દેખાતે” તો ને?” એ માણસે કહ્યું. દેખું છું. આંધળા હોવા છતાં ઉપરાંત તે થોડો અશકત પણ લાગે “તે પછી તું આઘો ખસી કેમ જ નહોતો?” છે. તે કંઈક કરવા માગે છે અને તેમાં મુંઝાય છે. તેને મદદ કરવાનું “મને થતું” નું કે ભગવાનની ઈ છો એ હાથીને આમ મને મન થાય છે પણ વિચાર આવે છે: “ભગવાને એને એના કોઈ દેડાવવાની હશે તે એને દોડાવતો હશે, તેની દર છ મને બચાકર્મની સજા કરવા આંધળે બનાવ્યો હશે અને અશકિત પણ વવાની હશે તે એ મને બચાવી લેશે.” આપી હશે, એટલે ભગવાનની ઈચ્છા હશે એ કે એ હેરાન થાય. “તને ખસી જઈને બચી જવાનું મન થયું હતું?” હવે હું જે એને મદદ કરવા ધસી જાઉં તો હું ભગવાનની ઈચ્છાની “થયું હતું, પણ પછી થયું કે ભગવાનની ઈચ્છા હશે તેમ આડે નથી આવતા ? તે મને દોષ ન લાગે?
થશે.” આ તો મારે શું કરવું? ભગવાનની ઈચ્છાને માન આપવું કે
સાધુએ કહ્યું : “મૂરખ, એ હાથીની દોટમાં તું ભગવાનની મારી પિતાની ?
ઇચ્છા જોઈ શકશે તે તને નાસી જવાનું સૂઝયું તેમાં તે ભગઆ ઉપરથી મને બીજો એક પ્રશ્ન પણ સૂઝે છે: “ભગવાન
વાનની ઈચ્છા કેમ ન જોઈ? એ તને બચાવવા જ એવું નહેત છે કે નહિ?”
સૂઝડતે ?” - પ્રશ્ન પૂછી એ ભાઈ બેસી ગયા ત્યારે શ્રેતાઓમાં હાસ્યનું
“હા, એ તે ખરું હો.” કહી પેલો માણસ માથું ખંજવાળવા જે ઊભરાયું. પણ મને વિચારપૂર્વક એને જવાબ દેવાનું રહ્યું. લાગે. મેં કહ્યું:
એટલે, આમ ભગવાનની ઈરછા વિશે આપણી મરજી પડે “તમે આ સવાલ પૂછયો અને તે આંધળાને કશી જ મદદ તેવો અર્થ કરી આપણે વર્તીએ તે પેલા હાથીના પગ નીચે કચન કરવાને જે ઉકેલ સૂચવ્યું એવું એવું ધર્મના અમુક પંથમાં હોવાને વારો આવે એ સમજાય છે? મેં પૂછયું. વિચારાય છે, એટલે એ સવાલ જેટલો દેખાય છે તેટલો બેહુદો બધાના હારય વચ્ચે એ ભાઈએ જવાબ આપે : “હા, નથી જ. પણ તમે ભગવાનને વચ્ચે રાખીને બોલ્યા છે તો હું સમજાય છે, પણ હવે મારા બીજા પ્રકન વિશે કહો. ભગવાન છે ભગવાનની વાત કરીને જ એને ઉત્તર આપીશ.
કે નહિ?” એ આંધળાનાં અમુક એવાં કર્મો હશે જેથી ભગવાને એને મેં કહાં : “એ તે મને શી રીતે ખબર પડે? હું કયાં એવા આંધળે બનાવીને અને એનામાં અમુક પ્રકારની અશકિત મહાત્મા છું કે એ હોય તો મેં એને જોયે હોય? મૂકીને તેને સજા કરી હોય, એમ તમે ભલે માને પણ તમે પણ એક વાત હું તમને કહું. ભગવાન છે કે નહિ તે જાણવા
જ્યારે એ આંધળાને આ સ્થિતિમાં જુઓ છો ત્યારે તમને એને તમારે શું કામ છે? એ હશે તમે તમારા મારા જેવા સામાન્ય માણસે મદદ કરવાનું મન થાય છે એ તમને કોણ સૂઝાડે છે? એ અધિ- એને પામવાના નથી, કેમકે આપણામાં એટલી શકિત જ નથી. ળીને, તમારા મત પ્રમાણે સજા કરનાર ભગવાન જ ને ? તે પછી આપણે નથી બુદ્ધ કે નથી મહાવીર કે નથી ગાંધી કે નથી વિનેબા
જ્યારે તમે એને મદદ કરવા દેડી નથી જતા અને ભગવાનની કે નથી કરી અવિંદ કે રમણ મહર્ષિ, આપણે તે સાદા સીધા માણસે તમે માની લીધેલી ઈચ્છાને તમારી બુદ્ધિ સૂઝાડે છે તે રીતે માન છીએ, જે જન્મે છે, સંસાર માંડે છે, ડુંક સારું કરે છે, થોડુંક આપવાનો પ્રયત્ન કરો છો ત્યારે એની મદદે દોડી જવા તમને ખાટું કરે છે, વૃદ્ધ થાય છે. બિમાર થાય છે અને મરી જાય છે. એટલે સૂઝાડનાર તમારી અંદર બેઠેલા ભગવાનનો જ તમે અનાદર નથી આપણે આવા મહાન અને જેને ઉત્તર પણ આપણને ન જડે એવા કરતા? એ એને અનાદર ન થાય એવું એક ધર્મશાસ્ત્રની કથા- પ્રશ્નો ઊભા કરીને શું કરવું છે? . એમાં કહેલું દ્રશંત મને યાદ આવે છે.
તમને ખબર છે, ઈસુ ખ્રિસ્તા ઉપર જે ન્યાયાધીશ ખટલો એક માણસ રસ્તામાં ચાલ્યો જતો હતો, મરત હતા અને
ચલાવતે હતો તે 'ન્યાયાધીશે આજથી ૧૯૮૧-૮૨ વર્ષ પહેલાં એક બેફામ પણ હતો. ત્યાં રસ્તે આ કોલાહલથી ભરાઈ ગયું.
પ્રશ્ન પૂછો હતે? એ પ્રશ્ન હતે. પેલા માણસે પોતાની મસ્તીમાંથી બહાર આવી. ઊંચું જોયું તે * “સત્ય શું છે?” જોયું કે એક મદમસ્ત હાથી ગાડિ બની સામેથી દોડી આવતો હતો આજ સુધી એ પ્રશ્ન પ્રશ્ન જ રહ્યો છે, તેને કોઈને અને લોકોને તેને બીજે વાળવાના પ્રયત્ન છતાં કેમે અટકતા નહોતા. અચાટ અને સાચે ઉત્તર મળ્યું નથી. તે આ માણસની નજદીક જે માણસે હતા તે તેને બાજુએ ખસી જઈ આ ઇશ્વર વિશેના પ્રશ્નનું પણ એવું જ છે. હાથીના માર્ગમાંથી દૂર રહેવલી બૂમ પાડતા હતા પણ એ માણસ તે પણ એક વાત છે. આપણે મહાપુર, કે મહીમા ન જાણે એ કશું સાંભળતું ન હોય તેમ આગળ ને આગળ ચાલ્યા જ હોવા છતાં આપણને બધાને કંઇક સારું કરવું પણ ગમે છે અને - જેતે હતે.
કંઇક કરવું પણ ગમે છે. તમે જ કહાં ને કે તમને પેલા
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૮૨
આંધળાને મદદ કરવાનું મન થયું? એવી તે અનેક ચીજો છે કે જેમાં તમને અને મને અને આપણામાંના બધાય ને એવી કંઇક ને કંઇક સારી વીજ કરવાનું મન થાય અને એવું આપણે કરી નાખીએ તો આપણને આનંદ પણ થાય,
એ જ રીતે, આપણને બધાને ઘણી વાર કંઇક ખૂટું કરવાનું પણ મન થતું હોય છે – ઈકને વહેમ ન પડે અપણી પ્રામાણિકતા ઉપર તે ગમે તેવું કરીને બે પૈસા વધારે કમાઇ લેવાનું, કોઈ વાર ખેટું બોલી લેવાનું કે બીજાઓને ખબર ન પડે તેમ હોય તો કંઈક બેટું આકારણ પણ કરી લેવાનું. તેમાં આપણે જે સફળ થઈએ તે તેમાં પણ આપણને આનંદ તે પડે જ છે; પણ વિચાર કરીએ કે કે તરત જ આપણને સમજાય છે કે આ આનંદ પેલા બીજા આનંદ કરતાં જુદા પ્રકારના હોય છે. પેલે આનંદ એવો હોય છે કે આપણને મળે અને બીજાઓને પણ આપણું કર્યું ગમે. આ આનંદ એ હોય છે કે એ આનંદ વિશે આપણે કોઈને વાત કરતાં પણ શરમાઈએ અને આપણે જે કરતાં હોઈએ એ બધાથી છુપાવવાને આપણે પ્રેરાઈએ. “ના, ના. એવું નહોતું હતું .”“મેં એવું નહોતું કર્યું છે.” “હું એમ વધારે પૈસા મારી લઉં કે આવું આડું અવળું કરી બેસે એવો નથી હોં.” એમ કહેવાનું આપણને મન થાય – જે આપણે પકડાઈએ તે.
એવું થાય ત્યારે ચારણી
એક વ્યકિતઓ
અને ન પકડાઈએ, અને કોઈને ખબર પણ ન પડે, તો પણ આપણને પોતાને પણ જરીક ન કરાય એવું કરાઈ ગયાને ભાવ, અને એવું ન કર્યું હોત તો સારું હતું એવી લાગણી, એ આનંદ આપણે માણતા હોઈએ, છતાં પણ, થાય. આ નથી આપણા બધાના અનુભવની વાત?
તે મારે તો એટલું જ કહેવું છે કે ઈશ્વર છે કે નહિ, અને - છે તે કેવો છે ને કે નથી, એની માથાકૂટ કર્યા કરવા કરતાં,
આપણને જેમાંથી પેલે નર્યો આનંદ જ મળે, અને જેથી જરી પણ શરમાવું કે અચકાવું ન પડે એવાં જ કામે આપણે શા માટે ન કરીએ? ને જે આનંદને અંગે આપણે શરમાવું પડે, અચકાવું પડે, ખેડું બેલિવું પડે અને જે મેળવવાથી આપણું અંતર પણ આપણને ડંખે એ આનંદ મેળવવાના પ્રયત્ન આપણે શા માટે કરીએ?
- g શીલા ભટ્ટ - મુંબઈમાં રહેવાના એક લાભ એ છે કે તમારે જગતને ચરણે જવું પડતું નથી. જગત તમારે ચરણે આવે છે. છેલ્લા ૧ મહિનામાં કૃષ્ણમૂતિ, . જી. કૃષ્ણમૂર્તિ, સ્વામી સત્યાનંદ, સ્વામી મુકતાનંદ અને મધર ટેરેસા જેવા મહાનુભાવે મુંબઈમાં આવી ગયા. થોડાક ગેરલાભ એ છે કે મુંબઈમાં ભકતો ઘણા છે. એટલે સગાબાબા અને હઈડાખાનવાલા બાબા જેવા બાબા પણ આવે છે અને સચ્ચાબાબા તો છાપામાં જાહેર ખબર આપીને સંસારના દુ:ખામાંથી મુકિત આપવાની ગેરંટી આપે છે. તમારે ચારણી લઈને બેસવું પડે. પણ ઘણી વખત એવું થાય કે વહાનુભાવોની મહાલ્હાણીમાં અમુક વ્યકિતઓને મળવાનું ચૂકી જવાય. મુંબઈમાં છ આરીના બીજા સપ્તાહમાં ટ્રાન્સપર્સનલ ઈન્ટરનેશનલ કોન્સ ભરાઈ તેને ખરેખર ઘણા પત્રકાર પણ ચૂકી ગયા છે અને અમુક , અમુક અખબારોએ તે જાણે ટ્રાન્સપર્સનલ કોન્ફરન્સ તેમની સમજનાં ગજા બહારની વાત હોય કે ગમે તેમ પણ તેણે આ વિજ્ઞાન અને અધ્યાત્મને સંગમ કરનારી પરિષદને બહિષ્કાર જ કર્યો હોય તે દેખાવ થયો.
જગતનાં ચાર ખંડમાંથી વિજ્ઞાનીઓ, તાંત્રિકે, માનસચિકિત્સક સમાજશાસ્ત્રીઓ, લામાઓ, રબીઓ, સૂફીએ,ફિલસૂફે વગેરે એટલા બધા આવ્યા હતા કે, તેમના બધાનાં વિદ્વતાભર્યા અને શ્રદ્ધાભર્યા પ્રવચનોને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાથી માંડીને ડેઈલી સુધીના દૈનિક ન્યાય આપી શકયા નહતા. માત્ર મધર ટેરેસા ૨૦ મી ફેબ્રુઆરીએ * આવ્યા ત્યારે મુંબઈનું પત્રકારગણ ઉમટયું હતું. ઈન્દિરા ગાંધીની પત્રકાર પરિષદમાં વડા પ્રધાનને ‘મિસીસ ગાંધી' તરીઠે સંબોધીને પ્રશ્ન પૂછનારા પત્રકારે મધર ટેરેસાને “મધર' તરીકે સંબોધતાં હતા અને પત્રકાર પરિષદને અંતે મધર ટેરેસાએ બધાને એક મિનિટ માટે પ્રાર્થના કરવા કહ્યું ત્યારે કેલિફોનિયા યુનિવર્સિટીના વિખ્યાત થીયેટીકલ ફીઝીસીસ્ટ ડે, ફીજોફ કાઝા પણ પત્રકારો સાથે એક મિનિટ પ્રાર્થનાની મુદ્રામાં ઊભા રહ્યા હતા. છે. કાપ્રાએ પરિષદમાં કહેલું કે, “વિજ્ઞાન કંઈ નવું કરી શકયું નથી. તમે લેક ૨૫૦૦ વર્ષ પહેલાં એ બધું કરી ચૂકયા છે. “સાયન્ટીફીક કેલેજ ઈઝ એપ્રેકસીમેઈટ બટ મીસ્ટીકલ નોલેજ ઈઝ થ' અર્થાત વિજ્ઞાનનું જ્ઞાન એ માત્ર એક અનુમાન છે ત્યારે આધ્યાત્મિક જ્ઞાન એ નવું સત્ય છે.”
આ પરિષદને અહેવાલ આપ એ અતિ કઠિન કામ છે. એક કમેટી છે. પરીક્ષાના પેપર આપતી વખતે સરળ સવાલનાં જવાબ સૌ પ્રથમ આપીને આત્મવિશ્વાસ મેળવવાની શિક્ષકે સલાહ આપે છે. તેને અમલ ટ્રાન્સપર્સનલ કોન્ફરન્સને ટૂંકો અહેવાલ લખવામાં હું કરું છું. મધર ટેરેસાએ જયારે કહ્યું કે વિજ્ઞાન એ તો ઈશ્વરની આપેલી ભેટ છે. ત્યારે ડો. કામ્રા જેવા સૂકા માણસની આંખે વિહવળ થઈ ગયેલી મેં જોઈ. “આ વિજ્ઞાનને ઉપયોગ એક બીજાની મદદ કરવામાં કરવો જોઈએ.” પ્રેમની વાત જાણે મધર ટેરેસાના માં જ શોભતી હોય તેવું લાગ્યું. “ઈસુએ મને કહ્યું છે કે, હું પ્રેમ છું. માનવો તમે એકબીજાને ખૂબ પ્રેમ કરો. હું તમને જે રીતે પ્રેમ કરું છું તે રીતે પ્રેમ કરે... આજે મુંબઈની ફુટપાથ ઉપરથી બે માણસને અમારા લોકો ઊંચકીને આશ્રમમાં લાવેલા, એક જણે છેલ્લા શ્વાસ
એ તો સાચું જ છે ને કે આપણને બધાને આ બંને વૃત્તિઓને અનુભવ તે હરહંમેશ થયા જ કરે છે? - તે શા માટે પહેલી વૃત્તિને આઝાય ન લે અને બીજી વૃત્તિને ન ત્યજવી?
એમ કરશે તે જે ઈવર હશે તે તમારા ઉપર ખુશ થશે, અને એ નહિ હોય તેયે તમે પોતે અને તમારી આસપાસના સહુ તે ખુશખુશાલ થઈ જશે જ.
એ કયાં એાછા લોભની વાત છે? |
ઉપયોગ એક વચન માંમાં જ
છે પ્રેમ છે' તેવું લાગ્યું.
છે. માનવ
ખબર નથી મને, બીજા બધા એને મારી આ વાત યોગ્ય લાગી કે નહિ, પણ મને સંતોષ એ વાતને થયે જગત અને સંસારના મૂળ કારણને શોધવાની મથામણમાં પડયા વિના પણ માણસ સુખી રહી શકે છે એ વાત, મને પેતાને, હતી તે કરતાં વિશેષ સ્પષ્ટ સ્વરૂપે આ પ્રશ્નોત્તર દ્વારા સમજાઈ.
એ અને કાન માં મારામાં
ખૂબ પ્રેમ કરે
Page #45
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૮૨ બુદ્ધ જીવન
૨૦૭. મારી હાજરીમાં ખેંરયો. તેણે મને કહયું - નર્કમાંથી અમને
ટા ભાગની મહિલા માનસચિકિત્સકો અમેરિકાથી ચાવી સ્વર્ગમાં લાવવામાં આવ્યા. અહીં મરીને અમે ઈશ્વર પાસે હતી અને તેઓ “એકસ્પીરીઅન્સ’ ના સ્વાનુભવો કહેવાનું ચૂકતી જઈશું.”
નહિ. ટ્રાન્સપર્સનલ કોન્ફરન્સના પ્રમુખ ડો. સ્ટેનીફ થ્રોફ સાવમધર ટેરેસા આટલી ઉંમરે પણ બાળકો પાસેથી કંઈક શીખે કીએટ્રીના વિષય સાથે એમ. ડી. થયેલા છે. તેમના પત્ની ક્રસ્ટીના છે. અમેરિકાના પૈસાપાત્ર કુટુંબમાં અપંગ બાળક જન્મે. તે ફ હઠગ શીખવે છે. તેમણે સ્વામી મુકતાનંદની હાજરીમાં અમેરિકને મધર ટેરેસાના આશ્રામ માટે જગ્યા આપી, આ અપંગ - જે “અનુભવ” કર્યો તેનું વર્ણન કર્યું હતું. કેટલાક શ્રોતાઓ કહેતા બાળકના માતાપિતાએ મધર ટેરેસાને કહે, “અમારા પુત્રે એમને હતા કે, “આપણી પોતાની જ વાત આ લેક નવી ઢબે કહે છે.” પ્રેમ કરતાં શીખવ્યું. એટલે અમે તેને પ્રોફેસર ઓફ લવ મારા પિતા હીરાના વેપારી હતા. અમારે ત્યાં કોઈ યુરોપિયન કહીએ છીએ.' મધર ટેરેસાએ અપંગ બાળકના માબાપને કહj, ઇરાક જમવા આવે ત્યારે ખૂબ જ ચાહત સાથે છાશ પીવે ત્યારે
પ્રેમ હું ઈસુ પાસેથી શીખી પણ કોઈએ અપંગ હાલતમાં પણ અમને છાશમાં કંઈક નવું અર્થ ભાસતો અને તે પછી અમે છાશ હસતાં રહેવાનું શીખવ્યું હોય તે આ બાળકે શીખવ્યું છે.” પીએ ત્યારે છાશ નહિ પણ કંઈક વિશેષ પીએ છીએ તેમ લાગતું.
મધર ટેરેસાની હાજરીમાં પત્રકારો ભાવતરબળ થતા ક્રિસ્ટીના ગ્રાફ જેવી જાજરમાન યુવતી પલાંઠી વાળીને હોય તેવું લાગ્યું. રાજકારણીની સભામાં શ્રોતા તાળી પાડે પણ ધ્યાનમાં બેસે અને તેને એકસ્પીરીઅન્સ” થાય તે એકસ્પીરીઅન્સ પત્રકારે તાળી પાડતા નથી. અહીં બધા અંતરની તાળી પાડતા હોય તે પરિક્રમણમાં બેસતી વખતે કે અઠ્ઠાઈ કરતી વખતે મને થયો તેવું લાગ્યું. મધર ટેરેસા કહેતા હતા: ‘પવિત્રતા એ થોડાક મુઠ્ઠીભર હશે પણ તેનું મૂલ્ય કંઈ સમજાતું નથી. માણસ માટેની લકઝરી નથી. આપણે બધા પવિત્ર બની શકીએ. વિજ્ઞાનીઓ અને માનચિકીત્સકો આવા “અનુભવ” ની વાત આપણે બાળકો પ્રત્યે બહુ જ બેદરકાર છીએ. સ્કૂલેથી પાછા કરે અને રૂા. ૧૦૦૦ ખર્ચને ઘણા આ ટ્રાન્સપર્સનલ કોન્ફરન્સમાં ફેલા બાળકનું સ્વાગત કરવા ઘરે કોઈ ન હોય તેના જેવું દુ:ખ ‘શ્રોતાઓ તરીકે જાય ત્યારે તેનું મૂલ્ય વધુ સમજાય છે. ગુફામાં બાળકને એક પણ નથી. બાળકને આપેલો પ્રેમ વ્યાજ સહીત પાછો કે સમુદ્રને કાંઠે જે “અનુભવ” સહજ થાય તે અનુભવ કરવા હવે મળે છે.
તે ફાઈવ સ્ટાર હોટલમાં જ જવું પડે. મધર ટેરેસા જાણે ટ્રાન્સપીનલ કોસના કોઈ શ્રોતાને
એક બહુ જ મહત્વનું ભાષણ લગભગ બધા જ વર્તમાન સાંભળી ગયા હોય તે રીતે બાળકોનાં પ્રેમની ભૂખની વાત કરતા
પ ચૂકી ગયા છે. એ છે શ્રીમતી કફથર્સની વાત. શ્રીમતી કફથર્સ હતા. ટ્રાન્સપનલ કોન્ફરન્સમાં જોસેફ ચિલ્ટન પીઅર્સ નામના
અમેરિકાની એક કેન્સરની હોસ્પિટલમાં સાયકોથેરપીટ . ચોમની વિદ્વાન લેખકને સાંભળવાનું અનેરે લહાવો હતેમાનવતાવાદને
હોસ્પિટલમાં ફેફસાના કેન્સરવાળી એક ૫૦ વર્ષની સ્ત્રી આવી હતી. પ્રચાર કરનારા શ્રી પીઅર્સે “મેજીકલ ચાઇલ્ડ “એકટીંગ ધી આ બાઈ કેન્સરના દર્દથી એટલી બધી પીડાતી હતી અને તેના ફેક ઈન ધી કેમિક એગ” અને “ધી બેન્ડ ઓફ પાવર” જ્યથી એટલી ગભરાતી હતી કે તેનું દર્દ અનેક એલોપેથીક ઉપચારો જેવા પુસ્તકો લખ્યા છે. પીઅર્સને સાંભળવાને મેક ગુમાવ્યું હોય
અને માનસપચારની પશ્ચિમી ટેકનિક છતાં વધતું જતું હતું. આખરે
શ્રીમતી કેથર્સે ટ્રાન્સપર્સનલ ટેકનીક અજમાવી. આ સ્ત્રીને મૃત્યુ તો આ ત્રણ પુસ્તકો જરૂર વસાવવા જેવા છે. અત્યારે શ્રી પીઅર્સ
સાથે જ વાત કરવાનું કહો. તેને ધ્યાન અને યોગની ક્રિયા શીખવર્જિનિયામાં રહે છે. આ કોન્ફરન્સ ન થઈ હોત તો ભાગ્યે જ
વવામાં આવી. કેસરવાળું ફેફરું એકદમ સરસ થઈ રહ્યું છે તેવી તે ભારત આવ્યા હોત. શ્રી પીઅર્સે અમેરિકામાં બાળજન્મની ભાવના કરવાનું કહેવામાં આવ્યું. આ આધ્યાત્મિક ટિકિત્સાથી ચા પદ્ધતિમાં અને બાળકના ઉછેરમાં ક્રાંતિ આણી હતી. તેની વાતોનાં
બાઈને દાણો ફાયદો થયો. ઈ. એમ. જી. ચત્ર ઉપર તેના મગજની તાણ પુસ્તક જ ભરાય. પણ તેણે બાળક વિશે કહેલી મૂલ્યવાન વાત
ઓછી દેખાઈ. છેવટે ‘બડી સ્કેનર” નામના યંત્રમાં તેના ફેફની
હાલત જોવામાં આવી તે ફેફસાનું કેન્સર ‘કલીઅર” થઈ ગયું હતું! આમ છે - “આ જગત બાળકો માટેનું રમતનું મેદાન છે. એ
આ એક અદભૂત વાત છે. કોઈ ડોકટરો ને માને તેવી વાત છે. બાળકની રમતમાં કોઈએ કશી જ ખલેલકરવી ન જોઈએ. બાળકનો જો કે તે પછીની વાત આપણે માટે અમુક દષ્ટિએ કામની નથી. ધ છે. રમત. એ રમત આડે કેઈ આવે નહિ. જે બાળકને
છતાં હું માનું છું કે, ખૂબ કામની છે. ફેફસ્સાનું કેન્સર દૂર તો
થયું પણ તેને લીવરનું કેન્સર બોડી સ્કેનરમાં દેખાઈ આવ્યું! જે આ રીતે રમતો - ભમતો રાખે તે બાળક એક જિનીયસ બનશે
દવા ફેફસાના કેન્સરને મટાડવા કરાઈ હતી તે દવાએ જ લીવરનું અને સુખી જિનીયસ બનશે. એ પછી બાળક કંઈ પણ કેન્સર પેદા ક હતા! જ્ઞાન મેળવવા તાકાતવર બનશે.”
અજ્ઞાનનાં જાળાં એટલી બજ્યાં છે કે અમુક જાળાં એ પેદા ( શ્રી પીઅર્સ બહુ જ ઝડપથી અમેરિકન ઉરો કરે છે. તે કરેલા દુ :ખના ઈલાજ તરીકે પણ અનનનું જ ઓજાર વપરાય મગજમાં ઊતરે તો ઊતરે નહીંતર હૃદયથી ઉતારવા પડે. શ્રી હરીન્દ્ર છે. જ્યારે સાચું જ્ઞાન પ્રકાશ પાથરવા આવે છે. ત્યારે દવે આ ટ્રાન્સપર્સનલ કે ન્સમાં આવી શકયા નહતા તે પણ
અજ્ઞાનના ઓજારો ઘણું નુકસાન કરી ચૂકયા હોય છે. ટ્રાન્સપર્સનલ
કોન્ફરન્સ દાણા અજ્ઞાનનાં જાળાં દૂર કર્યા. ઘણા લોકો તેને લાભ કમનસીબી છે. તેમને માટે નવલકથાને મસાલે પુરો પાડે તેવા
લેવાનું ચૂકી ગયા છે. તેમણે હવે આવતે વર્ષે આઠમી પરિષદ શ્રી પીઅર્સનના ઉચ્ચારણો આવા હતા: “આ જગતમાં આપણે માટે સ્વીટઝરલેન્ડ જવું પડશે.” સૌ બાયોલોજીકલ | પ્રીન્ટ સાથે જન્મ્યા છીએ. આ લુ પ્રિન્ટ
સાભાર સ્વીકાર શું છે? આ _ પ્રીન્ટ આધ્યાત્મના ફાાન અને અનુભવની છે. આ જન્મ સમપને આલેખ ઘણો મજબૂત હોય છે અને આપણને ધર્મ અને વ્યવહાર:લેખક શ્રી ચમનલાલ મણીલાલ શાહ, પ્રકાબધાને એકસરખી દોરીએ બાંધી રાખે છે. આપણે પરસ્પર બંધાઈએ
શક: નવીનચંદ્ર ચમનલાલ શાહ, ૩૮, રાંદ્રપ્રકાશ સોસાયટી, વિ. ૩,
કાંકરિયા, અમદાવાદ-૨૨ કિંમત રૂા. ૨-૦૦. છીએ. એટલું જ નહિ પણ આ ભૌતિક વિશ્વ સાથે ઈકવરની સાથે પણ એકાકાર થઈએ છીએ.” યૌગિક ક્રિયા થતી હોય કે પ્રાણા
ધર્મને જીવનવ્યવહારમાં પરોવવા અંગેના આ લેખ “જૈન
પ્રકાશમાં પ્રગટ થઈ ચૂક્યા છે. તેને આ સંગ્રહ મનનીય વાચન યમ થતું હોય તે પ્રક્રિયા પ્રમાણે જ નાનું બાળક ઉછરે
પૂરું પાડે છે. આ લેખમાં વર્ણવવામાં આવેલા સિદ્ધાંતો અને વિધા છે તેવી વાત આપણને કોઈ ગળે ઉતારી શકે તે શ્રી જીવનમાં ઉતારવામાં આવે તે પરિણામ જરૂર ફળદાયી આવે એવો પીઅર્સ જ છે
લેખકનો દાવો સમર્થન માગી લ્ય છે,
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૮૨ * મા ન વી : બં ધ ન અ ને મુકિત ન
| [] મુનિ અમરેન્દ્રવિજયજી આપણે એ જોયું કે વ્યકિતની સારી નરસી ગમે તે પ્રવૃત્તિ ર્મના સિદ્ધાંત બરાબર સમજવામાં આવે છે તે નિષ્ક્રિયતાને કે વિચાર સુદ્ધાં તેની પ્રતિક્રિયા તેનાં જીવનમાં અચુક જન્માવે પોષવાને બદલે પુરુષાર્થ પ્રેરે છે, નિરાશા ને જન્માવતાં નવી આશા છે. ય ર જેન્સને ઠીક જ કહ્યું છે કે ભૌતિક જગમાં સર્વત્ર પ્રગટાવે છે. ભૂતકાળની વૃત્તિ-પ્રવૃત્તિથી આપણું વર્તમાન આપણે સ્વીકારાયેલા “લ ઓફ કોઝ એન્ડ ઈફેકટ ઓર એકશન એન્ડ જ ઘડયું છે, તેમ વર્તમાનને સમજપૂર્વકનો ઉપયોગ કરી આપણે રિએકશન – ક્રિયા અને પ્રતિક્રિયાના નિયમ –ને આપણી પ્રવૃત્તિ, જેવું ભાવિ ઈછતા હોઈએ તેવું ઘડી શકીએ છીએ. એટલું જ નહિ, વિચાર, લાગણી આદિ સર્વ સ્તરે સ્વીકાર એ જ આધ્યાત્મિક જગતને ભૂતકાળના કર્મથી ઘડાયેલી આપણી વર્તમાન પરિસ્થિતિમાં પણ,
ર્મના નિયમ છે. આપણે અનુભવીએ છીએ કે દરેક માણસનું જીવન એ રીતે પરિવર્તન આણી શકીએ છીએ. . અમુક મર્યાદાઓથી ઘેરાયેલું છે. પૂર્ણ સ્વતંત્ર કોઈ નથી. બાહ્ય કર્મના આ નિયમના જ્ઞાનથી માણસ, પિતાને દુ:ખરૂપ નીવડે પરિસ્થિતિમાં અમુક પરિવર્તન લાવીને પોતે સ્વતંત્રતા આસ્વાદ તેવી પ્રતિક્રિયા જન્માવનાર વિચાર-વર્તનથી વેગળો રહી, કર્મની માણી શકશે એવી આશામાં માનવી અનેક યુદ્ધો લડ છે, પરંતુ પ્રતિક્રિયા પિતાને અનુકૂળ બનાવી શકે, પણ એ રીતે, તે કર્મ-વિપાકની એ પછી ય સ્વતંત્રતા એને હાથતાળી દઈ દૂર જ રહી છે. એનું પ્રક્રિયાના દાસત્વમાંથી દુરામૂળગે છૂટકારો તે નથી જ મેળવી શકત. કારણ એ છે કે તેના બંધનનાં મૂળભૂત કારણો બહાર નહિ પણ તેના આ દાસત્વને અંત કોઈ રીતે આવી શકે ખરો? અર્થાત્ જેને માનવીના હૃદયના અને મનની અંદર પડયા છે. આપણી વાસ- પ્રત્યાઘાત જ ન હોય એવી પ્રવૃત્તિ શક્ય છે ખરી? કે ક્રિયા-પ્રતિનાઓ, ટેવ, માનસિક વલણે, ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને ગમા- ક્રિયાની આ પરંપરા અનંતકાળ સુધી વણથંભી ચાલતી જ અણગમાના આપણે દાસ છીએ. આપણી રાજકીય કે આર્થિક રહેવાની? આત્મા, પરલેક, પુનર્જન્મ અને કર્મ જેવી મૂળભૂત પરિસ્થિતિ જ માત્ર નહિ, પણ આપણી બૌદ્ધિક અને શારીરિક બાબતને નિર્ણય થયા પછી વિમર્શશીલ માનવીને માટે મહત્ત્વને શકિતઓ, આપણી આસપાસનું વાતાવરણ અને આપણું માનસિક પ્રશ્ન એ રહે છે કે ક્રિયા-પ્રતિક્રિયાની આ ઘટમાળમાંથી મુકત થઈ ઘડતર પણ આપણા ઉપર અમુક મર્યાદાઓ લાદે છે. આપણે બધા શકાય ખરું? આ ઘટમાળ નભે છે શાથી? એને અંત કઈ રીતે જ બંદી છીએ. કેઈન છાંધનનું દોરડું બીજાનાથી જચ લાંબું હશે આણી શકાય? તેથી એ થેડી વધુ છૂટથી હરીફરી શકતા હશે, પણ એ દોરડાથી
પદાર્થવિજ્ઞાનને એક નિયમ છે કે કિયાની સાથે પ્રતિક્રિયા અંકિત વર્તુલ આપણી સ્વતંત્રતાની લક્ષ્મણરેખા બની રહે છે. મોટા
અનિવાર્ય છે. વિશ્વમાં ક્રિયા-પ્રતિક્રિયાનું ચક્ર ચાલતું જ રહે છે. ભાગના માનવબંદીઓનું આ વર્તુળ અત્યંત નાનું છે, પણ માણસને
પરંતુ તેમાં ચોક અપવાદ નાંધા છે. પદાર્થની વિભિન્ન અવસ્થાએનું ભાન નથી.
એના નિરીક્ષણના પ્રોગામના તાપમાનને ઘટાડતાં ઘટાડતાં, તેને કર્મનો સિદ્ધાંત આપણને આપણી મર્યાદાઓના મૂળ કારણ
પરમ શૂન્ય – ‘એબ્સોલ્યુટ ી ”(૨૭૩.૧૪ ડિગ્રી સેન્ટિગ્રેડ) સુધી લઈ જાય છે, તે આપણી બેડી આપણે પોતે જ કેવી રીતે
સુધી લઈ જવાના પ્રયોગ દરમિયાન વૈજ્ઞાનિકોએ એક અદભૂત ઘટના ઘડી રહ્યા છીએ તેને ખ્યાલ આપણને આપી, એમાં ઈચ્છિતા
જોઈ. પરમ શૂન્ય તે એક એવી અવસ્થા છે જ્યાં કદી પહોંચી શકતું પરિવર્તન લાવવાની ખરી ચાવી આપણા હાથમાં મૂકી દે છે.
નથી, પરંતુ ત્યાં પહોંચવાના પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ એ જોયું કે ગતને આપણે પ્રસન્નતાને કે રુદન જે અનુભવ આપીએ પરમ શૂન્યની નજીક પહોંચતાં એકાએક પદાર્થની પ્રતિરોધશકિત છીએ તે આપણી સામે આવવાને. આપણી પરિસ્થિતિમાં આપણે અદ્રશ્ય થઈ જાય છે! ભૌતિક વિજ્ઞાનના આ પરમ શૂન્યના ચમજો અનુકુળ સુધારો ઈચ્છતા હોઈએ તે, પહેલાં, આપણા ત્યારની પ્રતિકૃતિ આધ્યાત્મિક જગતમાં પણ જોવા મળે છે. આચાર-વિચાર ઉપર આપણે એકી મૂકી દેવી પડશે. બીજાને દુ:ખ
સાધના દ્વારા માણસ અહંતાને લેપ ક્રી “શૂન્ય' સુધી પહોંચી કે ગ્લાનિને અનુભવ કરાવે એવી કોઈ પ્રવૃત્તિ કે વિચારથી અળગા
જાય તે એને પ્રવૃત્તિ પ્રતિક્રિયાથી પર બની જાય છે. પછી કર્મનાં રહેવા આપણે સજાગ બનવું પડશે. જીવનમાં સુખ-શાંતિ મેળવવાને
બંધન એના ઉપર પોતાની પકડ જમાવી શકતાં નથી ને એનાં ઉપાય એ છે કે બીજાને સુખશાંતિ મળે એવી રીતે આપણું જીવન
સહેજ સુખ, શાન અને આનંદને મર્યાદિત કરનારી જૂની પાળે ઘડવું. વાવો તેવું પામ” એ નિયમ કુદરતમાં સર્વત્ર પ્રવર્તે છે.
તૂટી પડે છે. ‘અહં' - શૂન્ય અવસ્થાએ થનું કાર્ય પ્રતિક્રિયા નથી ઘઉં જોઈતા હોય તે ઘઉં વાવ ને ગુલાબ જોઈતું હોય તે ગુલાબ,
જન્માવનું - એ શોધ છે આંતરપ્રકૃતિના નિયમે ખોળી કાઢનાર આવળ વાવીને ગુલાબની આશા રાખવી વ્યર્થ છે, તેમ સુખ જોઈનું
આધ્યાત્મિક જગતના સંશોધકોની. હોય તે સુખ વાવે; સુખને ત્યાગ કરો અને સુખ બીજને આપ ખેડૂત બીજનો ત્યાગ કરે છે ને ધરતીને આપે છે તેમ.
બાહ્ય પ્રકૃતિના નિયમે શોધી કાઢીને વિજ્ઞાન બાહ્ય પ્રકૃતિ આ વાત માણસ બરાબર સમજી લે તે એને ભાન થશે કે સમૃદ્ધિનું " ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવા મથે છે. શાનિઓનું નિશાન છે આંતર મૂળ ઔદાર્ય અને તંગીનું મૂળ પોતાની જ સંકુચિત સ્વાર્થવૃત્તિમાં પ્રકૃતિ ઉપર વિજય. બાહ્ય પ્રકૃતિ ઉપર વિજય આકર્ષક છે, પરંતુ રહેલું છે. સંઘર્ષ નહિ પણ સહકાર, દ્વેષ નહિ પણ સહાનુભૂતિ,
તરપ્રકૃતિને વિજ્ય સર્વોત્તમ અને ભવ્યાતિભવ્ય છે. અણુથી તિરસ્કાર નહિ પણ કરુણા, ઈર્ષ્યા કે મત્સર નહિ પણ પ્રમોદ માંડીને ગ્રહો અને તારાઓનું નિયમન કરનાર પ્રાકૃતિક નિયમોનું એ માત્ર આધ્યાત્મિક ઉન્નતિના જ નહિ પણ દુન્યવી જીવનની જ્ઞાન મેળવી આપણને વિસ્ફોટ કરવો કે ચંદ્રની ધરતી ઉપર પગ સફળતાના પણ મૂળ સ્રોત છે. આ વાત આજે માનસચિકિત્સકોનાં મૂકવો એ ઉત્તેજનાપ્રેરક અનુભવ હશે, પણ વાસનાઓ, ઊર્મિઓ “પ્રિસ્ક્રીપ્શનમાં પણ રથાન પામી છે. પ્રાણીમાત્રમાં સમાન આત્મા અને ચિત્તમાં ઊભરાતા સંકલ્પ વિકલ્પનું નિયમન કરનાર કાનૂન વિલસી રહ્યો છે એ જાગૃત-ભાનપૂર્વકને જીવનવ્યવહાર જીવનમાં
જ્ઞાન મેળવી, અહં અને મનને પાર જઈ, સમાધિ - અવસ્થામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તથા સાધના-માર્ગમાંનાં વિદનેને પ્રવેશીને આત્મદર્શન પામવું એ એથીય વધુ રોમાંચક અળગાં રાખે છે.
અનુભવ છે..
Page #47
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૮૨
પ્રબુદ્ધ
વાસના-વિજ્યના માર્ગે કૂચ આરંભવા ઈચ્છનારે શાનિ ઓએ બતાવેલ આત્માક્ષાત્કારના માર્ગે ચાલ્યા વિના છૂટકો નથી એ સત્ય આજે ચિંતનશીલ વૈજ્ઞાનિકો પણ ખૂલવા લાગ્યા છે.
બાહ્ય સંયોગો અને પરિસ્થિતિએ વિનશ્વર છે અને જીવનમાં શાંતિ અને સુખ બાહ્ય સાધતેથી નહિ, પણ આત્મામાંથી જ મળી શકવાનાં, એ એકડો અધ્યાત્મની પાઠશાળામાં જેન શીખે તેને કુદરત પાતાની રીતે એ પાઠ ભાવે છે. માનવસર્જિત તોફાનો, યુદ્ધ, અવિસ્ફોટ કે ધરતીકંપ, પૂર, દુષ્કાળ આદિ કુદરતસર્જિત આપત્તિઓથી સંખ્યાબંધ માણસા ાતે જેને જીવનધારા માનતા હોય છે તે ધરબાર કુટુંબ પરિવાર અને જીવનભરની મહેનતથી એકઠી કરેલી સંપત્તિ વગેરે એક પલકારામાં ખોઈ બેસે છે. ‘આ બધું નશ્વર છે' એ જ્ઞાતિનું વચન સમજવાનો ઈનકાર કરનાર જગતને કુદરત આ રીતે એ પાઠ ભણાવે છે અને એમ કરીને, એની બહિર્મુખ દષ્ટિને અંતર્મુખ થવાની તક ઊભી કરી આપે છે.
આ પાઠ આપણે અધ્યાત્મની નિશાળમાં શાનીઓના ચરણે બેસીને શીખી લેવા કે કુદરતની નિશાળમાં તંગી, વિયેાગ, વિનાશ અને વિષાદ અનુભવીને, દીર્ધકાળ સુધી ચિંતાની ભઠ્ઠીમાં શેકાતા રહી શીખવા, એ આપણી ઈચ્છા ઉપર છેડયું છે કુદરતે.
આત્મીય શકિતના જૈતિક વિકલ્પ
[] ગુણવંત ભટ્ટ
માનવીય શકિતના વિકલ્પે અત્યારે જેમ મશીનો છે, તેવી રીતે જ આજે આત્મીય શક્તિના વિકલ્પે આપણે કઈ ભૌતિક શકિતને આધ્યાત્મિક સ્વરૃપે સ્વીકારી શકીએ તેમ છીએ એનું મનોવિશ્લેષણ કરવાનો અવકાશ-સમય આવી ગયો છે.
આત્મીય-શક્તિ દ્વારા ઈશ્વર સ્વરૂપ બની શકાય છે એ કથન નિર્વિવાદ, સત્ય-સ્વરૂપે સ્વીકારવા જેવું છે-તો એ અનિવાર્ય નિષ્પન્ન ભૌતિક ભાવનાના ઉદ્ભવ, નિર્વિકાર સ્વરૂપે કેમ કરી શકાય એ પણ વિચાર કરવા જોઈએ!
આ જગતનું કોઈ સ્વરૂપ નિિિપ હોતું નથી, સર્વ માટે કોઈકને કોઈક વિકલ્પ હોય છે, તેમ આત્મીક -આધ્યાત્મિક શક્તિનો વિકલ્પ કેમ ન હોઈ શકે?
પરંતુ એ નિધિકિલ્પ હોય એ સત્ય પરંતુ એ નિર્વિકાર હોવું પણ અનિવાર્ય છે - કોઈક અકલ્પીય તેજસ સ્વરૃપ હોવું જોઈએ; જેવી આત્મીય - સ્વરૃપ જે રીતે ઈશ્વર સ્વરૃપ બનવાનો માર્ગ નિષ્કંટક અને ટૂંકા લાગે! -કારણ કેઆપણે આત્મીક ભાવથી નહીં, ભૌતિક-સ્વરૃપ દ્વારા એ માર્ગ શોધવા છે.!
—જો કે ભૌતિક શકિત સ્વરૂપ એ માર્ગનું કોઈ નવું સ્વરૂપ સર્જવાને અહીં વિચાર નથી – પર પરાથી ચાલ્યો આવતે એ માર્ગ તો છે જ; પરંતુ એના વિકાસ ન નહિવત્ અને નિર્વિકાર નથી!
કર્મ અને ધર્મના ભેદ માનવીએ - માનવીએ જુદા છે, પરંતુ મૂળમાં બંનેના સ્વરૂપમાં ભેદ નથી!
ધર્મ દ્વારા ઈશ્વર સ્વરૂપ બની શકાય છે તેવી રીતે કર્મ દ્રારા પણ ઈશ્વર સ્વરૂપ બની શકાતું હોય છે - કર્મ દ્વારા પણ માણસના અંતરમાં તેજસ-સ્વરૂપ પ્રગટે છે!
‘કર્મ” એ ઈશ્વર પ્રેરિત આધ્યાત્મિક સ્વરૃપનું જ એક પાસુ છે બેશક, કર્મ એ ભૌતિક સ્વરૃપ પણ છે; પરંતુ કોઈક ર્મ, ક્યારેક ધર્મ કરનાં વધુ મૂલ્યવાન અને રાત્યપ્રેરક બની શકે છે!
મહર્ષિ અરવિંદ, આધ્યાત્મિક સ્વરૂપે નહાતા રંગાયા એ પૂર્વે આઝાદી ચળવળમાં હતા! જયારે એ મહર્ષિ બન્યા ત્યારે આઝાદી ચળવળ દરમિયાનના એક સાથી એમની પાસે ગયા અને કહ્યું: મને કોઈક એવા પ્રાયશ્ચિત માર્ગ બતાવો કે જેનાથી એક અંગ્રેજની હત્યાના પાપમાંથી હું મુક્તિ મેળવી શકું
અને મહર્ષિએ ત્યારે એને કહેલું: ‘તું આવા ભ્રમમાં શા માટે જીવે છે? તે એ અંગ્રેજને તારા અંગત લાભ માટે નહાતો માર્યા, વળી એને મારવાનું પણ તારું પૂર્વયોજિત કર્મ નહોતું અને
1
જીવન
૨૦૯
જ્યારે એ શબદ્ધ માનવીએ તને મારવાના પ્રયત્ન કર્યો હતો અને તું તારા દેશની આઝાદીની ભાવનાથી જંગ ખાલતો હતો. સ્વાભાવિક તારા પર શસ્ત્ર ઉગામનારને તે માર્યો છે-તારું, એ સમયનું–ાળનું એ કર્મ હતું - અને એ તારું કર્મ નીંઘ નથી!” તેં કોઈ પાપ કર્યું નથી – તારા આ ભ્રમ દૂર કર !”
મહર્ષિની આ વાણીમાં, કાળ-સમયના અવશે થયેલી હત્યા એ પણ પાપ બનતું નથી, પર’તુ સત્યપ્રેરક ‘કર્મ’ બની જાય છે!
આપણા દેશમાં ‘કર્મ’નું સાચું સ્વરૂપ જન્મ્યું નથી. એટલે જ આપણે આધ્યાત્મિક માર્ગ માટે માત્ર આત્મીયશક્તિ ના વિ૯૫ એવા કર્મ માર્ગને સ્વીકાર્યા નથી!
કર્મ અને ધર્મના સ્વરૂપમાં સાચે કર્યા છે? ધર્મમાં દ’ભી છે, કર્મમાં દર્ભનો અવકાશ છે, પણ સદંતર આછા છે! ધર્મના દંભ કળાતા નથી, કર્મના દર્ભ તરત જ સત્ય સ્વરૂપે પ્રગટે છે.
7
– જો કર્મ અને ધર્મના આ ભેદ સાચા ભેદ આપણે પામીએ તો, આપણી આધ્યાત્મિક ભૂમિકાના લક્ષ્યવેધ સ્વરૂપ તરીકે ધર્મ કરતાં કર્મને જે સત્યસ્વરૂપે સ્વીકારે છે તે જ સત્યને સાચા અર્થમાં રામજી શકે છે !
અહીં એવું કહેવાનો અર્થ નથી કે ઈશ્વર સ્વરૂપ બનવા માટે આત્મીય શકિત નિરર્થક છે-પરંતુ આ સ્વરૂપ, વયાતીત અવસ્થામાંજ્યારે કર્મ શક્તિના સર્વશે ક્ષય થઈ જાય ત્યારે જ આ માર્ગ આધ્યાત્મિક શકિતના સાચા માર્ગ છે!
આત્મીકભાવ સત્યસ્વરૂપ છે તેવી જ રીતે કર્મભાવ પણ સત્ય સ્વરૃપ જ છે!
કર્મ માટેને સત્ય-સાંકલ્પ એ કર્મનિષ્ઠા ભાવપ્રેરિત કર્મના ઉદય એ ઈશ્વર પ્રતિ વધુ નિકટતાનો માર્ગ છે.
પ્રભુ જીવન
(રજિસ્ટ્રેશન એફ ન્યુઝ પેપર્સ સેન્ટ્રલ રૂલ્સ અન્વયે ૧૯૫૬ના) (ફાર્મ નં. ૪)
પ્રબુદ્ધ જીવન' સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધ સ્થળ : ટોપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી. |રોડ, મુંબઈ - ૪.
: દર મહિનાની પહેલી અને સાળમી ’ તારીખ.
૨. પ્રસિદ્ધ ક્રમ
૩. મુદ્રકનું નામ કયા દેશના
ઠેકાણુ
૪. પ્રકાશકનું નામ કયા દેશના
ઠેકાણ
૫. તંત્રીનું નામ
કયા દેશના
ઠેકાણુ
: ચીમનલાલ જે. શાહ
: ભારતીય
૬. માલિકનું નામ અને સરનામું
: ટોપીવાલા મેન્શન, ૩૮૫ સરદાર
વી. પી. રોડ, મુંબઈ - ૪.
• ચીમનલાલ જે. શાહ
: ભારતીય
: ટોપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર
વી. પી. રોડ, મુંબઈ -૪.
: શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ : ભારતીય
: ટોપીવાલા મેન્શન, ૩૮૫ સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪
: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, • ટોપીવાલા મેન્શન, ૩૮૫ સરદાર વી. પી. રોડ, મુંબઇ - ૪.
હું ચીમનલાલ ચકુભાઇ શાહ આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧-૩-૮૨ ચીમનલાલ ચકુભાઈ હિ
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૮૨
* બે છેડા ક્યાં મળે છે ...
D અનંત કાણેકર અનુ. જયા મહેતા એક બીજાથી તદ્દન વિરુદ્ધ દિશામાં જતા બે છેડા જ છેવટે આઈન્સ્ટાઈનના એક સંશોધનથી તો આ માયા સારી રીતે એકબીજાને મળે છે, એ તત્વજ્ઞાન અનેક બાબતમાં મને સારું લાગ્યું સિદ્ધ થાય છે. ખરેખર જ જડ વસ્તુ એ કેવી માયા છે તે હતું. હવે બીજી એક નવી બાબતમાં તે સારું લાગતું જોઈને મને દેખાય છે. એ સંશોધન એવું છે કે લાકડી જેવી એકાદ જડ મારે માટે જ આશ્ચર્ય થયું. વિભીષણ જેટલી જ રાવણ પણ રામને વસ્તુ કોઈક ગતિમાન શકિતને જેડીએ તે ગતિ વધતી જાય તેમ નિસીમ ભકત હતા એમ કઇકે કહ્યું છે. રામની એકનિષ્ઠપણે તેમ તે લાકડીની લંબાઈ ઓછી થતી જશે. પ્રકાશ જેટલું વેગવાન ભકિત કરવાથી વિભીષણને મુકિત મળી; રામને આમરણ વિરોધ બીજું કાંઈ જ નથી. પ્રકાશની ગતિ સેકંડના એક લાખ છયાસી કરવાથી રામને હાથે રાવણનું મૃત્યુ થયું અને રામને હાથે મૃત્યુ પંજર બસ ચેર્યાસી માઈલ જેટલી છે. લાકડીને ગતિ મળવા માંડે થવાથી તેને પણ મુકિત જ મળી! રાવણ પણ રામને વિભીષણ ને તે જે પ્રકાશની ગતિથી જવા માંડે તો તેની લંબાઈ ઓછી થતાં
જ ભકત હતો; તેની ભકિતનું નામ વિરોધી ભકિત જેટલું થતાં તે નષ્ટ જ થાય. નષ્ટ થાય એટલે - તદ્દન નષ્ટ નહીં થાય જ! પુરાણુની વાતો શા માટે? આ જ અનુભવ આપણને રોજના તેની લાંબાઈ નહીં રહે. ચૈતન્યરૂપે તે રહેશે. કેઈ કહેશે વેગ સાથે જીવનમાં નથી થતું? જે માણસને આપણે અતિશય પ્રેમ કરીએ લંબાઈ ઓછી થાય તો જુદાં જુદા વેગથી ચાલતાં અત્રેના દાંડા છીએ તે માણસના વિચાર વીસે કલાક નાપણા મનમાં ઘોળતા સંકેરાઈને મંત્ર ભાંગી કેમ પડતાં નથી? તેનો જવાબ એ છે કે હોય છે. પણ એ જ રીતે જે માણસને આપણે મનથી દ્રોપ કરતા પ્રકાશની ગતિના પ્રમાણમાં જગતના કેઈ પણ યંત્રની ગતિ-ગમે હેઇએ તેને પણ ચોવીસ કલાક આપણે ભૂલતા નથી. આપણી તેટલી ગતિ પણ એટલી મુલ્લક છે કે તેને લીધે વસ્તુ સંકેચાય નજર સામેથી સેંકડો માણસે આવતાં-જતાં હોય છે. સેંકડો માણસે
છે, પણ તે એકદમ ઉપેક્ષણી ય હોય છે. લંબાઈ - પહોળાઈની જેમ જ સાથે જુદાં જુદાં કારણોસર આપણે દર ક્ષણે સંબંધમાં આવીએ
હવે તે, આ કળિનું માપ પણ કેવાં સાપેક્ષ કે મયારૂપ છે એ છીએ પણ મનને પકડી રાખે છે બે જ માણસો, એક અતિશય પણ આઈન્સ્ટાઈને દેખાડયું છે. કેટલાક તારાઓને પ્રકાશ આ પ્રેમ જેની પર છે તે અને બીજો અતિશય દ્રપ જેની પર છે તે!
પૃથ્વી પર આવતાં કેટલાંક વર્ષો લાગે છે. એક વિશિષ્ટ તારાને ર જ તત્વાન અંગ્રેજી ભાષામાં એક જુદા અનુભવના, પ્રકાશ પૃથ્વી સુધી આવતાં આડત્રીસ વર્ષ લાગે છે! એટલે કે રૂપે કહ્યું છે. સાધુને ભુતકાળ હોય છે, તો પાપીને ભવિષ્યકાળ દૂરબીનથી જોઈને આપણે જ્યારે અમુક તારે હું હમણાં જેઉં હોય છે એમ કહેવાય છે. આપણું ઉદાહરણ લેવું હોય એમ કહીએ છીએ, ત્યારે આડત્રીસ વર્ષ પહેલાંને તે તારો આપણે તે વટેમાર્ગુઓને મારનાર પારધિ જ આદ્ય કવિ મુનિ વાલ્મિકી જોતાં હોઈએ છીએ, – આપણું ‘હમણાં' તે કદાચ તે જગાએ થયા. ‘મરા મરા !” બેલેતાં આવડતું હતું એટલે છેવટે ‘રામરામ! બાકી રહયું જ નહીં હૈય! લાકડીનું ચૈતન્ય અને ચૈતન્યની લાકડી - એ જપ તે કરી શકયા! યુવાન વયે અવંતિત પાપ કરનાર એ જેમ અદ્રત, તેમ જ આડત્રીસ વર્ષ પહેલા હેય ને આજે ટેલસ્ટોય છેવટે સંત પદે પહોંચ્યા. આ સાધુનાઓના ભૂતકાળ કદાચ ન હોય એવા તારાને આપણે જોઈએ એ માયા ! આઈન્સ્ટાઈન આવા કાળાશ હતા એટલે જ કે કોણ જાણે, તેમને ભવિષ્યકાળ કોઈવાર શંકરાચાર્યને ભેટશે એમ મને લાગ્યું નહોતું; પણે મળ્યો આટલે ઉજજવળ થયે. ભૂતકાળમાં તે પાપી એટલે જ જાણે ખરે તે આચાર્યને! જગતના સમગ્ર વિશ્વ જ ગેળ છે. રથળ ભવિષ્યકાળમાં તે સાધુ થયા.
માયા ને કાળ પણ, માયા ન ભેટે તો શું કરે? બે છેડા સાથે થવાની બાબતના આ અનુભવ જૂના જ છે. મને આશ્ચર્ય થયું તે આવા જ એક નવા અનુભવનું બ્રહ્મ સન્ય, જગત એટલે માયા, અદ્વૈતવાદ, કેવળ તર્કથી સત્ય સમજાતું નથી.
અભ્યાસ વર્તુળ વગેરે વગેરે વાતે વેદાંતમાં કહી છે અને શંકરાચાર્યે વિવેચી છે. પણ ઉપનિષદ અને શંકરાઈ આસન જમાવીને બેઠા બેઠા આત્માનું
- આગામી કાર્યક્રમ - ધ્યાન કરતા, સાક્ષાત્કારની જોર પર આ વાત કહે છે, તે જ આજ વક્તા:- ડે. રમણલાલ સી. શાહ સુધી પદાર્થવિજ્ઞાન અને આઈન્સ્ટાઈન સમગ્ર જડ વિશ્વને તર્કશુદ્ધ વિષય:- ભકતામર સ્તોત્ર - બે પ્રવચને વિચાર કરીને, તે પ્રયોગશાળામાં તપાસીને કહે છે. એ જોઈ ' સમયઃ- તા. ૩૦-૩-૮૨ મંગળવાર સાંજે ૬-૧૫ કોને આશ્ચર્ય નહીં થાય? આ બે છેડા ભેગા થાય છે એ ખરેખર
તા. ૩૧-૩-૮૨ બુધવાર છે કે જ મહદ્ આર્મ છે. પદાર્થવિજ્ઞાનમાં કાલ સુધી જડ પદાર્થ અને
સ્થળ :- પરમાનંદ કાપડિયા સભાગૃહ ચૈતન્ય આ બે મૂળભૂત બાબતે હતી. હાથમાં આવે, આંખને દેખાય તે જડ, તે જે અનુભવાય પણ દેખાય નહીં એવું તે
નોંધ:-શ્રી માનતુંગસૂરિ રચિત ભકતામર સ્તોત્ર
જિનેશ્વર ભગવતની સ્તુતિનું મહાસ્તાત્ર છે. ૪૪ ચૈતન્ય. જડ પદાર્થને મૂળ ઘટક છું. આ અણુ શું હશે તેનું
કેમાં ગવાયેલા શ્રી અરિહંત પરમાત્માનાં ગુની સંશોધન કરતાં કરતાં, તે ચૈતન્યની જ એક લહેર હશે એ નિષ્કર્ષ
વિશદ સમજ ડો. રમશુભાઈ આપશે. એ રસજ્ઞશસ્ત્રિજોએ કાઢે છે. એટલે કે જડ શું એવું કાંઈ નથી જ. બધું જ
મિત્રોને ઉપસ્થિત થવાનું નિમંત્રણ છે. ચૈતન્ય શંકરાચાર્ય આ જ કહે છે, કે જડ જડ કહીને તમે જે
સુબોધભાઈ એમ. શાહ જે જુએ છે તે બધું માયા છે; બ્રહ્મ, આત્મા કે ચૈતન્ય એ જ
કન્વીનર–અભ્યાસ વર્તુળ | ખરું, એ જ સત્ય!
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ.
મુંબઈ--
૪૦૮૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.
Page #49
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
, “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૨૨ -
મુંબઈ ૧૬ માર્ચ ૧૯૮૨, મંગળવાર વાર્ષિક લવાજમ રૂ. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક
છૂટક નકલ રૂ. ૧-૦૦ સહતંત્રી રમણલાલ ચી. શાહ
- વરિષ્ઠ અદાલતે, ચંટણીપંચ, વકીલા અને રાજકીય પક્ષો :
| [] ચીમનલાલ ચકુભાઈ પશ્ચિમ બંગાળની વિધાનસભાની આગામી ચૂંટણી અંગે તા- રચવામાં આવી છે. બંગાળમાં સામ્યવાદી પક્ષે સ્થિર છે અને તેનું તરમાં કલકત્તા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે બનાવો બન્યા તે શાસન એકંદરે લોકપ્રિય લેવાની છાપ ઊભી થઈ છે. સામ્યવાદી વિચાર કરતા કરી મૂકે તેવા છે.
પક્ષને હટાવવા કોંગ્રેસ (આઈ) કટિબદ્ધ થઈ છે અને તેમાં બીજા
રાજકીય પક્ષોને સાથ મેળવ્યો છે. પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષ સત્તા પર છે. વિધાન–
૨૦ જૂન પહેલાં ચૂંટણી કરવા માટે, છેવટની મતદાર યાદીમાં સભાની મુદત ૨૦મી જૂને પૂરી થાય છે. ત્યાં સુધીમાં ચૂંટણી ન
૧લી માર્ચે પ્રકટ કરવાની ચૂંટણી પંચે જાહેરાત કરી, એટલે કોંગ્રેસ થાય તે રાષ્ટ્રપતિ શાસન આવે. ચૂંટણીમાં સત્તા પર હોય તે પક્ષને
(આઈ) અને બીજા પક્ષોએ ચૂંટણી વિલંબમાં નાખવા રમત શરૂ કેટલાક સીધા અને અડકતા લાભો હોય છે. સરકારી તંત્રને ઉપયોગી
કરી. મતદાર યાદી અધૂરી અને ભૂલભરેલી છે એવો પ્રચાર કરી શકે છે, અમલદારોનું વલણ સત્તાધારી પક્ષ પ્રત્યે સામાન્ય રીતે રહે
જોરશોરથી શરૂ થયો છે. છ લાખ જેટલી ફરિયાદ નોંધાવી પણ છે. એ જ પ ફરી સત્તા પર આવશે એવી માન્યતાથી અજાણપણે
ચૂંટણી પંચ કૃત નિશ્ચય છે એવું લાગ્યું ત્યારે છેવટ કોર્ટને આશ્રય પણ તેને ટેકો આપવાનું મન રહે છે. પ્રજામાં સત્તાધારી પક્ષા
લીધા. કલકત્તા હાઈકોર્ટમાં રિટ અરજી કરી અને આશ્ચર્યની વાત કે પ્રત્યે સામાન્યપણે પક્ષપાત રહે છે. આ પરિસ્થિતિ આપણા દેશ
જજે મતદાર યાદીમાં પ્રગટ કરવા સામે મનાઈ હુકમ આપ્યો. માટે નવી નથી. ૩૨ વર્ષમાં વિધાનસભા અને લોકસભાની
એટલે ચૂંટણી પંચનું સમયપત્રક ખેરવાઈ ગયું. આ હુકમ સામે ઘણી ચૂંટણીઓ થઈ ગઈ. વખતોવખતે એવું સૂચન થતું રહે છે કે
સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ. આ હુકમ કામચલાઉ હતો એટલે ચૂંટણી સમયે સત્તા પરના પક્ષે રાજીનામું આપવું અને રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટે અરજીને તત્કાલ છેવટને નિકાલ કરવા કલકત્તા હાઈકોર્ટને શાસન તળે ચૂંટણી કરવી. આ સૂચનને બધા રાજકીય પક્ષોએ ઈનકાર કર્યો છે. આ પરિસ્થિતિને સૌથી વધારે લાભ કોંગ્રેસને મળ્યો છે. .
આદેશ આપ્યો. કલકત્તા હાઈકોર્ટના જજે અભૂતપૂર્વ વલણ લીધું.
આવો આદેશ આપવા માટે સુપ્રીમ કોર્ટની આકરી ટીકા કરી. હાઈચૂંટણી નિષ્પક્ષ અને મુકત થાય તે જોવાની જવાબદારી કોર્ટ, સુપ્રીમ કોર્ટની આવી ટીકા કરે અને તેના પ્રત્યે આદર ચૂંટણી પંચની છે. તે માટે ચૂંટણી પંચને ન્યાયતંત્ર પેઠે, ગુમાવી બેસે તે ગંભીર ઘટના હતી. સુપ્રીમ કોર્ટને આવો આદેશ સરકારથી સ્વતંત્ર રાખ્યું છે અને સીધા રાષ્ટ્રપતિની દેખરેખ આપવાનું બંધારણ પૂર્વક અધિકાર છે તે પણ કલકત્તા હાઈકોર્ટના નીચે તેણે કામ કરવાનું હોય છે. આટલા વર્ષોના અનુભવે એમ જજ ભૂલી ગયા; છતાં તે આદેશને માન્ય રાખી, છેવટનો ચુકાદો દેખાયું છે કે એકંદરે ચૂંટણી પંચે પિતાની ફરજો ન્યાયપૂર્વક અદા આપે અને પોતાને મનાઈ હુકમ કાયમ રાખો. કરી છે. ચૂંટણીની બધી બાબતે - મતદાર યાદીઓ, તેને સમય, કેસ તુરત ફ્રી રસુપ્રીમ કોર્ટ પાસે આવ્યો ત્યારે અકથ્ય ઘટનાઓ ચૂંટણી દરમ્યાન ઉઠતી કોઈ તકરાર -સંબંધે ચૂંટણી પંચને નિર્ણય
બની. એ જ જજો પાસે કેસ આવ્યો. પાંચ આગેવાન વકીલોએ આખરી ગણાય છે અને તેમાં કોર્ટેની દરમ્યાનગીરીને કોઈ અવકાશ
નિવેદન કર્યું કે, આ જજો પાસેથી તેમના અસીલોને ન્યાય મળે તે નથી. કોર્ટેની દરમ્યાનગીરી દાખલ થાય તે રટણીનું કામ રભે પડે તેમને વિશ્વાસ નથી તેથી આ કેસ બીજી બેન્ચને સુપરત કરવો અને ઘણાં અવરોધ પેદા થાય. ચૂંટણી પંચને નિર્ણય હંમેશાં ન્યાયી સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ અતિ ગંભીર ઘટના હતી. એ. કે સાચો હોય જ તેમ નથી. તેની ભૂલ થવા સંભવ છે. પણ ત્વરિત
કે. સેન અને સિદ્ધાર્થ શંકર રે જેવા પીઢ, આગેવાન વકીલો, કામ કરવું હોય તે અંતિમ સત્તા કોઈને સોંપવી જોઈએ તેથી બંધા
ન્યાયતંત્રની બધી પરંપરા નેવે મૂકી સુપ્રીમ કોર્ટના જજો સામે રણમાં ચૂંટણીની બધી બાબતે સંબંધે ચૂંટણી પંચને નિર્ણય આખરી
આવા આક્ષેપ કરે તે બતાવે છે કે આપણે સૌ પ્રમાણભાને રહેશે એ પ્રબંધ કર્યો છે.
અને વિવેક કેટલા ગુમાવી બેઠા છીએ અને રાજકારણે આપણને હવે કાંઈક અવનવું બની રહ્યું છે.
કેટલું ઘેરી લીધું છે. સ્વભાવિક રીતે સુપ્રીમ કોર્ટના જજો રોષિત
થયા. ચીફ જસ્ટિસ પાસે વાત ગઈ. ચીફ જસ્ટિસની સમજાવટથી કેરલ અને બંગાળમાં સામ્યવાદી પક્ષ સત્તા પર છે. તેને હટા- વડીલોએ નિવેદન પાછું ખેંચ્યું પણ તે પ્રકટ કરવાની સુપ્રીમ કોર્ટે વવા ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે. કેરળમાં સામ્યવાદી પક્ષની મનાઈ કરી. આ પણ આશ્ચર્યજનક ઘટના છે. સુપ્રીમ કોર્ટની બધી બહુમતી ન હતી. ત્યાં કોંગ્રેસ (આઈ) અને બીજા રાજકીય પક્ષોએ કાર્યવાહી જાહેર અને પ્રસિદ્ધિ માટે હોય છે. નિવેદન પાછું યેનકેન પ્રકારેણ સામ્યવાદી પક્ષને સત્તા પરથી હટાવ્યો અને ખેંચાયું તેથી જેમના વિષે એ થયું હતું તે જજેને સંતોષ ન થયો. દેડકાની પાંચશેરી જેવી સરકાર કોંગ્રેસ (આઈ) ની આગેવાની નીચે કોર્ટને ગંભીર અનાદાર થયો હતો. ચીફ જસ્ટિસે વાત સંકેલી
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૨
લીધી હતી પણ બીજા જ મેના દબાણથી વકીલને પોતાની કેફી- કહયું છે. ઈતિહાસ તે ભૂતકાળને હોય છે. આ લેખકોએ ભવિષ્યમાં થત લેખિત આપવાની આજ્ઞા થઈ. જે ત્રણ જજો સામે પક્ષપાતને શું બનશે તેને “ઇતિહાસ” આપે છે. ઈતિહાસ સાચી હકીકતને આક્ષેપ થયો હતો. તેમણે જાહેર કર્યું કે, વકીલે માફી ન માગે હોય છે. આ લેખકો માને છે કે આ જ પ્રમાણે બનવાનું છે અને ત્યાં સુધી જે કેસમાં વકીલ તરીકે આ પાંચમાંથી કોઈ વકીલ તેમ બન્યું છે એ રીતે રજૂ કર્યું છે. હાજર રહેશે તે કેસ આ જો સાંભળશે નહિ. આ પણ અજબની આ લેખકે માને છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું જ છે. વાત છે. જો વકીલને બહિષ્કાર કરે!
૧૯૭૮માં તેમણે નક્કી કર્યું કે આ યુદ્ધ ઓગસ્ટ ૧૯૮૫માં થશે વકીલને વાત કરવી ગુમાવવું પોસાય તેમ નથી. તેથી છેવટ અને સૌથી વિશેષ મહત્તવની વાત કે તે યુદ્ધ શિયા શરૂ કરશે અને બીજે દિવસે લેખિત માફી માગી.
તેમાં શિયા હારશે. આ બધા બનાવે અત્યંત ખેદજનક છે. જો અને વકીલોને
લેખકો એમ કહેવા માગે છે કે રશિયા, દુનિયાભરમાં સામ્યપરસ્પર આદર હોય તે ગાયત્રનો પામે છે. આ રીતે મારી તે વાદ સ્થાપવા કૃતનિશ્ચયી છે. મકર્મની અને સામ્યવાદીઓની માગી પણ મનમાંથી ડંખ અથવા અણગમો, ઉભય પહો ગયો હશે
માન્યતા મુજબ, મૂડીવાદ તેના આંતરિક વિરોધાથી જ તૂટી પડશે તેમ ન કહેવાય.
પણ તેને તેડવા સામ્યવાદી દેશે એ નિમિત્ત બનવું પડશે. તે માટે
રશિયા પૂરી તૈયારી કરી રહ્યાં છે. રાજકારણ આપણને કેટલે દરજજે ભાન ભુલાવે છે તે આ બનાવ બતાવે છે. રાજકીય પક્ષો રમતો રમે ર્યો અને તે પણ
પુસ્તકને પ્રધાન સૂર એ છે કે લોકશાહી દેશે... અમેરિકા દેશની વરિષ્ટ કોર્ટે અને સૌથી આગેવાન વકીલે તેના ભાગ બને
અને પશ્ચિમ યુરોપના દેશેઆ ભય પૂરો સમજતા નથી, તેને તે હકિકત ન્યાયતંત્ર માટે અને લોકશાહી માટે મોટો ખતરો છે.
પહોંચી વળવા જોઈતી તૈયારી કરતા નથી, રશિયા સાથે કેઈ સમાધાન
શક્ય નથી, સામ્યવાદને, એટલે કે રશિયાને નાશ કરવો એ જ - ચૂંટણી પંચના નિર્ણય આખરી લેખાય છે, તેમાં કોર્ટની દરમ્યાન
ઉપાય છે. શાંતિવાદી લેકેને ભ્રમણામાં રાખે છે, અને ગેરમાર્ગે ગીરી થઈ, તેથી કલકત્તા હાર્ટિના જજે આપેલ મનાઈ હુકમ
દેરે છે. અગત્યના બંધારણીય મુદ્દાઓ ઉપસ્થિત કરે છે. સુપ્રીમ કોર્ટે હાલ
આ લેખકોએ એ પણ બતાવ્યું છે કે તેમણે આવી ગંભીર તુરત આ મનાઈ હુકમ રદ કર્યો છે અને ચૂંટણી પંચ મતદાર
ચેતવણી આપી તેથી અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશ જાગ્યા યાદી પ્રકટ કરી શકશે. પણ સુપ્રીમ કોર્ટને આખરી ચુકાદો
અને ૧૯૭૮ થી ૧૯૮૫ સુધીના સાત વર્ષોમાં સારા પ્રમાણમાં બાકી છે. કેસની સુનાવણી ૧૫ મી માર પર રહી છે. સજકીય
લશ્કરી તૈયારી ક્વી, જેને પરિણામે ૧૯૮૫ માં જ્યારે રશિયાએ પક્ષો આ ચૂંટણી લંબાવવા કેવા દાવપેચ હવે રમે છે તે જોવાનું રહે છે.
આક્રમણ કર્યું ત્યારે, રશિયાને હરાવી શકયા. જો આવી તૈયારી કરી ૨૦ જુન પહેલાં આ ચૂંટણી ન થાય તે, બંગાળમાં ચૂંટણી થાય ન હોત તો અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો અને તે સાથે ત્યારે જે પરિણામ આવવાનું હોય તે આવે, પણ આ બનાવોના દુનિયાના બધા દેશે, ખતમ થઈ જાય અને રશિયાના સરમુખત્યારી ઘેરા પ્રત્યાઘાત બધા રાજકીય પક્ષો પર અને હવે પછી થનાર બધી
પંજા નીચે ક્યડત, ચૂંટણીઓ ઉપર પડતો જ.
આ પુસ્તક લખવાને આ મુખ્ય હેતુ છે. ચૂંટણી સ્વચ્છ અને મુકત થાય તે માટે ચૂંટણી દરમ્યાન,
પુસ્તકની શરૂઆત નવેમ્બર ૧૯૮૪ થી થાય છે. અમેરિકાનાં સત્તાધારી પક્ષે રાજીનામું આપવું એવી માગણી જે લાંબા સમયથી
પ્રમુખની નવી ચૂંટણી થાય છે. ૧૯૭૮માં લેખકાએ માન્યું હતું થાય છે તે જોર પકડશે. અને તેમ થાય તે આવકારદાયક છે. પણ
કે કર૧૯૮૪ સુધી પ્રમુખ તરીકે ચાલુ રહેશે. નવા પ્રમુખ કોંગેરા જ આ પરિસ્થિતિ સ્વીકારશે નહિ છતાં પશ્ચિમ બંગાળમાં
રિપબ્લિકન પક્ષના છે. પિતાની ચૂંટણી પછી તુરત જ, જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ શાસન લાવ્યા પછી જ ચૂંટણી થાય તો ગેસને અને
સોગંદ- વિધિ થાય તે પહેલાં પણ, પિતાના સલાહકારો પાસેથી બધા રાજકીય પક્ષોને તે હાથના કર્યા હૈયે વાગ્યા જેવું થશે પણ
દુનિયાની શું સ્થિતિ છે તેને અહેવાલ માગે છે અને તે અહેવાલ લોકશાહી માટે અને સ્વચ્છ ચૂંટણી માટે શુભ ચિહન બનશે.
જિઈ રોકી જાય છે. યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.. ૧-૩-૧૯૮૨
- ત્યાર પછી લેખકે ૧૯૭૮ થી ૧૯૮૪ સુધી દુનિયાના જુદા, ત્રીજુ વિશ્વયુદ્ધ
જુદા દેશોમાં શું બન્યું છે– તેમના મત મુજબ જે બનશે– તેને
વિસ્તૃત અહેવાલ આપે છે. આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોમાં ! ચીમનલાલ ચકુભાઈ
રશિયાને પગપેારે વધી ગયો છે. દક્ષિણ આફ્રિકામાં ગેરી પ્રજાનું ૪ ઓગસ્ટ, ૧૯૮૫ને દિવસે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયું.
વરવ તૂટયું છે. ઈજિપ્ત રશિયાના પક્ષે આવ્યું છે. ઇરાનમાં શાહ ૨૦ દિવસમાં પૂરું થયું. ત્યાર પછી ટૂંક સમયમાં તેને અહેવાલ
મજબૂત છે. ચીન અને જાપાન બહુ નજીક આવ્યા છે અને ઘણી લખાયે અને તે પુસ્તક ૧૯૭૮માં પ્રકટ થયું. વાચક એમ ન માને
સમૃદ્ધ થયાં છે. હિન્દુસ્તાનમાં કેન્દ્ર સરકાર તૂટી પડી છે અને કે આ લખવામાં મારી કોઈ ભૂલ થાય છે. ૧૯૭૮માં પ્રકટ થયેલા
જુદા જુદા રાજ્યો સ્વતંત્ર થયાં છે, કેટલાક જમણેરી મૂડીવાદી છે,
કેટલાક ડાબેરી સામ્યવાદી છે. કોઈ અમેરિકાની મદદ માગે છે, કોઈ આ પુસ્તક-ધ થર્ડ વર્લ્ડ વાર – મેં હમણાં વાંચ્યું છે. તેમાં ૧૯૮૫માં
રશિયાની, કોઈ રનની. Indian Union has disintegrated. થયેલ ત્રીજા વિશ્વયુદ્ધને અહેવાલ આપ્યું છે. શા માટે આ યુદ્ધ - થયું, કેવી રીતે લડાયું, કયાં લડયું, તેનું પરિણામ શું આવ્યું વગેરે - પૂર્વ યુરોપમાં પેલેન્ડમાં અને પૂર્વ જર્મનીમાં અસંતોષ વધતો
ખૂબ વિગતથી આપ્યું છે. તેના લેખકો સામાન્ય માણસે નથી તેમ ચાલ્યું છે, તે સાથે રશિયાનું દમન વધ્યું છે. ફ્રાન્સ અને પશ્ચિમ તે નવલકથા પણ નથી. તેના મુખ્ય લેખક છે જનરલ સર જેહન જર્મનીને હજી રશિયાના ભયની પૂરી સભાનતા નથી, પણ ધીમે ધીમે હેકેટ અને તેમના જેવા બીજા જાણીતા લશ્કરી વડાઓએ આ પુસ્તક ' સભાન થતા જાય છે. ટીટોના અવસાન પછી યુગોસ્લાવિયા- નબળું તૈયાર કરવામાં તેમને મદદ કરી છે. પુસ્તકને તેમણે ભાવિ ઈતિહાસ પડયું છે અને તેના જુદા જુદા રાજ્યોમાં અસંતપ અને અલગતા
Page #51
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૮૨
વધતા જાય છે. યુગોસ્લાવિયાના એવા બે રાજ્યેોની માગણીથી રશિયા તેમની મદદે જાય છે. અમેરિકા યુગોસ્લાવિયાની મદદે જાય છે. ૨૭મી જુલાઈ, ૧૯૮૫ને દિવસે રશિયા યુગોસ્લાવિયામાં પ્રવેશ કરે છે. બે દિવસ પછી અમેરિકન લશ્કર પહોંચી જાય છે. રશિયા આને અમેરિકન આક્રમણ લેખાવે છે અને તે બહાને પશ્ચિમ જર્મની ઉ૫૨,૪ ઓગસ્ટે આક્રમણ શરૂકરે છે. આ પ્રચંડ આક્રમણ છે. રશિયાની ગણતરી હતી કે ટ્રાન્સ યુદ્ધમાં જોડાશે નહિ અને રશિયા ટ્રાન્સને ખાત્રી જાહેર કરે છે ૐ ફ઼ાસ ઉપર આક્રમણ નહિ થાય, પણ રશિયાની ગણતરી ખોટી પડે છે. ટ્રાન્સ યુદ્ધમાં જોડાય છે. ભૂમિદળા, નૌકાદળા અને વાયુદળાનું તુમુલ યુદ્ધ થાય છે. દરમિયાન, ચીન અને ઇરાનની દાવણીથી રશિયાના એશિયાઈ શયો બળવા કરે છે, પેાલેન્ડમાં બળવા થાય છે. પૂર્વ યુરોપના બીજા સામ્યવાદી દેશમાં અસંતાય જાગે છે અને રશિયાને તેમના સહકાર મળતા નથી— દરમિયાન અમેરિકાથી વિપુલ પ્રમાણમાં યુરેને સહાય આવી
પહોંચે છે.
પ્રશ્ન જીવન
રશિયન હાઈકમાન્ડમાં તીવ્ર મતભેદો જાગે છે. અણુયુદ્ધ શરૂ કરવું કે નહિ તે વિવાદ પરકાષ્ટાએ પહેોંચે છે અને મર્યાદિત અણુયુદ્ધ કરવાનો નિર્ણય થાય છે. આ આમ્રુદ્ધ અમેરિકા અને પશ્ચિમના દેશને માત્ર ચેતવણી રૂપ હાઈ, અણુ હુમલા માટે એક જ શહેર પસંદ કરવામાં આવે છે– તે છે બર્મિંગહામ, અણુશસ્ત્ર ફેંકવામાં આવે તે પહેલાં અરધા કલાકે રશિયાના પ્રમુખ, અમેરિકાના પ્રમુખ ઉપર હોટલાઈન દ્વારા સંદેશા મોકલે છે. ત્યારે અમેરિકન પ્રમુખ લંડનમાં છે. ત્યાં શિખર પરિષદ ચાલુ છે. અમેરિકાને સંધી કરવા દરખાસ્ત મૂકે છે. જવાબ મળે તે પહેલાં બર્મિં་ગહામ ઉપર અણુ શસ્ત્ર છૂટે છે. બર્મિંગહામનો વિનાશ એ પ્રકરણમાં ક્ષણેક્ષણનો અહેવાલ આપ્યો છે. ડાર ઉપર અણુશસ્ત્ર આવતું જુએ છે. કેલિફોર્નિયામાં પણ દેખાય છે, પણ કાંઈ ઉપાય નથી. વળતો હુમલા કરવાનો સમય નથી. અરધા કલાકમાં બર્મિંગહામના વિનાશ થાય છે. ભયંકર આગ ચારે તરફ ફાટી નીકળે છે. ૬૦૦ કિલોમીટરના વિસ્તારમાં લોકો મરે છે, બળે છે, દાઝે છે, મકાનો જમીનદાસ્ત થાય છે. બે દિવસમાં પશ્ચિમના દેશો વળતો અણુ હુમલે કરે છે. રશિયાના મિકસ શહેર ઉપર અણુશસ્ત્ર પડે છે અને તેના વિનાશ થાય છે. ૨૦ ઓગસ્ટ, યુક્રેનમાં બળવા થાય છે. રશિયન લશ્કરમાં ફાટફ ટ પડે છે. અંતે પોલીટ બ્યૂરોના સભ્યોનું ખૂન થાય છે અથવા કેદ થાય છે અને એક યુક્રેનિયન સત્તા કબજે કરે છે અને તુરત યુદ્ધવિરામ જાહેર કરી અમેરિકાના પ્રમુખને શરણાગતિનો સંદેશ મોકલે છે.
આ પુસ્તકના સંદેશ શું છે?
રશિયા ત્રીજું વિશ્વ યુદ્ધ કરવાનું જ છે. તેની પૂર્ણ તૈયારી કરે છે. શિયા સાથે કોઈ સમાધાન શકય નથી. અમેરિકા અને પશ્ચિમના દેશોએ પૂર્ણ તૈયારી કરવી એ જ માર્ગ છે.
સામ્યવાદ તેના આંતરિક વિરોધથી તૂટી પડવાની જ છે. રારમુખત્યારીનો અંતે વિનાશ જ છે. રશિયાની પ્રજા અને રશિયાની એડી નીચે દબાયેલ બીજી પ્રજાએ દમન સહન નહિ કરે.
૧૯૭૮થી ૧૯૮૫ સુધી પશ્ચિમના દેશ અને અમેરિકાએ ધીમી પણ તૈયારી કરી એટલે જ રશિયાને હરાવી શકયા. કઈ ભ્રમમાં રહ્યા હોત અને શાંતિવાદીઓના પ્રચારના ભાગ બન્યા હોત તા સામ્યવાદનો પંજો યુરોપ ઉપર ફરી વળત.
લેખકોએ કહ્યું છે:
213
If the crisis of 1985 had occurred in 1977 or even in 1978, it is searcely conceivable that Soviet plan for an advance to the Rhine, the dismemberment of the (Nato) Alliance and the total destruction of Federal Republic of Germany could have failed, given the state of preparedness of the Allies at that time. What was done in the years 1978 and 1985 was enough to prevent this.
આ લેખકો બીજું એ કહે છે કે હવેનો યુગ ઈલેકટ્રોનિક અને કોમ્પ્યુટરનો હશે. અમેરિકા અને યુરોપના દેશમાં આ ઉદ્યોગ ખાનગી કંપનીઓ હસ્તક હોવાથી ખૂબ જ પ્રગતિ થઈ છે.રશિયામાં સરકાર હસ્તક હાવાથી સ્થગિત થઈ ગયો. લેખકોનું કહેવું છે કે ખાનગી સાહસથી જ પ્રગતિ થાય.
આ પુસ્તક ત્રીજી બાબત એ પ્રતિપાદન કરવા માગે છે કે મર્યાદિત અયુદ્ધ શક્ય છે અને સર્વવિનાશનું વ્યાપક અણુયુદ્ધ જ થશે એવા ભય રાખવાની જરૂર નથી. અણુશસ્ત્રોને વિરોધ કરવાવાળા માને છે તે મુજબ સર્વ વિનાશ જ થાય અને કોઈ મર્યાદા રહે નહિ. અમેરિકામાં પેન્ટેગાન અને બીજા કેટલાક લોકો મર્યાદિત અણુયુદ્ધની હિમાયત કરે છે. તેના સમર્થનમાં આ પુસ્તક પ્રચાર કરે છે.
આ લેખકોએ ૧૯૭૮માં એમ માન્યું હતું કે ૧૯૮૪ સુધી કાર્ટર પ્રમુખ તરીકે ચાલુ રહેશે. તેમના સદ્ભાગ્યે (!) રંગન પ્રમુખ થયા અને આ પુસ્તકમાં જે નીતિની ભારપૂર્વક હિમાયત કરી છે તેનો અમલ રંગન જોરશોરથી કરી રહ્યા છે.
બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીમાં અણુશસ્રો વિરોધી પરિબળા સારી પેઠે સક્રિય થયા છે અને એક વર્ગ એકપક્ષી અણુશસ્ત્રોના ત્યાગની- unilateral Nuclear Disarmament –નીતિ સ્વીકારવાના મતના છે. તેમની સામે આ પુસ્તકમાં આકરા પ્રહાર કરે છે.
રશિયા શા માટે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરે અને વિનાશ નાતરે તેના કોઈ જવાબ નથી. સિવાય કે સામ્યવાદની એ નીતિ જ છે એમ કહેલું. સામ્યવાદના નાશ કરવાની મૂડીવાદની નીતિ છેઅને તે માટે મૂડીવાદીઓ યુદ્ધની તૈયારી કરે છે એમ કોઈ કહે તો આ લેખકો અને તેમના મતના બીજા લોકો તે વાતનો ઈનકાર કરશે. મૂડીવાદી શાંતિપ્રિય છે અને માત્ર પોતાના રક્ષણ માટે જ તૈયારી કરે છે એમ જ કહેશે,
આવા પુસ્તકો અને તેનો મૂડીવાદી પ્રચાર દુનિયાને કટોકટી તરફ દોરી રહ્યા છે તેમ કહીએ તો જવાબ મળશે કે આ લોકશાહી દેશા છે અને લોકશાહી નિર્ણય છે અને પોતાના સ્વરક્ષણ માટે જ તૈયારી કરવી પડે છે.
દુનિયાભરમાં ભયંકર ગરીબાઈ છેઅને આર્થિક અસમાનતાની ખાઈ ઊંડી અને પહાળી થતી જાય છે તે હકીકત તરફ દુર્લક્ષ રોવાય છે અને તેના કોઈ ઉપાય કરવા નથી. રશિયાને વિનાશ થાય તો પણ ગરીબોની અસંતોષની જ્વાળાઓ શાંત થવાની નથી. ડ્રેગન પેલાન્ટમાં માનવીય અધિકારોની શિતા કરે પણ સાલ્વેડોર કે દક્ષિણ આફ્રિકામાં માનવીય અધિકારીને કચડવા સહાય કરે તેવી મૂડીવાદી રચના – લોકશાહી હોય તો પણ – ટકવાની નથી. આવાં પુસ્તકોથી ગમે તેટલા પ્રચાર કરે તો પણ બે તૃતિયાંશ દુનિયા ભૂખે મરતી હશે ત્યાં સુધી અમેરિકા કે પશ્ચિમના દેશે કે કોઈ પણ મૂડીવાદી કે સરમુખત્યારી સત્તા લાંબે સમય ટકવાની નથી.
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૨ પ્રાપુરુષ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનો ૮૧મા વર્ષમાં મંગલ પ્રવેશ
ત્યાર બાદ મુ. શ્રી ચીમનભાઇએ દિલની વાત કરતાં કહ્યું: ',' કરુવાર તા. ૧૧-૩-૮૨ની વાસંતી સંધ્યાએ શ્રીગુંબઈ જેને
ઘણી બધી શકિતઓને પ્રેમ અને આદર માણવાનું મન યુવક સંઘના કાર્યાલયમાં એક નાનો પણ પ્રશિષ્ટ સમારંભ યોજાયો કોને ન થાય? મિત્રો તથા સ્નેહીજને શુભેચ્છાઓ આપે એ હતે. આયોજકો હતા, સંઘના ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ ઝવેરી મને ગમે છે. ' તથા અન્ય મિ. પ્રસંગ હતો, મુરબ્બી શ્રી ચીમનલાલ ચકુભાઈ મારા બે વાપે છે. વાવારિક અને અંતરજાનનું. આ શાહને ૮૧ મે જન્મ દિવસ.
વ્યવહારિક અને આંતરિક જીવનને મેળ હું કરી શકતા નથી. આજ ' સૌ પ્રથમ શ્રીમતી કોકિલાબહેન વકાણીએ મધુર સ્વરે સુધી મને એનું કોઈ નીરાકરણ મળ્યું નથી. હું ઉપરથી સ્વસ્થ દેખાઉ ગીતાના શ્લોક - શંકર સ્તુતિ - રવિન્દ્રનાથ ટાગોરનું પ્રેરણાત્મક છું પણ અંદરથી નથી. જગતમાં જે અનંત દુ:ખે છે એનાથી હું બંગાલી ગીત ગાયાં. છેલે એમણે ડૉ. સુરેશ દલાલનું કાવ્ય “તમે દૂર જઈ શકતો નથી. એ દુ:ખને હું ભાગીદાર થવા પ્રયત્ન કરું વાત કરો તે જરા રહાર લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે” છું. તત્ત્વજ્ઞાનના વિષય સાથે હું ભણ્યો એનાથી મને કોઇ પણ સ્વરબદ્ધ. ગાઈને શ્રોતારોને મુગ્ધ કર્યા. '
વસ્તુ કે સમસ્યાના ઊંડાણમાં જઈને તેનું હાર્દ પકડવાની ટેવ પડી પ્રારંભમાં શ્રી ચીમનલાલ જે. શાહે કહયું કે જૈન અને જેનેતર છે. કોઈ પણ વિષયની મુખ્ય વસ્તુને હું પડી પાડું છું, પછી ઊંડાસમાજમાં જે અતિ લોકપ્રિય છે એવા સમૃદ્ધ વિચારક અને ણથી તેનું નિરીક્ષણ કરું છું; અને એ પ્રત્યે મારે જે અભિગમ હોય તવંદથી વડીલ શ્રી ચીમનભાઈ ૮૦ વર્ષ પૂરા કરે છે ત્યારે તેમને તેનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરું છું, અને મારો અભિગમ સારો દીર્ધાયુષ ઈચછવા અને બિરદાવવા માટે આજનું આ અનૌપચારિક છે કે ખોટો છે તેની ચિન્તન મનન દ્રારા ખાતરી કરું છું – એના મિલન અમે મિત્રેાએ જળ્યું છે. આ પ્રસંગે આપ સર્વેનું હું સ્વાગત ઉપર હું અંતરની ‘ફફડ લાઇટ’ નાખું છું.- છતાં હું એમાં લુપ્ત
થતો નથી – તટસ્થ રહી શકું છું. હું અનેક સંસ્થાઓ સાથે સંલગ્ન ત્યાર બાદ શ્રી ઘનશ્યામભાઈ ઓઝાએ બેલતાં કહ્યું કે ભૌતિક
છું. ઘણું કામ કર્યું છે અને કરું છું, પણ મને કશાને મેહ નથી. રીતે સંપૂર્ણ સુખી હોવા છતાં શ્રી ચીમનભાઈના અંત:સ્તલમાં ખૂબ
તેમ જ તે કાર્યોમાં હું લપેટાતા નથી – અલિપ્ત રહું છું. જેટલું તમે વ્યથા ભરી પડી છે, જે એમના શબ્દેશબ્દમાંથી કરુણારૂપે પ્રગટે સમાજને આપે તેનાથી હજારગણું મળે છે-એ સ્વાનુભવ છે. છે. ચારે તરફ અપાર દુ:ખ, સંકટ ને વેદના પ્રસરેલાં હોય ત્યારે મેં પણ મારી રીતે અંતરથી સમાજને આપ્યું છે. એને પ્રતિઘોષ એમના જેવી વ્યકિત સુખ કેમ માણી શકે?. તેઓ જાગૃત વ્યકિત
ચારે તરફથી મને મળતો રહ્યો છે. એનો મને આનંદ છે. ' છે અને કણામૂર્તિ છે. સમાજને આવા દીદદષ્ટિવાળા સુકાનીની
આધ્યાત્મિક વિષય પર લખવાનું અને બોલવાનું મને કેટલાક ઘણી જરૂર છે. તેઓ તંદુરસ્તી સહ દીર્ધાયુ થાઓ એવી મારી
લોકો કહે છે, એ જદી જ વસ્તુ છે. એ વાણીને નહિ પણ અનુભવનો પ્રાર્થના છે.
વિષય છે. ‘પ્રબુદ્ધ જીવન’ સાથે સંકળાયેલો હોવાના કારણે મને,.
ખૂબ લાભ થયો છે. નિયમિતપણે લખવાનું પ્રાપ્ત થાય છે. અને શિક્ષણશાસ્ત્રી શ્રી અમૃતલાલ યાજ્ઞિકે શ્રી ચીમનભાઈને
મારા અંતરમાં રહેલી વાતને સ્પષ્ટ રીતે પ્રગટ કરી શકે છે. મારા પર બીરદાવતાં કહ્યું કે તેઓ જીવનના સમીક્ષક, સમગ્ર સમાજના શિક્ષક ગાંધીજીની ગાઢ છાયા છે. એમની સાદી ભાષા અને સરળ વિચારઅને સંવેદનશીલ વ્યકિત છે. એમનું તચિન્તન અને લેખન - સરણીનું હું અનુકરણ કરું છું. આ વર્ષે પણ મારી માનસિક સ્થિતિ વિપદ અને સ્પષ્ટ વિચારવાનું હોય છે. તેઓ ભલે અ૫ભાષી
અને બૌદ્ધિક સ્વસ્થતા સતેજ છે. મારા વ્યવસાયને લગતા તો
સામાજિક કામ હું ખૂબ જ ચીવટાઇથી અને આનંદપૂર્વક કરતે છે પરંતુ તેઓ જે કાંઈ બોલે તે સત્ત્વશીલ હોય છે. તેઓ સમાજના
રહું છું. પણ કોઇમાં Involve - થતો નથી - કમલવત ચિકિત્સુક છે. એમના લેખનું અંગ્રેજી તથા હિંદી ભાષામાં ભાષાંતર રહું છું. એ કારણે જ હું તટસ્થતા રાખી શકું છું. જીવનથી કરાવીને પ્રચાર કરવવાથી સમગ્ર સમાજને એક નવું પ્રકાશ મળશે. હું સંપૂર્ણપણે પરિતૃપ્ત છું. મૃત્યુને મને લેશમાત્ર ભવ્ય નથી. ' છે. શ્રી સુરેશ દલાલે પિતાની લાક્ષણિક શૈલીમાં બેલતાં ગમે ત્યારે આવે અને હું આવકારવા તૈયાર છું. કહjકે મુ. શ્રી ચીમનભાઈ ભલે થે તર–Table Space રાખીને
આટલા બધા દુ:ખે અને કષ્ટોમાંથી આપણો દેશ, આખરે
ઊંચી આવશે જ એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ભારત સાતત્યમય લોકો સાથે વાતચીત કરતા હોય છે, પણ એમનું હૃદય ખૂબ જ
સંરકૃતિને દેશ છે. તેનું ઉત્થાન જરૂર થશે. એ માટે હું આશાવાદી પ્રેમાળ છે. એમનું વ્યકિતત્ત્વ સમૃદ્ધ છે. તર્કશુદ્ધિ અને તર્ક
છું. આજે આટલા બધા સ્નેહી મિત્રોએ અહીં હાજર રહી મને પ્રેમ સિદ્ધિ એમને વરેલાં છે. એમને વધુ બેલતા કરવા એ આપણું પૂર્વક શુભેચ્છાઓ આપી છે એ કારણે મારું અંતર પ્રરાન અને કામ છે, પરિણામે લાભ આપણને જ થશે. ! એમને વંદન કરું પ્રફુલ્લિત થયું છે. છું અને દીર્ધાયુ ઈચ્છું છું.
આપ સર્વે ને હું આભાર માનું છું. - શ્રીમતી ઉષાબહેન મહેતાએ બોલતાં કહ્યું કે, “વડીલી, અંતમાં શ્રી કે. પી. શાહે આભારદર્શન કરતાં કહ્યું કે આજે આપ થોડું બેલે તે સારું લાગે અને વધુ બોલે તો વધુ સારું
ખરેખર આધ્યાત્મિક વસંત ખીલી છે. મુ. શ્રી ચીમનભાઈ ભલે લાગે.”અમને અને સમાજને સ્વસ્થતા અપવા માટે આપની
અલિપ્તતાની વાત કરતા હોય, આપણે તે સંધન,સમાજના, ધર્મના અત્યંત આવશ્યકતા છે. અમારા વર્ષો લઇને' પણ, આપ
અને દેશના ઉત્કર્ષના કોઈ પણ કામમાં એમનું માર્ગદર્શન અને દીર્ધાયુ થાઓ એવી મારી અંતરની અભ્યર્થના છે.
એમને સક્રિય સહયોગ લેતાં જ રહીશું. અને એમને આ " શ્રી હરીન્દ્ર દવેએ સમાંજલિ આપતાં કj, J. શ્રી ચીમન
બધામાં Involve - કરતાં રહીશું. તેઓ ખરા અર્થમાં આપણા * ભાઇની એાછા શબ્દોમાં પણ ચાહવાની શકિત અદ્ભુત છે.
રાહબર છે, પથદર્શક છે. એમના કથન ને વર્તનમાં જે એકતા જોવા મળે છે તે દુર્લભ છે. ત્યાર બાદ ઉપસ્થિત રહેલા અને ખ્યાતનામ રસમાંજ રોવક, દેશમાં આજે જે અરાજકતા જેવી સ્થિતિ પ્રવર્તે છે, એમાંથી સાહિત્યકાર, કવિઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ નેહજનતાને કંઇક હૈયાધારણ અને માર્ગદર્શન મળે એ માટે આપણે આદરપૂર્વક શ્રી ચીમનભાઈને ચંદનહાર તેમ જ પુષ્પ માળાઓથી એમની તરફ મીટ માંડીએ છીએ. આપણા દેશ દુ:ખવુકત થાય વધાવ્યા હતા અને પ્રેમ તથા ઉષ્માપૂર્વક બીરદાવ્યા. .. અને સમાજ સ્વસ્થ બને ત્યાં સુધી ગુરબ્બી શ્રી ચીમનભાઈ છેવટે આઈસ્ક્રીમને ન્યાય આપી સભાજને પ્રસન્ન ચિત્ત આપણી વચ્ચે રહે એવી એમની તંદુરસ્તી અને દીઘાયુ માટે હું વિખરાયા. પ્રાર્થના કરું છું,
સંકલન : ગણપતલાલ મ. ઝવેરી
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૬-૩-૮૨
પ્રબુદ્ધ જીવન કે ગુજરાતી સાહિત્ય વિવેચનની સૈદ્ધાતિક આલોચના ક ડૉ. ઉપેન્દ્ર પંડયાનાં મુંબઈ યુનિવર્સિટી વ્યાખ્યાને
સંકલન : કૃષ્ણવીર દીક્ષિત સાહિત્ય અને વિવેચનના ઊંડા અભ્યાસી અને લબ્ધપ્રતિષ્ઠ આ ધોરણના પાયામાં નિયમો છે અને સિદ્ધાનંત છે. નિયમ અને વિદ્વાન આચાર્યું છે. પેન્દ્ર સી. પંડયાએ મુંબઈ યુનિવર્સિટીને ઉપક્રમે સિદ્ધાને બે એક નથી. રમત તેના ચક્કસ નિયમ પ્રમાણે જ રમવી તા. ૨૩-૨-૧૯૮૨ થી તા. ૨૭-૨-૧૯૮૨ સુધી યુનિવર્સિટી કલબ પડે. રમત માત્રને સિદ્ધાન્ત એ છે કે રમત રમે તે રીંકવૃત્તિથી રમે, હાઉસ ('બી' રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨)ના સભાખંડમાં ઠક્કર બિનંગતતાના ભાવથી રમે. ખેલદિલી અને ખાનદાનીથી રમો. વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાને “ગુજરાતી રમતને સિદ્ધાન્ત તે ખેલદિલીને, ચિત્તવૃત્તિની ઉદાત્તતાનો સિદ્ધાન્ત સાહિત્ય વિવેચનની સૈદ્ધાન્તિક આલોચના” એ વિષય ઉપર આપ્યાં છે. સિદ્ધાન્તથી જીવનનાં મૂલ્ય સાકાર થતાં હોય છે. સાહિત્યને હતાં. તે પ્રસંગે પ્રમુખપદે હતા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સંબંધ છે જીવન સાથે. જીવન પરિવર્તનશીલ છે. પરનું જીવનના અધ્યક્ષ ડૉ. રમણલાલ ચી. શાહ. .
કેટલાંક મૂલ્યો સ્થાયી છે. મૂલ્યોથી જીવન વિશેની સમજણ કેળવાય પ્રથમ દિવસે તા. ૨૩મીએ તેમના વ્યાખ્યાનો વિષય હતે છે. સૌન્દર્ય વિશેની સમજણ પણ કેળવવી પડે છે. કારણ, કાવ્ય “વિવેચનમાં સાહિત્ય સિદ્ધાન્તોનું મહત્ત્વ.”
જે આનન્દ જન્માવે છે તે સૌન્દર્ય દ્વારા ચિત્તને મુગ્ધાવસ્થામાં મૂકીને આરંભમાં ડૉ. રમણલાલ શાહે આ વ્યાખ્યાનમાળા કઈ રીતે
જન્માવે છે. કવિતાનું ઉડ્ડયન ઊર્ધ્વ છે. કવિતા એ ગરૂડ પંખી છે. હસ્તીમાં આવી તે જણાવી ડૉ. ઉપેન્દ્ર પંડયાને તેમની પ્રતિભા, કવિનું દર્શન પણ ઊર્વ લેક છે. કાવ્ય સર્જનના નિયમો છે અને તેમની વિદ્રત્તા અને તેમના વિવેચન કાર્ય સંદર્ભે પરિચય આપ્યો સિદ્ધાન્તો પણ છે. સોનેટ રચવી હોય તે તેનું બંધારણ સ્વીકારીને જ હતો અને તેમનું સ્વાગત કર્યું હતું. . -
રચી શકાય. સિદ્ધાન્ત કવિના હૃદયમાં વણલખ્યા હોય છે. કવિ
પિતાની અો: પ્રજ્ઞાથી સિદ્ધાન્તોને વશવર્તીને ચાલે છે. કવિએ - ડે. ઉપેન્દ્ર પંડયાએ પિતાને આ યુનિવર્સિટીના જ સંતાન તરીકે બળબાવી તપાખ્યાને આપવા માટે નિમંત્રવા બદલ યુનિવર્સિટીને
કવિએ સિદ્ધાન્ત જુદા જુદા હોઈ શકે. કવિઓ સિદ્ધાન્તનું દાસત્વ
સ્વીકારતા નથી. મહાન કવિઓ સર્જનના સિદ્ધાન્તની જાણકારી. હાર્દિક આ માર માન્યા બાદ વ્યાખ્યાન વિષય ઉપર આવતાં કહ્યું
પિતાની મેળે મેળવી લે છે. તેમાં કેટલાક નિયમોની જાણકારી અને હતું: “આ વિષયને વિસ્તાર અને વ્યાપ વધી ને જાય ને ચર્ચા વિચારણા સુલિક બને એ તુથી આ વ્યાખ્યામાં વિષય સીમિત
એનું અનુપાલન સ્વીકારે તો એની કૃતિ સરસ થાય. અલબત્ત એ
ખરું કે સર્જન પ્રક્રિયા સ્વત:અત્યન્ત ગૂઢ છે. સર્જકને પિતાને પણ કર્યો છે અને તેથી કવિતાને કેન્દ્રમાં રાખીને કવિતાના ઉપલક્ષ્યમાં જ
સ્વાનુભવના મૂળમાંથી કાવ્યરૂપી ફળ કેવી રીતે નીપજે છે તેની ગુજરાતી વિવેચન સાહિત્યમાં સિદ્ધાન્તોની આલોચના કરવાને
ખબર નથી હોતી. કવિ કંઈક વાર નિયમોને ચાતરીને પણ ચાલે છે, ઉપક્રમ છે” . '
નિયમે તેડે પણ ખરો, પણ તોડે છે તે જોડવા માટે. એ દ્વારા એ આ સ્પષ્ટતા કયાં પછી ડે. ઉપેન્દ્ર પંડયાએ કહ્યું: “કવિતાની
પોતાના કાવ્ય સર્જનને વધારે ઊંચે લઈ જાય છે. કલાની અન્ય કલાઓ કરતાં તેમ સાહિત્યનાં ઈતર સ્વરૂપે કરતા ન્યારી વિશેષતા છે. માનવહૃદયના સૂક્ષ્મ સંકુલ ભાવેને લાઘવથી,
સાહિત્યના આરવાદ માટે પણ સર્જન વિવેચનના સિદ્ધાન્તોની
જાણકારી આવશ્યક બની રહે છે. એથી ભાવકની રુચિ ઘડાય છે. ઊંડાણથી અપાર સામથી કવિતા વ્યકત કરે છે, એટલે જ સઘળાં
સિદ્ધાન્તની સમજ એની રસરુચિને સંસ્કારે છે, વિસ્તારે છે. વિકસાવે સાહિત્ય સ્વરૂપે માં જગતની સર્વ મહાન ભાષાઓમાં પહેલું સર્જન
છે તેમ વિવેચક પણ “મને આ કૃતિ કે આ કવિ ગમે છે” એટલું જ કવિતાનું જ થયું છે. વ્યાસ, વાલ્મીકિ, હોમર, વાંજલ, શેકસ્પિયર જેવા વિ4 કવિઓને પ્રભાવ પેઢી દર પેઢી પ્રજાએ અનુભવ્યો
માત્ર કહે તેથી એને અભિપ્રાય શ્રાદ્ધ સ્વીકાર્ય બની જતા છે. માનવ જીવનને અને માનવ સંસ્કૃતિને વિકસાવવામાં એમણે
નથી. એની રુચિના મૂલ્યાંકનનાં પણ કોઇ ધારણ હોય છે. એમાં માત્ર
અંગત ગમા-અણગમા હોતા નથી. કૃતિનો આસ્વાદ, રાહદય ભાવક અને ફાળે આપ્યું છે. આવા મહાન કવિઓના અસ્તિત્વને– મહત્ત્વને કોઈ પત્ર ચેતનવંતી પ્રજા કદી વીસરી નથી. વીસરી શકે
ઉત્તાન હૃદયે કરે છે ત્યારે તેમાં હૃદય સાથે બુદ્ધિ પણ ભાગ ભજવતી નહિ એવું એમનું અસાધારણ પ્રદાન છે, એ અમૂલ્ય વારસે છે.
જ હોય છે, એટલે બૌદ્ધિક ભૂમિકાએ વિવેચનની થિર પ્રતિષ્ઠ
કરવા માટે પ્રેરક કે પૂરક બળ તરીકે પીઠિકારૂપે સાહિત્ય સિદ્ધાન્ત પણ કવિઓની ને કવિતાની જુદી જુદી કટિએ સંભવે છે.
સહેજ મહત્ત્વના બની રહે છે. તે જ વિવેચન બિનંગત સંગીન અને કવિતાની વિવિધતા અને ઉરચાવચતાને ખ્યાલ ભાવક ને શખે તો
પ્રતીતિકર બની રહે. બૌદ્ધિક ભૂમિકાએ તે જ એ આસ્વાદ સચેતતે બદ્ધચિને સંકુચિત વૃત્તિને ને કદાચ અનુદાર કે આગ્રહી,
સના પ્રામાયને પ્રાપ્ત કરે. અભિનિવેશશીલ બની જાય.
કવિ સર્જક માટે પણ સાહિત્યના સર્જન વિવેચનના સિદ્ધાન્તોની આમ ન હાને તે માટે સાહિત્ય વિવેચનનીને સાહિત્ય વિવેચનને
જાન પિછાન એટલી જ મહત્ત્વની છે. પિતાના એજરના મહત્ત્વ ખેરનાર, ઇડનાર, પલટનાર સિદ્ધાન્તોની જાણકારી આવશ્યક બની
અને મર્યાદાનું ભાન જેમ દરેક કારીગર માટે અનિવાર્ય છે તેમ પોતાની રહે છે.
અભિવ્યકિત અંગે ઉપાદનની ને સર્જકકર્મની પૂરી જાણકારી એને કવિને પ્રતિભા સાથે જ જન્મતા હોય છે. તેમ બધા જ ભાવકે સહજ ધર્મ બની રહે છે. સર્જનને ઉદ્દેશ છે છે. નિર્દેશ સર્જન વિવેચક થઈ શકતા નથી. પરન્તુ કવિતાને સાચા અને સારા ભાવકો હોય તે પે એ સર્જનલીલા શી રીતે પૂરા સામંજસ્યથી પૂર્ણતાને થઈ શકે. વિવેચક સર્જકની કૃતિ પરત્વેની પોતાની રસાનુભૂતિ પતાના પામે, સૌન્દર્ય સર્જન દ્વારા શી રીતે સિદ્ધ થાય એ સમજવું–પ્રીછવુંઆનન્દાનુ ભવને, પોતે માણેલા સૌન્દર્યને બૌદ્ધિક ભૂમિકા ઉપર પામવું સર્જન માટે પણ સ્વાભાવિક બની રહે, તેમ એમ પણ બને પ્રતીતિ નીપજે એ રીતે અભિવ્યકિત અર્પે છે. એથી ભાવકને કે સિદ્ધાન્તાદિની કશી સભાને જાણકારી વિના ઊર્ણનાભની જેમ પિતાને સ્થિર માનદંડ મળી રહે છે. કલાસિકલ નીવડેલી કૃતિઓને પ્રતિભા પેતે અંદરથી જ- અસંપ્રજ્ઞાતપણે સર્જનની આંતર પ્રક્રિયાને હદયના નિષ ઉપર કસવા માટે કોઈ ઘારણની અપેક્ષા રહે છે.. વશ થઈને નિપ્રવર્તતી હોય; એને માટે સિદ્ધાન્ત કે નિયમોને કશે
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૧૬ - બુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૨ વિનિયોગ જરૂરી ન હોય, પણ એની અંદરથી જ લતા, વૃક્ષ, પુષ્પની હતી. અને પાશ્ચાત્ય કાવ્ય રસાહિત્ય સિદ્ધાન્તો આ પ્રમાણે હોવાનું
જેમ કાવ્ય આકારિત થતું હોય ને એમ એના સર્જન દ્વારા સિદ્ધાને જણાવ્યું હતું: • પણ અફરતા હોય તે ટ ઠંતા હોય. તેમ છતાં સર્જકને પણ સર્જન (૧) પ્રેરણાને રિદ્ધાંત (૨) અનુકૃતિને સિદ્ધાંત (૩) નૈતિક પ્રક્રિયાનું જ્ઞાન ઉપકારક બની શકે એ દષ્ટિએ સાહિત્ય સિદ્ધાન્તોનું તાનો સિદ્ધાંત (૪) રાગવિરેચન સિદ્ધાન્ત (૫) કાવ્યાનન્દને સિદ્ધાન્ત મહત્ત્વ એને માટે પણ ઓછું ન હોય. પ્રતિમા પાસે જે પોતાના (૬) કલ્પના વ્યાપારના સિદ્ધાંન્ત (૭) મૂલ્યધિને સિદ્ધાન્ત (૮ નિયમ શેધી લે છે કે ઘડી લે છે તે ખરું પણ એનું કવિ કર્મ પ્રત્યાયનને સિદ્ધાન્ત (૯) નિર્વચકિતકતાનો સિદ્ધાન્ત તથા (૧૦ સર્વથા અતંત્ર તે નથી જ હતું. કવિની કૃતિ “નિયતિકૃત નિયમ રૂપનિમિતિને સિદ્ધાત. રહિતા” ભલે ગણાય પણ તે સર્જનની પ્રકૃતિકૃત નિયમરણિતા હોય
વકતાએ તે પછી જણાવ્યું કે સાહિત્યના બે મુખ્ય સ્ત, એમ પણ છેક સંભવતું નથી,
એક છે કોમ્યુનિકેશન-પ્રત્યાયન. બીજો છે મૂલ્યબોધ. જગતથી જ આમ હાઈ પીરરત્વ અને પાત્ય સાહિત્ય વિવેચનના સિદ્ધા.
એવું કાવ્યનું સત્ય નિદેશ પ્લેટને સિદ્ધા, ચિત્તની પ્રશાતિની નોની જાણકારી સર્જક-ભાવક-વિવેચક ત્રણ માટે ઉપકારક જ નહિ, પળામાં ઊમને પુનરનુભવ તે કાવ્ય એ વર્ડઝવર્થને સિદ્ધાંત કદાચ અપરિહાર્ય ગણી શકાય, પૂર્વ પશ્ચિમની વચ્ચેના દષ્ટિભેદ,
શેલીન ભાવનામયતાને અને અનુકૃતિને સિદ્ધાન, એરિસ્ટોટ મૂલ્યભેદ, તરવભેદ પણ પૂર્વ પશ્ચિમના સર્જનમાં આપણને ઘણે
કેથાર્સિસને સિદ્ધાન્ત તથા આઇ. એ. રિચર્ડસને પ્રત્યાયનને સિદ્ધાન્ત સ્થળે જોવા મળે જે સાચી દષ્ટિથી પરિષ્કૃત થાય.
એમ ભિન્ન ભિન્ન રિદ્ધાન્તની વાત કરતાં ફરી પરન્ય સાહિત્ય સિદ્ધા. વિવેચનના પણ જુદા જુદા અભિગમ હોઈ શકે, કામ કે જો ઉપર અવિતાં તેમણે કહ્યું: સંસ્કૃત સાહિત્યને રાશાને સિદ્ધાન્તા કૃતિનિષ્ઠ અભિગમ, ભાવકનિષ્ઠ અભિગમ, પ્રકાનિષ્ઠ, સાંસ્કૃતિક ભારતીય જીવનના તરંવજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. સર્વેસનું નિરા. સામાજિક, મનોવિશ્લેષણાત્મક, તુલનાત્મક, નૈતિક, સૌન્દર્યનિ. મયા: એ આપણી તત્ત્વજ્ઞાનની ભાવના છે. આપણે ત્યાં કદ ઐતિહાસિક તથા શકય હોય ત્યાં સૈદ્ધાનિક અભિગમ,
રસની થઈ છે તેટલી ટ્રેજેડીની ચર્ચા થઈ નથી. આપણી સંસ્કૃત ''
નાટકના આરંભે નાન્દી અને અનામાં ભરતવાકય છે. મધુરણ સમાપ(કાવ્ય) સાહિત્યના મુખ્ય સિદ્ધાંતો
થત એ આપણી દષ્ટિ રહી છે. આપણે બધા જ રસ આનન્દલક્ષી પર અને પાશ્ચાત્ય. '
છે. વ્યાખ્યાતાએ આપણા સાહિત્યની અર્થાત પર દષ્ટિને છે. ઉપેન્દ્ર પંડયાએ ઉકત વિષય વિશેના પિતાના વકતવ્યમાં ખ્યાલ મહર્ષિ અરવિંદના મહાકાવ્ય “સાવિત્રીમાંના એક અંશના જણાવ્યું કે: “સાહિત્યને આસ્વાદ કરીએ તેને કોઈ એક જ સિદ્ધાન્ત પઠનથી આપ્યો હતો તથા સંસ્કૃત સાહિત્યમાંથી કાલિદાસના નથી. અનેક સિદ્ધાન્તો છે. બંનેના પૂર્વ અને પશ્ચિમના સિદ્ધાનો ‘કુમાર સંભવ'માંની એક પંકિતથી ઔચિત્ય અને એમાંથી ફલિત ઘણે અંશે એકમેકના પૂરક છે તેમ કેટલેક અંશે સમર્થક પણ છે, થતી વ્યંજનાને તથા “સરસ્વતીચન્દ્રમાંના એક નાજુક પ્રસંગે બંનેની ન્યારી વિશેષતા છે. પૂર્વમાં વક્રોકિતકાર કુન્તકને આનન્દ
સરસ્વતીના કરેલા વિધાનથી શબ્દશકિત દ્વારા વ્યકત થતા કાને
ખ્યાલ આપ્યા હતા. ચિત્રતુરગ ન્યાયની વાત કરતાં કલાની સૃષ્ટિ, વર્ધનને બાદ કરતાં બહુ ધા ભાવકને-નાટક જેનાર સહદય પ્રેક્ષકને કેન્દ્રમાં રાખીને કાવ્ય વિચાર પ્રકટ થયું છે.
તે અલૌકિક સુષ્ટિ છે એમ તારવી અપીને કહ્યું હતું: સ્વ સંવિત
દ્વારા જે અનુભવ કરીએ છીએ તેમાં સમાશ્વાસન મળે છે. સાહિત્યના ત્યારે પશ્ચિમમાં એરિસ્ટોટલ જેવા શેડા અપવાદ બાદ કરતાં
આસ્વાદથી વૃત્તિઓનું શમન થાય છે. સૌન્દર્યના અનુભવથી સ્વાભાબહુધા સર્જક કવિને કેન્દ્રમાં રાખીને કવિ વ્યાપાર વિશે, કાવ્ય સર્જ
વિક આનન્દ થાય છે. ભાવને સ્વભાવ વ્યાપનશીલ છે. એ ભાવ નનાં પ્રેરક બળા વિશે, કવિ સૃષ્ટિની અસાધારણતા વિશે એની કવિ
પરિપુષ્ટ થાય તેની ઘણી વાર ખબર નથી પડતી.. કર્મ વિશે, સર્જકની ઉચ્ચાવચ શકિત-પ્રતિભા ભેદ વિશે, ઐહિક જગત સાથેના જનસમાજ સાથેના એના સંબંધને ઈતિ કર્તવ્યતા વિશે પામાંય કાવ્ય રાહિત્યના સિદ્ધાનોની વાત કર્યા પછી વકતાએ વિચાર થયો છે. આ સર્જન વ્યાપાર વિશેની વિવેચન, ઊર્મિ-તન- કાવ્યનું સત્ય, કવિતામાં ઉદારતા, કવિતા અને ઊર્મિ, કલ્પના અને કલ્પના શકિત એમાં શો ભાગ ભજવે છે તે વિશેનું અનુચિતન ને
ભાવના તથા કવિ સૃષ્ટિની લીલામયતા જેવા મુદ્દા પર સિદ્ધાન્તની મૌલિક કાવ્ય વિચારકોની સ્વતંત્ર વિચારણાશકિત પાશ્ચાત્ય રાાહિત્યનું
કસોટીમાં મુકાયા છે ને ચર્ચાય છે એમ કહી બીજું વ્યાખ્યાન સમાપ્ત . મેટું જમા પાસું છે. કાવ્યનાં વિવિધ અંગોપાંગ વિશે પણ ઊરણથી એમાં ચર્ચા થયેલી છે “ર પાયેટ્રી” વિશે પણ ઠીક ઉહાપોહ
તેમના ત્રીજા વ્યાખ્યાનનો વિષય હતો “ગુજરાતી સાહિત્ય
વિવેચનની સૈદ્ધાંન્તિકે આલેરાના-નર્મદ યુગ.” થયેલો છે. આજે પણ નવા નવા અભિગમ વિવેચન દાખવે છે.
વ્યાખ્યાન આરંભ . ઉપેન્દ્ર પંડયાએ કહ્યું. પરન્ય અને તો રસ વિશે, રસની બંગ્યતા (ધ્વનિ) વિશે, એમાંના એક
પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસાને ઈતિહાસ લગભગ બેથી અઢી હજાર સ્થિત્યંતર સાધારણીકરણ વિશે, શબ્દાશકિત વિશે, વક્રોકિત દ્વારા
વર્ષ જૂનો છે, કવિના કર્મ વિશે, ભારતીય સાહિત્યમાં સમર્થ વિચારણા થઈ છે.
એની તુલનામાં ગુજરાતી સાહિત્ય વિવેચનને માંડ સવા વર્ષ આજે પણ એ વિવેચનની તાઝગી મૌલિકતા, એમાં વ્યકત થતી
થયાં છે. નર્મદે ઈ. સ. ૧૮૫૭માં “પિંગલ પ્રવેશ પ્રકટ કર્યો. દષ્ટિની દીપ્તિમંતતા આપણને સહેજે પ્રભાવિત કરે છે.
ઈ. સ.૧૮૫૮માં એણે “અલંકાર પ્રવેશ” તેમજ “રસપ્રવેશ” લખ્યાં, | મુખ્ય મુખ્ય સિદ્ધાન્તો આ પ્રમાણે ગણાવી શકાય. (૧) શબ્દાર્થનું કવિ અને કવિતા” નામને નિબંધ પણ એણે ઈ. સ. ૧૮૫૮માં લખ્યો, - સહિતત્વ (૨) રસ ૩) ધ્વનિ (૪) રીતિ (૫) વક્રોકિત (૬)
વળી જયાં સુધી સિદ્ધાંતને કોટીએ ચડાવવા માટે પડકારરૂપ ઔચિત્ય (૭) શબ્દની રમણીયાર્થપ્રતિપાદકતા.
નેધપાત્ર, વિલક્ષાણ કે વિશિષ્ટ સાહિત્ય કૃતિઓ પ્રગટ ન થાય ત્યાં અલબત્ત આ બધા સિદ્ધાન્ત સમાનકક્ષાના ને એક સરખી
સુધી સિદ્ધાન્તને વિનિયોગ કરવાની કે સૈદ્ધાંતિક દષ્ટિએ સાહિત્યવ્યાપનશીલતાવાળા નથી.
વિચાર કરવાની સ્થિતિ ઉદ્ભવતી નથી. વળી નર્મદના જમાનામાં વકતાએ તે પછી પ્લેટો, એરિસ્ટોટલ, વર્ડઝવર્થ, લોનાઈનસ, તે વ્રજ ભાષાની એવી પ્રતિષ્ઠા અને અપ્રતિમ પ્રભાવ હતાં કે શેલી તથા ટી. એસ. એલિયટપ્રતિપાદિત સિદ્ધાન્તની વાત કરી ફટલાક રરોજજવલ અપવાદો બાદ કરતાં કાવ્યશાસ્ત્રની રામજણ
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૦૧૭
તા. ૧૬-૩-૮૨
પ્રબુદ્ધ જીવન આપતા ગ્રંથો છેક પરંપરાનુસાર રચાતા. શામળ, દયારામ ને “વિવેચનની” સૈદ્ધાતિક વિચારણામાં પડિત યુગ કદાચ શિખર દલપતરામ પર એની નાધિક અસર આપણને જોવા મળે છે. સ્થાને છે. “એ વિધાનથી પિતાના ચોથા નો આરંભ કરતાં દલપતરામને સવામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પાસેથી આ જ ડૉ. ઉપેન્દ્ર પંડયાએ કહ્યું: ” નર્મદ નવલરામથી શરૂ થયેલું સાહિત્ય પ્રકારની સાર-ચાતુરી ને ઝડઝમકવાળી કાવ્ય રીતિની શિક્ષા મળેલી વિવેચન સિદ્ધાત દષ્ટિએ મણિલાલમાં વધુ સ્થિરતા અને પકવતાને ને તેથી એમણે બહુધા આ પ્રકારની ઝડઝમક અને બાહ્ય ચારુ તા પામે છે. મણિલાલ દ્વિવેદી ભારતીય કાવ્યશાસ્ત્રના પ્રથમ ગુજરાતી ચમત્કૃતિવાળી કવિતા જ લખેલી છે. નર્મદ પણ એ પરંપરાનો પ્રભાવ ત વિદ અને વિવેચક છે. નર્મદ અને નવલરામે અનુભવી તેવી તે અનુભવે છે પણ એની કાવ્યસમજ શાસ્ત્રીઓ પાસે કરેલા છંદ કાવ્યની પરિભાષાની મથામણ મણિલાલને અનુભવવી પડી નથી. અને રીંકારના અભ્યાસથી તેમ જ વિશેશે તે અંગ્રેજી સાહિત્યના કારગ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સહેજે એમની કુમકે આવે છે. છ મણિલાલ અધ્યયન પરિશીલનથી વધુ ઘડાઈ છે તે સાચી દિશા તરફ વળી રૂઢ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષા પણ અતિ અલ્પ ઉપયોગ છે તે જોઈ શકાય છે. નર્મદ કવિતાના બહિરંગ કરતાં અંતરંગને કર્યો છે અને એટલે જ કહે છે: “માવનામાં આનંદતા આત્માને વધુ મહત્ત્વ આપે છે. નર્મદે કવિતાની સમજ હેઝલિટ અને એલિયટ એક ઉદ્ગાર તે જ કવિતા છે.” “કાવ્યશાસ્ત્રની રૂઢ પરિભાષા પણ પાસેથી મેળવી છે એટલે જ હેઝલિટથી પ્રેરિત થઈ એ કવિતામાં દાસત્વભઈ બંધન ન બનવું જોઈએ એમ મણિલાલ માને છે. કવિઓ “પશન” એટલે કે જો અને ઈમેજિનેશન એટલે કે એને મતે, વિશે મામિકતાથી મહિલાલ કહે છે: “વાગ્યાથને અતિક્રમીને એમની તર્કનું મહત્વ કરે છે. નર્મદ તે કાયદા ઘડનાર સલાટ અને સ્થપતિને વાણી નવા નવા વિશે સિદ્ધ કરે છે. વળી કહે છે: સ્કૂલ પારના પણ કવિ ટિમાં મૂકે છે. પણ પછી એ પિતાની ભૂલ સુધારીને સંબંધો ઉપજાવી નવા નવા વિ-વ કરવાની શકિત સહજ રીતે જેમરસજ્ઞાન વ્યકત કરનારને જ કવિ ગણે છે. છતાં એનામ પ્રાયોગિક નામાં હોય તેની ગાગના કવિ વર્ગમાં થઈ શકે. મણિલાલ કવિતા અને દશાની કચાશ છે. દા.ત. એ કહે છે: “નાનું બાળક માતા પાસે પેટ તત્વજ્ઞાન વિશે અભેદ જુએ છે અને કહે છે: “કવિતા અને તત્ત્વભરતું ને સુખદુ:ખના અનુભવ કરતું થાય ત્યારથી એ કવિ થવાની જ્ઞાનને સંબંધ ગૂઢ છે. કાવ્ય નીતિમય જ હોય, કાવ્યમાંથી સંસારી તૈયારી કરે છે.” વળી કહે છે: “સાચે કવિ લાગણીને વશ બને છે.” પુરુષને પણ વિશેષ આનન્દ પ્રાપ્ત થાય. કવિની સૃષ્ટિમાં અહંતા જો કે આદર્શ સ્થિતિ તે લાગણીઓ કવિને વશ બને તે જ હોય. મમતાને સહેજે અતિક્રમી જવાતી હોય છે. કવિતાને આનન્દ તે નર્મદ “અંદરની મઝા”ને રસ કહે છે. પરંતુ અન્દરની મઝા કયારે લોકોત્તર છે: કવિની સુષ્ટિમાં “અનીતિ, અસત્ય અનાચારને કેવી રીતે અનુભવાય તે તેણે સ્પષ્ટ કર્યું નથી. તેને સૂઝયું પણ જણાનું સંભવ જ નથી. મણિલાલ રસનું મહત્વ સ્વીકારે છે પણ રસ પર ભાર નથી. તેમ કાવ્યમાં શબ્દ સૃષ્ટિનું સામર્થ્ય શે ભાગ ભજવે છે તે પણ મૂકવા જતાં રસ કેવી રીતે સિદ્ધ થયો તે ઘણીવાર જોવાનું નથી ને એણે વિચાર્યું જણાતું નથી. કોઈને દુ:ખી જોતાં આપણામ સાત્ત્વિક તેથી રસનાં બાહ્ય લેબલ લગાડવા જેવું થાય છે તેને વિરોધ કરે છે. ભાવ જાગે તે પણ રસ છે એમ એ કહે છે. આ સર્વ દર્શાવે છે કે તેમ ધ્વનિ ઉપરથી કાવ્યની ઉમતા નિરપેક્ષ રીતે નક્કી કરવાને બદલે રસતવની એની સમજણ બહું પ્રાથમિક કક્ષાની લાગે છે. કવિતામાં ધ્વનિ કેવા પ્રકારને છે, વનિની જે જુદી જુદી રચાવશે કમાઓ “બે ભાગ રસ અને એક ભાગ તક” જોઈએ એમ એ કહે છે, પરના
સંભવે છે તેને પણ જાગ્રત બુદ્ધિથી વિચાર કરવાનું નિર્દે શ છે. રસ અને તર્ક એવા સ્થળ સ્વપન નથી કે તેના આવા વિભાગ થઈ
પડિતયુગમાં ગુજરાતી સાહિત્યવિવેચનને તે જ તપતો મધ્યાહન શકે પણ ન કવિતા વિશે સાચી સમજ નથી ધરાવતો એમ નહિ આપણે જોઈએ છીએ એમ કહ્યા પછી વકતાએ નરસિંહરાવની કાવ્ય કહી શકાય, કારણ એ કહે છે: “કવિતા જેને વશ છે તે કવિ નથી. વિવેચન વિભાવના વિશે કહ્યું: “નરસિંહરાવે જીવનભર ભાષાશાસ્ત્ર જે કવિતાને વશ હોય તે કવિ હોય” આ વિધાનમાં કવિ કવિતા અભ્યાસ કર્યો. તે સાથે કવિતાના બાહ્ય, શરીર ઘાટનાની, છંદની વિશેની એની માર્મિક સમજ વ્યકત થાય છે. “જય જ્ય ગરવી ગુજર ભાષાની તેમ અસત્યભાવારોપણ, અસંભવ દોષ, વગેરેની ઝીણવટરાન” જે પી કવિ આપનાર નર્મદની કવિતા વિષયક રસમજ કેટલી ભરી ચર્ચા કરી છે પરંતુ એમની પ્રતિભા પૃથક્કરણમાં વિશેષ રાચે છે વિકસેલી છે તે દર્શાવે છે. વકતાએ એકીસરસ એ કહ્યું: કવિમાં તેથી સૈદ્ધાંતિક વિચારની દિશામાં તેમની કોઇ વિશેષ સ્વકીય કાતિ દેખાતી ભગીરથની અને શંકરની એમ બંનેની સજજતા શકિત હોવી જોઈએ. નથી. સૌન્દર્યાભિમુખ વિવેચક નરસિંહરાવમાં પંડિતની ચોકસાઈ છે. સર્જકે પોતે જ પ્રતિભાની જટામાં કવિતાને રાખવાની છે અને પછી. કિન્તુ ઉદાર રુચિ નથી. મણિલાલ ભારતીય કાવ્યશાસ્ત્રના શાતા છે એને વહેતી કરવાની છે. નર્મદ ઉતાવળિયો હતો. તેની તુલનામાં તે રમણભાઇ પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રના એવી જ ઉરચ કોટિના જ્ઞાતા નવલરામ વધારે કરેલ છે. એણે સ્વસ્થતાથી શાંતિથી અને ઠરેલા છે. રમણભાઇએ ભારતીય કાવ્યશાસ્ત્રનું પણ ઠીક ઠીક ઊંડાણથી પણાથી કાવ્યશાસ્ત્ર વિશે વિચાર્યું છે તે એમનાં પ્રેમાનંદ મામેરું, કાન્તા, અધ્યયન કર્યું છે. અલબત્ત રમણભાઈને વિવેચનાત્મક અભિગમ કરણઘેલ, સુબોધ ચિંતામણિ જેવા વિવેચનેમ એને વિનિગ પણ પાશ્ચાત્ય સાહિત્ય સિદ્ધાત તરફ રહ્યો છે. રમણભાઇ સર્વ કવિતાનું કર્યો છે. '
મૂળ અત: ક્ષોભમાં જુએ છે. રમભાઈ માને છે કે કાવ્ય આત્મ- અલબત્ત નવલરામે કોઈ નવો સિદ્ધાન્ત સ્થાપો નથી તેમ રસ લક્ષી હોય એ જ સાચાં કાવ્યો. આત્મલક્ષી કાવ્યને સર્જક જ સાચે સિદ્ધાન્તના પરિશીલનથી એમની રુચિ પરિષ્કૃત કે પરિશુદ્ધ થઈ કવિ. ચિત્તલોભનું ઉમિના દ્રિકનું કાવ્યમાં મહત્ત્વ છે. ઊર્મિકાવ્ય હોય એવું બહુ જણાતું નથી. એમણે એરિસ્ટોટલ અને બેકનની વચ્ચે તેથી જ કોષ્ઠ પ્રકાર છે. પ્રેરણાનું સર્જનમાં મહત્ત્વ છે. પ્રેરણા અંગત તથા એના અનુસંધાનમાં રસશાસ્ત્ર સાથે મેળ બેસાડવા પ્રયત્ન કર્યો કાવ્યમાં જ પ્રવર્તે છે ને તે ટૂંકા વસ્કૂલમાં જ ઊડે છે માટે બિનંગત છે પણ પરિણામ બહુ પ્રેત્સાહક આવ્યું નથી. નવલરામ રસનો પરલક્ષી કવિતા તે ઊતરતો કાવ્ય પુકાર છે. રમણભાઈને મત વ્યાસ અર્થ મઝા, મનેવિકારનું ચિત્ર તથા જુસ્સો એમ કરે છે. હાસ્ય અને વાલ્મીકિ ને ઊતરતી કોટિના કવિ અને ટૂંકાં ઊર્મિ કાવ્યો લખનારા અભુત રસમાં એમણે કેટલાક સ્વતંત્ર રીતે રસ વિચાર કરવાને ઉચ્ચ કોરિના કવિ એવું ફલિત થઈ શકે. સ્વાનુભવરસિક તે કવિઓના પ્રયત્ન કર્યો છે. પ્રેમાનન્દ વિશે પણ એમણે જે ઊંડી સમજણથી કવિ અને સર્વાનુમવરસિક તે લોકને કવિ. આચાર્ય આનંદશંકર વળ્યું છે તે ઉત્કૃષ્ટ વિવેચનનો નમૂનો છે. .
ધૃવને મહાન વાતિક્કાર અને પૂરેપૂરા સજજ એવા વિદ્વાન તરીકે ચોથા અષાનો વિષય હતો: “પડિત યુગનું સાહિત્ય વિવેચન ઓળખાવીને વકતાએ કહ્યું: આનન્દશંકર કોઈ પણ પ્રકારના સાહિસિદ્ધાત દષ્ટિએ.”
ત્યના સિદ્ધાતથી અભિભૂત ન થઈ જાય. તેઓ કઠોર કે કડવા
- ભાગ
૧
થી
Page #56
--------------------------------------------------------------------------
________________
+
+ +
મ મ +
૨૧૮
* પ્રબુદ્ધ જીવન
તો,
૧૬-૩-૮૨.
આમ
થયા વગર કોચેની ભૂલ પણ બતાવે. આનન્દશંકર રમણભાઇથી પણ અભિભૂત થતા નથી. તેમને કાળ વિચાર વેદાન્ત દર્શનની પીઠિકા ઉપર સ્થિરપણે પ્રતિષ્ઠિત છે. એટલે તેઓ પોતાની સમતુલા ગુમાવતા નથી. સેઇન્ટસબરીની જેમ આનન્દશંકર માને છે કે કવિત્વના મહાભવનમાં અનેક ડિપખંડે છે ને તેથી રુચિને સંકુચિત કરવી ન જોઇએ. એરિસ્ટોટલથી માંડીને કોરો રાધીન અને ભરતથી માંડીને જગનાથ સુધીના કાવ્ય મીમાંકોની વિચારણા એ થિર સમતલ અને રવછ દષ્ટિથી તેની તપાસી શકયા છે તે જ.દા જુદા કાવ્ય શાસ્ત્રના સિદ્ધાંતોનું તેલન, પરીક્ષણ શોધન એમણે મૌલિક સૂઝથી કર્યું છે. મધુરતા અને તેજોમયતા એમના વિવેચનનાં ખાસ લક્ષણ છે.
આનંદશંકર માને છે કે કવિતા એ આત્માની અમૃતમય કલા છે કવિતા એ યજ્ઞનું હશેષ છે. સૌન્દર્ય સર્જન એટલે જ આત્મચેતનાનું ઉફુરણ કે ઉનયન. આનંદશંકર માને છે કે રસ ભાવસંગત છે તેમ કલાકૃતિગત પણ છે. વરુનુગન પણ છે તેને પરખવા કેળવાયેલી રસેન્દ્રિય જરૂરી છે. આથી કલાકૃતિના આરિવાદ પૂર્ણતા અવ્ય ચિત્તો થઈ શકે નહિ. આનંદશંકરે કોઇ સિદ્ધાન્ત રથાપન નથી કર્યું પણ સિદ્ધાન્ત શોધન કર્યું છે.
પાંચમા અને છેલ્લા વ્યાખ્યાનનો વિષય હતો: “ગાંધીયુગમાં સૈદ્ધાન્તિક વિવેચને અને વિનિયોગ.”
પિતાના અંતિમ વ્યાખ્યાનમાં ડે. ઉપેન્દ્ર પંડ્યાએ બલવન્તરાય ઠાકોર, રામનારાયણ પાઠક અને છે. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી આ ત્રણ વિદ્રાની કાવ્ય વિવેચન વિભાવનાની વિચારણા કરી હતી. તેમણે ઠાકોરને કવિ, કવિતા શિક્ષક અને વિવેચક તરીકે તથા સ્વમતા+ ગ્રહી વિચારક તરીકે ઓળખાવીને, તેમની વિચાર પ્રધાન કવિતા તે જ દ્વિજોત્તમ જાતિની કવિતા એ તેમના મંતવ્યની વિશદતાથી ચર્ચા કરી હતી. રમણભાઇએ કવિતામાં ઊમવાદનું પ્રવર્તન કર્યું તો ઠાકરે કવિતામાં વિચાર અને બુદ્ધિની પ્રતિષ્ઠા કરી છે. બળવંતરાય ? પૌરત્ય કાવ્યશાસ્ત્રના અભ્યાસી પરનું પાશ્ચાત્ય કાવ્ય સાહિત્ય પ્રતિ તેમને વિશેષ ઝોક છે. ઠાકોર માને છે કે કવિતા પ્રેરણાથી જ નહિ પણ “જીવન, વિચાર અને સર્ગશકિતના વડા ઘર્ષણના વિશ્લેષણથી સર્જાય છે. કલાકારની સૃષ્ટિ બિનંગત વિશાલદાર નવીન અને સંગીન હોવી ઘટે. કવિના સર્જનમાં શબ્દ પર નહિ અર્થ પર ભાર હોય. વાણીરૂપી પાર્વતી કરતાં અર્થરૂપ શિવતત્તવદશાંગુલ ચડિયાતું છે જ.
રામનારાયણને કાવ્યવિચાર પૌરસ્ય સાહિત્ય મીમાંસાના અભ્યા સથી સદ્ધ હોવાનું જણાવીને વકતાએ કહ્યું રામનારાયણ વિવેચનમાં તાકિક વિચારસરણીને આવકારે છે. તેઓ સ્વસ્થ રુચિના તત્વનિષ્ઠ વિવેચક છે. તેમણે કાવ્ય વિચારમાં વ્યંજના વૃત્તિ, સાધારણીક્ષણ તથા રસ વિચાર વિશે કેટલુંક મૌલિક ચિંતન પ્રતિપાદન કર્યું છે એમની દષ્ટિએકલાનુભવ વ્યવહારના અનુભવથી તાત્ત્વિક રીતે જુદો નથી. તેઓ જીવનના દરેક અનુભવે રસનિષ્પત્તિ થાય એમ માને છે પણ એમનું એ વિધાન અપુષ્ટ છે. વસ્તુત: કાવ્યાનુભવ શબ્દ સંવેદ્ય રસાનુભવ છે શબ્દ સૃષ્ટિ જન્ય ચેતવિસ્તાર યુક્ત, સાત્ત્વિક પ્રકાશા+ નન્દ ઐહિક જીવનમાં સંભવી શકતો નથી. એમને મતે કોઇ પણ મહાન કૃતિમાં વ્યકત થતા દર્શનનો એકાદ રસમાં સમાવેશ થઇ શકે. તેથી કઇ કૃતિ અમુક રસપ્રધાન છે એમ કહેવાથી કૃતિને સાચે મહિમા નિર્દેશાતો નથી.
ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને સૌન્દર્યનિષ્ઠ વિવેચક તરકે ઓળ* ખાવીને વકતાએ “રસાનન્દ એ જ વિવેચનનું પ્રભવસ્થાન છે” એ ડો. વિષ્ણુપ્રસાદના મંતવ્યને તપાસ્યું હતું. તેમના વિવેચનમાં ઉજજવલ સાત્વિકતા અને ઉચ્ચ સદિયતા છે. તેમણે આપસૂઝથી કવિતામાં પ્રતિરૂપની મહત્તા દર્શાવી. એમની દષ્ટિ અર્વાચીન સાહિત્ય અને
વિવેચનામાં પણ કૌતુકરાગ” જુએ છે સાધારણીકરણ, રસાભાર અને રસ સિદ્ધાતની સાપેક્ષતા આ ત્રણ મુદ્દા પર એમણે કેટલીક નવીન
અર્થહોટ કર્યો છે અને માને છે કે” આધુનિક સંવિતલક્ષી કાવ્યોને રસસિદ્ધાન્તની કસોટીએ ચઢાવવામાં બેહુદાપણું આવે છે. આપણી રસ મીમાંસા યુગાનુરૂપ દષ્ટિ ટાળી વધુ વિશાલ અને ઉદાર વલણ ધરાવતી બને એ એમને અભિપ્રેત છે.
ડો. રમણલાલ શાહે ઉપસંહાર કરતાં . ઉપેન્દ્ર પંડયાના સમગ્ર વકતવ્યને અનુલક્ષીને કહ્યું: “કવિતાનું સ્વરૂપ એવું છે કે એમાં કોઈ અફર નિયમ હમેશ માટે સ્થાપી શકાતું નથી. નવીન સિદ્ધાંતો પ્રાચીન સિદ્ધાન્તોના અને પ્રાચીન સિદ્ધાન્તને નવીન સિદ્ધાના પ્રકાશમાં તપાસવા જ રહ્યા. કારણ કવિતાની પ્રક્રિયા યાંત્રિક નથી. તે ગૂઢ અને ગહન છે. કવિતાની કોઈ પણ એક નિશ્ચિત વ્યાખ્યા સદાકાળ માટે આપી શકાતી નથી. એનું મેટાબોલિઝમ ગૂઢ છે અને પ્રત્યેક કવિતાનું મેટાબોલિઝમ જદું જુદું છે. સર્જન, ભાવન અને વિવેચનની આ ત્રિવિધ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરવાની.
આ સમગ્ર વૃત્તાન્તનું સંકલન કરવામાં વ્યાખ્યાતાની ટૂંકી નેધને સારો એ આધાર લીધો છે તે ત્રણ સ્વીકાર કરવો જોઈએ
એક વખત એવો આવશે
I મેકિસમ શેકીઃ ધમધર હું જાણું છું. એક એવો વખત આવશે. જ્યારે લોકો એકબીજને જોઈને રાજી થશે એક મનુષ્ય બીજા માટે તારક સમાન બનશે. એકબીજાની ! વાત તે એવી રીતે સાંભળશે. જણે તે કોઈ સંગીત સાંભળતો હોય. આ ભૂમિ ઉપર સ્વતંત્રતામાં માનવે વિચરશે અને પોતાની સ્વતંત્રતામાં તેઓ મહાન હશે એમ તે વિહાર ખુલ્લા હૃદયથી થતું હશે. એમના શુદ્ધ અંત:કરણમાં ઈ અને લોભનો અભાવ હશે. એના પરિણામે મનુષ્ય જાતિ વૈમનસ્યરહિત બનશે અને બધી પરિસ્થિતિમાં હૃદય અને બુદ્ધિ વચ્ચે સુમેળ જળવશે.
અને પછી મનુષ્યજાત માટે જીવન એક સેવા બની રહેશે. મનુષ્યનું જીવન ઉચ્ચત્તમ કોટિએ પહોંચશે કારણ કે સ્વતંત્ર મનુષ્ય કોઈ પણ ઉન્નત સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. પછી આપણે સત્યતા, સ્વતંત્રતા, સુંદરતામાં જીવીશું. દુનિયામાં ત્યારે એવા લોકો શ્રેષ્ઠ ગણાશે, જેઓ હૃદયપૂર્વક આ વિશાળ વિશ્વ સાથે એકાત્મતા અનુભવતા હોય, તેને ઊંડે પ્રેમ કરતા હોય. જીવનના છેક પાસામાં તે સ્વતંત્ર હશે, કારણ કે એમાં જ સુંદરતા પોતાની ચરમસીમા પ્રાપ્ત કરે છે. આવી સ્થિતિ હશે ત્યારે જીવન મહાન બનશે અને જે લોકો જીવનનો અનુભવ કરશે તે લોકો પણ મહાન બનશે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
| અભ્યાસ વર્તુળ
- આગામી કાર્યક્રમ - વકતા :- ડો. રમણલાલ વી. શાહ વિષય:-- ભકતામર સ્તોત્ર – બે પ્રવચનો સમયઃ- તા. ૩૦-૩-૮૨ મંગળવાર સાંજે ૬-૧૫
- તા. ૩૧-૩-૮૨ બુધવાર છે , સ્થળઃ- પરમાનંદ કાપડિયા સભાગૃહ નેધઃ-શ્રી માનતુંગરિ રચિત ભકતામર સ્તોત્ર જિનેશ્વર ભગવંતની સ્તુતિનું મહાતેત્ર છે. ૪ !
ઑકોમાં ગવાયેલા શ્રી અરિહંત પરમાત્માનાં ગુણાની ! વિશદ સમજ ડો. રમણભાઈ આપશે. સૌો રસજ્ઞમિત્રને ઉપસ્થિત થવાનું નિમંત્રણ છે.
- સુબોધભાઈ એમ. શાહ
કન્વીનર–અભ્યાસ વર્તુળ
Page #57
--------------------------------------------------------------------------
________________
*
-
તા. ૧૬-૩-૮૨ પ્રબુદ્ધ જીવન
૨૧e જનોઈ વગરના ભૂદેવ ચુનીલાલ મહારાજ
T સંઃ ગુલાબ દેઢિયા
ભરાયેલા સભાગૃહમાં “જન સેવા એજ પ્રભુ સેવા’ પર બેલી રહ્યા ૩મ કરતાં કરતાં જે મળ્યું તે જ મારે કહેવું છે. ભગવાન ઘણી
હતા. અવાજમાં ન આત્મદયા કે ન આત્મ પ્રશંસાની લકીર. વખત ઘર માટે જાત જાતના સંજોગ ઘડે છે. માણસે કંઈકને કંઈક છેડવું પડે છે. મેં જે છેડયું છે તે પ્રેમ અને હૈયાની સમ
મેં અગિયાર વર્ષ સુધી રાત્રિ ભેજન ન કરવાની પ્રતિજ્ઞા
લીધી. ખાંડ, ગેળ ન ખાવાં, દરરોજ પાકા પાંચ શેર ધાન દળીશ, જણથી છોડયું છે.
હાથે કાંતેલાં કપડાં પહેરીશ, આસપાસ જેનાં મેલાં લુગડાં જોઈશ તે આ શબ્દો છે એક ખાદીધારીના. પણ એ ખાદીનાં વસ્ત્રોને
ઈશ. કડકડાટ કાંજી કરેલ નથી કે જેની ધાર વાગે. કરચલીવાળી ટોપી
કપડાં કેમ ઊજળાં થાય એ મને મદ્રાસમાં રાજાજીને શીખછે, બાંડિયું ને પતિયું, બંડીને રંગ પણ નહીં લીલે કે નહીં ભૂરો,
એ. ૧૯૫૫માં તામિલનાડુમાં હરિજને અને સવર્ણો વચ્ચે વિખવાદ એ બન્નેની વચ્ચે. પગમાં દેશી ચામડાંના ભારે પગરખાં, સાથે છે
વધી પડયો. ત્રીસ ગામ મિલિટરીને રોપાયાં. રાજાજીના કહેણથી એક નાનકડી ગાંઠ વાળેલ પિટલી જેવી થેલી. પછુ જેના મનમાં
હું ત્યાં પહોંચ્યો. છું આછુથી આગળ વધી અહીં તે દષ્ટિની ગાંઠ વાળેવ નથી એ છે “ગાંઠ છૂટ્યાની વેળા’વાળા ચુનીલાલ
આભડછેટ હતી. હરિજનની નજર પણ સવર્ણો પર ન પડવી મહારાજ.
જોઈએ. - અતિ સરળતાથી મહારાજ બોલતા હતા. હું વખણ નથી કરતા
૪૮ કલાકને કરફયુ હતું. વચ્ચે બે કલાકની છૂટ હતી. પણ અમારું કુટુંબ કેવું સુખી? ઈ જમાનામાં મારા દાદા ગુજરી
સૌ ઝપાટાબંધ બહાર નીકળી પોતપોતાના કામ ઉકેલતાં હતાં. ગયા ત્યારે એક લાખ બ્રાહ્મણને બ્રહ્માજી કરાવેલું. છ પેરીથી પૈસે ટકે સુખી છીએ.
મિલિટરીની ગાડી ફરતી હતી.
નાનાં છેકશખો રમવા લાગ્યાં. એક હરિજન બાળક પિતાના સાડા પંદર વરસની ઉંમરે મારા લગન થયાં. હું તેજ ઘડી
બ્રાહ્મણ દોસ્તારને મળવા ગયો. એ દોડો દોડતો પૂજાઘર સુધી જે માણહ.
પહોંચી ગયો. “ડો, દોડ, પકડ, પકડો, ચંડાલ બધું અભડાવી બાયડીનું મોટું નેતું જો. એણે સામટું પેલે દિ’જ કરું,
દેશે. મારો મારો. દોડો દોડે...” ‘તમારા બાપ પાસેથી એક રૂપિય નથી લેવાને તમારે ત્યારે
સાયરન વાગી ફરી સંચારબંધી શરૂ થઈ ગઈ. પેલા હરિજન હું કબીબાઈ હાઈસ્કૂલમાં ભણ’ તે. જાતે કમાવવાની શરૂઆત
બાળકના માબાપ એની શોધાશોધ કરવા લાગ્યો. કરી. છ વરસ ઘરસંસાર ચાલે, બીજી વખત પર, સેવા અને ધાં હારોહાર ચાલે ધામાં વર મહિનામાં બે વરહ જેટલા રોટલા
બ્રાહ્મણોએ તવેથા ધગધગાવી એ માસૂમ બાળકના અંગે અંગ
પર ડામ દીધા. છેક તમીળ ભાષામાં બોલ્યા કરે, મને મારાં મામળી રહેતા.
બાપ પાસે લઈ જાઓ, મા-બાપ પાસે લઈ જાઓ. આંખના હું જેમાં મોટે થી છું. મેં ચદ અઠ્ઠાઈ કરી છે.
ડોળા બહાર આવી ગયા. મારી સાથે રાજાજીની ભત્રીજી હતી. એ છ વખત તે આઠ-આઠ દિવસના ઉપવાસ વગર પાણી પીધે કર્યા
તમીળ ભાષા સમજે હું તો સમજે નહીં. એના માબાપનું નામ છે. જે કમાઉ તેવાંથી ઘણું ખરું ને ગરીબોમાં વહેંચી દઉં.
જાણી લીધું. એને દવાખાને લઈ જવા પહેલાં એના માબાપને હું મહાબળેશ્વર ગ.સ્વજની જેમ ફરવા નહીં. પણ પાતળીને
જાણ કરવા વિચાર્યું. છોકરો થોડી વારમાં જ રામશરણ થઈ બાંડિયું ખમીસ પહેરી, પછાત આદિવાસી પ્રદેશમાં પહોંચ્યા હતા.
ગયો. હવે એના માબાપ પાસે કેમ ઊભા રહી શકીશું? ત્યાં એક પાડો મારી ને માસ શેકતા હતા. શેકેલું તીવ્ર વાસવાળું
મૃત બાળકની જનેતાએ પોતાના પતિને કહાં, તમે શા માટે માંસ મારી સામે મૂકી કહે, “ગ્યા તુહી, તમે ખાઓ અમારી દેવીને
માથાં પછાડે છે? ભગવાનને પ્રાર્થના કરે કે ભારત દેશમાં હવે પરસાદ છે. મેં ના પાડી. લાકડીએ ફટાફ્ટ ઊંઈ ને મારા ગુડા
ફરી જનમ ન આપે.' મને જોઈને કહે, “હવે આ મૃત બાળકને શું તોડી નાખ્યા. એવો કો માટે આવી ગયો?દેવીને પરસાદ ન લે.
કરું? તારી જાતવાળાએ બાળી માર્યો છે, તું મને આશ્વાસન દેવા તારી મદદ નથી જોઈતી. એ વખતે આદિવાસી બહેને એ મને
આવ્યો છે?' એ બાળકને અગ્નિદાહ દેતાં મેં ગળામાંથી મારી બચાવ્યું. મને એમના પર તિરસ્કાર ન આવ્યો. હું સોળ દિવસ એ
જોઈ કાઢી એની સાથે બાળી દીધી. બસ ત્યારથી જનોઈ નથી મહાબળેશ્વરના પહાડી જંગલી પ્રદેશમાં રહ્યો.
પહેરતો, મારી માતાનાં ચૌદ સંતાન. આઠ ભાઈઓમાં હું સૌથી મોટો.
મેં મુંબઈમાં ૧૭૫થી વધુ નાટક જોયાં છે. તેમાં કોઈ નાનાં ભાંડુઓનાં બાળતિયાં ધતાં તે મને બચપણથી આવડે. પ્રસૂતિ
કોઈ, તે ૨૫ વખતથી પણ વધુ. હું હંમેશાં તીર્થક્ષેત્ર સમજી દેશી વગેરેનું કામ પણ શીખે. આજે પણ વરસે દહાડે મારે હાથે સે
નાક સમાજમાં નાટક જોવા ગયો છે. મુંબઈ છેડવા પાછળ સવાસે સુવાવડ થાય છે. નવા ભગવાનને અવતારવાના કાર્યમાં
આ નાટકનો પણ સારો હિસ્સો છે. મને ક્ષોભ નથી. એમના-ગુમૂતરની સુગ નથી. આ બધી વાતે તે
બે દિવસનું નવજાત શિશુ, ભીંડીબજારની ગટરમાંથી મળતાં, સંયુકત કુટુંબ અને માબાપ પાસેથી શીખે છું.'
- હોસ્પિટલમાં આવ્યું. માતાના ધાવણ વગર નહીં ટકી શકે એમ હું મરેલાં ઢોરનું ચામડું ઊતરતાં પણ શીખ્યો છું. મારા હાથથી લાગતાં, મારે ઘેર લઈ ગ, પત્નીને વાત નહોતી કરી, મારી નાનકડી ચંપલ સીવી શકું છુ. ધંધાની ભાગીદારીમાંથી છૂટા પડતાં મારા
દીકરીને ધવડાવતી પત્ની પાસે અર્જુનની જેમ ઊભો રહ્યો. પત્નીને ભાગીદારને મેં ચંપલની જોડી સીવીને ભેટ આપી હતી.
મેં એટલું જ કહ્યું, “તને મેં પૂછયું નથી, છતાં પૂરો વિશ્વાસ, છ વર્ષ સુધી સતત પત્ની સાથે ઝગડા થતા રહ્યા. પૈસા છે. છે, માત્ર તું એને સો દહાડા આપણી દીકરી સાથે ધવડાવ. એનાં આબરુ છે, સગવડ છે, આ છે બેની વચ્ચે પણ નથી નથીના બાળોતિયાં હું જાતે હૈઈશ.” પત્નીએ બાળકને નીચે મૂકી અજાણ્યા ભણકારા વાગ્યા કરતા હતા. - મહારાજ શ્રોતાઓથી ખીચોખીચ શિશુને ધવડાવ્યું. પછી કુટુંબીજનો સાથે મેં ખુલાસો કર્યો, આ
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૩-૮૨
મુસ્લિમ બાળક છે. બધાંને આંચકો લાગ્યો, મેં મારી માતાને કહી ઔપચારિકતા એક ઢાલ છે. ઔપચારિકતાથી ક્યારેક સમય દીધું, ‘આ છોકરે મારે મન કરસન ભગવાન છે. મા, હું તે તારા બચાવી શકાય છે. ક્યારેક કોઈને સારું લગાડી શકાય છે. જીવનમાં ધાવણથી બેલું છું. પ્રતિષ્ઠાને આંચ આવતી હોય તો ભલે, મને ઔપચારિકતા ઓછી થાય ત્યારે જ આત્મીયતા વધે છે. માણસ પ્રતિષ્ઠાની કોઈ જરૂર નથી.' મારી પત્નીએ આ રીતે ત્રણ રોમેરોમ જીવી શકે છે. બાળકોને ઉછેરી મેટાં કર્યા.
આપણે કોઈને મળતાંની સાથે જ પૂછીએ છીએ, કેમ મારી પત્ની દરરોજ ૨૫ રોટલા કૂતરાઓને ખવડાવે. એક છો?” “સારું છે.' ને બદલે સામી વ્યકિત પોતાના દુ:ખની લાંબી વાર હું પાકિસ્તાનની સરહદ પરથી સોમવારે આવ્યું. આવીને કથા સંભળાવે તે આપણે વિચારીએ છીએ, મેં આ તે એને વનિતાની તબિયતના સમાચાર પૂછયા. એની માતાએ કહ્યું, ‘એ નહોતું પૂછવું! આપણે પ્રશ્ન ઔપચારિક હોય છે. આપણે ઉત્તર તો ગઈ કાલે જ ગુજરી ગઈ અને કહેતી ગઈ છે. બા, તારા જમાઈએ
પણ ગેહવે, ચીલાચાલુ ઔપચારિક હોય એની અપેક્ષા રાખીએ પિતાને એક રૂમાલ પણ મને ધોવા નથી દીધો. જેને મેં ધવ- છીએ. અંગ્રેજીમાં તો “હાઉ ડુ યુ ડ?ની સામે એ જ પ્રશ્ન ડાવીને મોટો કર્યા છે એમને પરણાવજે. હું સુખપૂર્વક હસતે મેઢે
પૂછી વાત પૂરી કરવામાં આવે છે. ઘણા જણ એક સાથે હાથ મિલાવે મરું છું.' એની અંતિમયાત્રામાં માણોની સાથે કુતરાઓનું . અને વાતે બીજા સામે જોઈને કરતા હોય છે. સેરી, થેન્કયુ જેવા મોટું ટોળું હતું. ઘરમાં બે રૂપિયા પણ ન હતાં. ગઈ કાલથી આ શબ્દો ઘસાઈ ગયા છે. કૃત્રિમ બની ગયા છે. વાસી થઈ ગયા છે. કૂતરાએ રોટલા ખાતા નથી, છૂંદીને છોડી દે છે.'મેં જાતે ઔપચારિકતાને વશ, સામેનાને ખોટું ન લાગડવા, ખેટી - મોટા કૂતરા, નાના કૂતરા બધાને રોટલા ખવડાવવા પ્રયત્ન હા કહી દઈએ છીએ. મનમાં દબાવી રાખીએ છીએ, દબાવવું કર્યો પણ વ્યર્થ. કોઈએ બચકું પણ ન ભર્યું.
એ ઝેર છે. એ પોતાનું કામ કરે છે. એ જ વાત સરળતાથી, સહજતાથી હે પ્રભુ નું કેટલે માટે છે - માણસને વાણી આપી પણ અને સાફ શબ્દોમાં કરી શકાય તે આત્મીયતા જરૂર પ્રગટે છે. ભાવ ન રાખે, કૂતરાઓને વાણી ન આપી પણ ભાવ આપ્યો. આદર્શ સમાજને મેટામાં મોટો શત્રુ આદર્શ સમાજની
' જયાં બસથી અઢીસે ખૂન થતા એવા આદિવાસીઓના કલ્પના છે. આદર્શ સાચે છે, પણ ઘણા : મેટો છે. એ પૂરો ને વિસ્તાર, કઠીવાડા, છોટાઉદેપુરની પાસે હું પહોંચી ગયો. ત્યાં થતાં, કૃત્રિમતા અને ઔપચારિકતા આવી જાય છે. થાય એટલું
જવા રાજેન્દ્રબાબુએ સૂચવ્યું હતું. મને માણહ વલે છે. કરીએ તો જ સહજતા આવે. આત્મીયતા આવે. વ્રતની સ્થિરતા - સમજાવ્યા વગર દાન લેતા નથી. તમારું દિલ જોઈએ છે. તમારા સારી વસ્તુ છે, પણ જ્યારે એમાં જડતા આવી જાય છે ત્યારે મૂલ્ય ભજનમાં એક કોળિયે પણ ગરીબ માટે હોય તો ઘણું છે.
નાશ પામે છે. ' તમારું દિલ દાઝવું જોઈએ.
આત્મીયતા બધા સાથે, મારી જાત સાથે અને પ્રભુ સાથે - ત્યાર બાદ વાનીલાલ મહારાજ રાજેન્દ્ર શાશ્રમ કઠીવાડાની રાખવાની છે. મંદિરમાં પ્રભુ પાસે આત્મીયતાને બદલે ઔપચારિકતા પ્રવૃત્તિઓને ટૂંકમાં ખ્યાલ આપ્યો હતો. સાથે સાથે એમણે ગાયો વિશેષ જોવા મળે છે. રવિવારે સવારે પ્રાર્થના થઈ ગયા બાદ ચર્ચામાંથી અને બળદોની કતલના અવિચારી કારસ્તાની વાત કરી હતી. આ બહાર આવતાં, “હાશ! છૂટયા, સારું થયું જલ્દી પતી ગયું.ના પશુધન નષ્ટ પામતાં કેવા કપરા દિવસ આવશે તેની વાત કરી
ઉ ગાર સાંભળવા મળે છે. એનું કારણ કિયાની ચારિકતા છે. હતી. ગાવામાં આર્ક બિશપે આ વાત સ્વીકારી છે.
કરવું પડે છે માટે કરીએ છીએ. મન પરોવીએ તો આત્મીયતા . એક વખત સૌ ધર્મગુરુઓ એક મંચ પર આવી ગૌહત્યાને
જરૂર પ્રગટે. વિરોધ કરે એવી અપીલ પણ એમણે કરી હતી.
બધા સાથે, જાત સાથે, અને પ્રભુ સાથે આત્મીયતા કેળવીએ, અભ્યાસ વર્તુળના કન્વીનર શ્રી સુબોધભાઈ એમ. શાહે
એ જ ખરી સાધના છે. ચુનીલાલ મહારાજને પરિચય આપ્યો હતો. એમના પારદર્શક ફાધર વાલેસે પોતાના જીવનના પ્રસંગો, વિહારયાત્રાના પ્રસંગે વ્યકિતત્વની વાત કરી હતી. પ્રવચનને અંતે શ્રી ગણપતભાઈ લઈને આ વાતને રસિક બનાવી હતી. બીજી કોઈ વક્તા આ ઝવેરીએ આભારવિધિ કરી હતી.
રીતે બોલે તે વકતવ્ય સામાન્યતામાં ખપી જાય, પણ ફાધર વાલેરાનું
નિખાલસ વ્યકિતત્વ, રામે રામ જીવતું પારદર્શીપણું, ભાષાની ઋજુતા ઔપચારિકતા અને આત્મીયતા અને આત્મીયતાના શીતળ સ્પર્શને કારણે જ આ પ્રવચન શ્રેતાઓ
માટે મધુર સંભારણું બની રહ્યું. ફાધરને માઈક ટૂંકું પડે એવા ફાધર વાલેસ : [] સંકલનઃ ગુલાબ દેઢિયા
વકતા છે. ક વખત મેં કવિ શ્રી ઉમાશંકર જોશીને એક સભામાં
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. બોલતા સાંભળ્યા, ‘આ તો રોમેરોમે જીવતો માણસ છે.” કેટલી ઉત્તમ
શાહે સૌને આવકાર આપ્યો હશે. સભાના પ્રમુખ ડે. રમણલાલ વ્યાખ્યા છે, માણસ જીવન જીવવા માટે સર્જાય છે. એણે ક્ષણેક્ષણ
ચી. શાહે ફાધર વાલેસને પરિચય આપ્યો હતો અને મેટાં શહેરોમાં
ઔપચારિકતા કઈ રીતે વધુ દેખાય છે, તે જણાવ્યું હતું. જીવતા રહેવું જોઈએ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ૫કમે રવિવાર તા. ૨૮
પ્રવચનના અંતે ઉપસંહાર કરતાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ફેશ આરીના, બિરલા કીડા કેન્દ્રમાં “પચારિકતા અને આત્મીયતા’
ચકભાઈ શાહ, ગાંધીજીના જીવનના પ્રસંગે લઈ વ્યવહારમાં વિવેકનું વિશે ગુજરાતના લાડીલા સવાઈ ગુજરાતી લેખક અને પર્યુષણ મહત્વ સમજાવ્યું હતું. પાનમાળાના શ્રેતાઓના આત્મીય વકતા ફાધર વાલેસ બોલી આ વ્યાખ્યાને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ફાધર વાલેસની રહ્યા હતા.
ગેરહાજરીને સરભર કરી દીધી હતી.
' ,
કળા છે.
- માલિક: શી મુંબઈ જૈન યુવક સંઘ, અદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ.
મુંબઈ-૪૦:૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ ૪૦૦૦૦૧.
Page #59
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 34 Llcence No. : 37
‘પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૨૩
પ્ર
મુંબઈ ૧ એપ્રિલ ૧૯૮૨, ગુરુવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
બુદ્ધ જીવન
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ ા. ૧-૦૦
મુનિશ્રી સ ંતમાલ
[] ચીમનલાલ ચકુભાઈ
નિશ્રી સંતબાલ, શુક્રવાર તા. ૨૬ માર્ચને દિને, ૭૯ વર્ષની ઉંમરે હરકીસનદાસ હોસ્પિટલમાં કાળધર્મને પામ્યા. તેમને એક મહિના પહેલાં પાઘાતના હુમલા થયા હતા ત્યારે ચીંચણીથી મુંબઈ લાવ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાર પછી તિબયત સુધારા ઉપર હતી. હું બે વખત તેમને મળ્યો. પહેલાં ગયો ત્યારે શુદ્ધિમાં હતા પણ વાચા ન હતી. મને ઓળખ્યો એટલું જ નહિ પણ તેમના મુખ ઉપર હાસ્ય હતું અને મને જોઈ તેમને ઘણી પ્રસન્નતા થઈ તે દેખાઈ આવતું હતું. બીજી વખત મારા જન્મદિન ૧૧ માર્ચે ગયો. ત્યારે મને માંગલિક સંભળાવીઅનેઆશીર્વાદ આપ્યા. શુક્રવાર ૨૬ માર્ચ ને દિન સવારે પ્રસન્ન હતા, દૂધ લીધું, પ્રાર્થના કરીઅને પછી અચાનક મુખ ફેરવી નાખ્યું અને બે મિનિટમાં જ દેહ છોડી દીધા, હૃદયરોગના સખત હુમલા થયા એમ લાગે છે. ડોકટરો આવ્યા પણ નિરૂપાય હતા, દુર્લભજીભાઈ ખેતાણી, હું અને બીજા સંખ્યાબંધ ભાઈઓ અને બહેન હાસ્પિટલમાં દર્શનાર્થે પહેચ્યિા હતાં. ત્યાંથી ઘાટકોપર ઉપાઝાયે એમ્બ્યુલન્સમાં લઈ ગયા. આવતી કાલે (શનિવાર) સવારે ચિચણી લઈ જશે જયાં તેમનાં અંતિમ સંસ્કાર થશે. તેમણે ઈચ્છા પ્રદર્શિત કરી હતી કે તેમને કઈ થાય તે તેમની સંસ્થા ચિચણીમાં તેમનું દેહવિસર્જન કરવું.
તિબાલે દીક્ષા લીધી ત્યારથી હું તેમના પરિચયમાં રહ્યો છું. તેમના ગુરુ કવિશ્રી નાનીંદ્રજી મહારાજ પ્રભાવશાળી વ્યકિત હતા અને પ્રગતિશીલ વિચારો ધરાવતા. તેમની પ્રેરણાથી ઘણાં લોકકલ્યાણનાં કાર્યા થયાં છે અને સંસ્થાઓ સ્થપાઈ છે. કેળવણી, સ્ત્રીઓની પ્રગતિ, ખાદી તથા ગ્રામેાદ્યોગને ઉત્તેજન વગેરે ઘણાં લેાકહિતનાં કાર્યો તેમના ઉપદેશથી થતાં ગાંધીજીના વિચારોથી પોતે પ્રભાવિત હતા અને જૈન સાધુની મર્યાદામાં રહી આ બધા વિચારોનો પ્રચાર કરતા, જૈન-જૈનેતર વિશાળ સમુદાય તેમના પ્રવચનો અને ભજનામાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા,
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
સંતબાલ બુદ્ધિશાળી અનેવિદ્રાન હતા. જૈન દર્શન અને સાહિત્યનો તેમને સારો અભ્યાસ હતા. ઉત્તરાધ્યયન, આચાર`ગ વગેરે આગમોનો ગુજરાતી અનુવાદ અને વિવેચના કરી છે. તત્ત્વાર્થસૂત્રનું શ્લેાકી ગુજરાતી ભાષદંતર કર્યું છે. પણ વિદ્વત્તા ઉપરાંત, સંતબાલમાં જીવનનો તરવરાટ ઘણા હતા. તેમના ગુરુ પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા પણ સંતબાલને તેથી તિષ ન હતા, સંતબાલ બે ડગલાં આગળ જવા ઈચ્છતા હતા. શુભકાર્યો માટે ઉપદેશ આપવા તેટલાથી તેમને શાન્તિ ન હતી. સક્રિય રીતે તેમાં પડવું એવી તેમની ભાવના હતી. જૈન મુનિ આરંભ-સમારંભના કાર્યો કરે નહિ અને કરવામાં સીધી રીતે અનુમેદન આપે નહિ- તે શ્રાવકધર્મ છે, શ્રાવક પેાતાનું કર્તવ્ય કરે. જૈન ધર્મમાં અને ખાસ કરી તેના કામણ વર્ગમાં, અહિંસાના પાલન વિષે અને તેમાંથી ફલિત થતા આચારવિચાર
સંબંધે તીવ્ર મતભેદો હ્યા જ છે.
સંતબાલને તરવરાટ વધતો જતો હતો. પરિણામે, ગુરુ સાથે મતભેદ થયા અને વધતા ગયા. આ સંઘર્ષનો હું સાક્ષી હતો. કેટલીય ચર્ચાઓમાં મેં ભાગ લીધા છે. અતિ ગુરુ-શિષ્ય છૂટા પડયા, સંતબાલે પેાતાના માર્ગે જવાના નિર્ણય કર્યો. તીવ્ર મતભેદ હોવા છતાં, ગુરુ પ્રત્યેની ભકિતમાં જરાય ઉણપ આવી ન હતી. નાનચંદ્રજી મહારાજના જીવન પર્યંત સંતબાલની એવી જ ભકિત રહી. સંતબાલ ઉપનામ પણ એ ભકિતનું સૂચક છે. નાનચંદ્રજી મહારાજ પોતાને સંત-શિષ્ય કહેતા ને શિષ્યે સંતબાલ નામ ધારણ કર્યું.
સંતબાલને સંપ્રદાય બહાર મુકયા. શરૂઆતમાં સંતબાલ પ્રત્યે સારા એવા વિરોધ હતો, પણ તેમની પારદર્શક પ્રામાણિકતા અને નિષ્ઠા તથા તેમના રોવાના સુંદર કાર્ય જોયા પછી, આ વિરોધ ઓછા થયા એટલું જ નહિ-પણ તેમના પ્રત્યે આદર થયો.
સંતબાલે ગામડાઓમાં ખાદી, ગ્રામોદ્યોગ અને ગ્રામ ઉન્નતિની કાર્યો કરવાનો નિર્ણય કર્યો. ભાલ-નકઠાના પછાત પ્રદેશમાં તેમણે પેાતાના કાર્યનો પ્રારંભ કર્યો. આપણા દેશમાં, સત્તા, કીર્તિ કે લક્ષ્મી કરતાં, સંતપુરુષ અને ચારિત્રશીલ વ્યકિતઓનું જ વધારે સન્માન થાય છે. તિબાલે જૈન સાધુના કેટલાક આચારમાં છુટછાટ લીધી પણ મૂળ વ્રત અને મુનિવેષ કાયમ રાખ્યા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, સાધુતાના પ્રધાન લક્ષણા છે. આ બે વ્રતનું પાલન નિષ્ઠાપૂર્વક થાય તે બીજા આચારો પ્રમાણમાં ગૌણ છે. સંતબાલે આ બન્ને ખંડપણે પાળ્યા અને તે સાથે જૈન મુનિના બીજા ઘણા આચારો-પાદવિહાર, ગૌચરી, તપશ્ચર્યા વગેરેનું ચુસ્તપણે પાલન કર્યું. પણ આરંભસમારંભ કહેવાય એવા લાકકલ્યાણનાં કાર્યોમાં સક્રિય રીતે જોડાયા,
અમદાવાદ જિલ્લાના ધાલુકા તાલુકાના ગુંદી ગામે આશ્રમ સ્થાપ્યો અને પાતાની બધી પ્રવૃત્તિઓનું તેને કેન્દ્ર બનાવ્યું. બહુ સારા નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું જૂથ મળી ગયું. અબુભાઈ, કરેશીભાઈ, સુરાભાઈ, કાશીબહેન વગેરે સેવાભાવી ભાઈઓ અને બહેનો તેમના કાર્યમાં જોડાયાં. તે સાથે જૈન સમાજના ઘણા ભાઈઓ અને બહેનો તેમના કાર્યમાં મદદ કરતાં અને તે પ્રત્યે પૂરી સહાનુભૂતિ રાખતાં. સંતબાલની પ્રેરણાથી ભાલનળકાંઠાના ગામડાઓમાં સારી પેઠે લાકજાગૃતિ આવી એટલું જ નહિ પણ મોટા પ્રમાણમાં રચનાત્મક કાર્યો થયાં. રચનાત્મક કાર્યમાં પડેલ વ્યકિતને રાજકારણના સંપર્કમાં આવવું જ પડે છે. સહકારી મંડળીઓમાં, પંચાયતામાં ધારાસભામાં સારા માણસા ચૂંટાય, એવી જરૂરિયાત અનુભવાય છે. સંતબાલને આવી ચૂંટણીઓમાં સક્રિય રસ લેવે પડયા: સંતબાલને કોંગ્રેસ પ્રત્યે હંમેશાં શ્રાદ્ધા હતી. પણ કોંગ્રેસ તંત્રમાં વિખવાદ હોય ત્યાં કોઈ વખત સંઘર્ષમાં ઉતરવું પડતું. ભ્રષ્ટાચાર હોય ત્યાં શુદ્ધિ પ્રયોગ પણ કરવા પડયા, વાદવિવાદમાં ઉતરવું પડયું. શુદ્ધ સાધ
Page #60
--------------------------------------------------------------------------
________________
-
=
૨૨
પ્રબુદ્ધ જીવન
- તા. ૧-૪-૮૨ નથી કામ કરવા ઈચ્છતી વ્યકિતને કેવા સંઘર્ષ તરવા પડે છે તે છે. બે વર્ષમાં ચાર મુખ્ય મંત્રીઓને દૂર કરવા પડયા. રાજસ્થાનના : તે ગાંધીયુગને સળંગ અનુભવ છે, સંતબાલ એક પાક્ષિક પત્ર- પહાડિયા, આસ્ત્રમાં ચન્ના રેડી અને પછી અંજીઆહ, મહારાષ્ટ્રમાં
“વિશ્વ વાત્સલ્ય”નું સંપાદન કરતા જેમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અંતુલે. તેમના અનુગામીઓની પસંદગી પણ ઈન્દિરા ગાંધીએ જ . વિષય સંબંધે સતત તેમના વિચારો પ્રકટ કરતા અને પોતાના અનુ- કરી. તેમાંય મહારાષ્ટ્રમાં ભેસલેની પસંદગી થઈ એ તે હદ થઇ છે. થાયીઓને માર્ગદર્શન આપતા. ગરીબ બહેનને આર્થિક સહાય ઈન્દિરા ગાંધીને ભેસલેને બહુ પરિચય નહિ હોય તે સ્પષ્ટ છે. માટે “માતુ સમાજ” સંસ્થા સ્થાપી હતી તેની શાખાઓ ઘાટકોપર, અંતુલેના કહેવાથી અથવા બીજા કોઈ ન મળવાથી છેવટ અચાનક અને મુંબઈ વગેરે સ્થળે ચાલે છે અને સેંકડો બહેનને રોજી મળે ભેસલેની જાહેરાત થઈ. આ દરેક પ્રસંગે, સંભવ છે કે નિર્ણય થઈ
છે. છેલ્લા ૧૦/૧૨ વર્ષથી તેમણે થાણા જિલ્લામાં તારાપર પાસે શકતો ન હતો, છેવટ નિર્ણય કરવાની જરૂર પડી ત્યારે, છેલ્લી ઘડીએ - ચિચણ ગામે આકામ સ્થાપ્યો હતો અને સ્થિરવાસ કર્યો હતો. તેમને કાંઈક નિર્ણય કરવો જ પડે એટલે થઈ ગયે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના - ચાલવાની તકલીફ થઈ હતી તેથી સ્થિરવાસ કર્યો હતે.
તાં. ૨૪-૩-૧૯૮રના તંત્રી લેખમાં લખ્યું છે: સંતબાલ લાગણીપ્રધાન વ્યકિત હતા. તેમની મહત્વાકાંક્ષાએ She has not been decisive enough in dealing 'પણ મટી હતી. ચિચણીની સંસ્થાને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું હતું.
with her followers even when their incompetence
for the office they hold and their lack of integrity, વિચારોની બહુ સ્પષ્ટતા ન હોય તે પણ લાગણીના પૂર વહેતા,
have been obvious. In the final analysis, the exજૈન સમાજને શ્રમણવર્ગ વર્તમાનમાં કાંઈક અરાજક સ્થિતિમાં planation (for her lack of decisiveness) has to be પસાર થઈ રહ્યો છે. અત્યંત રૂઢિચુસ્ત સાધુ-સાધ્વીઓ જોવા મળે છે sought in terms of her psychological make-up. She તેમ પ્રગતિશીલતા કે ધર્મ પ્રચારને નામે ન સ્વછંદ પણ જેવા is not able to be demanding enough of those who proમળે છે. આ બે છેડા વચ્ચે ઘણા પ્રકાર છે અને મનફાવે તેમ વર્તન
test loyalty to her a serious weakness in a ruler
incharge of so vast and vareegated a country' as થાય છે. શ્રાવકવર્ગ ધાર્મિક બાબતમાં અજ્ઞાન અને અંધશ્રદ્ધાળુ India. , ,
, , છે અને દરેક પ્રકારના સાધુને કોઈને કોઈ શ્રાવકોને ટેકો મળી રહે
પેગેન્દ્ર મકવાણાની રાજયસભા માટે પસંદગી થઈ તે પણ છે. ખાસ કરી, તાજાં પૈસાવાળા થયેલ શ્રાવકો પૈતાની નામના માટે આવી જ અનિર્ણયાત્મક દશા સૂચવે છે. પાર્લામેન્ટરી બેડે પસંદગી અથવા કહેવાતા સંતોના આશીર્વાદ માટે સાધુએ કહે તેમ વર્તે છે કરી જાહેરાત કરી, પછી એક કલાકમાં તે નિર્ણય બદલાઈ ગયો.
પાર્લામેન્ટરી બેડ એક પૂતળું છે. મકવાણાની પસંદગી કરવી હતી એને છૂટથી પૈસા વેરે છે.''
તે બેડને જણાવવા જેટલે સંદેશવ્યવહાર પણ ન હતા. મકવાણા હ“સંતમાં સાચા સાધુપુત્ર હતા. જે સાધુના પરંપરાગત
અને સેલંકીના ઊંચા મન રાખવા, ખડેપગે ઊભા રહે. અને બધી બચારવિચામાં. તેમણે કેટલીક છૂટ લીધી પણ. સાધુતાને આંચ બાજી. પિતાના હાથમાં છે એમ બતાવવાને ઈરાદો હોય છે. આથી આવી ન હતી. એ સાધુતાને કારણે જ તેમની પ્રેરણાથી ઘણાં લોક- વધારે સારી રીત ન મળત. ગુજરાતમાં રોજયસભાની ચૂંટણીમાં
બે સભ્યોને પક્ષાંતર કરાવી, ચાર બેઠકો મેળવી. કાળનાં કા ઘા અને અને ભાઈ-બજેમાં છાત ધન્ય થઈ.
.
- કાંગ્રેસ સત્તાવાર ન હતી તેવા રાજ્યમાં સત્તા મેળવવા પક્ષ સતબાવને હું અંત:કરણ પૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. તરો અને કાવાદાવાને આકાય લેવા. કેળ અને આસામમાં ૨૬-૩-૧૯૮૨
ચા પ્રાગે થયો, પણ કોંગ્રેસ ટકી ન શકી. આમ લોકશાહીનું નામનિથાન નથી. બંગાળમાં સામ્યવાદી પકાને સત્તા પરથી હટાવવી
જે ખેલ ખેલાય છે તેમાં કોંગ્રેસની શોભા નથી. સીધી રીતે ચૂંટણી . *3# . . . ] ચીમનલાલ ચકુભાઈ
લડી વૈવાની તૈયારી નથી..
* પંજાબમાં દરબારાસીંગ અને કૈલસીંગની હરીફાઈ, બિહાર, ખેતી ઈન્દિરા ગાંધી, જાનેવારી ૧૯૮૦માં ફરી સત્તા પર હરિયાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, વ્યા ત્યાર પછીના બે વર્ષમાં એક બાબત સ્પષ્ટ થઇ છે કે તેઓ ગુજરાત, કેઈરાજય એવું નથી કે જયાં આવી હરીફાઈ ન હોય. આ દેયના બીનહરીફ નેતા છે. તેમની બરોબરી તે શું પણ તેમની
કોઇ મુખ્યમંત્રી સ્થિરતાથી કામ કરી શકે તેમ નથી, છતાં ઈન્દિરા
ગાંધી આ બંધું. નિરપેક્ષભાવે નિહાળી રહ્યાં છે. કઇ જનાપૂર્વક નજી આવી શકે એવી કોઈ વ્યકિત માં દેખાતી નથી. આવી.
છે કે અસહાય સ્થિતિ છે? અપ્રતિમ સત્તા લેવા છતાં, દેશનું નાવ, દિશાશૂન્ય પ્રવાહમાં ' સારી પરિસ્થિતિથી તેમને વાકેફ કરે કે તેમને સાર કહે એવી તવાઈ રહ્યું છે. એ પણ હકીકત છે. ઈન્દિરા ગાંધી તેમના દઢ કોઇ વ્યકિત તેમની સમીપેનથી. કોઇની હિંમત નથી, શકિત નથી, સંકલ્પબળ માટે જાણીતાં છે. સામ્રાશી, લેખડી મહિલા, વગેરે
તેમણે પેાતાની આસપાસ જે કિલ્લેબંધી કરી છે તેમાં વાસ્તવિકતા
સાથે સંપર્ક ગુમાવી દીધો છે. . . . . . . . . રવિ તેમને અપાયાં છે. પણ આ બે વર્ષને અનુભવ બનાવે છે કે એની વિગંધાત્મક શતિ હવે રહી નથી. મેનકેન પ્રકારેણ પિતાની
' ઈન્દિરા ગાંધીએ કેટલાક સુત્રા નક્કી કરી રાખ્યા છે. તેમના બધા
પ્રવચનેને એ પ્રધાન સૂર બને છે. એક, પાકિસ્તાન તરફને ભય સત્તા જાળવી રાખવાની કુનેહ છે પણ દેયની સમસ્યાઓને કોઈ
વધતો જાય છે. આ બાબતમાં તથ્ય નથી એમ નથી. પણ બીજી ઉકેલ નથી એટલું જ નહિં પણ વધારે ગંભીર અને જટિલ થતી આંતરિક બાબતોની ઉપેક્ષા કરવાનું નિમિત્ત ન બનાવાય. બીજું જાવે છે છતાં, કોઈ અસરકારક નિર્ણય કે પગલાં લેવાતાં નથી. વિરોધપક્ષ વિનાકારણ અવરોધે ઊભા કરે છે અને તેમનું કામ કાગેસ, કેન્દ્રમાં અને મોટા ભાગના રાજ્ય માં સત્તા પર છે. પણ
મુશ્કેલ બનાવે છે. આ આરોપ અર્થહીન છે. વિરોધ પકો છિન્ન
ભિન્ન છે, તેની કઈ પ્રતિષ્ઠા રહી નથી. અવરોધ ઊભા કરવાની સંસ્થા તરીકે છિનમિન છે, અતિરિકવિખવા અને ભ્રષ્ટાચારથી ખદખ
શકિત પણ નથી. ત્રીજે, બુદ્ધિશાળી વર્ગ અને વર્તમાનપત્ર સરકાર છે, પર્વ પતે સર્વોપરી નેતા રહે તે કોંગ્રેસની શુદ્ધિ કે સ્થિર કરવાની વિરુદ્ધ છે. આ આરોપ સાવ ખેપ્ટો નથી પણ તેનાં સાચાં કારણે કે ઈવન મેં હોય તેમ લાગે નહિ, બલકે એ અસ્થિરતા જ તેમના શોધવાને બદલે, આપની તીવ્રતા જ વધતી રહી છે. દેશું,
આર્થિક સ્થિતિ સુધરતી નથી કારણ કે જનતાં સરકારે એવી.ભંગર નેતૃત્વનું કારણ છે એટલે તેને નિમાવે છે, પપે છે, કદાચ આવકારે છે.
પરિસ્થિતિ કરી મૂકી છે તેને સુધરતા ઘણે વખત થશે. આ આરોપ જે રાજોમાં કોંગ્રેસ સત્તા પર છે ત્યાંના મુખ્યમંત્રીને તેમણે જ પસંદ
પાયાવિનાને છે.
, ' , , , , , , કરેલા છે, આ મુખ્યમંત્રીઓને પક્ષનું બળ નથી, પ્રજામાં સ્થાન નથી,
. દેશનું ભાવિ એક જ વ્યકિત ઉપર અવલંબે. એ કરૂણે સ્થિતિ માત્ર ઈન્દિરા ગાંધીના ટેકાથી કે તેમની કૃપાથી નભનારા છે. પરિ- લેખાય. તે વ્યકિતની નિર્ણયાત્મક શકિત ક્ષીણ થતી જાય છે તેમ લાગે ગામે એ દરેક મુખ્યમંત્રી સામે તેમના પક્ષમાં જ વિરોધ વંટેળા તે ગંભીર ચિત્તાને વિષય બને. તે કારણે શુન્યાવકાશ સર્જાય ત્યારે
'
= : કંથળતી સ્થિતિ
Page #61
--------------------------------------------------------------------------
________________
૧-૪-૮૨
પ્રબુદ્ધ જીવન
૨૨૩
બીજો કોઈ આધાર ન રહે અને ઘસડાતું જાય. વહીવટીતંત્ર નિર્બળ થયું છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતી જાય છે, લૂંટફટ અને હિંસક બનાવો વધતા જાય છે અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. ત્રીજું વિશ્વયુદ્ધ લેખ મેં ગયા અંકમાં લખ્યો હતો તે પુસ્તકના લેખકોએ એમ ભવિષ્ય ભાખ્યું છે અને સ્પષ્ટ લખ્યું છે કે ૧૯૮૫ સુધીમાં ભારતની કેન્દ્ર સરકાર તૂટી પડી હશે અને રાજ્ય EgZt 431 41 <0. Disintegration of Indian union. પશ્ચિમના દેશોની શું આવી મુરાદ છે અથવા આવું પરિણામે કલ્પ છે? આવી કલ્પનામાં કોઈ તથ્ય છે? આવી કલ્પના થઈ શકે તે પણ સૂચક છે.
વધારેપડતું નિરાશાજનક ચિત્ર દોરવાની મને લેશ પણ ઈચ્છા નથી. પણ વાસ્તવિકતાની અવગણના કરવાથી તેમાંથી મુકિત મળતી નથી. તેને ઓળખી, જાગ્રત થઈ તેના ઉપાય શોધવા પ્રવૃત્તા થઈએ. એટલું જ કહેવાનું છે. ૨૬-૩-૧૯૮૨
ધ્યાનમાર્ગમાં પ્રવેશ ] કુન્દનિકા કાપડીઆ
(નિબેટી પદ્ધતિ).
પણ
ની બી જતાં
આજકાલ દયાનમાર્ગમાં જિજ્ઞાાસુઓને પ્રવેશ વધતું જાય છે. ધ્યાનની વિવિધ પદ્ધતિઓની શિબિરે જાય છે. ધ્યાનને લગતાં પુસ્તકો ખૂબ લખાય છે, વેચાય છે, વંચાય પણ છે. ધ્યાન કેમ કરવું અને એનાથી શું અર્થ સરે, એ વિશે ઘણા લોકોએ ઘણું કહ્યું છે, પણ ‘આધ્યાત્મિક મિત્ર તરફથી સલાહ” (એડવાઈઝ ફ્રોમ મી સ્પિરિમુઅલ ફન્ડ) નામના ગેશે રાજોન અને ગેશે ગાવાંગ ધાર્થેય- એ બે તિબેટી લામાએ લખેલા પુસ્તકમાં એ વિશે ઘણી વિગત અને વિસ્તારથી વાત કરી છે, જે આ માર્ગમાં રસ ધરાવનારને ઘણી ઉપયોગી લાગે તેવી છે.
કસરત કરવાથી જેમ અક્કડ શરીર લચીલું બને છે, તે જ રીતે કેટલીક પ્રક્રિયાઓ દ્વારા મનને કેળવી ને વિકસાવી શકાય છે; ચિત્તનું રૂપાંતર કરી શકાય છે. અહીં બતાવેલી પદ્ધતિમાં વિચારેને આત્મકેન્દ્રી વલણમાંથી મુકત કરી મનને એવી રીતે સંરચવાનું છે કે તે સર્વ જીવના હિત અર્થે કામ કરી શકે. આ પદ્ધતિનું મૂળ બુદ્ધની વિચારધારામાં છે અને તે સુમાત્રાના મહાસિદ્ધ સેરલિંગ્યાએ તેમના શિષ્ય, ભારતના મહાન પંડિત દીપકર અતીશ દ્વારા પ્રસારિત કરી હતી.
શરૂઆતમાં, યાનને પાયો પાકો કરવા માટે ચાર બાબતે પર મનને કેન્દ્રિત કરવાનું છે. એકાંતમાં, રોજ નિયત સમયે, બને તે ઊનના આસન પર બેસી, ૫ાસન કે તે ન બને તે પલાંઠી વાળી, હાથ ખેાળામાં રાખી, પીઠ ટટ્ટાર રાખી, આંખને સહેજ ખુલ્લી રાખી નાસાગ્રે દષ્ટિ સ્થિર કરી, જીમને તાળવાને અડાડી શાંત થઈને બેસવાને મહાવરો પાડતાં જ કેટલાક દિવસ નીકળી જાય છે. આમાં શરીરને જરાયે નંગ રાખવાનું નથી. જે રીતે બેસતાં શરીરને આરામ અનુભવાય તે રીતે, સ્થિર પણ તાણ વગર બેસવાનું છે.
આમ બેસતાં જ, હજુ ધ્યાન શરૂ કરીએ તે પહેલાં વિચારોને હમલ શરૂ થઈ જાય છે. સાવ નકામા આડાઅવળા વિચારો ગમે ત્યાંથી ધસી આવે છે અને ક્ષણવારમાં તે મનને કયાંનું કયાં ખેંચી જાય છે. શરીર સ્થિર કર્યા પછી મનને સ્થિર કરવા, આ બધા વિચારોને ટાળવા કવાસ વિશે જાગૃતિ કેળવવાની છે. શ્વાસ બહાર કાઢતી વખતે એક
પાતળી ધૂમ્રસેર હૃદયમાંથી નીકળીને નસકોરાં વાટે બહાર જઈ રહી છે એવી કલ્પના કરો. પછી શ્વાસ લેતી વખતે આ જ ઝીણી ધૂમ્રસેર ધીમે ધીમે, એક લય રાાથે અંદર પાછી પ્રવેશી રહી છે એવું દશ્ય . કલ્પ, આ રીતે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરતાં ચાર બાબતેને ખ્યાલ રાખવાને છે: ૧. શ્વાસ-ઉચ્છવાસ એટલા જોરથી ન થવા જોઈએ કે એને અવાજ સંભળાય, ૨. એમાં આયાસ ન હોવો જોઈએ, ૩. એટલે લોબ ઉછવાસ ન કાઢો કે પછી શ્વાસ પાછા લેત અધિક ઝડપ કરવી પડે, અને ૪. બહુ વેગપૂર્વક ન કરતાં ધીમે ધીમે શ્વાસ લેવા-કાઢવા જોઈએ. આમ, ઘેડા પર બેઠેલા માણસની જેમ, શ્વાસની હવા પર આપણી ચિત્તવૃત્તિા સવાર થવી જોઈએ. * એકાદ ભીડભરી બજારમાં તમે એક જ માણસની ક્રિયા કે ચાલ ધ્યાનપૂર્વક નિહાળે ત્યારે શું થાય છે? બીજે બધો ઘોંઘાટ, ગિરદી દૂર સરી જાય છે. અહીં પણ એવું જ થાય છે. શ્વાસની આના પાન ક્રિયા પર મનને દઢતાપૂર્વક સ્થિર કરતાં, બીજા વિચારો પછી હટી જાય છે. કેટલાકને થાડા શ્વાસ લેતાં જ મન સ્થિર થવા લાગે છે, કેટલાને લાંબે વખત લાગે છે. આ રીતે મન સ્થિર થાય પછી ચાર બાબત. પર ચિતવન કરવાનું હોય છે. ' ૧: દુર્લભ મનુષ્ય-દેહ
એક વાત મનમાં પાકી કરી લેવી જોઈએ કે આ મનુષ્ય-જીવનને આપણે એ ઉપગ કરીએ તે એવું કશું જ નથી જે પ્રાપ્ત ન કરી શકાય. મનુષ્ય પાસે એક વિશેષ બુદ્ધિ છે જે બીજ જીવે પાસે નથી. એની નિહિત શકિતને આપણે બિનજરૂરી દુન્યવી બાબતો પાછળ વેડફી નાખતાં હોઈએ છીએ. મનુષ્યની જિંદગી દુન્યવી બાબતેમાં ખર્ચાય ત્યારે, તેને હેતુ ગમે તેટલે દૂરગામી હોય છતાં તેને મર્યાદા છે. પણ આ બુદ્ધિને આધ્યાત્મિક વિકાસ અર્થે ઉપયોજવામાં આવે ત્યારે તે દ્વિધા ને સંશયમાંથી આપણને સંપૂર્ણપણે મુકત કરે છે અને બોધિચિત્તની એવી અવસ્થામાં મૂકી આપે છે જે દુ:ખ અને વિનેથી પર છે અને અાય પારમિતાથી યુકત છે.
શરૂઆતમાં, દરેક મનુષ્ય પાસે મનની આ ગુપ્ત શકિત છે જ, એ સમજી લેવાનું ખૂબ જરૂરી છે. એક માણસની જમીનમાં ખાન દાટેલે હોય તે એને ઉપયોગ કરતાં પહેલાં એ ત્યાં એ જલી લેવું જરૂરી છે, તે પછી જ આપણે એને કામમાં લઈ શકીએ.
આપણે બધા જ સુખ ઈચ્છીએ છીએ અને દુ:ખ ટાળીએ છીએ, પણ ભૌતિક માર્ગે સુખ મેળવવા જતાં તો ઊલટાનો અસંતોષ વધે છે. આપણે જે સુખની ઈરછા કરીએ છીએ તે પામવા માટે સહુથી પહેલાં એ સમજી લેવું જોઈએ કે આપણે તે ઘણ સદ્ ભાગી છીએ કે આપણને ઘણી બાહ્ય અને આંતરિક અનુકૂળતા મળી છે: જેમ કે અંધકાધા ને વહેમના યુગમાં કે જંગલી જાતિમાં જન્મ્યા નથી, આપણાં શરીર-મન સાબૂત છે, સિદ્ધ ગુરુઓના ઉપદેશ આપણને લભ છે, ઈ. આ બધી સગવડોને લાભ લઈ આપણે અધ્યાત્મમાર્ગે ન જઈએ તે ફરી આવી તક મળવી દુર્લભ બને. ૨. મૃત્વ અને ક્ષણભંગુરતા
જીવનની ક્ષણભંગુરતા વિશે સૌ જાણે છે. આ જિંદગી અનંતકાળ ચાલવાની નથી, એટલે જ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ આંતરિક વિકાસ માટે કરવો જોઈએ. વળી આ દુર્લભ તકને કયારે અંત આવી જશે તે આપણે જાણતા નથી. મૃત્યુ થવા માર્ગે આવે છે અને આજે તે આપણે બહુ કામ છે, પછીથી નિવૃત્ત થઈશું ત્યારે આ બધું કરીશું એમ વિચારવું તે નરી મૂર્ખતા છે. અત્યારે તંદુરસ્તી, શકિત ને બીજી સગવડો છે ત્યારે જ આ તકને લાભ લઈ લે જોઈએ. [, આપણી આસપાસનું ભૌતિક વાતાવરણ–પરિસ્થિતિ એક સમર્થ
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૮૨
ગુરુની ગરજ સારી શકે. સતત નિરીક્ષણ કરતાં આપણે એકેએક વસ્તુમાં રહેલી ક્ષણભંગુરતા જોઈ શકીશું. આપણે બધાં જ કતલખાને લઈ જવાતાં ઘેટા સમાન છીએ. મૃત્યુ આવશે એ બાબત જાણવા છતાં, એ ક્યારે આવશે એની કોઈને ખબર હોતી નથી. આથી આપણે આપણા મનને મૃત્યુની ઘડીની અનિશ્ચિતતા વિશે સજાગ કરવું જોઈએ. આ જાગૃતિ એક ઉત્તમ ગુરુ છે, કારણ કે તે આપણને પ્રમાદમાં સમય ન વેડફવાની યાદ આપે છે અને આ માર્ગ પર આપણાં પગલાંને વેગ આપે છે. ૩. કર્મ અને તેનું ફળ ' . ધર્મ-ઉપાસના શુદ્ધ બુદ્ધત્વની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે છે. આ જન્મમાં તે પ્રાપ્ત ન થાય તો જન્મોજન્મ તેને માટે સાધના કરવાની છે. આ જીવનમાં શકય એટલું કરીશું તે એક ચોક્કસ શકિત આપણને પ્રાપ્ત થશે જે બીજા જન્મમાં કામ લાગશે. આ રીતે શકિતને પુંજ એકત્રિત થતે જશે. બીજ વાવીએ પછી પહેલા-બીજા વર્ષમાં ખાસ કોઈ દેખાતું નથી, પણ કાળાંતરે વૃક્ષ મેટું થઈ ફળ આપે – તેના જેવી આ વાત છે.
આપણે જે કર્મ કરીએ તેનાં ફળ આપણને મળે છે. લોભ, મિથ્યામિયાન ઈ. આવેગમાં ખેંચાઈ આપણે બેકાળજી મર્યા કૃ કરીએ તો એનું એ પ્રકારનું ફળ આપણને મળશે. આધ્યાત્મિક સાધના માટે અનુરૂપ સંયોગેની આશા સફળ થશે નહિ. કર્મ તો એક બહુ ગહન અને ઊંડો વિષય છે. સાધારણત: આપણે શરીર, વાણી અને મન વડે કર્મો કરીએ છીએ. ભવિષ્યમાં દુ:ખ અને દ્વિધા ન વેઠવાં પડે અને ફરી આ મૂલ્યવાન મનુષ્ય-જન્મ મળી રહે, એ માટે અયોગ્ય કર્મો કરતાં અટકવું જોઈએ. આવાં કર્મો દસ છે. જેમાં ત્રણ શરીરનાં અયોગ્ય કર્યો છે. જીવની હત્યા કરવી, ચોરી કરવી, વ્યભિચાર કર. વાણીનાં ચાર દુકર્મો છે: જૂઠું બોલવું, નિંદા કરવી કે લોકો વચ્ચે ફટફટ પડાવવી, ઠપકો-ગાળ કે વક્રતાથી કઠોર વચને ઉરચારવાં અને અર્થહીન વાતચીત કરવી કે ગપાટાં મારવાં. મનનાં ત્રણ દુકર્મો છે: લેભલાલસા, બીજા પ્રત્યે દુર્ભાવ કે ધિક્કાર અને કારણ પરિણામે તથા બુદ્ધત્વની પ્રાપ્તિ અંગે ખોટું દષ્ટિબિંદુ.
આ દસ કર્મો કરવાથી દુ:ખ જન્મે છે એમ જાગ્યા પછી આપણે તેને આપણા સૌથી ભયંક્ટ રિપુ ગણીશું. આ દસ કર્મો કરવાનું બંધ કરીશું કે સત્કર્મો સહજપણે થશે. જ ભવચકના ફેરા
ભવચક્રના સમગ્ર પ્રદેશને આવરી લેતા દુઃખાના સાધારણતા છ પ્રકાર ગણાવી શકાય. ૧. સંબંધે, ધનસંપદા, સામાજિક પ્રતિષ્ઠાની . અવિરતા, ૨. કદી ન સંતોષાતી વૃત્તિને સંતાપ, ૩, અનિશ્ચિત પુનર્જન્મે. આપણે ઘણી જિદગી ઓ જીઃ યા છીએ અને એટલી બધી વાર આપણા શરીરને ત્યાગ કર્યો છે કે એ ભૂત-શરીરને ઢગલે કરીએ તો મોટો પહાડ થાય, ૪. ફરી ફરી ગર્ભસ્થ થઈ જન્મ ધારણ કરવાનું દુ:ખ, ૫. પરિવર્તના ભરતી પછી ઓટ મિલન પછી વિદાય, જીવન પછી મૃત્યુ આવે જ છે, ૬, એકલા હોવાનું દુ:ખ. જન્મમાં, માંદગીમાં, મૃત્યુમાં આપણે સદૈવ એકલા હોઈએ છીએ. આપણી સાથે માત્ર આપણા કર્મ આવે છે. '
આ છે દુ:ખે ઉપરાંત બીજ ત્રણ મોટા દુ:ખે છે. પહેલું છે પs, વ્યાધિ, ગમગીની, જન્મ, જા અને મૃત્યુનું દુ:ખ જે બધાં સમાનપણે અનુભવે છે. બીજું છે વસ્તુઓની ક્ષણજીવી રવરૂપને લીધે જન્મનું પરિવર્તનનું દુઃખ, જેને બધા લોકો દુ:ખ તરીકે અનુભવી શકતા નથી કારણ કે લોકે વસ્તુમાં સુખ જુએ છે. મોટાભાગના લોકો માને છે કે ભૌતિક સગવડો અને વસ્તુઓમાંથી આવતી સલામતી રાખ ને મનની શાંતિ આપી શકે છે. આથી લેકો તેમને ક્ષયમી તત્ત્વ
માનીને વળગે છે અને તે કાયમી સુખ-સંતોષ આપશે એમ માની રહે છે. પણ આ વસ્તુઓની અંતર્ગત અસ્થિરતાને કારણે, પ્રવાહ બદલાય તેમ માણસને બદલાવું પડે છે અને તે દુ:ખનું કારણ બને છે. જે કોઈ બાબત દેખીતી રીતે સુખ આપતી હોય અને છતાં અસંતોષમાં પરિણમતી હોય તે આ બીજા પ્રકારના દુ:ખમાં આવી જાય છે. માણસને ગરમી લાગે એટલે તે ઠંડી જગ્યાએ જાય અને ત્યાં પાછી ઠંડી લાગવા માંડે તેના જેવી આ વાત છે.
ત્રીજું દુ:ખ સર્વવ્યાપી છે. પહેલા બે ક્રતાં આ વધારે સૂક્ષ્મ અને સમજવાનું અઘરું છે પણ તે દુ:ખને પામે છે, અને તે છે સંસ્કાર; એટલે કે ચિત્ત પર પડતી છાપ દ્વારા રચાતી જન્મજન્માંતરની ઘટમાળ.
આ બધાં દુ:ખ પર ચિતન કરતાં ઘટમાળ પ્રત્યે વિરાગ અને વિમુખતાની લાગણી જન્મે છે અને આ ભવના ચક્રમાંથી છૂટવાને માર્ગ શોધવા ભણી મન પ્રવૃત્ત થાય છે. '
આથી આધ્યાત્મિક વિકાસ કરવા માગતા લકોએ સૌથી પહેલી તે દુ:ખને પિછાણવું જોઈએ. દુ:ખમાંથી કેમ સંપૂર્ણપણે મુકત થઈ શકાય તેને માર્ગ બુદ્ધ બતાવ્યો છે, પણ તે પહેલાં આપણા અસ્તિત્વની આ યથાર્થતાઓ પ્રત્યે આપણે જગૃત થવું જોઈએ; તે જ તેમાંથી મુકિત સંભવી શકે.
આ બધું માત્ર ધ્યાનથી વાંચી જવાનું કે બુદ્ધિથી સમજી લેવાનું પૂરતું નથી. એના પર ચિતન કરવું જોઈએ અને એમાંથી મળતી દષ્ટિ રોજના જીવનમાં કાર્યશીલ થવી જોઈએ. પહેલાં આપણી આસપાસના વાતાવરણમાં, આ દષ્ટિએ, શું શું બની રહ્યું છે તે અવકવું જોઈએ અને પછી તેમાંથી જે સજાગતા જન્મે તે ધ્યાનમાં ઊંડી ઊતરવી જોઈએ. તેમાંથી એક આંતરદૃષ્ટિ ઊગશે અને અહીં
જે કહેવાયું છે તે ખરેખર સત્ય છે, તેને સાક્ષાત્કાર થશે. ધ્યાન વિશે માત્ર માહિતી એકઠી કરવામાં શકિત ખર્ચવાથી કાંઈ નહિ મળે. તે તે પેલા માણસ જેવો ઘાટ થાય જે દરેક દુકાનમાં જઈ વસતુઓના ભાવ પૂછે છે, તેની ગુણવત્તા તપાસે છે, પણ કશું ખરીદી શકો નથી કારણ કે તેની પાસે પૈસા નથી. પણ અહીં જે કહેવાયું છે તેને આપણે ઊંડાણથી સાંભળીએ, અંદર ઉતારીએ અને તેની યથાર્થતા પારખવા તેને આચારમાં મૂકીએ તો આપણું કાર્ય અર્થપૂર્ણ બનશે અને તે પરિણામ પણ આપશે.
(ક્રમશ:). સાભાર–સ્વીકાર (૧) પ્રેમ પારાવાર-લે નવલભાઈ શાહ, બાલગોવિંદ પ્રકાશન ગાંધીમાર્ગ, અમદાવદ-૧. કિંમત રૂ. ૨૫,
(૨) તત્ત્વાર્થસૂત્ર (ગુજરાતી શ્લોકો સાથે) લે. મુનિશ્રી સંતબાલજી ૫. મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હડીભાઈની વાડી, દિલહી દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦૦૦૪. કિ. રૂ. ૧૦.
(૩) શ્રીગુસા (કાવ્ય સંગ્રહ) લેખક-પ્રકાશક: સંપકલાલ સંઘવી મેટા બજાર, વલસાડ ૩૯૬02. કિં. રૂા. ૪-૭૫ પૈ.
() તને (કાવ્ય સંગ્રહ) લેખક પ્રકાશક (૩) મુજબ કિંમત રૂા.૧૩
(૧) લોકવાહતી રસલહાણ-સંપાદક: જયમલ્લ પરમાર, પ્રકાશક: ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ, ઊર્મિનવરચના, ૧૩, જાગનાથ પ્લોટ, રાજકોટ, કિં. રૂ. ૨૦.
(૬) ઉપાસના- સ્તવન સંગ્રહ) શ્રી આરહંત ભકિત મંડળ, મહાવીર ચેક, વલસાડ-૩૯૬૦૦૧,
'
Page #63
--------------------------------------------------------------------------
________________
.
?
તા. ૧-૪-૮૨
પ્રબુદ્ધ જીવન સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયધર્મસુરિશ્વરજી
T . રમણલાલ ચી. શાહ ગદિવાકર તરીકે જેમને બિરદાવવામાં આવ્યા હતા તે મહાન Sજેન આચાર્ય પરમ પૂજ્ય શ્રી વિજયધર્મસૂરિશ્વરજી મહારાજ શનિવાર તા. ૬ઠ્ઠી માર્ચે સવારે મુંબઈમાં મઝગાંવના ઉપાશ્રયમાં ૭૮ વર્ષની ઉંમરે નવકાર મંત્રનું રટણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ફાગણ સુદ તેરસને એ પવિત્ર દિવસ હતું, જે દિવસ શત્રુજ્ય મહાતીર્થની છ ગાવની પ્રદક્ષિણા કરવાને મહિમા છે. - પૂ. વિજયધર્મસૂરિશ્વરજી વિદેહ થતાં જૈન સમાજને એક મહાન આચાર્યની ખોટ પડી છે.
સ્વર્ગસ્થ આચાર્ય મહારાજની પાલખી ગોડીજીના ઉપાશ્રયેથી બીજે દિવસે સવારે નીકળવાની જાહેરાત થઈ ગઈ હતી. એમના કાળધર્મના સમાચાર મુંબઈ અને બહારગામમાં વાયુવેગે પ્રસરી ગયા અને એમના અંતિમ દર્શન માટે સવારથી જ સેંકડે માણસાની લાઈન લાગી ગઈ હતી. હું અને મારી પત્ની એમના દર્શન કરવા ગયા ત્યારે અડધા કલાકે વારે આવ્યો. અંતિમ દર્શન માટે વ્યવસ્થા પણ સારી રખાઈ હતી. લાખ માણસેએ એમના અંતિમ દર્શન કર્યા. ચેમ્બર સુધીની બાવીસ કિલોમીટર જેટલી લાંબી અંતિમ યાત્રામાં લાખો માણસોએ ભાગ લીધો અને એમને માટેની ગુણાનુવાદ સભા પણ અજોડ અને યાદગાર બની.
- પૂજ્ય આચાર્ય મહારાજને પાંચેક વર્ષ પહેલા પાલીતાણામાં લકવાને ગંભીર હુમલો થયો હતો અને તેને બેશુદ્ધ બની ગયા હતા, પરંતુ એ ગંભીર હાલતમાંથી તેઓ બેઠા થયા અને પોતાના આત્મબળ વડે તેમણે કેટલાંક અધૂરાં રહેલાં પોતાની મહત્વના કાર્યો પાર પાડયાં. - પૂજ્ય આચાર્ય મહારાજને અમારા કુટુંબ ઉપર અનહદ ઉપકાર હતે. હું છેલ્લા પંદરેક વર્ષથી તેમના ગાઢ સંપર્કમાં આવ્યો હતો. તેમના વિશેષ નિકટના સંપર્કમાં આવવાની તક મને અપાવી મારા
ઓળખતા ને એમની પાસે કોઈ જાય કે તરત તેઓ નામ દઈને મિત્ર શ્રી બાબુભાઈ (વ્રજલાલ) કપૂર મહેતાએ. તેઓ દર
બોલાવતા. તેઓ ઉંમરમાં મોટા હતા એટલે કેટલાયને એકવચનમાં અઠવાડિયે એક કે બે દિવસ રાતને વખતે પૂ. મહારાજ સાહેબ જયાં
સંબોધતા. પરંતુ એથી તેમનામાં રહેલું પિતાતુલ્ય વાત્સલ્ય પ્રતીત હોય ત્યાં તેમની પાસે જતા. આઠદસ મિત્રો એકઠા થતાં, પૂ. મહા
થતું અને તેને લીધે તે વિશેષ ગમતું. રાજજી કોઈ એક શાસ્ત્રગ્રંથનું અધ્યયન કરાવતા. આ રાત્રિવર્ગમાં
પૂ. વિજયધર્મસૂરિ મહારાજનું સમગ્ર જીવન તેજસ્વી હતું. બાબુભાઈ પોતાની ગાડીમાં મને નિયમિત લઈ જતા. અમારા આ
તેમનું ગૃહસ્થ જીવન થોડાં વર્ષોનું પણ ધર્મપરાયણ હતું. તેમને રાત્રિવર્ગમાં અડધો પોણો કલાક મહારાજ સાહેબ સમાવે અને
જન્મ વિ. સં. ૧૯૬૦માં વઢવાણમાં થયો હતો. તેમનું જન્મનામ પછી પ્રશ્નોત્તરી થાય. આવી રીતે ચારેક વર્ષ, ખાસ કરીને ચાતુર્માસ
ભાઈચંદ હતું. તેમના પિતાશ્રીનું નામ હીરાચંદભાઈ અને માતાનું . દરમિયાન પૂજય આચાર્ય મહારાજ પાસે નિયમિત જવાનું બન્યું.
નામ છબલબેન હતું. તેમણે છ વર્ષની ઉંમરે પિતાના પિતા ગુમાવ્યા આ રાત્રિવર્ગને કારણે પૂજય મહારાજ સાહેબ સાથે મારે આત્મીયતા
હતા. એમનાં ધર્મપરાયણ માતાએ ભાઈચંદને પ્રાથમિક શાળાના સંધાઈ, ચિત્ત ઉપર એક છાપ દઢપણે અંકિત થઈ કે પૂજય આચાર્ય
અભ્યાસની સાથે સાથે પાઠશાળામાં પંચપ્રતિક્રમણ સૂત્રને અભ્યાસ મહારાજે આપણા શાસ્ત્રગ્રંથોનું ઘણું ઊંડું અધ્યયન કર્યું છે. પ્રત્યેક
કરાવ્યું. બાળક ભાઈદની સ્મૃતિ અને ગ્રહણશકિત ઘણી સતેજ વિષયને તેમની પાસે તરત શાસ્ત્રીય ઉત્તર હાજર હોય. શાસ્ત્રોની
હતી. નવ વર્ષની ઉંમરે તો તેઓ આસપાસના ગામના લોકોને સેંક પંકિતએ તેમને કંસ્થા હતી. અમારા દરેક પ્રશ્નોની તેઓ
પ્રતિકમણ કરાવવા જતા. વધુ અભ્યાસને માટે ભાઈચંદને અમદાવિવિધ દષ્ટિકોણથી સવિગત છણાવટ કરતા, જેથી અમને પૂરો સંતોષ
વાદની સુપ્રસિદ્ધ શાળા ચીમનલાલ નગીનદાસ છાત્રાલય (સી. એન. થાય, વળી તેમની દષ્ટિ હંમેશાં વ્યવહારનય અને નિશ્ચયનયના સમ
વિદ્યાવિહાર)માં રાખલ કરવામાં આવ્યા હતા. એમને વિદ્યાભ્યાસ વયની રહેતી. તેમનું હૃદય હંમેશાં કરૂણાથી છલકાતું. કેટલાક વિવા
અમદાવાદમાં ઘણે સરસ ચાલતો હતો. બીજી બાજુ છબલબેને દાસ્પદ પ્રશ્નોની છણાવટમાં પણ તેમના વકતવ્યમાં અભિનિવેશ કે પાઠશાળામાં શિક્ષિકા તરીકે કામ ચાલુ કર્યું હતું. ધર્મ પ્રત્યે તેમની જુદો મત ધરાવનાર પ્રત્યે અસદભાવ જોવા મળતો નહિ.
રચિ ઉત્તરોત્તર વધતી જતી હતી. પિતાના ત્રણ પુત્રોમાંથી વચલા પૂજય આચાર્ય મહારાજ પાસે વંદન અર્થે આવેલા લોકોની પુત્ર ભાઈચંદને પણ તેઓ એ જ માર્ગે વાળવા ઈછતાં હતાં.' હંમેશાં ભીડ રહેતી. તેનું કારણ નાનાંમોટાં સહુની સાથે તેઓ આત્મી
નાની ઉંમરમાં જ માતાએ પોતાના આ પુત્રને દીક્ષા લેવા માટે યતા દાખવતા. એને લીધે કોઈને એમની પાસે જતી રોચ થત
પ્રેરણા કરી હતી. ભાઈચંદને જોઈને પૂ. વિજયનસૂરિએ પણ
છબલબહેનને એ જ ભલામણ કરી હતી. ૧૬ વર્ષની ઉંમરે ભાઈચંદ નહિ. આચાર્ય મહારાજ પિતે દરેકની વાતમાં રસ લઈ તેને રેગ્યા ,
શાળાના અભ્યાસ છોડી દઈને વઢવાણ પાછા આવ્યા. અનેવિ. સં. માર્ગદર્શન આપતા. સેંકડો નહિ બકે હારે માણસે તેઓ નામથી ૧૯૭૬માં વિજય મેહનસૂરિ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પ્રબુદ્ધ જીવન
|
તા. ૧-૪-૮૨
ધર્મવિજ્યજી રાખવામાં આવ્યું. મુનિ પ્રતાપવિજ્યના શિષ્ય તરીકે અને મારાં પત્ની ત્યાં ગયાં હતાં. પ્રતિષ્ઠાના મહોત્સવ દરમિયાન તેઓને જાહેર કરવામાં આવ્યા. ચારેક વર્ષ પછી એમનાં માતુશ્રી પૂજય મહારાજ સાહેબને એવો વહેમ પડતું હતું કે આ મહોત્સવમાં છબલબહેને પણ દીક્ષા લીધી અને તેમનું નામ સાધ્વી શ્રી ગોલવડના આગેવાને ઉત્સાહભેર ભાગ લેતા નથી અને કંઈક નારાજ કુશળજી રાખવામાં આવ્યું.
રહ્યા કરે છે. આચાર્ય મહારાજે તેમના કેટલાકને બોલાવીને તેમની દીક્ષા લીધા પછી મુનિ ધર્મવિજયે પૂ. મેહનસૂરિ પાસે ઉમંગ
વાત જાણી. અને ગામના લોકો વચ્ચે સુમેળ કરાવવા માટે એમણે ભેર અભ્યાસ ચાલુ કર્યો. તદુપરાંત વખત મળતાં તેમણે તે સમયના જાહેર કર્યું કે પ્રતિષ્ઠાને બીજે દિવસે સવારે દેરાસરના દ્વારનું ઉદઘાટન મહાન જન આચાર્ય વિજ્યનેમિસૂરિ, આનંદસાગરસૂરિ, ઉદયસૂરિ
કરવાને લાભ ગિલવડના સંઘને જ મળવો જોઈએ. એ માટે : વગેરે પાસે પણ વખતોવખત શાસ્ત્રાભ્યાસ કર્યો. ભગવતીસૂત્ર,
ગાલવડના સંઘે વહેલી સાવરમાં ગેલવડથી વાજતેગાજતે બેરડી કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, બૃહતકપભાષ્ય, વિશેષાવશ્યક
આવવું પડે. સાથે આચાર્ય મહારાજ હોય તો જ એ શોભે. પરંતુ 1 મહાભાષ્ય, તત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રગ્રંથો ઉપરાંત કાવ્ય, નાટક, કેષ,
આચાર્ય મહારાજને હૃદયરોગની બીમારી હતી. એમને એ શ્રમ લેવાનું વ્યાકરણ, ન્યાય ઈત્યાદિ વિષયમાં પણ તેઓ પારંગત થયા. સમય
કેમ કહી શકાય? પરંતુ આચાર્ય મહારાજે સામેથી પોતાની તત્પરતા * જતાં તેમને કમેકમે પ્રવર્તક, ગણિ, પન્યાસ, ઉપાધ્યાય વગેરે પદવીઓ
બતાવી. વહેલી સવારમાં પોતે બેરડીથી વિહાર કરી ગોલવડ ગયા . અપાઈ અને વિ. સં. ૨૦૭માં મુંબઈમાં આચાર્યની પદવી આપ
અને ગલવડના સંઇ સાથે પાછા તરત જ વિહાર કરીને બેરડી વામાં આવી.
પધાર્યા. પોતાની નાદુરસ્ત તબિયત છતાં બંને ગામના સંઘ વચ્ચે શ્રી વિજયધર્મસૂરિજી પ્રકાંડ પંડિત હતા. તેમણે સંખ્યાબંધ
સુમેળ કરાવવાને માટે તેમણે વિહારનું આટલું બધું કષ્ટ ઉઠાવ્યું. ' ગ્રંથ લખ્યા છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષા પર તેઓ પૂજય આચાર્ય મહારાજનું મનોબળ અને આત્મબળ કેવું અસાધારણપ્રભુત્વ ધરાવતા હતા. તેમણે નવતત્વ પ્રકરણ ઉપર સંસ્કૃ-- હતું તેને એક પ્રસંગ યાદ આવે છે. લુકવાને લીધે તેમનાં જમણા તમાં છ હજાર ક પ્રમાણ ‘સુમંગલા' નામની ટીકા લખી છે. અંગો બરાબર કામ નહોતાં કરતાં. લાંબો સમય બેસી શકાતું નહિ. તદુપરાંત “ભગવતી સૂત્રનાં પ્રવચને’, ‘લઘુક્ષેત્રસમાસ', પ્રશ્નોત્તર
પરંતુ પૂજય યશોવિજયજી મહારાજ અને જયાનંદવિજયજી મહારાજને મોહનમાળા', “શ્રવણ ભગવાન મહાવીર પૂર્વભવ) વગેરે સંખ્યાબંધ આચાર્યની પદવી આપવાનો પ્રસંગ પાલીતાણામાં હતું. તે વખતના ગ્રંથો લખ્યા છે.
વડા પ્રધાન માનનીય મોરારજીભાઈ દેસાઈ આ પ્રસંગે આવવાના આચાર્ય થયા પછી શ્રી વિજ્યધર્મસૂરિજીની જાહેર ધાર્મિક હતા. બપોર પછી સમય હતે. જે મંચ તૈયાર કરવામાં આવ્યો પ્રવૃત્તિઓ વધુ વેગથી ચાલવા લાગી. નૂતન જિનાલયનું નિર્માણ, હતો ત્યાં આચાર્ય મહારાજને બેસવાનું હતું. તેમની તબિયત ઘણી જિનાલયો જીર્ણોદ્ધાર, અંજનશલાક્ષ કે પ્રતિષ્ઠા, ઉપધાન અને નાદુરસ્ત હતી. તડકો પણ સખત હતો. તે પણ એ પ્રસંગે પૂજય માળારોપણ, મંદિરની સાંલગિરિ અને ઉજમણ ઉપરાંત ધાર્મિક આચાર્ય મહારાજ પૂરી સ્વસ્થતા સાથે આખા કાર્યક્રમ દરમ્યાન શિક્ષણ અને જૈન સાહિત્ય તથા કલાના પ્રચાર માટે તેમણે ઘણાં મંચ ઉપર બેઠા હતા. અપૂર્વ આત્મબળ સિવાય આવું કષ્ટ ઉઠાવી મોટાં મોટાં કાર્યો કર્યા છે. તદુપરાંત ધર્મશાળા, ભેજનશાળા, હસ્પિ- શકાય નહિ. ટલ, ઉપાશ્રય, દુષ્કાળ રાહત, રેલરાહત વગેરે સામાજિક કાર્યો માટે
પૂજય આચાર્ય મહારાજને અમારા પ્રત્યે સદભાવ ઘણા બધા પણ પુષ્કળ પ્રેરણા આપી છે. એમના ઉપદેશથી છેલલા ત્રણ દાયકામાં હતા. ગમે તેટલા તેઓ રોકાયેલા હોય તે પણ અમે જઈએ કે તરત વિવિધ પ્રવૃત્તિઓમાં પંચાવન કરોડથી વધુ રૂપિયાની રકમ ખર્ચાઈ અમને સમય આપતા અને એમની શુભાશિષ દર્શાવતા. ત્રણ વર્ષ છે. એ ઉપરથી પણ તેમની સુવાસ, શકિત અને દષ્ટિને પરિચય
પહેલા પૂજય આચાર્ય મહારાજ વઢવાણમાં ચાતુર્માસ હતા ત્યારે મળી રહે છે. ત્રણ વર્ષ પહેલાં વઢવાણમાં જયારે એમને અમૃત હું અને મારી પત્ની તેમને વંદન કરવા ગયા હતાં. અમે ઉપાશ્રય મહોત્સવ ઉજવવા માટે ઘણું મોટું ફંડ એકત્રિત થયું તે વખતે પહેરિયા કે તરત દ્રવિજય મહારાજે કહ્યું "મહારાજજી તમને મોરબીમાં રેલ આવતાં એ તમામ રકમ મેરબીના રાહતકાર્ય માટે બહુ યાદ કરતા હતા. મહારાજજીને છ ઈચની ધાતુની બે પ્રતિમાન વાપરવાની એમણે સૂચના આપી હતી, જે એમની સમયક્ષતા કોઈક આપી ગયું છે. એક મહાવીર સ્વામી અને બીજ ગૌતમ સ્વામી દર્શાવે છે.
છે. મહારાજજી કહે આ બંને પ્રતિમાજી રમણભાઈ અને તારાબહેન .. શ્રી વિજયધર્મસૂરિજીને પ્રભાવ એવો મોટો હતો કે કેટલા આવે ત્યારે એમને મારે ભેટ આપવી છે.’ ચંદ્રસેન મહારાજની માણસે યથાશકિત જાહેર કાર્ય માટે પોતે જે રક્ત દાન તરીકે વાપરવા વાત સાંભળી અમને ઘણો હર્ષ થશે. અમે મહારાજ પાસે ગયા. ઈરછતા હોય તેની જાણ મહારાજશ્રીને કરી જતા. કેટલીકવાર તે દિવસે ખાસ કંઈ ભીડ નહોતી. મહારાજજી હવે ધીમે ધીમે પણ મહારાજશ્રીની સૂચના અનુસાર એ રક્ત વાપરવાને માટે કેટલાક
સ્પષ્ટ બોલી શકતા હતા. વાતચીત કરવામાં બહુ શ્રમ પડતો નહોતે. - દાતાઓને એક બે વર્ષ કે વધુ સમય રાહ જોવી પડતી. મહારાજ- એ દિવસે અમારી સાથે એમણે નિરાંતે ધર્મની ઘણી વાત કરી. શ્રીને કોઈ પણ નવું કાર્ય ઉપાડતાં તે પાર પડશે કે કેમ તે વિશે સંશય
અમને ખૂબ આનંદ થયો. તેઓ એ દિવસે બહુ જ પ્રસન્ન હતા. રહેતે નહિ, કારણ કે દાતાઓ પાસેથી લાખો રૂપિયાનાં વચને અગા
મહારાજ સાહેબે બંને પ્રતિમા મંગાવી મંત્ર ભણીને તેના ઉપર ઉથી તેમને મળેલાં રહેતાં કોઈ પણ કાર્ય માટે મહારાજશ્રી
વાસક્ષેપ નાખ્યા અને એ બે પ્રતિમાજી અમને આપી. અમારા ટહેલ નાખતા કે તરત તે માટે જોઈએ તે કરતાં વધુ નાણાં એકઠાં
જીવનને આ એક અત્યંત પવિત્ર, મંગલમય, અવિસ્મરણીય - થઈ જતાં.
પ્રસંગ હતું ! 'પૂજય આચાર્ય મહારાજને પગલે પગલે ઉત્સવ થતું. તેઓ પૂજય મહારાજશ્રી પાસે કેટલીક લબ્ધિ-સિદ્ધિ હતી. એમનું ! જયાં જયાં વિચરતા ઉત્સવનું વાતાવરણ આપોઆપ સર્જાઈ જતું. વચન મિથ્યા થતું નહિ. એમના વાસોપથી પિતાને લાભ થશે હોય કેટલેક સ્થળે સ્થાનિક માણસે વચ્ચે સુમેળ હોય તે સુમેળ સ્થપાઈ એવી વાત ઘણા પાસેથી સાંભળી છે. એમના વાસક્ષેપથી એક ભાઈ - જ. સુમેળ સ્થાપવા તરફ તેમનું લક્ષ પણ રહેતું. એક પ્રસંગ ' પરદેશમાં અકસ્માતમાંથી બચી ગયાની વાત પણ જાણી છે. આ યાદ છે. દહાણુ પાસે બેરડી અને ગોલવડ નામની બે ગામ છે. ત્યાં શ્રદ્ધાને વિખ્ય છે. અનેક લોકોને આવાં નિ:સ્વાર્થ કરુણાસભર જેનેની ઠીકઠીક વસ્તી છે. બોરડીમાં પ્રતિષ્ઠા મહોત્સવ હતો. હું મહાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય એ સ્વાભાવિક છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૮૨
પ્રબુદ્ધ જીવન
- ૨૨૭
શ્રી વિજયધર્મસૂરિ મહારાજનો શિષ્યસમુદાય વિશાળ છે, જેમાં અતિરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સાહિત્ય કલારત્નશ્રી વિજયયદેવસૂરિ, શતાવધની શ્રી વિજયજયાનંદસૂરિ, પ્રખર વ્યાખ્યાતા શ્રી વિજયકનકરત્નસૂરિ, શ્રી મહાનંદવિજય, શ્રી સૂર્યોદયવિજય, શ્રી વાચસ્પતિ વિજય, શ્રી દ્રિસેનવિજય, શ્રી મહાબલવિજય, શ્રી પધાર્ગદવિજય વગેરેથી જૈન સમાજ સુપરિચિત છે. તેમના શિષ્યોએ ગુરુભકિતનું અપ્રતિમ કાર્ય કર્યું છે. લકવા થયા પછી પૂ. આચાર્ય મહારાજને બીજાની સહાયની આ દિવસ જરૂર પડતી. એમના બધા જ શિષ્યએ વૈયાવરચનું ઉત્તમ કાર્ય કર્યું છે, પરંતુ તેમાં સવિશેષ ઉલ્લેખનીય છે. પૂ. સંદ્રસેનવિજ્યજી મહારાજ. એમણે સતત પાંચ વર્ષથી રાત અને દિવસ પૂરી સંભાળ લીધી. ઉઠવા બેસવામાં ટેકો આપવ, શૌચાદિ કિયા કરાવવી, મુખમાંથી ઝરતી લાળ સાફ કરવી, સમયે સમયે દવાઓ આપવી, આહારપાણીની સંભાળ રાખવી ઈત્યાદિ કરવા ઉપરાંત સતત જામતી ભકતોની ભીડને મહારાજશ્રીને એમ ન ચડે એ રીતે વ્યવસ્થિત રાખવી-એ બધું અત્યંત પરિશ્રમ ભરેલું કાર્ય પૂરી નિષ્ઠાપૂર્વકની ગરભકિતથી પ્રસન્નતાપૂર્વક કર્યું છે જે બદલ તેઓ ધન્યવાદને પામે છે. આ પરમ પૂજય વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજને સમાજ ઉપર અસીમ ઉપકાર છે. તેઓ દિવંગત થયા, પરંતુ તેમની પ્રસન્ન અને પ્રભાવક સ્મૃતિ અનેક લોકોનાં હૃદયમાં ચિરકાળ સુધી અંકિત રહેશે. આવા ધુરંધર માત્માને આપણા કોટિશ: વંદન હો?
લોકવારતા.
તે જયમલ્લ પરમાર Shકવારતાનું સર્જન આદિકાળથી થતું આવ્યું છે. આદિ માનવ અરણ્યવાસી હતો અને હજી ગ્રામ, કૃષિ કે અન્ય વિકાસ નહોતે થયો ત્યાર પહેલાં માનવીમાં કુતૂહલ અને કૌતુકને રસ ઉત્પન્ન થયો ત્યારથી વાત કહેવાનો ભાવ જન્મ્યા હતા. હજી ચિત્ર કે લિપિને જન્મ નહોતે થયો ત્યારે વાચા – કંઠ દ્વારા કુતૂહલ અને કૌતુક જનક રસાત્મક વાત કહેવાનું શરૂ થઈ ગયેલું. એ વાણી સાથે ધીરે ધીરે અભિનય શરૂ થયો અને ત્યાર બાદ આદિ માનવના આ રસ ભાવ ઝાડની છાલ અને પશર ઉપર ચીતરાતા થયા. લિપિની શૈધ થઈ ત્યાં સુધીમાં આ વાતે વારતાનું રૂપ લેતીવિચારાત્મક રૂપ ધારણ કરતી થતી ગઈ.
શરૂઆતની વાર્તાઓ સત્યઘટનાત્મક હતી પણ રસાનુભૂતિની સાથે સાથે એની કલ્પનાશકિતનેજી વિકાસ પણ થતો ગયો અને એમાંથી અદભુત રસની કલ્પના મિશ્રિત કથાઓને વિકાસ થયો. આવી કથાઓને વધુ વિકાસ બૌદ્ધકાળથી થયો કહેવાય છે.
વાત કરવામાંથી “વાર્તા” શબ્દ આવ્યો છે અને કથા કથવા કહેવામાંથી “કથા” શબ્દ આવ્યો છે. મૂળમાં કથા અને વારતા એક જ છે, પણ જો દિવસે કથામાં ઉપદેશ અને પૌરાણિકતાનું તવ આવ્યું અને એમાંથી કથા બની, વાત-વારતામાંથી આધુનિક નવલ’ કથા સુધી એના વિકાસ થશે.આ બધું છતાં પ્રાકૃતજન દ્વારા કંઠસ્થ કથા કહેવાનું ચાલુ જ રહ્યાં, જેના ઉપરથી લોકસાહિત્ય અને ચારણી સાહિત્યની મિશ્રિત એવી લોકકથા કે લોકવારતાનું આજનું સ્વરૂપ બંધાયું છે. ઘટનાઓ બદલાતી રહી છે, તેમ સ્વરૂપ પણ બદલાતા રહ્યાં છે, પણ એનું આદિમતત્ત્વ એનું એ જ રહયું છે.
માનવ સંસ્કૃતિનાં મૂળ ભારતમાં નખાયેલાં જગતભરની આદિ વારતાઓનાં મૂળ પણ ભારતીય વારતાઓ સાથે જોડાયેલાં છે. આ વારતા સાહિત્ય દ050 વર્ષ પહેલાં લિપિબદ્ધ થયેલાં, પણ ભારત વર્ષમાં એ સાહિત્ય એની સંસ્કૃતિ સાથે ૫૦૦૦ વર્ષ પૂર્વે ન થઈ
ગયું, ત્યારે ઈજિપ્તનું હવામાન માફક હોઈ હજાર વર્ષ પૂર્વે ત્યાંના પેપીરરસ ઝાડની છાલ ઉપર લખાયેલું સાહિત્ય સુરક્ષિતરૂપે મળી આવે છે. તે
જગતની સૌથી પ્રાચીન કથા જળપ્રલયની હોવાનું અત્યાર સુધીના સંશોધનથી કહેવાયું છે. ભારતમાંથી જ જઈને ઈરાક વસેલા આર્યોના વસવાટમાં અનરાધાર વરસાદથી આ જળપ્રલય થયેલે એમાંથી બચેલા ફરી ભારત આવી વસ્યા. આ પ્રલયકથા વિશ્વના બધા દેશમાં ને બધી જાતિઓમાં એકસંરખી કંઠસ્થ રૂપે ને ઝંસ્થરૂપે મળી આવી છે તે પછીની બીજી વિશ્વવ્યાપી કથા દેવાસુર સંગ્રામની જ જુદા સ્વરૂપે મળી આવે છે. ભારતમાંથી પ્રસરેલી વારતાઓ જ્યાં જયાં પ્રચાર પામી ત્યાં ત્યાંના સ્થાનિક ત અને સ્થાનિક નામે પડતાં મૂકી દઈએ એટલે એનું ભારતીય સ્વરૂપ પરખાઈ આવે. બૌદ્ધ કથાઓ, હિતોપદેશ, પંચતંત્ર અને કથાસરિાગરની કથાઓ વિશ્વના દેશદેશથી સ્વરૂપાંતરે મળી આવી છે. હજારો વર્ષ પૂર્વેની પશ્ચિમ એશિયાના પહાડો અને ઈંટો તથા ઝાડની છાલ ઉપર લખાયેલી યુસુફ અને પાટીફર તથા “બતાહ” અને અને’ ની કથાઓના કથાબીજ (મટીફ) આપણી રાજા ભરથરી અને વિકમ, ઓઢે અને હોથલની લોકવાર્તામાં મળી આવે છે. ભાભીને દિયર પ્રત્યે પ્રેમ’ એ કથાબીજ આ બધી વાર્તાઓના મૂળમાં રહેલું છે.
સાગરના સામસામા બે કાંઠે ઝૂરતા સાહસિક વિજોગી યુગલોની આવીજ એક સરખી કથાઓ યુરોપ- એશિયાને જોડતી હેલેંપેટની ખાડી, સિંધની સાગર સમી સરિતા અને સૌરાષ્ટ્રના શિયાળ બેટ અને ચાંચની ખાડી ઉપરથી મળી આવે છે. યુરોપીય યુગલ છે. હીરા અને લીએન્ડર, સિંધ યુગલ છે સુહીણી - મેહાર અને સૌરાષ્ટ્રનું યુગલ છે મરણી અને બાવા ભભૂતગર, સિંધ- પંજાબના શશી-પુનરુની પાદ સૌરાષ્ટ્રના હાલારની બે નદીઓ સઈ અને પૂના સાથે જોડાયેલી છે. - કંઠસ્થ કથાઓ કે ગ્રંથસ્થ કથાની કથાબીજ એકની એક રહે છે, પણ પ્રદેશ પ્રદેશે તે નવા ખાં નામરૂપ ધરે છે અને બધી કથાઓમાં જે તે સ્થળે અને કાળની સુપ્રસિદ્ધ વ્યકિતઓ અને સુપ્રસિદ્ધ સ્થળોના નામ જોડાતા જાય છે. એમાં વફાઈ અને અને બેવફાઈ, શૈતાનિયત અને ઈન્સાનિયત, ખાનદાની અને ખૂટલાઈ, શેષણ અને સમર્પણ, ઈમાની અને બેઈમાની, સૂર અને અસુરનાં હૃદુની વાતે રહેલી છે.
[‘લોકવારતાની રસલહાણ” એ નામના હમણાં જ પ્રગટ થયેલા ગ્રંથમાંથી શ્રી જયમલ્લ ભાઈ પરમારે સંપાદિત કરેલા આ ગ્રંથમાં ગુજરાતના ત્રીસ સિદ્ધહસ્ત લેખકોની શ્રેષ્ઠ લોકવારતા આપવામાં આવી છે. સ્વ. મેઘાણીના “સૌરાષ્ટ્રની રસધાર’ પછી એવી જ ઊંચી કક્ષાને, પણ જુદા જુદા લેખકોને હાથે લોકવારતાઓ લખાયેલી હોવાને કારણે શૈલીવૈવિધ્યવાળો આ વારતાસંગ્રહ આપણા . સાહિત્યમાં અનોખી ભાત પાડે છે. આવા મૂલ્યવાન સંપાદન માટે શ્રી જયમલ્લભાઈ પરમારને અભિનંદન – સહમંત્રી']
* ચિંતન કણિકાઓ * બીજાઓ માટે વિશે શું ધારતા હશે તેની ચિંતામાં હું રહ્યા કરતો હતે. પછી મને ખબર પડી કે બીજાઓ મારે દિલ વિચાર કરતા નહોતા. પણ હું એમને વિશે શું ધારતો હોઈશ તેની ઉપાધિ કરતા હતા - ત્યારે મારી ફિકર મેં લડી દીધી.
-એમરસને જમાને બહુ ખરાબ આવ્યો છે, ભલે, પણ તમને અહીં કલ્યા છે તે એને સારો ક્રવા માટે.
--મસ કારલાઈલ
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રણવ જીવન
આચાર્ય કૃપાલાણીની સન્નિધિમાં [] ડૉ. હરીશ વ્યાસ
અમદાવાદમાં તામિલનાડુના માજી રાજયપાલશ્રી પ્રભુદાસ “પટવારીને ઘરે ઊતરેલા આપણા મહાન દેશભકત, ગાંધીવાદી વિચારક અને ક્રાતિકારી કેળવણીકાર સ્વર્ગસ્થ આચાર્ય કૃપાલાણી સાથે મળવાના પ્રસંગ તા. ૨-૧-૮૨ના રોજ મારે થયા હતા. એ નિમિત્તે થયેલા વાર્તાલાપ નીચે પ્રસ્તુત કરવામાં આવ્યો છે:
* સાંજના સમય હતો, આકાશમાં ઘેરાયેલાં વાદળાં વિખેરાવાથી સૂર્યના તડકો રેલાતા હતા. પરિમલ સેાસાયટીમાં આવેલા શ્રી પ્રભુદાસભાઈ પટવારીના બંગલામાં બગીચાનાં વિવિધ પુષ્પાની મીઠી પરિમલ દિલને તરતર કરી દેતી હતી. સંગીતના સ્વરો કાર્ડિંગ પરથી રેલાતા હતા: “સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ... રઘુપતિ રાઘવ રાજારામ.... !” સંગીત પૂરું થતાં જ આગાર્યશ્રીને કોફી અને બિસ્કિટ તથા મને ફળા ઘરમાંથી નિવેદિત થયાં અને ખાતાં ખાતાં અમારી વાતચીત પણ ચાલતી રહી.
શરૂઆતમાં જ આચાર્યશ્રીએ મારો પરિચય માગ્યો. અને મે ઠેઠ ચાળીસગાંવના સર્વોદય સંમેલનથી યાદ કરીને તેમને આજ સુધીન પરિચય આપ્યો. ‘‘ગાંધીજી કે બારેમે આપને ડોકટરેટ હાસિલ કિયા યહ ખુશી કી બાત હૈ. આપકે જૈસે સર્વોદય કાર્યકર્તા ઔર Intellectual પ્રબુદ્ધનકો મિલકર બહેાત ખુશી હાતી હૈ. દેશ કે બારે મે તુમ ક્યા સાચતે હા? ખુલે દિલ સે કહે,” આમ કહીને તેમણે જ પ્રશ્ન પૂછીને વાતચીતના આરંભ કર્યો.
“આચાર્યજી, મનમાં એક સવાલ પ્રતીતિ મેળવવા માટે ઊઠવા કરે છે કે ઔદ્યોગિક કાંત્તિ પછી જે મંત્ર-વિજ્ઞાનની સંસ્કૃતિ આવી છે તેણે ભારતનાં ગામડાંને ગરીબી, બેકારી અને ભૂખમરાથી ભરી દીધું છે. આ Urbanisation શહેરીકરણ, મોટા પાયાનું ઉંદ્યોગીકરણ અને કેન્દ્રીકરણ ભારે ખતરનાક છે.”
“દેખા હરીશજી,જબતક હમારા પ્લાનિંગ-આયોજન નહીં બદલેગા તબ તક કોઈ યારા નહીં હૈ. આયોજન ઉપર રૉ નીચેકી અપેક્ષા નીચેસ ઉપર લૅજાના ચાહિયે. ગ્રામ આયોજન, ગ્રામ સંકલ્પ ઔર ગ્રામસ્વરાજ્ય કે બિના યહ સમશ્યા નહીં નીપટેગી. ઔર Key-industries (ચાવીરૂપ ઉદ્યોગા') મે ટ્રસ્ટીકરણ કરના પડેગા. બ્રાકી સબ ઉદ્યોગ છેટેૌમાને પર ચલાને ચાહિયે. ભારત મે વિકેન્દ્રિત ઉદ્યોગો કે બિના લાખાં-કરોડો હાથા કો કામ નહિ દિય! જા, સકેગા. મેં લાલબહાદુર શાસ્ત્રી, મેરારજીભાઈ વગેરે આપે તે ઘેાડા કુછ બના થા. બાદ મેં તે નેહરુ કાલસે ઈન્દિરા તક વહી પુરાની રફતાર ચલ રહી હૈ ભગવાન જાને, ઈસ દેશ કા કયા હોગા!”
“આનો ઉકેલ ભારતની જનતા, પ્રબુદ્ધજને અને લાકસેવકોએ મળીને કરવા જ પડશે. તેત્રીસ વર્ષથી દેશ રવાડે ચડી ગયા છે. રે આચાર્યજી, હું એવાં ગામડાંમાં ઘૂમ્યો છું કે જયાં તેત્રીસ વર્ષની આઝાદી પછી મે પીવાનું પાણી મળતું નથી. ૭૦ કરોડની વસ્તીમાંથી ૩૫ કરોડ લોકો તો ગરીબીની રેખા નીચે જીવે છે. ગરીબી, બેકારીની સાથે કમરતોડ મોંઘવારી વધતી જ જાય છે. સામાન્ય માણસને જમાઉધારનાં બે પાસાં મેળવવાં યે દુષ્કર છે. આ ભાવવધારાની ચુંગાલમાંથી પ્રજાને બસાવવી જ પડશે એને માટે લેાક જાગરણ દ્વારા લાકશિક્ષણ કરીને ગામેગામ અને શહેરને વેઢે લૅકસમિતિઓ રચવી
જ પડશે.”
તા. ૧-૪-૮૨
8
“દેખા હરીશભાઈ, મૈં ભાવુક આદમી નહીં હું... બહાંત અનુભવ પાયા હૈ. હાં મે સિર્ફ Emotions – ભાવનાએ મે બહનેવાલા આદમી નહિ હું પક્કા Politician (રાજકારણી પુરુષ) હૂં. ...લાક સમિતિકી બાત અચ્છી હૈ. જરૂર બના મગર યહ લંબે અસકી બાત હૈ. Voter's Council - મતદાતા મંડલ બનાના, લેક કરનાઉમ્મિદવાર ખડા યહ સબ અચ્છી બાત હ. મગર બહુત સમય લીંગા, જરૂર કીજિયે, મના નહીં કરતા હૂં. મગર આજકી પરિસ્થિતિ કા તાત્કાલિક હલ ઈસ મે' નહીં હૈ ! દેશ મે જો સરકાર રાજ્ય કરતી હૈ ઇસકા વિકલ્પ ચાહિયે. સામાન્ય નહીં, મજબૂત ઔર જૅરદાર એવ* દષ્ટિ સંપન્ન વિકલ્પ ચાહિયે. સદ્ધ વિરોધ પક્ષો કો એક ઢા જાના ચાહિયે. ગઈબિતી બાતેં ભૂલ જાની ચાહિયે. ભૂતકાલ કો સિર્ફ યાદ કરતે રહને સે વર્તમાન મેં એકતા નહીં બનેગી. કલ કો ભૂલ જાઓ. આજકો સંપન્ન કરો. સર્વેદિય પ્રવૃત્તિયા મેં જે. પી. ડૂબે હુએ થે... વિનોબાજી કે સાથ... !ફિકર કર્યાં જનતા પાર્ટી બનાને કી ઉલઝન મે પડે? લાઆન્દોલન ઉન્હાને ક્યાં કિયા? વહુ પછા Politician રાજપુરુષ થા. ઉન્હે[ ને વિનોબાજી કી પ્રવૃત્તિયા મે” જરૂર તથ્ય દેખા થા. મગર વધુ લંબે અરસ કી બાતથી. ઈસ મે" તાત્કાલિક પરિસ્થિતિ કા હલ નહીં' થા, દેખા હરીશજી, ક્રાન્તિકારી તાત્કલિક કા ઔર લાંબે અરસેકા-દોનોંકા વિચાર કરના પડતા હૈ... ચુનાવ આ રહા હૈ, ઈસ કે પહલે ઈસ શાસકીય પાર્ટીકા જલદીસે જલ્દી વિકલ્પ દે દે... વરના લોકતંત્ર કે બડા ખતરા હોગા.”
આચાર્યજી, આજે દેશમાં જે. પી. જેવું કોઇ ગતિશીલ વ્યકિતત્વ નથી. વિદ્યા છે પણ એ લાંબા અરસાની ચેટજનાઓના વિચાર પ્રવાહમાં છે. રાષ્ટ્રીય કક્ષાના પ્રતિભા સંપન્ન અને પ્રભાવક પુરુષ આપ છા, આપે પુન: સાબરમતી આશ્રમની હૃદયકુંજમાં-બાપુની છત્રછાયામાં વિરોધ પક્ષોના મુખ્ય નેતાઓને બોલાવીને એકતા માટે મથવું જોઈએ. તટસ્થ અને નિષ્પક્ષ તથા નિરપેક્ષ વ્યકિત સિવાય આ કાર્ય સંપન્ન નહીં થાય."
“મૈં” પંચાનબે સાલકા બૂઢા ! ગયા હૂં. મેં કયા કરું? અભી મુઝે રિટાયર્ડ કરો. મેરે સકી યહ બાત નહીં હું, શકિત ભી નહીં હું... નવજવાનો કા યહ કામ કરના ચાહિયે,
બસ, જા.... દેશકો આગે બઢાવે. દષ્ટિ સંપન્ન નવજવાનાંકી દેશ કા બહેાત બહેાત જરૂર હૈ ... ખૂબ ખૂબ આશીર્વાદ હ.”
મે કૃપાલાણીજીને પ્રણામ કર્યા. તેઓ મને ભેટી પડયા. મે એમની વિદાય લીધી ત્યારે એમની આંખોમાં અનેાખી સમક દેખાતી હતી.
* વસત વ્યાખ્યાનમાળા
*
પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત વસંત વ્યાખ્યાનમાળા તા. ૧૨, ૧૩, ૧૪ એપ્રિલના રોજ સાંના ૬-૧૫ કલાકે તાતા ઓડિટોરિયમ, બ્રુશ સ્ટ્રીટ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૨૩ ખાતે યોજવામાં આવી છે. સર્વેને પધારવા વિનંતી છે. વિષય અને વકતાની વિગત નીચે પ્રમાણે છે.
વિષય: આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ૧૨-૪-૮૨ પોલાન્ડ અને મહારાષ્ટ્રો આઈ. કે. ગુજરાલ ૧૩-૪-૮૨ ભારત અને તેના પડોશી પ્રો. પી. એમ. કામથ ૧૪-૪૬૮૨ મહાસત્તાઓનો સંઘર્ષ પ્રો. રમેશબાબુ
લિ. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #67
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૮૨
પ્રબુદ્ધ જીવન
સ્વર્ગમાં ઝૂંપડપટ્ટી હાતી નથી
[] વિપિન પરીખ
સવારનું છાપું વાંચવું ગમતું નથી. એક દિવસ એવો હતો કે છાપું આવે નહીં ત્યાં સુધી સવારની ચા ભાવે નહીં. આજે કંઈક સૂગ ચડે છે. ઉંમરના પ્રભાવ? ના, માત્ર ઉંમર નહીં, રોજ સવારે હેવાનિયતના, માનવતાના "સના સમાચાર વાંચીને દુ:ખ થાય છે. કયાંક ટ્રેનમાં એકલદોકલ મહિલાનું ખૂન થયું છે, ક્યાંક લાખ્ખો રૂપિયાની દાણચારી પકડાઈ છે, શહેરમાં-પાટનગરમાં ખુરશીએની ખેંચાખેંચમાં ગીતા-રામાયણ બધાં ભૂલાઈ ગયાં છે. વિનાબાજી સંત પુરુષ છે. તેખા તો કહે. હતાશ થવાની જરૂર નથી. આ છાપાંવાળાં તો અનિષ્ટને અશુભનાં જ મથાળાં બાંધે. જે શુભ છે, જે આનંદમય · ·ઘટના બને છે તેની હેડલાઈન્સ બંધાતી નથી. જગતમાં એટલું શુભ જૉવાની દષ્ટિ. હજી તેા મળી નથી. છતાં સર્વત્ર જયાં જીવનને હ્રાસ, નાશ થતો હોય ત્યાં કોઈ પેાતાની કોમળ હથે લીમાં ડગુમગુ થતા જીવનનું જતન કરે, જયાં કાળું ડિબાંગ અંધારું હોય ત્યાં કોઈ થરથરતી ... જ્યોત ધરે એવું વાંચવા મળે ત્યારે મન ખુશખુશ થઈ જાય છે. એવી કામળ હથેલી મધર ટેરેસાની છે. પાતાના ભુરા પાલવની સાદી સાડીમાં એક દીવાને સંકોરી અંધકારને ભૂંસતા ભૂંસતા તેઓ આગળ વધતા જાય છે. ના, તેઓ અંધારાને જોતાં નથી. ગાઢ તિમિરની પાર તેઓ માત્ર ઈશુની કરુણામૂર્તિ જ જુએ છે.
કેટલાંક સદભાગી માણસે પોતાના જીવનના નકશે. જન્મની સાથે લઈને આવતા હોય છે. નહીં તો એક બાર વરસની છોકરડી ‘મારે મારું જીવન ઈશ્વરને ચરણે સમર્પિત કરવું છે' એવું નક્કી કરી શકે તે તમે કેવી રીતે માની શકો? વરસે માત્ર એમના આ નિર્ણયને, સ્વપ્નને જ આકાર આપતા હોય છે. આપણે ત્યાં મોટાભાગના લેકા ડોકટર થઈને વેપારી થવાના, વકીલ થઈને શેરબજારમાં કમા વનાને વેપારી થઈ સંત થવાનાં સ્વપનાના ભંગાર જીવનભર ઊ ચકીને ફરતા હોય ત્યારે આ નાની ઉમરે પ્રાપ્ત થતું જીવનનું સ્વપ્ન પૂર્વજનમની જ દેણ લાગે, મધર ટેરેસાની ભકિત જે આજે બાહ્ય સ્વરૂપે ઝળાહળાં દેખાય છે. તેના મૂળિયાં છેક શૈશવમાં છે. એમની ભકિત જીવનથી હારી-થાકીને પાંગરી નથી.” એટ્લે જ તેમાં આનંદનો એક સૂર વહ્યા કરે છે ને એટલે જ એમની શ્રદ્ધા બીજા માણસાની જેમ નાના મોટા પ્રસંગોના ફટકાથી વિચલિત થઈ નથી.
“પેાતાને મળેલા કહેણ માટે કોઈ ચોક્ક્સ-નિ:શંક કેમ થઈ શકે?” એવો પ્રશ્ન જ્યારે પૂછાયેલા ત્યારે મધર ટેરેસાએ કહેલું, “આપણા હૃદયને ઊંડે ઊંડે આપણને આપણા લક્ષ્યની, કહેણની એક દઢ પ્રીતિ હોય છે. આપણે જો નમ્ર અને નિષ્ઠાવાન હોઈએ તે ઈશ્વર આપણને કયાર છેતરી નહીં શકે. પ્રેમના આદાનપ્રદાન માટે જ એણે આપણ' સર્જન કર્યું છે. આપણા અસ્તિત્ત્વ પાછળ કોઈ એક હાથ છે, કોઈ એક ધ્યેય છે. એક ઉચ્ચત્તમ લક્ષ્ય માટે આપણને પેદા કરવામાં આવ્યા છે.”
અને એ ઈશુને શોધે છે, જુએ છે દીનદુખિયામાં, રોગીઓમાં. ઈશુને જ કહે ‘તું ભકે ગંદા ગોબરાં ચીંથરામાં સંતાય'. હું તે છતાં તેને ઓળખી શકું અને કહ્યું, ‘ઈશુ, મારા દર્દી, તારી સારવાર કરવી એ પણ કેટલું મધુર છે!” અથવા દર્દીને કહે, “તમે મને અતિ વ્હાલા છે– તમારી સેવા કરવી એ પણ મારું મન લ્હાવો છે. કારણ ઈશુ તમારું રૂપ લઈને આવ્યો છે.’
આજે આપણને આશ્ચર્ય થાય પણ કલકત્તામાં શરૂ શરૂમાં એમણે જયારે કાર્યનો આરંભ કર્યો ત્યારે તેમને હઠાવવાની કોશિશ થયેલી, પોલીસને ફરિયાદ થયેલી! ત્યારે પોલીસ કમિશનર ના નારી શું કાર્ય કરે છે તે જાને જઈ તપાસ કરી. આભા થઈ ગયા. ફરિયાદ કરનાર યુવાનને કહ્યું, “તમે કહો છે તે પ્રમાણે હું એમને હઠાવું પરંતુ તે પહેલાં આ નારી જે કામ કરે છે તે કામ તમારી મા-બહેનો પાસે તમે કરાવો. તે પછી જ મારી સત્તા વાપરીશ ને એમને અહીંથી ખસેડીશ.”
વર્તમાન સમયમાં લોકો જ્યારે નાસ્તિક થઈ ઈશ્વરના અસ્તિત્ત્વની શંકા કરે ત્યારે મધરની શ્રદ્ધા અડગ છે ને એટલે જ તેઓ કહી શકે કે “ઈશું તો આજે પણ પોતાના માણસાની વચ્ચે આવે છે; પરંતુ એના જ માણસા ઈશુને માળખી નથી શકતા. ઈશુ આવે
૨૨૯
છે કંગાળના સડી ગયેલા દેહનું રૂપ લઈને; અરે, પોતાની જ લક્ષ્મીથી ગૂંગળાઈ જતાં શ્રીમંતાનો વેશ પહેરીને પણ એ આવે છે. શ્રીમંતના હૃદયની એકલતામાં એ આવે છે. લક્ષ્મી છે છતાં એ શ્રીમંતને પ્રેમ કરનાર કોઈ નથી હોતું. આ ઈશુ આજે પણ તમારી ને મારી પાસે આવે છે અને અનેક્વેળા આપણે એની બાજુએથી પસાર થઈ જઈએ છીએ.''
પરંતુ સૌથી વિશેષ એમને સ્પર્શે છે લોકોનું બેઘરપણું એકાકીપણ, આ બેધરપણું એટલે પથ્થરની દીવાલનો જ માત્ર અભાવ નહીં. એક બેધરપણું આવે છે જયારે માણસ પાસે પોતાનું કહી શકાય તેવું કોઈ હાતું નથી. એને ભૂખહોય છે રોટીના ટુકડાની નહીં પણ પ્રેમની, To be somebody to some one કોઈ પેtતાનું હાય, પોતે કોઈના થઈ શકે એ પણ એક ભૂખ છે અને એના વિના 1 માણસા તડફડે. છે. મધુર કહે, “આજે જગતમાં જે દુ:ખ દારુણ્ય છે તેના મૂળ ઘરમાં છે,કુટુંબમાં છે. કારણ ઘર, કુટુંબમાં પ્રેમનો અભાવ છે. આપણને આપણા જબાળકો માટે સમય નથી. એકબીજા માટે સમય નથી. ઘરને જો આપણે તીર્થ બનાવી શકીએ તે દુનિયામાં આનંદનું શાંતિનું સામ્રાજ્ય ફેલાઈ જાય. જીવનમાં જો પ્રેમનું અવતરણ કરવાનું હોય તો તેના આરંભ ઘરથી જ કરવા પડશે,”
“મેલબર્નમાં, ઈંગ્લેન્ડમાં, કલકત્તામાં અનેક એકાકી લેાકી છે જેનને એમની રૂમના નંબરથી ઓળખવામાં આવે છે. શા માટે આપણે એમની પાસે જતા નથી? જાણો છે। તમારા ઘરની બાજુમાં જ, પડોશમાં જ એવી કોઈ વ્યકિત છે? કોઈ અંધ છે. એને આનંદ થશે તમે જે એને છાપું વાંચીસંભળાવશો, કદાચ કોઈ શ્રીમંત છે. પુષ્કળ ચીજવસ્તુ છે એની પાસે, એ દટાઈ જાય તેટલી! પરંતુ એને મળવા કાઈ નથી આવતું. એને તમારા સ્પર્શની જરૂર છે.” એક દિવસ એક શ્રીમંત ભાઈ.મધર ટેરેસા પાસે આવ્યા. કહે, “તમે અથવા બીજું કોઈ પણ મહેરબાનીકરી મારે ઘરે આવે. હું અર્ધોંધ છું અને મારી પત્ની લગભગ પાગલ. અમારા બધાં સંતાનો વિદેશ ગયાં છે. એકલ-ન તાથી અમે ઝૂરી રહ્યા છીએ મરી રહ્યા છીએ, માણસના, ઉષ્માભર્યા, પ્રેમભર્યા અવાજ માટે અમે ટળવટળીએ છીએ.”
મેલબોર્નના એક વૃદ્ધ માણસની મધર વાત કરે છે. એ જીવે છે એની પણ કોઈને ખબર નહતી: મધરે એની રૂમ જોઈ. ભયંકર! મધરે એ રૂમને સાફ કરવાની ઈચ્છા બતાવી. ત્યારે કહે કે ‘ના, જેમ છે. તેમ ઠીકે છે.” મધુર કશું બાલ્યાં નહીં, આખરે એણે રૂમ સાફ કરવાની રજા આપી: એ રૂમમાં એક સુંદર લેમ્પ હતો વર્ષોના કચરા અને ધૂળથી ગંદો. મધરે પૂછછ્યું, “તમે આ લેમ્પ કેમ પેટાવતા નથી? ” ત્યારે એણે કહ્યું,‘મારી પાસે કોઈ આવતું નથી. મને લેમ્પની કોઈ જરૂર નથી.’ મધરે પૂછછ્યું, “જો રોજ એક સિસ્ટર તમને મળવા આવે તો તમે લેમ્પ, પેટાવશે?” તો કહે, “હા, માણસના અવાજ મને સાંભળવા મળે તો હું જરૂર પેટાવીશ” અને થોડા દિવસ પછી આ જ માણસે મધરને કહેડાવ્યું, “મારી જિંદગીમાં તમે પેટાવેલે દીવા હજી પણ જલતો રહ્યો છે.”
તમને કેવા પ્રકારનું મૃત્યુ ગમે? કદાચ તમે વિચાર ન પણ કર્યા હોય, કદાચ કોઈક કલ્પનામાં મનમાં,હાય, ઘરની ચાર હુ ફાલી દીવાલ વચ્ચે, પોતાના પ્રિયજનનો હાથ હાથમાં લઈ, તેમના સાન્નિધ્યમાં કદાચ કોઈ તીર્થ સ્થળે પ્રભુનું સ્મરણ કરતાં...! પણ હજારો લોકો આજે એવી રીતે મૃત્યુને ભેટે છે જ્યારે તેમની નજીક પોતાનું કોઈ સ્વજન હોતું નથી. રસ્તા પર, ફૂટપાથ પર, સડતા દેહની ‘પારાવાર વ્યથાથી કણસતા નામ વગરના આ અણજાણ લોકો લાચાર થઈને પેાતાની આંખા મીંચે છે. આવા લોકોને મધર ટેરેસા ોધી શોધીને પોતાના અમીમય સ્પર્શ આપે છે, પાલવમાં ઢબૂરે છે. ૨૧ વરસમાં કહે છે તેઆ ૨૭૦૦૦ માણસાને શેરીઓમાંથી ઊંચકી પેાતાના હોમ ફોર ધ ડાઈ"ગમાં લાવ્યા છે. સારવાર કરી છે, પ્રેમ આપ્યો છે, સ્પર્શ આપ્યો છે.કહે કે “લોકોને હું કોઈ ચીજવસ્તુ કે ભેટ આપવા નથી કહેતી. એ તો મને આમ કરતાં સહેજે ચપટીમાં મળી જાય, મારે એમની હાજરી જોઈએ. આ દીનદુખિયા-દર્દીઓને પોતાના થાડૉક સ્પર્શ આપે, થોડુંક હાસ્ય! તેમનીપાસે થેાડીક વાર જરા બેસે. સ અમસ્તા જ, આમ જુઓ તો આ નાનકડી વાત છે; પરંતુ આ નાન કડી વાતનું પણ મારા લેાકોને મન ખૂબ મૂલ્ય હોય છે.
B
q
Page #68
--------------------------------------------------------------------------
________________
80
૨૩૦
પ્રભુધ્ધ
દર્દીઓને સ્પર્શ કરવાની વાતને મધર ખૂબ મહત્ત્વ આપે છે, સિસ્ટરોને પણ એ માટે ભારપૂર્વક કહેતા હોય છે. એટલે જ એક જંતુઓથી ખવાયેલા ને ગંદા દર્દીની સારવાર કર્યા પછી એક સિસ્ટરે કહ્યું, “મધર ત્રણ કલાક સુધી હુ ઈશુના દેહને સ્પર્શ કરતી રહી.” મધર પોતે જ કહે, ‘તમે લાખ્ખો રૂપિયા આપે તો પણ હું રકતપિત્તિયાને સ્પર્શ ન કરું, પણ પ્રભુના પ્રેમ ખાતર હું ખૂબ આનંદથી એને સ્પર્શી.’
એક માણસને લાવવામાં આવ્યો છે. ત્રણ જગ્યાએથી એની કરોડરજજ તૂટી ગઈ છે. અસહ્ય યાતનાથી ચીસે અને બૂમો પાડે છે. એને મરવું નહોતું. સિસ્ટરોનું માં પણ નહાવું જોવું. એને ભરપૂર માત્રામાં, છૂટથી, માર્કીન અને પ્રેમ આપવામાં આવ્યા. એને ઈશુની વેદનાની વાતો કરી. ઈશુ-જેણે માણસ જાત માટે દુ:ખ વ્હોર્યા સહ્યા! એને કહેવામાં આવ્યું: “ઈશુ આજે પણ તને પ્રેમ કરે છે.” એણે ધીમે ધીમે સાંભળવા માંડયું. પ્રેમના સ્વીકાર કર્યો, અંતિમ દિવસેા એણે મર્ફીન લેવાની ના પાડી. જે પરમ કૃપાળુ તત્ત્વ અને બચાવ્યો હતો તે પરમ સત્તા માં એણે શાંતિથી લીન થવું હતું !”
મધુર કહે, “દરિદ્રને અંતિમ સમયે પ્રભુની પાસે જવામાં પ્રભુનું સાન્નિય અનુભવવામાં અમે મદદ કરીએ છીએ. ઈશ્વર આગળ એ પશ્ચાતાપ કરે. તેમાં અમે એને સહાય કરીએ છીએ. આ વાત તેમની અને ઈશ્વર વચ્ચે જ હાય છે. બીજા કોઈની હાજરી નહીં. તે વેળાએ કોઈને ત્યાં પ્રવેશવાની રજા નથી હોતી. અંતિમ સમયે તેમણે પ્રભુ સાથે એક શાંતિની પ્રતીતિ થાય તેવા અમારા પ્રયત્ન હાય છે.”
'
“નિર્મલ હૃદય’ મધરની સંસ્થા. તેમાં કહે છે અંતિમ સમયે મારું કોઈ નથી' એવી ભાવના સાથે કે પ્રેમના અભાવ લઈ કોઈએ ત્યાં પેાતાની આંખ મીંચી નથી. આ જેવી તેવી સિદ્ધિ નથી. પોતાના મૃત્યુ સમયે કોઈ શાંતિથી આંખ બીડે તે મધરને, સિસ્ટરોને કેટલી દુઆ આપીને જતા હશે ? તેમના હેરા પર કેટલી તુષ્ટતા હશે? જીવનભર કે છેલ્લે છેલ્લે તરછોડાયલાના કોઈ હાથ પકડે ત્યારે એ હેરા પર જે ધન્યતા તરવરે તેની તમે કલ્પના કરી શકો અને એટલે જ એક દર્દી જતાં જતાં કહે,“પશુની જેમ હું જીવ્યો, દેવદૂતની જેમ વિદાય લઉં છું!”
મને મધરે વર્ણવેલા બે પ્રસંગો ખાસ સ્પર્શી ગયા છે. એક હિંદુ કુટુંબ હતું. કેટલા દિવસેાથી પેટમાં કશું ગયું નથી. મધુર થાડા ભાત લઈ- એ કુટુંબ પાસે ગયા. હજુ મધર કશી વાત કરે તે પહેલાં કુટુંબની માએ ભાતના બે ભાગ કર્યા ને બીજો ભાગપડોશીને આપ્યોઆ પડોશી મુસલમાન કુટુંબ.મરે પૂછ્યું, “તો પછી તમારા સૌ વચ્ચે આટલા ભાતમાં શું આવશે? તમે તે બધું મળી દસ માણસા છે.” ત્યારે એ ભૂખી મા કહે, “એ લોકોએ પણ કેટલા દિવસેથી કશું ખાધું નથી.” તમે ભૂખ્યા પેટની એક દરિદ્ર નારીની આ મહાનતા, હૃદયની ઉદાત્તતા કલ્પી શકો છે ?
તો બીજા એક પ્રસંગમાં મેલબોર્નમાં એક માણસને લાવવામાં આવ્યો હતો, ખૂબ માર પીટવામાં આવ્યો હતો. પોલીસે તેને વારે વારે ઉથલાવી ઉથલાવી પૂછ્યા કર્યું “તને આ માર કોણે માર્યો?” અનેક પ્રકારના જૂઠાણાં કહ્યાં પણ કેમેં કહી એણે નામ ન જ આપ્યું. પોલીસ લાચાર થઈને ચાલી ગઈ. કેમ નામ ન આપ્યું એમ એને પૂછવામાં આવ્યું ત્યારે કહે, “પેલાને દુ:ખ પડત તેથી મારી વેદના કે મારા દુ:ખ ઓછા ન થાત” મારનાર એના ભાઈ હતો અને પોતાના ભાઈનું નામ એણે ખુલ્લું ન કર્યું. બદલાની ભાવના જ્યારે તીવ્રતમ થઈ ઊઠે ત્યારે અસહ્ય પીડા વચ્ચે પણ પેાતાના ભાંડુ માટે કેટલી સહિ હતા !
મધર કહે આ પ્રેમની સતત ધારા મેરોજઅનુભવીએ છીએ ને એને લકીમાં ફેલાવતા જઈએ છે. સામાજિક કાર્ય તો અનેક સરકારી, બિનસરકારી સંસ્થાઓ કરે છે. ખૂટે છે માત્ર પ્રેમ. મધર પેાતાના કાર્યને પ્રેમ અને ભકિતથી સુંદર કરી મૂકે છે. બ્યુટીફુલ’ ‘સુંદર’ એ મધરના મનગમતા શબ્દ છે. પ્રભુ માટે કશું સુંદર કરવું એ જ જાણે એમના મુદ્રાલેખ, એમનું જીવન! જે દીનહીન છે, જે કુરુપ છે, જેમલિન છે તે સૌને પોતાના સ્પર્શથી મધર સુંદર રૂપાળા ઘાટ આપે છે. મધર કહે કે આજે પણ લોકો ભૂખથી મરતા હોય તો એને અર્થ એવો નથી કે પ્રભુએ તેમના ખ્યાલ ન
જીવન
તા. ૧-૪-૮૨
કર્યા, પરંતુ આપણે એ ભૂખ્યામાં ઇશુને,પ્રભુને જોઇ ન શક્યા. આપણે શું આપ્યું નહીં. સમાજને, સરકારને દીનહીન કંગાળ લોકોની જરૂર નથી. પરવા નથી. એમને માટે કોઇને ફુરસદ નથી. સમાજ માટે તે તેઓ નકામા છે. આપણે તેમને શોધી કાઢવા પડશે ને આપણે પ્રેમ આપવા પડશે, કહે કે, “કેટલાંક માણસે કારણસર, શ્રીમંત થયા હોય છે. સુખેથી તેઓ જીવી શકે છે. તેમણે એ માટે મહેનત પણ કરી હશે પણ જ્યારે હું બગાડ જોઉં છું ત્યારે ઊકળી ઊઠું છું– અમે વાપરીશકીએ એવી ચીજવસ્તુને લોકોને ફેંકી દેતા જેઉં છું ત્યારે ચીડાઇ ઊઠું છું,” હમણાં જ એમણે કહ્યું ‘“માાં મકાનોને હું જયારે ખાલી, માણસ વિનાના જોઉં છું ત્યારે એ મકાનાને મારા માણસેાથી ભરી દેવાની મને ઇચ્છા થાય છે.”
મધર ટેરેસા વાચાળ નથી. શબ્દોની પણ જબ્બર રકસર કરે છે. માત્ર પ્રભુ માટેના પ્રેમમાં જ એ કરકસર કરતાં નથી, કહે કે, “લોકોના હૈયાને સ્પર્શ કરવા એક શાંતિની આવશ્યકતા હોય છે. આપણે ‘શું કહીએ છીએ તે અગત્યનું નથી. આપણી દ્રારા અને આપણને પ્રભુ શું કહે છે તે અગત્યનું છે. ભીતરમાંથી શબ્દો ન નીકળતા હોય તે એ શબ્દો વ્યર્થ છે. જેશબ્દોને ઇશુના પ્રકાશ નથી મળતો એ શબ્દો માત્ર અંધકારને જ વધારે છે. “ભાષણનું, પ્રવચનનું, શિખામણનું બિંદુ એ મિલનનું બિંદુ નથી બની શકતું. “તા ત્યારે શું કરવાનું? તા કહે, ‘ઝાડુ હાથમાં લઇ કોઇનું આંગણું સાફ કરો, એ ઘણું બધું કહી જશે.' કહે કે કોઇ તમને મળીને પાછું જાય ત્યારે એ વધારે સુખી થઇને જાય તે જોજો, તમારા ચહેરા પર, આંખામાં, તમારા સ્મિતમાં પ્રભુની દયાને, કરુણાને જીવતી કરો. લાકોને તમારી સાર સંભાળ નહીં, તમારું હૈયું પણ આપજો. નેતા માટે, કોઇ દોરે તેની વાટ જોઇને બેસી ન રહેશો, એકલા ઠંડી પડો. એક માણસના નાતે બીજા માણસને હૈયેહયા મળેા, ઇશુને, પરમેશ્વરને આપણે જોઇ ન શકીએ, પડોશીને તો હંમેશ જોઇ શકીએ ! અને ઇશુ માટે આપણે જે કંઇ કરવાનું મન થાય તે પડોશી માટે કરીએ તો? પ્રભુના આનંદ એ જ તમારી શકિત! એ જે કંઇ આપે તે સ્વીકારો અને જે કંઇ માગે તે ખડખડાટ હાસ્ય સાથે એને આપા, મેાકળે મને તમે એના જ છે. કહે, “હું તારો છું. તું મારા કટકે કટકા કરીને કાપશે તે તેના એક એક કટકા પણ આખરે તારો જ હશે, ઇશુને તમારામાં શહીદ થવા દો અને પૂજારી પણ!”
એમની મુલાકાત લેવા ખબરપત્રી ને લેખકો આવે ને તેઓ વીંધાઈ જાય છે. હૈયાનું પરિવર્તન થાય છે. બુદ્ધિના પ્રેમ આગળ, ભકિત આગળ નમે છે. એક બ્રિટિશ ઉચ્ચ અધિકારી ફક્ત કિંમતી સૂટ પહેરીને એમને મળવા આવ્યા હતા. મળ્યા પછી કહે, ‘આ સૂટ મને દઝાડે છે. “તા દેસમન્ડ ડોઈ ગ એમની આત્મકથા લખે. તેઓ પૂર્વવત્ રહ્યા નહીં. કહે, “મધરે મારી આખાને દૃષ્ટિ આપી, જેતાં શીખવ્યું.” ગાંધીજી પાસે ઉકળતું લેહી લઇ, એમના કટ્ટર વિરોધી આવતા ને પછી તેમના ભકત બની જતા તે યાદ આવે છે?
એક દિવસ મધર માંદા પડયાં. મગજ પર ખૂબ તાવ ચડી ગયા. તેમાં જાણે સ્વર્ગમાં પીટરને મળવા ગયા. પણ પીટર? અંદર આવવાની જ ના પાડે, કહે, “સ્વર્ગમાં ઝૂંપડપટ્ટી નથી.” ત્યારે મધર ગુસ્સે થઇ ગયાં ને પીટરને કહ્યું,’ ભલે ભલે, હું સ્વર્ગને મારા ઝૂંપડપટ્ટીના માણસેાથી ભરી મૂકીશ. પછી તમારે જખ મારીને મને દાખલ કરવી પડશે.” આ દીનદુખિયા માટેનો એમના પ્રેમ જ આપણ ને સંભળાય છે.
લીલા રૅનું એક નાબકડું કાવ્ય છે: “મને ખબર નથી ઇશ્વર છે કે નહીં. પણ તારા અસ્તિવની મને જાણ છે. ઈશ્વર તારા જેવા લાગતા હશે?” તમે ઇશ્વરમાં માનો કે ન માના, મધર ટેરેસામાં એના હેરો તમને તરવરતા દેખાશે.
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦ ૪ ટે. નં:૩૫૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.
10
Page #69
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
1
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૨૪
પ્રબુદ્ધ જીવને
-
મુંબઈ ૧૬ એપ્રિલ ૧૯૮૨, શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિગ ૬૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાલિક
છૂટક નકલ રૂ. ૧-૦૦
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ
ગાંધી કુટુંબનો કલહ અને દેશની પનોતી
I ચીમનભાઈ ચકુભાઈ શાહ વળતી ઈન્દિરા ગાંધીએ, મા ૨૯, સોમવારની રાત્રે, ઈન્ડિયન એકસપ્રેસમાં ૩૧મી તારીખે પ્રકટ થઈ. ૨ા જવાબ
* તેમના પ્રિય પુત્ર સંજ્ય ગાંધીની ૨૫ વર્ષની વિધવાને, પહેલું વાકય, ઈન્દિરા ગાંધીને ચોક ઝાટકે કાપી નાખે છે. એ પહેલું તેના બે વર્ષના બાળક સાથે, તત્કાલ, પિતાનું નિવાસસ્થાન છોડી વાકય છે: જવા આદેશ આપ્યો. ૨૯મી તારીખે, ૧ સફદરજંગ રોડ પર શું બન્યું As usual you have written a letter meant for તેના વિવિધ અહેવાલો વર્તમાનપત્રોમાં વિગતથી આવ્યા છે અને publicity and the press. In that are several stateઅફવાઓ તેથી પણ વિશેષ ફેલાઈ છે. ૨૮મી તારીખે મનેકા ગાંધી ments that are quite simply not true. લખન સંમેલનમાં હાજરી આપી દિલ્હી પાછી ફરી તે દિવસે, ઈન્દિરા ગાંધીને કહાં, તમે જુઠું લે છે અને પ્રચાર માટે જપત્ર વડાપ્રધાનના નિવાસસ્થાને પેલીસની મોટી જમાવટ હતી. ૨૯ભીને લખ્યો છે. ઈન્દિરા ગાંધીએ મનેકાના ગેરવર્તણૂંકની રિયાદ કરી દિવસ, ધાંધલધમાલ, શોરબકોર, કોલાહલ, આકો અને પ્રતિઆકો
હતી, કોઈ દિવસ તેમને આપવું જોઈનું માન આપ્યું ન હતું. તેના પિમાં વીત્યું અને છેવટે રાત્રે દસ વાગે મનેકા ગાંધીએ વિદાય લીધી. કુટુંબ અને કુળની પરંપરા ભિન્ન હોવા છતાં, તેને પુત્રવધુ તરીકે પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, મનેકા ગાંધીને ટેલિફોન કાપી નાંખે
લીધી, એજ્ય સતત તેના વર્તનની ફરિયાદ કરતા હતા વગેરે. મનેકાર હતું, તેના ભાઈ અને બહેનને આવતાં થોડો વખત અટકાવ્યા હતા, જવાબ આપ્યો. આ ઘરમાં મેં જે અપમાને સહન કર્યા છે અને તેના નેકરને રજા આપી હતી, ધીરેન્દ્ર બ્રહ્મચારીએ તેના સામાનની જે શારીરિક અને માનસિક ત્રાસ ભોગવ્યો છે તે કોઈ મનુષ્ય સહન ઝડતી લેવા પ્રયત્ન કર્યો, ઉગ્ર બોલાચાલી થઈ, નેકર, આયાએ, ન કરી શકે તેવા હતા. બધો વખત ભડિયા વિના મને મારી રીતે પોલીસ વગેરેની રૂબરૂ આ બધું નાટક ભજવાયું. મનેકા ગાંધીને કહે. જીવવા , વગેરે. વિામાં આવ્યું કે તેણે તેની માને ત્યાં જવું, તેણે જવાબ આપ્યો કે વર્તમાનપત્રોમાં નિવેદને અને પ્રતિનિવેદન . આમાં મારે મનફાવે ત્યાં જઈશ. મનેકા ગાંધીએ બે દિવસનો સમય માગ્યો કોણ સાચું અને કોણ ખોટું તે શેધવાની ભાંજગડમાં પડવાની પણ તત્કાલ ઘર છોડી જવા હુકમ થયો. તેના પુત્ર વણને તાવ હતો, જરૂર નથી, પણ ઈન્દિરા ગાંધી ઇરની આ ફજેતી જાહેર થવા તેને લઈ જતા રોકવા પ્રયત્ન થયે, અને ઈન્દિરા ગાંધી તરફથી કેમ દીધી (જાહેર કરી)? પોતે જાણતાં હોવા જોઈએ કે પિતાની મનેકા ગાંધીને એક પત્ર આપવામાં આવ્યો અને મનેકા ગાંધી મિડી પ્રતિષ્ઠાને ધક્કો પહેચો. મનેકાને કઈ ગુમાવવાનું, નથી, તેમણે જ રાત્રે દિલ્હીની એક હોટેલમાં જઈ રહ્યાં.
બધુ ગુમાવવાનું છે તે છતાં આમ કેમ કર્યું? ઈનિદરા ગાંધીએ કહ્યું સાસુ-વહુના આવા કલહ આપણા દેશમાં સામાન્ય છે. મોટા કે મનેકાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ટેકો છે, ભાજપનો ટેકો છે, ઘરની થોડી મોટી વાત, પણ નવાઈ પામવા જેવું કાંઈ નથી. સૌ બહુગુણ અને જર્જ ફર્નાન્ડિઝ્મ ટેકો છે, કોઈને કશું વિદેશી એ જ માટીના માનવી છે.
તને હાથ છે. ૨૫ વર્ષની આ છોકરીએ એવું શું કરી નાખ્યું કે આ વાત કદાચ આટલેથી પતી જાત-બધે બને છે તેમ તે
ઈન્દિરા ગાંધી ચાટલાં બધા બ્લાવર બની ગયાં, મે બળવો થયો
હોય અને ભીરપણે પડકાર ઝીલતાં હોય તેમ દેખાવ થઈ ગયો. કદાચ ભુલાઈ જવાની અને ફરી મનમેળ થાય.
ઈન્દિરા ગાંધી એટલા બધાં ભયભીત કેમ છે? અથવા ઈરાદાપૂર્વક પણ ઈન્દિરા ગાંધીએ, લાગે છે કે ઈરાદાપૂર્વક, તેને વ્યાપક દેખાવ કરે છે? કોંગ્રેસ પક્ષને માટે મોટો ખતરો હોય તેમ આ લખન સ્વરૂપ આપ્યું. પોતે મનેકા ગાંધીને લખેલ પત્ર રાતોરાત સંમેલનને પક્ષવિરોધી પ્રવૃત્તિ ગણાવી. એની ઉપેક્ષા કરી હત, સમાચારસંસ્થાઓને પહોંચાડશે. વર્તમાનપત્રને પિતાને કેસ ૨જ
સંજય ગાંધીના પાંચસૂત્રી કાર્યક્રમને અમલી બનાવવા આ સંમેલન કરતા હોય તેમ અહેવાલો અપાયા અને બીજે દિવસે સવારે દેશના
હનું તે હળવા દિલે સફળતાને સંદેશ મોકલ્યો હોત, મનેકાને ઘરવર્તમાનપત્રમાં આ બધા અહેવાલ પ્રકટ થયા. એક ગૃહકલહ
આંગણે સમજવી ઠપકો આપ્યો હોત, તેમ ન બનત? અથવા બાજી હતો તેને રાજકીય અને રાષ્ટ્રીય સ્વરૂપ અપાયું. વર્તમાનપત્રોને હાથની બહાર ગઈ હતી, તેને ડામવા, માખીને મારવા હાડો ઉપાડવાની ખેરાક મળી ગયો.
જરૂર હતી? - ઈન્દિરા ગાંધીએ આવું કેમ કર્યું? તેનાં કારણે વિચારીયે તે તેમના જ ઘરમાં રહી તેમની વિરુદ્ધ પ્રચાર કરે અથવા તેમના પહેલાં, મનેકા ગાંધીએ શું કર્યું તે જોઈએ. એ પણ ઓછી ઊતરી નહિ. વિરોધીઓને આશ્રય આપે તે સહન ન થાય એ સમજી શકાય તેવું 'ઈન્દિરા ગાંધીના પત્રને તત્કાલ પોતાના હસ્તાક્ષરમાં સણસણત છે, પણ શાતિથી, અથવા થોડા સમયમાં, મનેકાને જુદા રહેવાની ! જવાબ આપે. વર્તમાનપત્રોને મેકલાવ્યો અને તેની ફોટો કોપી ફરજ પાડી શકાત. આટલી બધી ઉતાવળ અને ઉગ્રતા શાને?
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૩૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૮૨
આ બનાવની પશ્ચાદ્ ભૂમિ, હવે પછી થનારી તેની અસર, ' આટલું બધું શા માટે? તેના રાજકીય અને રાષ્ટ્રીય પરિણામે, આપણા દેશ માટે ચિંતાજનક
રાજીવ સક્રિય રાજકારણમાં પડયા પછી, સંજ્યના નિકટના નહોતા તે, આપણે આ બનાવની ઉપેક્ષા કરત. આ બનાવ ઈન્દિરા
માણસને દૂર કર્યા હતા. આ બધા મહત્ત્વાકાંક્ષી સંતુષ્ટ યુવાને ગાંધીના વર્તમાન માનસનું પ્રતિબિંબ પાડે છે. એ માનસને પાયે એ
દૂધવાતા હતા. તેમાં અકબર અહમદે બીડું ઝડપ્યું. લખનમાં એજ્યના લાગે છે કે રાજીવ ગાંધીને પોતાના વારસદાર તરીકે સ્થાપવા છે
ટેકેદારોનું સંમેલન જાહેર કર્યું અને મનેકાએ હાજરી આપવા સ્વીકાર્યું. અને તેમાં મનેકા ગાંધી આડખીલીરૂપ છે અથવા થવા સંભવ છે.
ઈન્દિરા ગાંધીએ આને માટે સ્વરૂપ આપ્યું ન હોત તો કદાચ તેની માટે તેને જડમૂળથી ઉખેડી નાખવી જોઈએ. લોકશાહીની વાત કરીયે
બહુ નધિ લેવાત નહિ. ઈન્દિરા ગાંધીને આ બધામાં રાજકીય કાવતરું પણ સામંતશાહી માનસમાંથી હજી આપણે બહાર આવ્યા નથી
લાગ્યું એટલે વ્યાકુળ થઈ ગયાં. એટલું જ નહિ, પણ સામંતશાહી જ આ દેશને અનુકૂળ છે એવી
- મનેકા ગાંધી શું કરે છે, કેટલું કરી શકે છે તે જુદી વાત છે. માન્યતા આ બનાવને આધાર જણાય છે. નહેરુકુળ જ આ દેશ
કઈ અસરકારક કરી શકે સંભવ નથી. કોંગ્રેસના માણસે ઉપર રાજય કરે, તેમાં જ દેશનું હિત છે, તેવી તૈયારી થાય છે તેમાં
એમની પડખે ચડે તેમ નથી. ઈન્દિરા ગાંધી સાથે રહેવામાં જ તેમનો મનેકા ગાંધીએ નાને એવો પણ પથરો નાખે.
સ્વાર્થ છે. સંજ્યના કેટલાક ફેંકાઈ ગયેલા માણસે મનેકાને પડખે જવાહરલાલ નહેરુની ઈચ્છા કદાચ હડી કે ઈન્દિરા ગાંધી તેમના
ચડે તો પણ નિષ્ફળ જવાના, વિરોધ પક્ષો મનેકાને પડખે ચડશે તો અનુગામી થાય. તે માટે આડકારી રીતે પ્રયત્ન પણ કદાચ કોઈ ઈન્દિરા ગાંધીને આક્રોપ પુરવાર થશે અને વિરોધ પક્ષો ગુમાવશે. હશે, પણ નહેરુ અંતે લેકશાહીમાં માનતા અને તેમના અવસાન મનેકાને ઈન્દિરા ગાંધી ટૂંક સમયમાં જ બીનઅરારકારક બનાવી દેશે. પછી લાલબહાદુર શાસ્ત્રી તેમના અનુગામી થયા. લાલબહાદુરનું
ભય મનેકાને નથી. ભય ઈન્દિરા ગાંધીના માનસને છે. અકાળ અવસાન થયું ન હત-પાંચ સાત વરસ વડાપ્રધાન રહ્યા હોત તો ઈન્દિરા ગાંધી કઈ દિવસ વડા પ્રધાન શાત કે નહિ તે
સત્તાધારી વ્યકિતઓને અમુક ભ્રમણાઓ (એબસેશન) શંકાનો વિષય છે. લાલબહાદુરના અવસાન પછી ઈન્દિરા ગાંધી : -ડાય છે, તેમનું મન આ ભ્રમણાઓથી ઘેરાઇ જાય છે અને વડાપ્રધાન થયા તેનું મુખ્ય કારણ તે વખતના કેંગ્રેસના આગેવાનોની, પ્રમિત થાય છે. અત્યંત શંકાશીલ બને છે. લેશ પણ વિરોધ સહન શ્રી મોરારજી દેસાઈને દૂર રાખવાની ઈચ્છા હતી. એ વખતે મોરારજી- કરી શકે નહિ. પરિણામે પ્રજાને અનહદ નુકસાન થાય છે. ભાઈએ પ્રયત્નો કર્યા અને આગેવાનોએ તે પ્રયત્નો નિષ્ફળ બનાવ્યાં.
રાજીવને પિતાના વારસદાર બનાવવાના ભ્રમથી ઇંદિરા ગાંધીનું ત્રણ વર્ષ પછી, ઈન્દિરા ગાંધીને હિંમત આવી અને ૧૯૬૯માં
મન ઘેરાઈ ગયું છે. સંજય ગાંધીના પંચસૂત્રી કાર્યક્રમમાં કાંઈ પોતાનું સ્વરૂપ પ્રકટયું. ૧૯૭૧ના બંગલા દેશના વિજયે તેમને નવું નથી. વૃક્ષારોપણ કરવું, દહેજ પ્રથા બંધ કરવી, ગંદા વિસ્તારો શિખર પર બેસાડયાં. ૧૯૭૫માં દેશની આર્થિક સ્થિતિ કથળી, ગુજ- સુધારવા, લોકોને શિક્ષણ આપવું– આ બધું સામાન્ય છે, કોઈને રાત વિધાનસભામાં કોંગ્રેસની હાર થઈ, અલ્હાબાદ હાઈકોર્ટનો
કાંઈ કરવું નથી. મનેકા પણ કાંઈ કરે તેમ નથી. આ બધું તૂત ચુકાદો આવ્યા અને જયપ્રકાશનું આંદોલન થયું. આ સમયે સંજય છે, પણ ઈન્દિરા ગાંધી તેથી ભડકે છે. ગાંધી આગળ આવ્યા. ત્યાર પછીને ઈતિહાસ જાણીતા છે. સંજયમાં દેશની પનોતી બેઠી છે. મેગલ સામ્રાજ્યમાં અને બીજા રાજાહિંમત અને સાહસ હતાં. શું સાધને વાપરે છે તેની પરવા ન હતી.
એમાં રાજગાદી માટે ખટપટ થતી; લોકશાહીમાં પણ એવું બને એ નવા યુવાન માણસને પોતાની આસપાસ ભેગા કર્યા. તેમને કોઈ મૂલ્ય અસહ્ય લેખાવું જોઈએ. રાજીવને વારસદાર બનાવવા ઈન્દિરા ગાંધી ન હતાં. ૧૯૮૦ની ચૂંટણીમાં સફળતા મળી 'પછી સંજ્યની
શું નહિ કરે? : સત્તા વધી પડી. પામેંટ અને ધારાસભાના સભ્ય, કેન્દ્રના
વિરોધ પક્ષો કાંઈ કરી શકે તેમ નથી. ઈન્દિરા ગાંધીને બુદ્ધિ મંત્રીઓ અને રાજ્યના મુખ્ય મંત્રીને, મોટે ભાગે તેમની પસંદગીના
આવે રોમ ઈછીએ. નહેરુ કુટુંબને આ દેશ ઉપર મહાન ઉપકાર થયા. ઈન્દિરા ગાંધીના વારસદાર તરીકે સંજય નિશ્ચિત થઈ
છે. તેમના ત્યાગ અને બલિદાન અપ્રતિમ છે. આ દેશની પ્રજારો ચુકયા, કદાચ ઈન્દિરા ગાંધીની હયાતી દરમિયાન પણ થાત, પણ
એ કટુંબ ઉપર અનહદ પ્રેમ વરસાવ્યો છે. ઈન્દિરા ગાંધી દેશના કુદરતે કાંઈ જુદું જ ધાર્યું હતું. સંજય ગાંધીના અકસ્માત અવસાને
- હિતને જ વિચાર કરે અને રાજીવને વારસદાર બનાવવાના સ્વપ્નાં નક પલટાવી નાખે. ઈન્દિરા ગાંધીએ આઘાતમાંથી બહાર આવ્યાં
છોડે. રાજીવનું એ ગજું નથી. આ દેશમાં ખુશામતખોરે ઘણા છે. ત્યારે સંજયના વારસદાર કોણ તે પ્રશ્ન ઊભા થશે. મનેકા કે રાજીવ?
ઈન્દિરા ગાંધી અને રાજીવ એવા માણસોથી જ વીંટળાયેલા છે. અમેઠીની બેઠક માટે છેવટે રાજીવની પસંદગી થઈ. રાજીવ રાજકારણમાં પ્રવેશ કરવા ઈરછા નથી, રાજકારણ માટે તેમને રૂચિ મનેકા ગાંધીના આ બનાવના સૂચિતાર્થે આવા પ્રકારના ન હોતા નથી વગેરે વાતે કેટલેક વખત ચાલી. છેવટે ધકેલાયા અને હવે તો તે વિશે મેં આટલું લખ્યું ન હોત. આવા પરિણામમાંથી બચવા તખ્તા ઉપર બરાબર આવ્યા છે. મનેકા ગાંધી અને ખાસ કરી પ્રજાએ ખૂબ ગ્રત થવું પડશે. તેમના માતા મિતેશ્વરી કાંઈ ખટપટ કરતાં હશે કે નહિ તે તો
તા. ૮-૪-૧૯૮૨ ભગવાન જાણે પણ ચેડા વખત પહેલાં એક ધડાકો થયો. સંય ગાંધીનું માસિક “સૂય’ આર.એસ. એસ.ના ડો. જૈન અને સરદાર આગ્રેને વેચાઈ ગયું. મનેકા કહે છે, તેમને આ વાતની જાણ ન હતી, આ માનવા જેવું નથી. આ માસિક પડી ભાંગ્યું હતું અને બંધ
ભકતામરની કેસેટે ૪ પડશે એમ લાગતું હતું. અરુણ શૌરીએ લખ્યું છે કે શરૂઆતમાં
ભક્તામર સ્તંત્ર અંગે ડે. રમણલાલ ચી. શાહે ઈન્દિરા ગાંધીએ આ બનાવની ઉપેક્ષા કરી, પણ પછી એકદમ જાગી
બે પ્રવચનો આપ્યા તેની કેસેટે રૂા. ૬૦-૦૦ ' ઉઠયાં. ધીરેન્દ્ર બ્રહ્મચારીએ છે. જેનને બોલાવી પહેલાં ધમકાવ્ય, માં મળી શકશે. પછી લાલચ આપી શૌરીના કહેવા મુજબ રૂા. ૭૫ લાખ આપવા
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. "કહ્યું અને જેન અને અગ્નિ માટે રાજયસભાની બેઠકો આપવા કહ્યું.
Page #71
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૮૨
શુદ્ધ જીવન
* ૨૩૩
દેવનારમાં સરકારી ધારાની કલા [] ચીમનલાલ ચકુભાઈ શાહ
આ ઉપરાંત બકરી ઈદના એક જ દિવસ માટે ખાસ વધારાને વનાર કતલખાનામાં દરરોજ હજારો પશુઓની કતલ થાય કટા આપવામાં આવે છે. જે છેલ્લા બે વર્ષથી ૪૦૦૦ છે. છે તે આપણે જાણીએ છીએ. પણ આ કતલખાનામાં સરકારે
ડો. ભાગવતે કહ્યું છે કે એક પશુની બરાબર તપાસ કરવી ઘડેલ કાયદાની છડેચેક કતલ થાય છે તે લોકોને ખબર નથી અને
હોય તે પાછામાં ઓછી ૭ થી ૮ મિનિટ જોઈએ. વેટરીનરી સરકારને પણ ખબર ન હતી. જીવદયા મંડળી અને કૃષિ ગેરસેવા સંઘ
ડોકટરો ૭ કલાકની રોવી બે પાળીમાં કામ કરે છે. ઉપરાંત ભેંસ જેવી સંસ્થાઓના કાર્યકર્તાઓને આ વાતની જાતમાહિતી છે અને
હોય તે તે ગાભણી છે કે નહિ તેની તપાસ બીજો ડોકટર કરે. અનેક વખત આવી બેદરકારી પ્રત્યે લેખિત અને રૂબરૂ મળીને સરકારનું
ડોકટર ભાગવતે કહ્યું કે ૭ કલાકમાં એક ડોકટર વધુમાં વધુ ધ્યાન દોર્યું હતું, પણ કાયદાને થતો છે!ચેક અંગ અટકાવવા સરકાર
૫૦ પશુની તપાસ કરી શકે. તરફથી કોઈ અસરકારક પગલાં લેવાતા ન હતાં. છેવટ કૃષિ ગેરસેવા સંઘને કોર્ટને આશ્રય લેવો પડયો અને ૭-૧૦-૮૧ને જ જસ્ટીસ
સરકારે આવા માત્ર ચાર ડોકટર નીમ્યા છે. હવે ડોકટર પેન્ડસેએ આ બાબત તપાસ કરવા ચાર સભ્યોની સમિતિ નીમી. તેમાં ભાગવતના શબ્દોમાં જે કહું,
Normally about 16000 animals are inspected per બે સભ્ય સરકાર નિયુકત હતા અને બે સભ્યો કૃષિ ગોસેવા સંઘ
month, during thirty days. Thus four inspectors are નિયુકત હતા. સરકાર નિયુકત બે સભ્યોએ દરેક પિતાનો જુદો
doing the inspection each at 135 per day against 50 અહેવાલ રજૂ કર્યો છે. કૃષિ ગોસેવા સંધ નિયુકત બે સભ્યોએ
animals they could thoroughly examine for impleસંયુકત અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલો ઉપરથી સ્પષ્ટ પુરવાર mentation of the Act. થાય છે કે હજારે ઉપયોગી પશુઓની કતલ બીનાકાયદેસર વર્ષોથી - આ વેધક લખાણ ઉપર કોઈ ટીકાટીપણની જરૂર નથી. થતી આવી છે અને હજી થાય છે.
૫૦ ને બદલે ૧૩૫ ને સર્ટિફિકેટ અપાય છે. ૨૮ મિનિટને બદલે હું ૨હીં સરકાર નિયુકત સભ્યોના અહેવાલના ૨.ધારે જ, બે મિનિટમાં પતાવવામાં આવે છે. સર્ટિફિકેટ લખતાં જ એટલે આ કતલખાનામાં કેવી ભયંકર ગેરવ્યવસ્થા છે તેને સંક્ષેપમાં ખ્યાલ સમય જય, તપાસ બાજુએ રહી જાય. દેખીતું છે કે આ આપીશ. સરકાર નિયુકત બે સભ્યો હતા ડો. ભાગવત - પશુપાલન મીંચીને સર્ટિફિકેટ અપાય છે. વિભાગના ડેપ્યુટી ડાયરેકટર અને ડો. ઠાકુર – આ કોલોનીના ડેપ્યુટી વર્ષોથી આ સ્થિતિ છે. લાખે ઉપયોગી પશુને સંહાર ડાયરેક્ટર. બન્ને સરકારી અમલદારો હોઈ, અતિ સંયમથી અને સંકોચથી થઈ ગયું અને હજી થાય છે. લખે તે સ્વાભાવિક છે, પણ સાચી પરિસ્થિતિ તે છુપાવી ન જ શકે. ' છે. ભાગવતે કદ છે, બીજા ૧૦ વધારાના ડૉકટરો જે કાયદા મુજબ પશુના કતલની પરવાનગી અપાય છે તે
નીમવા જોઈએ. જો કાયદાનું પાલન કરવું હોય તો. કાયદાને પશુરક્ષાણ ધારો કહે છે. કેવી વિચિત્રતા કે કતલના કાયદાને રક્ષણનું નામ છે. આ ધારાની બે કલમ અગત્યની છે. એક એ છે કે
- બીજા અહેવાલે પણ આજ સ્થિતિ બતાવે છે. . ઠાકરે
લખ્યું છે કે આ પરિસ્થિતિ પ્રત્યે સરકારનું વખતોવખત ધ્યાન અધિકૃત અધિકારીને સર્ટિફિકેટ વિના કોઈ પશુની કતલ થઈ ન શકે.
દેરવામાં આવ્યું છે પણ કાંઈ પગલાં લીધાં નથી. આવા કામ માટે બીજું કે દૂધ માટે અથવા ખેતી કે ભારવહેવા માટે ઉપયોગી હોય
સરકારને કયાંથી સમય હોય? એવા કોઈ પશુની કતલ માટે સર્ટિફિશ્કેટ અપાય જ નહિ. મતલબ કે સર્વથા નિરૂપયોગી હોય એવા પશુને જ વધ લાયક ગણાય. -
આ પરિસ્થિતિની રોક બીજા વિચિત્રતા જેવા જેવી છે. દેવએટલે સર્ટિફિકેટ આપવું એ સૌથી અગત્યનું કામ છે.
નાર કતલખાનામાં એક દિવસમાં વધુમાં વધુ ૬૦૦ પશુઓની
કતલ કરવાની જોગવાઈ છે. અઠવાડિયામાં એક દિવસ બંધ રહે છે, અધિકૃત અધિકારીઓ જ આવું સર્ટિફિકેટ આપી શકે. તેમણે દરેક
એટલે છ દિવસમાં વધુમાં વધુ ૩૬૦૦ પશુની કતલ કરી શકે, પશુની પૂરી તપાસ કરી સર્વથા નિરૂપયોગી છે તેવી ખાતરી થાય
પણ અઠવાડિયાને કટા ૫૫૦૦ પશુ માટે છે. કોણે અને શા તે જ સર્ટિફિકેટ આપવું એવો આદેશ છે.
માટે આટલો વધારે કવોટા નક્કી કર્યો તેને કોઈ ખુલાસે નથી. કોર્ટે ચાર સભ્યોની સમિતિ નીમી તેમાં બે મુદ્દા વિશે તપાસ કરવા ફરમાવ્યું હતું. એક, સર્ટિફિકેટ કાયદા પ્રમાણે અપાય છે કે
* બીજું, ઈદને દિવસે ૪૦૦૦નો વધારાના કટા અપાય છે.
અઠવાડિયાને ૫૫૦ ના કવોટા ઉપરાંત ૪૦૦૦ એટલે કે ઈદના નહિ અને બીજું તેમ ન થતું હોય તે કાયદાને અમલ બરાબર
અઠવાડિયામી ૯૫૦૦ને કવોટા થાય • સરકારે કહે છે આ કરવા તેમની શું સૂચનાઓ છે.
અઠવાડિયામાં વધારાના કટરો મૂકે છે. કેટલાક તેની ચોક્સ સરકારે સર્ટિફિકેટ આપવા વેટરીનરી ડોકટરોની અધિકત
માહિતી નથી. અઠવાડિયા દરમ્યાન આ સર્ટિફિકેટ અપાય પણ અધિકારી તરીકે નિમણૂક કરી છે.
૪૦૦૦ની કતલ તો ઈદને દિવસે જ થાય, કતલખાનાની ક્ષમતા એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે. સર્ટિફિકેટ સરકાર નિયુકત
૬૦૮ની જ છે. તે દિવસે કસાઈઓને ખાસ લાઈન્સ આપવામાં અધિકારી આપે છે. જ્યારે કતલખાનાને વહીવટ મ્યુનિસિપાલીટી
આવે છે. મોટા છરા લઇને સંખ્યાબંધ કસાઈઓ હાજર હોય ! હસ્તક છે.
ડૉકટર ભાગવત કહે છે: ' હવે દેવનારમાં શું પરિસ્થિતિ છે તે જોઈએ. કતલ માટે પશુ
Unless this scene is personally viewed by any ઓને કટા સરકાર નક્કી કરે છે. હું અહીં ઘેટા-બકરાની વાત
individual, no imagination can give even a faint છોડી દઉં છું. માત્ર બળદ, ભેંસ કે પાડા વિષે લખીશ. ૨ માવા Picture of the whole situation. પશુઓને કવોટા શરૂઆતમાં અઠવાડિયે ૧૭પાનો હતો તે ૧૯૭૫માં
ઈદની ક રબાની માટે ડે. ભાગવતના શબ્દોમાં વધારી ૪૨૦૦ કર્યો અને ૧૯૭૭માં ૫૫૦૦ કર્યો. કયા ધોરણે Best and young animals are desired to be sacri- આ કટા નક્કી કરવામાં આવે છે તેની કાંઈ માહિતી નથી. ficed by the sacrificers.
,
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૪
પૃદ્ધ જીવન
- તા. ૧૬-૪-૮૨ - કેટલા યુવાન અને શ્રેષ્ઠ બળદોની કતલ થતી હરો? * વધારાના ડોકટરની નિમણૂક કરી કે નથી ત્યાંની પરિસ્થિતિમાં
હવે આ ડોકટરો કેવા સંજોગોમાં કામ કરે છે તે જોઈએ. કોઈ ફેરફાર કર્યો.
સર્ટિફિકેટના કામ માટે અશાયદી જગ્યા નથી. સર્ટિફિકેટ મેં આ બાબત આટલી વિગતથી લખે છે કારણ આવી લેવા ઈચછા લોકો છેકટરને ઘેરી વળે છે. ઝટ પતાવવા ચારે ભયંકર બેદરકારી જેઈ કાળજે. કંપે છે. સરકારનું રૂવાડું ફરકતું તરફથી દબાણ થતું હોય છે. તેમને પોલીસનું કોઈ રક્ષાણ નથી નથી. આ પ્રશ્નની ગંભીરતાનું કંઈ . ન હોય તેવું કોઈ લક્ષણ હોતું ડે. ઠાકુરે લખ્યું છે કે, રક્ષણ માગ્યું તે પણ મળ્યું નહિ.
નથી. ત્રણ મહિનાથી દેવનાર ઉપર સત્યાગ્રહ ચાલે છે. જાણે ભા ગઢ અને ઠાકુર બને ને ભારપૂર્વક કહ્યું છે કે આ ડેકટરો
કાંઈ જ થતું નથી. તેમ સરકારી તંત્ર વર્તે છે. ભારે દમણ અને માનસિક તાણ નીચે કામ કરે છે. એક તો આ કામ
- વિનેબાજ કહે છે તે સારું છે કે બળદની કતલ સંદતર ગંદું, ધૃણાજનક છે તેમાં આટલું દબાણ હોય, પેલીસ રક્ષણ માગવા
ofધ ન થાય ત્યાં સુધી સરકાર ગમે તેવા કાયદા કરે તો પણ ઉપયોગી તેમને અલાયદો ટેલિફોન પણ નથી. હેકટર ભાગવત કહે છે:
બળદની કતલ અટકાવી શકવાના નહિ. The entire scene is such that officers are crowd
સુપ્રીમ કોર્ટે એમ અભિપ્રાય આપ્યો છે કે ૧૫ વર્ષની ઉંમર ed by the cattle and surrounded by the indiscriplined. mob. i.e. Owners of these animals who are pressing
સુધી બળદ ઉપયોગી રહે છે. ગુજરાત સરકારે ૧૯૭૯નાં કાયદો very hard for the passing of the animals.
કર્યો છે કે ૧૬ વર્ષની ઉંમર સુધી કોઈ બળદની કતલ કરવી નહિ. In fact the veterenary officers doing inspection તે કાયદાને પડકારવામાં આવતાં ગુજરાત હાઈકોર્ટે કરાવ્યું છે કે duty are entirely under the heavy pressure of the
હવે બળદની સરેરાશ આયુષ્ય અને તંદુરસ્તી વધ્યા છે. બળદને duty mentally & physically surrounded by the butchers who can have their slaughtering equipment
ખોરાક અને સારવારના સાધને સુધર્યા છે. તેથી૧૬ વર્ષની ઉંમર with them.
મર્યાદા બંધારણીય અને વાજબી છે. ખાટકીઓએ સુપ્રીમ કોર્ટમાં છે. ભાગવતે કહ્યું છે It is a tempting job. અપીલ કરી છે.
આ રિપોર્ટમાં બીજું ઘણું લખ્યું છે જેની વિગતોમાં અત્યારે હકીકતમાં બળદની ઉંમર નક્કી કરવું અઘરું કામ છે. એમ હું ઉતારો નથી. એટલું જ કહ્યું કે, ભHકર અને દીલ કેળાવનારી કહેવાય છે કે, તેના દાંત, ચામડી, શિંગડા વગેરે ઉપરથી બળદની સ્થિતિ છે.
ઉમર નક્કી થઈ શકે. દેવનારમાં સર્ટિફિકેટ અપાય છે તે લગભગ આ અહેવા કોર્ટ સમક્ષ રજૂ થાય ત્યારે નામદાર જજે બધામાં બળદની ઉંમર ૧૭, ૧૮ લખવામાં આવે છે. સાવ સરકારી વકીલને પૂછયું કે, સરકાર હવે શું કરવા ઈચ્છે છે. દુ:ખ અને બટું લખાય છે. ખેદની વાત છે કે સરકાર તરફથી સરકારના ડેકટરે સોગંદ ઉપર '
દેશની મા 50.
ખેતી ગરીબ ખેડૂત અને દેશના અર્થતંત્રને વર્તમાન પરિસ્થિતિને બચાવ કર્યો અને અંતે કહ્યું:
બચાવવું હોય તે આ ઉપયોગી અને બિનઉપયેગીની વાતો All efforts are made to examine the animals
છોડી દઇ બળદની કતલ સંદતર બંધ કરવી એ જ શ્રેયસ્કર brought to the Abattoer in accordance with the provisions of section 6(2) of the act.
માર્ગ છે. બળદનું જ મસ જોઈએ એવું શા માટે? જીવદયાને - સબ સલામત છે. એક પણ સૂચન સ્વીકારવાની તૈયારી ન
પ્રશ્ન અલગ રાખી, માત્ર આર્થિક દષ્ટિએ વિચારીએ તે પણ બનાવી કેટલી નિષ્ફરતા?
બળદની કતલ સદંતર બંધ કરવી એ જ દેશના હિતમાં છે. હો કોર્ટે પે ના ! દે છે - ડાયરેકશન આપવાની છે. કૃષિ
૮-૪-૧૯૮૨ ! ' ગેસે સંઘ તરફથી ઓછામાં ઓછું શું કરવું જોઈ ને તે લેખિત
નોંધ:- આ લખાણ લખ્યા પછી કોર્ટે કેટલીક સૂચનાઓ આપી આપ્યું છે.
છે. ખાસ કરી, તપાસ માટે ડોકટરોની સંખ્યા વધારવાની, પોલીસ પણ સરકારી રીતે મુજ પતે કાંઈક કર્યું છે તેમ બનાવવા, રક્ષણની, વગેરે. સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી છે કે સરકાર કોઈને પૂછા વિના, કોઈની સાથે સલાહ કર્યા વિના, રારકારે તરફથી આ સૂચનાઓને વિના વિલંબે અમલ થશે. તેથી કોર્ટે કઈ એક પગલું લીધું છે.
હુકમ કર્યો નથી અને સરકાર ઉપર છોડયું છે. તા. ૧૯-૩-૮૨ના રોજ એક નોટિફિકેશન બહાર પાડી, આ સૂચનાઓના અમલથી ઉપયોગી બળદોની કતલ કેટલી કાયદાને અમલ બરાબર થાય અને તેના અમલમાં ગેરરીતિ ન થાય અટકશે તે તો અનુભવે ખબર પડશે. તેની દેખરેખ રાખવા ૧૫ સભની એક સમિતિની નિમણૂક
- ચીમનલાલ ચકુભાઈ કરી છે. ઉપરાંત સર્ટિફિકેટ આપવા અધિકૃત અધિકારી તરીકે
- અભિમાનઃ અપરિપકવતાનું પરિણામ વેટરીનરી કરે છે તેને બદલે ચાર પાંચ વ્યકિતઓનું એક છે Task force. નિમાયું એમ જણાવ્યું છે.
કોધે આપણને એના મૂળમાં લઈ જવા જોઈએ, જ્યાં સારો સરકારની કામ કર ની રીત પણ અજમે છે. ૧૫ સભ્યની શરતી, માયાને સર્જક, અહકાર બેઠે. છે. ત્યાર પછી મે તરત જ સમિતિ નીમી તેમાં આઠ સરકારી સભ્ય છે. ચાર સર્વોદય કાર્યકર્તા- જોઈ શકશે કે અહંકાર પર બંધાયેલા બધા જ સંબંધો અનેક દુ:ખ એના નામ મૂકયાં છે. તેમને પૂછવું. નથી. તેમણે પોતાની અને શેક પેદા કરે છે. એ પાયામાં જઈને આપણે શોધી શકીએ નિમણુકને સવીકાર કર્યો છે કારણ કે તેઓ બળદની કતલ કે આપણે પ્રેમના પાયા ઉપર સંબંધ બાંધવા શકિતમાન છીએ કે સદંતર બંધ થાય તેમ ઈચછે છે એટલે કતલ કાયદા પ્રમાણે થાય નહીં. એ આપણને વિનમ્રતાના ક્ષેત્ર સુધી લઈ જાય છે. વિનમ્રતા તેવી દેખરેખ રાખવાને તેમને માટે પ્રશ્ન નથી.
એ સન્યની સમજણ ની સુગંધ છે. વિનમ્રતાને ઉછેર કર્યા વિના માણસ . આ સમિતિ, માત્ર દેવનાર માટે નથી. પણ આખા રાજ્ય માણસ વિનમ્રતા બને છે. તમે અભિમાની માણસામાંથી પરિવર્તન માટે છે અને ત્રણ મહિનામાં એક વખત મળશે તેમ પામીને વિનમ્રતા ધારણ કરે છે. અભિમાન એ અપરિપકવતાનું નેરિફિકેશનમાં જણાવ્યું છે. તાત્કાલિક પગલાં લેવાનું કઈ પરિણામ છે. ત્યાર પછી વિનમ્રતા એ કોધને સંભાળી લે છે. આપણે સૂચન નથી. દેવનામ હશે એ જ પરિસ્થિતિ ચાલુ છે. નથી પછી એની સાથે કશું કરવાનું રહેતું નથી.
Page #73
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૮૨
પ્રાદ્ધ જીવન
કોમી હુલ્લડામાં નવું શક્યું : લાઉડ સ્પીકશ !
[] વિજયગુપ્ત મૌ
કેડમી વિખવાદ અને હુલ્લડો માટે કોમવાદીઓ! કંઈને કંઈ
શુદ્ધિની પ્રવૃત્તિ ઉપાડી હતી, તે કોમી અથડામણાનું કારણ બની, જયા૨ે હિન્દની સ્વતંત્રતાની લડત ચાલતી હતી ત્યારે મુસ્લિમ લીગે પહેલાં વિશેષાધિકારોની અને પછી પાકિસ્તાનની માગણી કરીને સ્વાતંત્રતાની લડતમાં વિક્ષેપ નાખ્યું, તેના પરિણામે કોમી હત્યાકાંડ બન્યા. એક નોંધપાત્ર હકીકત એ છે કે પાકિસ્તાન મેળવવાની લડત હિન્દુસ્તાનની મુસ્લિમ લીગ લડી હતી અને જીતી હતી. પાકિસ્તાનમાંથી હિન્દુઐને ઉખેડી કાઢવામાં આવ્યા, જે ગણ્યાગાંઠયા રહ્યા તેમને નાગરિક અધિકારોથી વંચિત બનાવી દેવામાં આવ્યા.
પૂર્વ પાકિસ્તાનમાંથી પણ મોટા ભાગના હિન્દુઓને હાંકી કાઢવામાં આવ્યા, તેમ છતાં સ્વતંત્ર ભારતમાં મુસ્લિમ લીગ ઉપર કશા પ્રતિબંધ મૂકવામાં ન આવ્યા.
કોમવાદના પરિણામે દેશના ટુકડા થયા અને લાખ નિર્દેષિ માણસાની કતલ થઈ. તેમાંથી પણ સંકુચિત અને અહિણૢ માનસના હિન્દુઓના એક વગે કશા બોધપાઠ લીધો નથી. તેઓ હવે હરિજનો ઉપર અત્યાચાર કરવા લાગ્યા. તેમાં પ્રણાલિકાગત પૂર્વગ્રહા ઉપરાંત રાજકીય અને આર્થિક કારણે પણ છે. તેનું પરિણામ એ આવ્યું છે કે હરિજના અને ગિરિજના સવર્ણ હિન્દુએટથી વિમુખ બની ગયા છે અને તે હિન્દુઓથી અલગ કોમ છે એમ માનવા લાગ્યા છે. જગજીવનરામ જેવા જે નેતા અત્યાર સુધી કમી નહીં પણ રીાય નેતા તરીકે પ્રતિષ્ઠિત બન્યા હતા તે પણ હવે સ્વ. ઝીણા અને ડા. આંબેડકરની ભાષામાં બાલવા લાગ્યા છે. કેટલાક હરિજનો સમૂહમાં મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા લાગ્યા છે, તેથી પ્રેમી સંધર્ષણ વધી રહ્યું છે. ખ્રિસ્તીઓ અને મુસ્લિમ બંને પાસે વિદેશમાંથી આવતાં અઢળક નાણાં છે તેથી તેઓ હરિજનોને પ્રલાભન આપી શકે, પરંતુ ધર્માંતર કરવાથી અછૂતપણામાંથી મુકિત મળવાની નથી. અછૂતપણાનાં મૂળ અજ્ઞાન, ગરીબી અને ગંદકીવાળા ધંધામાં રહેલાં છે. ખાસ કરીને મુસ્લિમાએ હરિજનાની લાગણીનો લાભ લેવાની તક ઝડપી લીધી છે, તેથી હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય વધી રહ્યું છે.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં હિન્દુ-મુસ્લિમ તોફાનો થયા. મસ્જિદ પાસેથી હિન્દુઓના સરઘસ વાજા વગાડતાં ન નીકળવા દેવાં એવા ઘણા દાયકાઓથી મુસ્લિમેન આગ્રહ છે. તેમની એક દલીલ એવી છે કે વાજાના ઘેછિાટથી અમારી બંદગીમાં ખલેલ પડે છે! હિન્દુઆના આગ્રહ એવા છે કે અમને કોઈ પણ રસ્તેથી ધાર્મિક કે સામાજિક સરઘસે વાજિંત્ર સાથે લઈ જવાના અધિકાર છે. કાયદાની દષ્ટિએ તેઓ સાચા હશે, પણ વ્યવહારમાં કોમી અથડામણનું આ પણ એક કારણ છે.
હવે નવાં કારણા ઉમેરાય છે. કેટલાક કોમવાદી અકાલીઓ એવા પ્રચાર કરે છે કે શીખો પણ જુદી કામ છે અને તેમના માટે ખાલિસ્તાન નામનું અલગ સ્વતંત્ર રાજ્ય અથવા વિશેષાધિકાર ધરાવતું રાજય હાવું જોઈએ. તેમણે ગુરુવાણી રેડિયા દ્વારા પ્રસારિત કરવાના બહાને સુવર્ણ મંદિરમાં પેાતાનું અલગ રેડિયો સ્ટેશન સ્થાપવાની માગણી કરી. જો તેમની આ માગણી સ્વીકારવામાં આવે (જે સ્વીકારવી અશકય છે), તે મુસ્લિમ, ખ્રિસ્તીઓ અને હિન્દુ પણ પાતપેાતાના માટે અલગ રેડિયો સ્ટેશન માગે. અમેરિકામાં તાર, ટેલિફોન અને રેલવેની જેમ રેડિયા સ્ટેશનો અને ટેલિવિઝન સ્ટેશન પણ ખાનગી ક્ષેત્રે છે, પરંતુ ભારતમાં તેવી કલ્પના પણ ન થઈ
૨૩૫
શકે, કારણ કે રેડિયો અને ટી. વી. કેન્દ્ર સરકારના હાથમાં છે; જે સરકાર સત્તા પર હોય તે તેને ગેરલાભ પણ લે છે. તેમ ખાનગી ક્ષેત્રે હોય તો ભયંકર દુરુપયોગ થાય.
કમી કલહ માટે હજુ એક વધુ બહાનું શાધાર્યું છે. મુસ્લિમાને મસ્જિદના મિનારા પરથી લાઉડ સ્પીકર દ્વારા બાંગ પોકારવાના અધિકાર જોઈએ છે. તો પછી શીખાના ગુરુદ્વાર, હિન્દુઓના મંદિરે અને ખ્રિસ્તીઓનાં દેવળા આવા અધિકારોની માગણી કરવામાં શા માટે પાછળ રહે? પરંતુ આપણી સરકારે ઘણીવાર રાજકીય અને પક્ષીય લાભ મેળવવા માટે અયોગ્ય માગણીઓ પાસે પણ નમતું આપ્યું છે. આગળ પડતા દેશોમાં ભારત એવા દેશ છે કે પિ લાઉડ સ્પીકરનો વધુમાં વધુ દુરુપયોગ થાય છે. ઘાંઘાટ મનુષ્યના મગજ અને સ્વાસ્થ્યને નુકસાન કરે તેવું એક પ્રદૂષણ છે, પણ તેના વિશે આપણી સરકારો પણ સભાન નથી હોતી, તે પોલીસ પાસેથી શૌ અપેક્ષા રાખવી? તેથી ધાર્મિક અને સામાજિક ઉત્સવાના બહાને લાઉડ સ્પીકરો વગાડવાની છૂટથી પરવાનગી આપવામાં આવે છે, પછી ભલે ધાર્મિક પ્રસંગે સિનેમાનાં હલકટ ગાયના લાઉડ સ્પીકર દ્વારા ખૂબ ઘેછિાટ થાય તેવી રીતે વગાડવામાં આવે અને આસપાસ રહેનારાઓને ભારે ત્રાસ થતા હાય.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં કોમી હુલ્લડ થયાં તેમાં એક કારણ લાઉડ સ્પીકરનું હતું. ધર્મસ્થાનો પર લાઉડ સ્પીકર ગાઠવીને ભાર ઘાંઘાટ કરવામાં આવતો હતો. તે પછી તામિલનાડુમાં પણ આ જ કારણથી કોમી હુલ્લડ થયાં. અહીં પક્ષકારો હિન્દુ અને ખ્રિસ્તીઓ હતા. હિન્દુઓએ મંદિર ઉપર અને ખ્રિસ્તીએએ દેવળ ઉપર લાઉડ સ્પીકર ગાઠવીને વધુ ધાિટ વડે સામા પક્ષના ઘોંઘાટને દબાવી દેવાના પ્રયાસ કર્યો હતો. પછી ખ્રિસ્તી માછીમારો તોફાને ચઢયા અને આગ લગાડી, લૂટ ચલાવી, પોલીસના એક મેટર વાહનને પણ સળગાવી દેવામાં આવ્યું. સમુદ્રમાં સ્નાન કરતી સ્ત્રીઓ પર પણ આક્રમણ કરવામાં આવ્યું, જેથી પોલીસે ગોળીબાર કરવા પડયો અને છ વ્યકિત મરાઈ. લાઉડ સ્પીકરનો ઉપયોગ પોલીસની રજા વિના કરવામાં આવ્યો હતો.
સત્તાવાળાઓની રા વિના ગમે ત્યાં ફૂટપાથ ઉપર, કે રસ્તા વચ્ચે પણ ટચુકડી દેરી, પીર કે ક્રોસ સ્થાપી દેવામાં હવે હરીફાઈ થવા લાગી છે. આમ કરનારાઓને કેટલાક રાજકીય આગેવાનાનો
ટૂંકા પણ હાય છે, જેથી માર્ગમાંથી આ અડચણ દૂર કરી શકાતી નથી, પછી આ કહેવાતું ધર્મસ્થાન જૂનું થઈ જાય ત્યારે તેને દૂર કરવાની હિંમત કોઈ પણ સત્તાધીશ દાખવે નહીં.
કન્યાકુમારીમાં ખ્રિસ્તીઓ અને હિન્દુઓ વચ્ચે સંઘર્ષણ થયું તેમાં હિન્દુઓની આગેવાની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે લીધી હતી. તેમણે એક મરચાનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દુએ સમૂહમાં સાગર સ્નાન કર્યા પછી મંદિરમાં જાય. કાયદા અને ધાર્મિક પ્રણાલિકા પ્રમાણે તેમાં કશું અયોગ્ય ન હતું. દસ દિવસના તે વાર્ષિક ઉત્સવ હતા અને દર વર્ષે હિન્દુઓ સાગરાન કરીને મંદિરમાં જાય છે, પરંતુ આ વર્ષે હિન્દુ મંદિર અને ખ્રિસ્તી દેવળ વચ્ચે લાઉડ સ્પીકર યુદ્ધ લડાઈ રહ્યું હતું. તેથી હુલ્લડ થયું હતું, પોલીસે ગોળીબાર કર્યા હતા અને છ ખ્રિસ્તી માછીમાર મરાયા હતા, તેથી આસપાસના વિસ્તારોમાંથી ખ્રિસ્તી માછીમારો હિન્દુઓનું પર્વ બગાડવા માટે એકઠા થઈ ગયા અને સાગરકાંઠે નહાવા જવાનો માર્ગ બંધ કરી દીધો, સદ્ ભાગ્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નમતું આપ્યું
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
૨૩૬
અને સમૂહમાં સાગરનનાનનો કાર્યક્રમ બંધ રાખ્યો. તેમાં તેના પરાજય નથી તેમાં તેની મોટાઈ અને સમજણ દેખાય છે. અસહિષ્ણુતામાં સ્પર્ધા કરવી તેના કરતાં સહિષ્ણુતામાં સ્પર્ધા કરવી તેમાં બંને પક્ષોનું ભલું થાય છે. બધા માછીમારો ખ્રિસ્તી ન હોય તો પણ પછાત કામ તરીકે ખ્રિસ્તી પાદરીઓએ તે બધાનો પક્ષ લીધા. દેશમાં જે વિકાસકાર્યો થઈ રહ્યાં છે અને ગામડાં સુધી પણ, પછાત કોમાં પણ જે રાજકીષ અને સામાજિક જાગૃતિ આવી રહી છે તેને યોગ્ય માર્ગે વાળવાને બદલે સવર્ણો અને સ્થાપિત હિત ધરાવનારાએ તેમની જાગૃતિને રોકવાના પ્રયત્ન કરે છે. તેમાંથી પણ કોમી સંઘર્ષણ ઉત્પન્ન થાય છે. સૌથી મોટા ગુનેગાર રાજકીય આગેવાના છે, જે ધર્મ, કામ, જાતિ, વર્ગ ભાષા વગેરેના ભેદને પોતાના સ્વાર્થ માટે વાપરે છે અને સંઘર્ષણા પેદા કરે છે. પછી સંઘર્ષણ માટે જોઈએ તેટલાં બહાનાં મળી રહે; આગેવાનો શોધી આપે અને તે બહાને ઉશ્કેરણી ફેલાવે, દાખલા તરીકે કન્યાકુમારીની સામે સમુદ્ર વચ્ચે ખડક ઉપર વિવેકાનંદ મંદિર બાંધવામાં આવ્યું છે, જે ભારતનું એક સાંસ્કૃતિક સીમા ચિહ્ન છે. કન્યાકુમારીથી વિવેકાનંદ મંદિર સુધી નૌકા વ્યવહાર ચાલે છે. માછીમારોએ આ નૌકા વ્યવહારને અટકાવી દીધા, તેમણે એનું બહાનું આપ્યું કે કન્યાકુમારીના કાંઠા અને વિવેકનંદના મંદિર વચ્ચે સમુદ્રનું પાણી ઊંડું કરવાથી જે કાંઠા પર અમારા ઝૂંપડાં છે તેનું ધોવાણ થાય છે. તેથી અમારાં ઝૂંપડાં જોખમમાં આવી પડયાં છે. જો આ કેવળ બહાનું નહીં પણ સાચું કારણ હાય । સત્તાવાળાએ ઝૂંપડાઓને સુરક્ષિત બનાવી શકે, પણ કાંઠા અને મંદિર વચ્ચે નૌકા વ્યવહાર અટકાવી દેવાના કોઈને અધિકાર નથી.
આવાં ક્ષુદ્ર કારણેાથી ઉત્પન્ન થતાં સંઘર્ષણા અટકાવી શકાતાં નથી અને છેવટે ખૂનરેજી, આગ, લૂટ, વગેરે અત્યાચારો થાય છે. તેનું કારણ એ છે કે કેટલાક સ્થાનિક આગેવાનોના તેમાં સ્વાર્થ હાય છે અને રાજ્ય સરકાર તથા રાજ્યની સપાટીના આગેવાનો સત્તાની ખેંચતાણમાં અને આર્થિક તેમ જ રાજકીય લાભાની સાઠમારીમાં ગળાડૂબ હેાવાથી તેમને કોમી સંઘર્ષણાનાં કારણા દૂર કરવાની ફુરસદ હાતી નથી. વળી કેટલાક રાજકીય આગેવાનોને તો મસ્તાન કે પહેલવાન તરીકે ઓળખાતા ગુંડાઓની જરૂર હાય છે.
પરિસ્થિતિના એક ખેદજનક વળાંક એ છે કે અગાઉ હિન્દુ મુસ્લિ। વચ્ચે જ હુલ્લડ થતાં હતાં; હવે હિન્દુ વિરુદ્ધ શીખા, સવર્ણ વિરુદ્ધ હરિજનો અને ગિરિજનો, હિન્દુ વિરુદ્ધ ખ્રિસ્તીઓ એમ સંઘર્ષણા વિસ્તરવાં લાગ્યાં છે.
પ્રભુ
ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા
–નીરુબહેન સુખાધભાઈ શાહુ
શ્રી ચુનીલાલ મા'રાજને મળ્યા પછી કઠ્ઠીવાડા જવા માટે
મન ઉત્સુક હતું. અમે ત્રણ બહેના અને એક ભાઇ મુંબઇથી વડોદરા જ રવાના થયાં. વડોદરાથી બસ પડી છેટા ઉદેપુર પહોંચ્યાં. મધ્ય પ્રદેશની સરહદમાં આશરે ત્રીસેક માઇલ અંદર જવાનું હતું. સદ્ભાગ્યે એક મિત્રની જીપ મળી જતાં બપારે દોઢ વાગે કઠ્ઠીવાડા પહોંચ્યાં.
રાજેન્દ્ર-આશ્રમના લતામંડપમાં જીપે પ્રવેશ ર્યો ત્યારે આનંદ અને આશ્ચર્યની લાગણી અનુભવી. ભરબારે પણ ઠંડક હતી. મને જોઇને આશ્રમનાં બાળકો દોડતાં મારું સ્વાગત ફરવા આવ્યાં, મારા'જ અને વનિતા-બાઓ પણ અમને આવકાર્યાં,
તા. ૧૬-૪-૮૨
અમારું સ્વાગત કુમકુમ અક્ષત અને ફૂલાથી થયું.
રાજેન્દ્ર આકામ (કઠ્ઠીવાડા) મા'રાજની કર્મભૂમિ. તે પહેલાં કચ્છમાં પણ તેમણે સેવાકાર્ય કરેલું. રાજેન્દ્રબાબુની પ્રેરણાથી તેમણે મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના આ આદિવાસી ક્ષેત્રમાં વસવાનું નક્કી કર્યું. જે બાવીસ વરસાથી શ્રી ચુનીમા’રાજ પાયાનાં પથ્થર બનીને આ કામમાં પેાતાના કુટુંબ સાથે ખૂંપી ગયા છે. આદિવાસી પ્રજાના અનેક પ્રશ્નો તેઓ રોજેરોજ હલ કરે છે. આ પ્રજા હજી આજે પણ અજ્ઞાન અને અંધકારમાં જીવે છે. સૂર્યના કિરણા ત્યાં પહેાંચે છે ખરા, પણ ત્યાં જીવન સળવળતું નથી. લોકા પાસે કામ નથી. ચામારામાં થોડી ખેતી કરે બાકીના આઠ મહિના આમલીના પાન યા થોડા ઘણા ભેગાં શ્રી રાબ જેવું બનાવીને પીએ. ગાઢ જંગલ, ખડકાળ જમીન, આળસુ સ્વભાવ અને મુખ્યપણે તાડી આ લોકોને અંધકારમાંથી બહાર આવવા દેતાં નથી.
આ આદિવાસી કેમ જીવે છે? એના ગાર-માટીના ઝૂંપડામાં પ્રવેશ કરીને અમે જોયું તે ચાર દીવાલોની વચ્ચે પ્રગટાવેલા ગુલા ઉપર માટીના હાલ્લામાં રાબ ઉકળતી હતી આ જ એમનું Menu. દરેક ઘરમાં તીરકામઠા નજરે પડે. બાળકોને ભૂખનો અનુભવ ન થાય માટે તાડી પીવડાવીને સુવડાવી દે. બાળકા બે ત્રણ દિવસ ઉદયાં જ કરે. મોટાઓના પણ આ જ હાલ, આવી કારમી ગરીબીમાં પણ સરકારી અમલદારોના અત્યાચાર. જંગલ વિભાગના અમલદારો આ લેાકા પાસે કામ કરાવે, પણ ઠરાવેલું મહેનતાણૢ' ન ચૂક્યું. અંગૂઠા કરાવી લે પણ હાથમાં પૈસાને બદલે થોડી જુવાર આપે. અધૂરામાં પૂરું આદિવાસી જુવાન સ્ત્રીઓને અમલદારોના અત્યાચારના ભાગ બનવું પડે. આવી કરૂણ પરિસ્થિતિ જોઇને દિલ રડવા માંડયું.
રાજેન્દ્ર - આશ્રમમાં" હાલ પંચોતેર બાળકો છે. આ બાળકોને આકામમાં માલવાનું સમજાવતાં પણ નાકે દમ આવે. આ બાળકો જ્યારે આશ્રમમાં આવે ત્યારે જંગલી ફૂલો જેવાં હોય છે. આશ્રમની કેળવણી બાળકોને દરેક ક્ષેત્રમાં તૈયાર કરે છે. ખેતી, સાક્સ્ટ્રી, બાગામ તથા રસોડાથી માંડી આશ્રમનું દરેક કામ બાળકો કરે છે. બાળકોની જુદી જુદી ટુકડીઓ ઉપર જુદા જુદા કામની જવાબદારી સોંપાયેલી છે. અથાગ પરિશ્રમ અને ત્યાગ વડે મા'રાજે અને વિનતાબાએ બાળકોને જીવન જીવતાં શીખવ્યું છે. આ જ બાળકીમાંથી ચાર શિક્ષકો તૈયાર કર્યા છે, જે આજે પોતાના જ ભાઇઓને કેળવણી આપી રહ્યા છે. આઠમા ધારણ પછી પરીક્ષા આપવા ઘટાઉદેપુર જવું પડે છે. આામના બાળકો રમતગમતમાં તેમજ આશ્રમના ભણવામાં નામ મેળવે છે. આ પ્રકારનું શિક્ષણ દેશની તમામ આદિવાસી અને પછાત પ્રજાના બાળકોને આપવામાં આવે તે આવી મરુભૂમિમાંથી નંદનવન ઊભું થાય.
સામાન્ય રીતે આવા પ્રદેશમાં સારી સ્તરે રસ્તાઓ ખાદવાનું, ખુલા બાંધવાનું તથા એવા મોટા મા ચાલતાં હોય છે જેથી આવા લોકાને રોજી મળી રહે છે, પરંતુ આ એરીયામાં સરકારી અમલદારો જ એવા ખાઉધરા હોય છે કે અહીંની પ્રજા સુધી કશું પહોંચતું જ નથી. માટે આ પ્રજાને ગરીબીની સીમારેખા સુધી પણ જે લાવવી હોય તો નાના ગૃહ ઉદ્યોગે મોટા પાયા પર ઘેર ઘેર ચાલુ કરવા જોઇએ. લાડીને આવી નાની ચીજવસ્તુઓ ઉત્પાદન રવાની કેળવણી આપીને પાતાની રોજીરોટી મેળવતા કરવા જોઇએ અને ઉત્પન્ન થયેલા માલનું વેચાણ આશ્રામ દ્રારા થઇ શકે. મોટા પાયા પર લેક સેવકા આગળ આવે. તા જ આ દિશામાં પ્રગતિ સાધી શકાય.
6
Page #75
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૮૨
પ્રબુદ્ધ જીવન
ધ્યા ન મા ગ` માં
[] કુન્દનિકા કાપડીઆ
[૨]
તની આ બૌદ્ધ પદ્ધતિમાં શૂન્યતા ઉપર ઘણા બધા ભાર મૂકવામાં આવે છે, પણ જેમ નિશાન સ્પષ્ટ દેખાતું ન હોય ત તીર ફેંકવાનું નકામું જાય છે, તેમ શૂન્યતાની સાચી સમજણ ન હોય તો તેના પર ચિંતન થઈ શકતું નથી; ઊલટાનું તેમ કરવા જતાં એક આત્યંતિકતામાં સરી પડવાનું જેખમ ઊભું થાય છે. શૂન્યતા એટલે મનને તદ્ન ખાલી, વિચારોથી રહિત કરી નાખવું એટલું જ નથી, પણ પોતાની જાત અથવા ‘હું” કહીને જેને આપણે ઓળખીએ છીએ, તે ઓળખમાં જ કેવું અજ્ઞાન છે અને એ અજ્ઞાન કઈ રીતે કામ કરે છે, તે ક્રમે ક્રમે સમજતાં જવાનું છે.
–
કેટલાક લોકોને બુદ્ધિથી એમ લાગતું હાય છે કે આ બધું દુનિયા, તેના પદાર્થો, તેની ઘટમાળ વ, જેવું દેખવામાં આવે છે તેવું નથી; તેનું અસ્તિત્વ કોઈક બીજા પ્રકારનું છે. પણ છતાં મેોટા ભાગના લોકોને લાગે છે કે આપણે આ જે જોઈએ છીએ તેનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે. દાખલા તરીકે આ પૃષ્ઠ પર આ શબ્દો વાંચતાં આપણે અનાયાસ જ માનીએ છીએ કે શબ્દો પેાતાના સ્વરૂપે સ્વતંત્રપણે હસ્તી ધરાવે છે. આપણે તેને આપણી સાથેન સંબંધ, આપણી ચેતના, આ શબ્દોને જોવાની આપણી રીત-એ કશું લક્ષમાં લેતા નથી. વસ્તુનો પરસ્પર-સંબંધ - અધીનતા પરત્વે કશી જાગૃતિ વગર જ આપણે વચ્ચે જઈએ છીએ. આ વસ્તુ બધી બાબતોને લાગુ પડે છે. પણ આપણે અસ્તિત્વના સ્વરૂપની ઊંડાણથી શેાધ કરીએ તો, વસ્તુઓ એક સ્વતંત્ર સત્તા હોવાનો ભાસ ધીરેધીરે ઝાંખા થતાં છેવટે અદશ્ય થઈ જાય છે.
વસ્તુઓના સ્વતંત્ર અસ્તિત્વ વિશેનો જેમ આ ખ્યાલ ખોટો છે, તેવા જ પેાતાના ‘હું” વિશેનો ખ્યાલ પણ જ્ઞાનમૂલક છે. સાધારણ સંજોગામાં આ ખ્યાલ કેવી રીતે કામ કરે છે તેના તરફ આપણું ધ્યાન જતું નથી, પણ આનંદ, ભય, ધિક્કાર કે દુ:ખની તીવ્ર લાગણીઓ મનમાં જન્મે છે ત્યારે આ અહંકાર કેમ કામ કરે છે તે કહી શકાય છે. દાખલા તરીકે પોલીસ આપણને ખોટી રીતે પકડી જાય તો તરત જ મનમાં ઉગ્રલાગણી જન્મે છે. એવે વખતે બહુ પ્રબળ અહંકાર અથવા ‘હું’ આવી પ્રતિક્રિયા આપે છે: “મને આ રીતે પકડી જ કેમ શકાય ?” પણ આવું બને ત્યારે પોલીસને ભૂલી ઘડીભર આપણી અંદર નિહાળીએ અને શરીર અને મનથી સ્વતંત્ર હસ્તી ધરાવવાનો દાવો કરતા ‘હું” ને તપાસી જોઈએ, આવી પરિસ્થિતિ આવી તપાસ માટેની સરસ તક પૂરી પાડે છે.
ત્ર વે શ
આ રીતે નિરંતર આપણા અહંકારની ક્રિયાઓ અવલાકતા રહીએ અને બાહ્ય પદાર્થોનું સ્વતંત્ર અસ્તિત્વ માની આપણે એને કેવી રીતે વળગીએ છીએ તેનું પૃથકકરણ કરીએ તો સમજાશે કે આપણે આ બધી બાબોના સ્વરૂપને સત્ય માનીને ચાલીએ છીએ. આ જ આપણુ' અજ્ઞાન છે. આ બધી બાબતોનું સ્વરૂપ તો સ્વપ્ન જેવું છે. અને એટલે સૂત્ર છે કે:
૧. બધી વસ્તુઓ-ઘટનાઓને સ્વપ્નસમ લેખવી
સ્વપ્ન ઘણી વાર સાવ સાચ્યું અનુભવાતાં હાય છે—ખાસ કરીને ભય પમાડનારાં સ્વપ્ન. એમાંની વસ્તુ સત્ય પદાર્થ હોય એવું લાગે છે અને તે આપણામાં ભય, દુ:ખ વ. જન્માવી શકે છે. ઘણી વાર તે દુ:સ્વપ્નમાંથી જાગી જઈખે ત્યારે પરસેવો વળી ગયે હાય તેવું પણ બને છે. એમ છાં જાગી જઈએ ત્યારે ભાન થાય
૨૩૭
છે કે એ બધું કેવળ ભ્રમણામય હતું. તેનું યથાર્થ અસ્તિત્વ હતું જ નહિ.
આ જ રીતે, મનમાં તીવ્ર લાગણી જન્મે ત્યારે આપણી અંદર નિહાળવાથી સમજાશે કે આપણે અને આપણી આ અસ્મિતા અથવા આપણા આ ‘હું પણુ”નું સ્વરૂપ કેવી રીતે અજ્ઞાન વડે ગ્રહિત થયેલું છે. આ અજ્ઞાન એ સ્વપ્નસમ છે, પણ એ આપણામાં છેક ઊંડે સુધી મૂળિયાં નાખીને પડયું છે. દરેક બાબત સંબંધે એ પોતાની જાતનો વિચાર લઈને ચાલે છે, વિશેષ-સંજોગામાં એ વધારે સ્પષ્ટતાથી સમજાય છે, કારણ કે ત્યારે તે જાતને વધુ પ્રબળતાથી પકડે છે.
શૂન્યતા પર ધ્યાન શરૂ કરતાં પહેલાં ઘણા લાંબા સમય, ઘણા મહિનાએ તો આ અજ્ઞાન અને તે આપણા ‘હું” ના ખ્યાલને કેવી રીતે પકડી રહેલું છે તે પારખવામિ જ ગાળવા પડશે. આ સમજણ મળે પછી જ આપણે અજ્ઞાનમૂલક વસ્તુની શૂન્યતાને પામી શકીએ. શૂન્યતાના સાચા અર્થ આ છે. આ પ્રાથમિક સમજ ન આવે, વસ્તુઆને આપણે કઈ રીતે નકારવાની છે તે ન સમજાય, અને એક ખંડમાં જેમ ખાલી અવકાશ રહ્યો હોય તે રીતે શૂન્યતાના વિચાર કરીએ તો કંઈ વળે નહિ.
કોઈ પણ વસ્તુ, આપણે તેને જે રીતે જોઈએ છીએ, માનસિક રીતે તેને જે નામ આપીએ છીએ તેનાથી સંબંધિત થયા વિના, સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવતી હોવાનું આપણને આ જે લાગે છે તે અજ્ઞાન છે. આ ભૂલભરેલા દષ્ટિ બિંદુમાંથી ઈચ્છા, લાભ, ધિક્કાર અભિમાન વગેરે જન્મે છે. સ્વપ્નમાં દેખાતી બાબતા કંઈ સાચી નથી હોતી. પણ સ્વપ્ન સાથેની આ સરખામણી આશિક છે. સ્વપ્નમાં દેખાતા રૂપાને તે વસ્તુગત અસ્તિત્વ હોતું જ નથી. જયારે આ સંસારમાં કોઈ જ વસ્તુનું, પ્રાણીનું, ઘટનાઓનું અસ્તિત્વ જ નથી એમ માનવું એ વિનાશક ને આત્યંતિક વિચાર છે. આપણે અસ્તિત્વના સમૂળા ઈનકાર કરવાનો નથી. જે આપણું અસ્તિત્વ જ ન હોય તે તો ધ્યાન કોણ કરે? અને આપણુ' અસ્તિત્વ નથી તેમ વિચારે છે તે પણ વળી કોણ ? કહેવાનું તાત્પર્ય એમ છે કે વસ્તુએ કે આપણે જે રીતે માનતાં આવ્યા છીએ તે રીતની નથી.
દાખલાતરીકે આપણે પીળાં ચશ્માંમાંથી હિમપર્વત ભણી જોઈએ તો બરફ પીળા દેખાશે, પણ ચશ્માં કાઢી નાખતાં તે સફેદ દેખાશે. આ જ રીતે અવિદ્યાથી ગ્રસ્ત આપણું મન વસ્તુઓને સાચા સ્વરૂપે જોઈ શકતું નથી. પીળા કાચમાંથી દેખાતો પીળા બરફ અસ્તિત્વ તે ધરાવે છે, પણ તે પીળારૂપે નહિ, તેવું જ સમગ્ર સૃષ્ટિ વિશે છે.
અનંતકાળથી આપણૅ અવિદ્યા કે અજ્ઞાન સાથે એવા એકરૂપ થઈ ગયા છીએ કે અસ્તિત્વનું સાચું સ્વરૂપ અને ભ્રમજન્ય સ્વરૂપ વચ્ચે ભેદ છે. એની પણ આપણને ખબર નથી અને એટલે જે શૂન્યતા પર આપણે ધ્યાન કરવા માગીએ છીએ તે શૂન્યતાનો અર્થ આ છે: દરેક બાબત સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવે છે એવા ખોટા ખ્યાલથી મનને મુકત કરવું.
૨. મનની શૂન્યતા : ણજન્મી જાગૃતિનું સ્વરૂપ તપાસવું
શૂન્યતાને પામવાનું અધરું છે, પણ અંદરથી આપણી પાતાની પર અને બહારથી પાદાર્થિક જગત પર ઊંડો વિચાર કરતાં આ અજ્ઞાનમુકત દષ્ટિબિંદુનો ખ્યાલ આવી શકે છે. પણ એમાં એક બીજી ગૂંચ ઊભી થાય છે કે જે મન ધ્યાન કરે છે તેનું પેાતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે નહિ? આવી મુશ્કેલી ઊભી થાય ત્યારે
7
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
૨૩૮
આપણે ચેતના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો જણાશે કે મન પણ એક ખાલી વસ્તુ છે ને તે સ્વતંત્રપણે હસ્તી ધરાવતું નથી.
એક મહેમાન જેમ બહારથી આવે છે તેવી રીતે મન કર્યાંયથી આવેલું નથી કે કશે જવાનું નથી. તેને રૂપ કે રંગ નથી કે કોઈ નિશ્ચિત સ્થાન નથી. એ માત્ર બે બાબત પર અવલંબે છે – દશ્ય પદાર્થ અને દષ્ટા અને આ દષ્ટા એટલે ઈન્દ્રિયોના પૂંજ. આ રીતે મનનુંલગાતાર વલાકન કરવાથી જણાશે કે 'મન કાંઈ એવી બાબત નથી જેને અલગ પાડીને ઓળખી શકાય કે પકડી શકાય. છતાં તે છે તે ખરું જ અને તેથી આપણે એને ધ્યાન માટે પ્રયોજી શકીએ
છીએ.
૩. શૂન્યતાની ભીતર
બહારની ઘટમાળ અને ધ્યાન કરતી ચેતના પર ધ્યાન કેન્દ્રિત કર્યા પછી આપણે શૂન્યતાની ભીતર જેઈ શકતી એક અતિષ્ટિ મેળવવાની છે. શૂન્યતાના પણ એક આધાર હોય છે, દાખલા તરીકે આ પૃષ્ઠ કે કોઈ પણ ઘટના સ્વતંત્રપણે અસ્તિત્વમાં નથી, એના મૂળ સ્વરૂપે એ શૂન્ય જ છે. લાકડાનાં બે પાટિયાં એકમેકને ટકે ઊભાં કર્યા હોય તેના જેવું આ છે, બન્નેને એકબીજાના ટૂંકા હોય છે. એક ખસેડતાં બીજું પડી જાય છે. તેવું જ શૂન્યતા અને તેના આધારનું છે.
શૂન્યતા વિશેની આ ઊંડી સમજ અજ્ઞાનતા જીર્ણ રોગને નિર્મૂળ કરવાનો અસરકારક ઉપાય છે.
આમ, શૂન્યતા પર ધ્યાન કરતાં, પહેલાં આપણા પોતાના ‘હું”પણા પર ાન સ્થિર કરી પછી તેને બહારની ઘટના સાથેના સંબંધમાં આપણું અસ્તિત્વ કઈ રીતે છે તેના વિશે જાગૃત થવું જોઈએ, અને પછી ધ્યાનને શૂન્યતા પર કેન્દ્રિત કરવું જોઈએ. શૂન્યતા પર એકાગ્ર થવામાં સહાય માટે છ ઉદાહરણા અપાય છે:
૧. સૂર્ય જેમ ભૂમિને અજવાળે છે તેમ મન રુધિકાર કે મંદતાયુકત નહિ, પણ પ્રકાશિત, સ્પષ્ટ અને સજાગ બનવું જોઈએ.
૨. એક નાના ઝરણાથી કે નદીથી વિપરીત એક વિશાળ ઊ’ડો સમુદ્ર જેમ શાંત રહે છે, રાહેલાઈથી ઉર્દૂ શિત થતો નથી તેમ મન શાંત અને ઉર્દુ ગહિત બનવું જૉઈએ.
!
૩. એક બાળક કોઈ મંદિરની દીવાલ પર અંકિત જટિલ ચિત્રને, સારા કે ખરાબનો ભેદ પાડયા વગર પહેલી વાર જુએ, તે રીતે આપણ ધ્યાન નિશ્ચલ રીતે શૂન્યતા પર સ્થિર થવું જોઈએ.
૪. ગરુડ જેમ ખાસ કશા આયાસ વગર ઊંચે આકાશમાં ઉડે છે, અને માત્ર વચ્ચે વચ્ચે પાંખ ફફડાવી લે છે તે રીતે આપણે શૂન્યતાના અવકાશમાં ઊંચે રહેવું જોઈએ અને વચ્ચે વચ્ચે ધ્યાન સરી પડે કે મનમાં મંદતા આવી જાય ત્યારે, ‘હું’ના સ્વરૂપને તીવ્રપણે તપાસી લેવું જોઈએ, આ પૃથ્થકરણ પછી વળી આપણને શૂન્યતામાં અનાયાસ રહેવાની શકિત મળી આવે છે. પણ બીજી તરફ નાનાં એંખી, પાંખ ફફડાવ્યા જ કરે પણ ઊંચે ઊડી ન શકે તેમ કેવળ પૃથ્કરણમાં રહેવાથી ધ્યાનના વિકાસ કદી થયા નથી. બીજી બાજુ માત્ર શૂન્યનામાં ડુબેલા રહેવાથી ધીરે ધીરે ધ્યાનની શકિત પેાતાને જ ક્ષીણ કરી નાખશે અને આપણા પર ઊંઘ ફરી વળશે. જરા પણ પાંખ ન ફાવનાર ગરુડ છેવટે ભેાંચે પટકાય તેમ.
૫. ધ્યાન દરમ્યાન આવતા બાહ્ય વિચારોને આપણે મધદરિયે જહાજ પર બેઠેલાં કબૂતર જેવાં લેખવા જોઈએ. હાજ પર ઊંડી જઈને પણ પાછાં તે ત્યાં જ આવીને બેસે છે. એમને દબાવી દેવાને બદલે, વિચારો ઊડે ત્યારે એમાં પરોવાઈ ગયા વગર એની ગતિ સ્વરૂપ વગેરે અવલોકવાં જોઈએ. આમ કરતાં બાહ્ય વિચારો શમી જશે અને મન જહાજ પર- ધ્યાનના વિષય પર પાછું કરશે.
તા. ૧૬-૪-૮૨
૬. આમ છતાં ઈચ્છા, લાલસા, ઉગ્રતા જેવા ભાવ જાગે ત્યારે ઉપરની આ રીત બધો વખત પૂરી થતી નથી, તેવે વખતે કોઈ તીરંદાજના તીરના વરસાદ સામે કુશળ તલવારધારી પાતાની રક્ષા કરે, અને એકાદ ક્ષણની પણ ગફલત થતાં પોતે વિધાઈ જશે. તેમ સમજે, તે રીતે સંપૂર્ણ સજાગતા અને કુશળતાથી આવા ભાવથી પોતાની રક્ષા કરવી જઈએ.
૪. અવકાશ સમાન ધ્યાન
તમારા ધ્યાનને દરેક વસ્તુને જે પાયો છે તેના સ્વરૂપ પર કેન્દ્રિત કરો.
‘દરેક વસ્તુના પાયા’એ શબ્દો અહીં શૂન્યતા પર્યાયપરૂપ છે. વસ્તુએના સ્વતંત્ર અસ્તિત્વને લગતા અજ્ઞાનમય ખ્યાલની શૂન્યતા સમજ્યા પછી આપણી બધી શકિત, બધું ધ્યાન શૂન્યતા પર લગાડવાં જોઈએ. ઈન્દ્રિયો દ્વારા, ઈન્દ્રીયગમ પદાર્થો પર શકિત વેડફી, વિખેરી નાખવી નહિ જોઈએ.
શૂન્યતા પર મનને સ્થિર કરવાથી ધીમે ધીમે આપણી સમજ સ્પષ્ટ થી જો અને આપણે વૈચારિક નહિ, પણ અતિશિક રીતે શૂન્યતાના સત્યના પામીશું, અને તેમ થતાં અજ્ઞાનનું પાત પાતળું પડતું જશે, વસ્તુઓનું સ્વરૂપ શું છે તે જેમ સ્પષ્ટ થતું જશે એમ સદ્ગતના મિથ્યા સ્વરૂપ અને દોષોનું ભાન પણ સમજાતું જણૅ અને એના પરિણામે આપણાં કર્યા પણ મંદ પડતાં જશે.
અહંના અને બૂજી ઘટનાના સ્વતંત્ર અસ્તિત્વના ઈન્કાર પર મનને કેન્દ્રિત રાખવું, તેને અવકાશ સમાન ધ્યાનનું સમત્ય કરે છે, તે જેમ પ્રબળ બનશે તેમ આપણી દષ્ટિ સ્વચ્છ થતી જશે, ધ્યાન પૂછી
∞
આપણે વ્યવસ્થિપણે ધ્યાન ન કરતાં હોઈએ અને રોજિંદા કામેામાં પરોવાયેલાં હોઈએ ત્યારે વસ્તુઓ અને ઘટનાઓને આપણે કેવી અજ્ઞાનભરી રીતે જેઈએ છીએ તેના પર ચિંતન કરતાં રહેવું જોઈએ. એક જાદુગર પોતે જાદુથી ઊભું કરેલું કબૂતર સાચું નથી એમ જાણે છે, તે રીતે આપણે બાહ્ય જગત અને આપણાં અહંને જોઈએ તે આપણાં ઘણાં દુ:ખો ઓછાં થઇ જશે, કંઇ નહિ તે પહેલાં જેટલા અજ્ઞાનપૂર્ણ તે નહિ જ રહે, આવી બુદ્ધિપૂર્વકની જાગૃતિ એક મૂલ્યવાન બાબત છે અને એ આપણા અજ્ઞાનને વિખેરવામાં ઘણી મદદ કરે છે.
વસ્તુનું સામું સ્વરૂપ
આ બધું જે ખાય છે તેવું ન હોય તે પછી તેનું સાચું સ્વરૂપ શું છે? આપણે આપણા જ વિશે વિચારીએ. આ ‘હું’ કોણ છે, જે એક કાળે જન્મ્યો હતો, જે મોટો થયો, ભણ્યો? અહીં આ કોણ છે? આ કોનું નામ છે? ‘હું’કોણ છે?
દેખીતું જ છે કે શરીર તે હું નથી. એક પછી એક, પગના અંગુઠાથી માથા સુધીના જીવતાં શરીરનાં અંગા પરિવાર માંડતાં અપાણને જણાશે છે કે ‘” ત્યાં નથી, તો પછી તે મનમાં છે? શરીર અને મન સિવાય બીજે કયાં તે હાય? મનમાંહોય તેા સદ્ગુણા તા ભરેલા મનમાં કે ઈચ્છા વાસનાથી ભરેલા મનમાં? આમ વિચારતા જણા કે આપણું અસ્તિત્વ છેએ વાત તો ખરી, પણ બહુ મજબૂત અને સ્વતંત્ર હું”નો ખ્યાલ તે અજ્ઞાનયુકત અતિશયેકિત છે.
તે આપણુ અસ્તિત્વ હકીકતમાં શું છે? તેં કેવળ મન નથી, કેવળ શરી૨ નથી, બંનેના પરસ્પર સંબંધ છે ને પરસ્પર આધારિતતા અને ‘હું માંદો છું.’‘હું’ભૂખ્યો છું.’ જેવી લાગણીઓથી એ બંનેને એકસૂત્રે બાંધતી ચેતના-ત્રણ મળીને ‘હુ’ને જન્મ આપે છે, જેમ ઘડિમાળના એક-એક જુદા ભાગ તે ઘડિયાળ નથી, પણ બધા ભાગને અમુક વ્યવસ્થામાં ગોઠવવાથી જે વસ્તુ બને છે તેને આપણે ઘડિયાળ નામ આપીએ છીએ, તે જ રીતે ચેતના, નામ અને રૂપ એક ચોક્કસ સંબંધમાં ગાઠવાય છે ત્યારે ‘હું” અસ્તિત્વમાં આવે છે. એક બૌદ્ધિક સમજણ છે, પણ ધ્યાન કરતાં ધીમે ધીમે આ અજ્ઞાનને પામતી આંતષ્ટિ આપણને મળશે અને આપણે વસ્તુઓના દેખીતા અને ખરા સ્વરૂપનો ભેદ સમજી શકીશું. (ક્રમશ:)
આ
Page #77
--------------------------------------------------------------------------
________________
સ્ત્ર
તા. ૧૬-૪-૮૨
પ્રબુદ્ધ જીવન
- ૨૩૯ કેમિસ્ટમાંથી મિસ્ટીક
કાંતિ ભટ્ટ
મોટરકાર બપરી શકાતી નહોતી. એટલે અમે બાયસિકલ ઉપર ઘરે ન્ડોઝ લિમિટેડ એ સ્વીસ ફાર્માસ્યુટિકલ કંપની છે. તેમાં જવા નીકળ્યા. એક દિવસ ડે. આલ્બર્ટ હોફમેન તેની લેબેરેટરીમાં કામ કરતા
પ્રશ્ન: તે શું એલ. એસ. ડી.ના અનુભવની વાર્તા આમ હતા ત્યારે તેમને એક વિચિત્ર અનુભવ થશે. તેઓ કોઈ બીજી જ
સ્વાઇરલેન્ડના બાસેલ શહેરની શેરી ઉપર દોડતી બાયસિકલ દુનિયામાં પ્રવેશતા હોય તેમ તેમને લાગ્યું. અને તેમને આ વિચિત્ર
ઉપર જ શરૂ થઈ? અનુભવ કરનારી દવાનું લાંબુ લચક નામ હતું-લસરજિક એસિડ
ડે. હાફમેન : હા, હુંસાઈકલને જોરથી પેડલ મારો હતો. મારે ડીથીલેમાઈડ જેને જગતમાં એલ. એસ. ડી. તરીકે સૌ ઓળખે છે.
અનુમવ આમ હતો. જાણે મને લાગ્યું કે મને કોઈ જગ્યાએ પૂરી ૧૯૪૩ એટલે કે બરોબર ૩૯ વર્ષ પહેલાંની આ વાત છે. ડે..
દેવામાં આવ્યું છે. પણ હું જેમ તેમ ઘરે પહોંચ્યો. બધું જ બદલાઈ હાફમેન તો મૂળમાં જુદી જ શોધ કરતા હતા. ૧૯૩૦ના દાયકાથી
ગયેલું લાગ્યું અને આસપાસ વિહવળ કરી મૂકે તેવાં દશ્યો દેખાતાં તે અનાજ સડી ગયા પછી તેમાં ફૂગ વળે અગર તે ઘણા અનાજમાં
હતા. મારો પાડોશી તેના ઘરમાંથી બહાર નીકળે છે તેનું સ્વરૂપ અને ખાસ કરીને ઘઉંમાં જે ગેરૂ નામને રોગ થાય છે તે અનાજની
મને જુદું જ લાગ્યું. તે વિકરાળ દેખાતો હતો. એક ડાકણ જેવો ઉગમાંથી જીવનને બચાવી શકે તેવા ઔષધની શોધ કરતા હતા.
લાગતો હતો. મારા આસિસ્ટંટને ચહેરે પણ ચપટી લાગતું હતું.. પણ તેમને અકસ્માતે લીસરજિક એસિડ પ્રાપ્ત થઈ ગયું. મગજની
મને હવે ચિંતા થવા લાગી. રોલ. એસ. ડી.ની અસરને કારણે જે અને રકતવાહિનીની બીમારી માટે તે ઔપધ શોધી રહ્યા હતા. પણ
વિચિત્ર વિ વ દેખાય છે તેમાંથી હું પાછા સાજો થઈ શકે નહિ તેની તેમન એલ. એસ. ડી. મળ્યું અને પ્રયોગ કરતાં કરતાં એકસ્માતે
ફીકર ઘેરી વળી. કારણ કે મને આ પ્રથમ અનુભવ જ હતો. તેમની ચામડી વાટે આ એલ. એસ. ડી. શરીરમાં ગયું અને તુરત
પ્રશ્ન : આપને એવું લાગ્યું કે તમે આ જગતમાંથી સ્વાના ડૉ. હોફમેનને ચિત્રવિચિત્ર અનુભવ થવા માંડયા.
* ઈ ચૂકયા છે? - જો કે એ પછી તે એલ. એસ. ડી.ને ઉપયોગ અમેરિકન
- ડે. હફમેન : મને જે લક્ષણો દેખાતાં હતાં તે વધુ, તીવ્ર થવા યુવાનેએ પિતાને જીવનને ઝટકો આપીને અવનવા આધ્યાત્મિક
માંડયા હતાં. મારા શરીરને થતી સ્પર્શ વગેરેની લાગણી બહેરી અનુભવ માટે કરવા માંડયો હતે. ટિમોથી લીયર નામના એક હાવર્ડ
થઈ ગઈ. મને એમ લાગવા માંડયું કે હુ મરી ગો છું. મારા હૃદયના યુનિવર્સિટીના લેકચરરે એલ. એસ. ડી.ના ૩૫ લાખ ડોઝ મંગાવીને
ધબકારા અટકી ગયા છે અને હું મારા શરીરમાંથી સંપૂર્ણપણે બહાર વિદ્યાર્થીને અવનવા અનુભવે કરાવ્યા હતા. એ પછી એલ. એસ.
નીકળી ગયો છું એવું મને લાગવા માંડયું. ડી.ને ખૂબ દુરુપયેાગ થતાં અમેરિકન સરકારે તેના મુકત વેચાણ ઉપર
ખરેખર માં ભયંકર અનુભવ હતો. કારણ કે મારા બાળકો પ્રતિબંધ મૂકી છે પણ એ એલ. એસ. ડી.ના શોધક ડૉ. આલ્બર્ટ
અને પત્નીનું શું થશે? તે લોકો મારે માટે શું ફીકર કરો તેની ફીકર થવા હોફમેનને પોતાને કેવા અનુભવ થયા તે તેણે “એલ. એસ. ડી
માંડી. મને સાથે સાથે એ પણ ભાન હતું કે મેં જગતમાં આજે માય પ્રોબ્લેમ ચાઈલ્ડ” નામનું પુસ્તક લખ્યું છે. મેકગ્રહીન નામની
અતિ મહત્ત્વની શોધ કરી છે. જગતમાં જે જાણીતા ટેકસિક પદાર્થ અમેરિકન કંપનીને તે પ્રકાશિત કર્યું છે. તે પછી “સી” નામના
(ઝેર જેવી અસર કરનારા પદાર્થ) અસ્તિત્વમાં છે તેમને કોઈ પદાર્થ અમેરિકન વિજ્ઞાની-મેગેઝિને તેમને ઈન્ટરવ્યુ લીધે તેમાં ડે.
આટલા નાના ડેઝમાં અસર કરી નથી. આ બધું હું વિચારી શકો આલ્બર્ટ હોફમેને બહુ જ રસપ્રદ વાત કહી છે તે જાણવા જેવી છે:
હતો આવી સ્થિતિમાં પણ. પ્રશ્ન : મન ઉપર જબરજસ્ત ઝાટકા જેવી અસર કરનારી
પ્રશ્ન: જવાને તેને માને છે કે એલ. એસ. ડી. લેવાથી ખૂબુએલ. એસ. ડી. નામની દવા તમે શોધી ત્યારે તમને કે અનુભવ
દાર કે મજેદાર અનુમવ થાય છે. આકાશમાં વિહરતા હોઈએ કે - થ હતો?
સ્વર્ગની નગરીમાં ઉડતા હોઈએ તેવું લાગે છે પણ તમને તો ભયજનક છે. હફમેન : હું અનાજની દૃગ જેને એરગટે-આલ્કલાઈડ
અનુભવ થશે, ખર? કહે છે તેનું સંશોધન છેક ૧૯૩૮ થી કરતો હતો. ત્યારે મેં પ્રથમ વાર
છે. હોફમેન : હા બરાબર છે. એ બધું શરૂઆતમાં ભયજનક લીસરજિક એસિડ ડીથીલેમાઈડ શોધી કાઢયું પરંતુ જયારે પ્રાણીઓ
લાગ્યું. પણ પછી તે મારે માટે ડોકટર આવ્યું તે પહેલાં જ મારાં ઉપર પ્રયોગ કર્યા તેના ઉપર બહુ માનસિક અસર જોવામાં ન આવી.
વિકરાળ અનુભવો શાંત થવા લાગ્યા. હું મર ગયે છું તેવી લાગણીમાંથી તે પછી આ પદાર્થ ઉપર હું ૧૯૪૩માં વધુ કામ કરવા લાગે ત્યારે
હું સજીવન થવા લાગ્યો. એ પછી હું અનંત પ્રકારના સુંદર મને શરૂમાં ધોળા દિવસે સપના જોતો હોઉં તેવાં દશ્ય દેખાવા
રંગો જોવા માંડયું. જાણે હું ખૂબ જ નિરાંતમાં હોઉં તેવું લાગ્યું.. માંડયા. પણ તેમાં મને કોઈ પ્રતિકૂળ શારીરિક પીડા જેવું થતું નહોતું.
મને ત્યારે પ્રથમવાર રાહતની લાગણી થઈ કે પેલા ભયંકર કારણ કે મે શરીરમાં એલ. એસ. ડી. નાખ્યું નહોતું. મને લાગ્યું કે
અનુભવમાંથી પાછા ફરવાનું હવે શકય છે. આ એલ. એસ. ડી. બહુ પ્રભાવકારી દવા હોવી જોઈએ. એટલે સૌ
મને એવી લાગણી થઈ કે દરેક ચીજનું મૂલ્ય બદલ્યુઈ ગયું છે પ્રથમ મારે તેનું ઈજેકશન લઈને જાતે જ પ્રયોગ કરવો જોઈએ
અને દરેક નાનામાં નાનો અવાજ પણ મારે માટે અર્થપૂર્ણ બની છે એટલે માનસિક રીતે તૈયારી કરીને મેં બહુ નાને ડોઝ એટલે કે
ગયે. આ બધું હું ખૂબ સુખપૂર્વક માહાહતે હતે. મેટરકારને દરવાજે ૦.૨૫ મિલિગ્રામને ડોઝ લી.
બંધ થાય તેને અવાજ, (ડોકટગને મેટર ચલાવવાની છૂટ હતી) : - અડધા કલાક પછી એલ. એસ. ડી. ની અસર શરૂ થવા માંડી. ડોકટરનો અવાજ અને પવનને અવાજ એ બધા અવાજ સાથે
હું એ અનુમાની નેધ મારી લેબોરેટરીની નેટબૂકેમાં લખવા તેને લગતા અજાયબ રંગોની આકૃતિઓ મને દેખાતી હતી, ન માંડ. પણ અમુક પાનાં લખ્યા પછી મને લાગ્યું કે હવે હું વધુ ઓળખી શકાય તેવા ચિત્રો દેખાતાં હતાં. તે રાત્રે મને બહુ જ લખી શકીશ નહિ. આસપાસ જાણે બધું જ બદલાતું હોય તેવું લાગ્યું. સારી ઉંઘ આવી અને બીજે દિવસે હું જાગ્યા ત્યારે ખૂબ દારૂ પીધા એટલે મેં મારા આસિસ્ટંટને કહ્યું કે ચાલો ઘરે જઈએ ૫ણ ઘરે જવું પછી હેંગઓવરની અસર રહે લે છે તેવી કોઈ અસર નહોતી. બહુ સહેલું તો નહોતું જ. એ સમયે બીજું વિશ્વયુદ્ધ હતું અને પ્રશ્ન: તમે આ અનુંભવ સેન્ડોઝ કંપનીના બીજા મિત્રોને
Page #78
--------------------------------------------------------------------------
________________
(8)
૨૪ પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૮૨, કહો ત્યારે તેમણે તમારી વાત માની હતી ?
પ્રશ્ન: તે પછી તેની કેટલીક ખરાબ અસર છે તેનું શું? ડે. હોફમેન: હા પણ તે લોકો મેં લીધેલા ૦.૨૫ મિલિ- ડો. હોફમેન: આમાં આજુબાજુનું વાતાવરણ મહત્ત્વનું છે. ગ્રામ ડોઝની વાતને માનતા નહોતા, કારણ કે ત્યારે ફામલોજીમાં. ૧૯૬૦ ના દાયકામાં દારૂના બારમાં અને બીજી અયોગ્ય જગ્યાએ આટલા સૂમ ડોઝની આવી વિકરાળ અસરવાળું કોઇ ઔષધ શોધાયું લોકો એલ. એસ.ડી. લેતા હતા. મેડિકલ અને માનસિક ચિકિત્સાના જ ન હોતું. પ્રોફેસર રોથલીન અને બીજા એક સાથીદારે છેવટે પિતાને ઉપગમાં પણ વાતાવરણ ખાસ પ્રકારનું કલામય હોવું જોઈએ. ભયંકર અનુભવ ન થાય તો તે માટે માત્ર ૦.૦૬ મિલિગ્રામને ડોઝ માત્ર ઓફિસ કે લેબોરેટરીમાં પણ તે ન લઈ શકાય. વળી તેને લીધે પણ તેમને ય એલ. એસ.ડી ના આટલા સૂક્ષ્મ ડોઝની ભારે વારંવાર ઉપયોગ ન કરાય. જોન લેન નામના બીટલે ૧000 , પ્રભાવકારી અસર થઈ.
વખત લીધેલું. આ તેનો ગેરઉપયોગ છે. આ પ્રકારે નુકસાન કરી પ્રશ્ન: આ ધમાંથી તમને અંગત લાભ શું થયો?
શકે છે. કોઈપણ બળવાન અનુભવ, તગડો અનુભવ કે સુંદર અને ;
અનુભવ થાય તેને માન આપવું જોઈએ. તેને વારંવાર ઉપયોગ છે. હોફમેન: મેં તો આ દવા એક કેમિસ્ટ તરીકે જ શોધી હતી.
કરીને તેની ટેવ ન પાડી શકાય. એ પછી મને થયું કે, આ જગત અને તેની વાસ્તવિકતા કેમ બદલાઈ
પ્રશ્ન : ટિમથી લીઅરી, રીચાર્ડ આલ્બર્ટ અને બાબારામદાસે શકે છે, તે બાબતમાં મને રસ જાગ્ય. આ જગતનાં અનુભવો લઈને
એલ. એસ. ડી. લઈને પછી તુરત ભારત જેવા આધ્યાત્મિક દેશની વાસ્તવિકતાને બદલાવી શકાય છે તેવું મને લાગ્યું. એ પછી મેં
મુલાકાત લીધી હતી. તમે શું કરેલું? જર્મન નવલકથાકાર અર્નેસ્ટ યુંગર ઉપર પણ એલ. એસ. ડી. ને
ડે. હફમેન: એ ખરું કે એક વખત એલ. એસ. ડી. લીધા છે. પગ કર્યો. અમને બહુ નવાઇ લાગી કે આ નવલકથાકારે પછી વગર દવાએ એ જ અનુભવ આધ્યાત્મિક દષ્ટિથી, યોગથી : 1 કોઇ દિવસ ઉત્તર આફ્રિકાની જંગલી જાતિને જોઇ નહોતી કે કે ચિતનથી થઈ શકે છે. તે માટેની ઉત્કંઠા વધે છે. પણ પિતાનું મોઝાર્ટનું સંગીત સાંભળ્યું નહોતું પણ તેને દ્રશ્ય અને શ્રવણનો દiદીન જીવન છોડવાની જરૂર નથી. મેં મારા બગીચામાં જ રહીને અનુભવ થશે પણ તે અનુભવને કોઇ ધાર્મિક કે આધ્યાત્મિક
પછી આધ્યાત્મિક અનુભવ કર્યા, ભારત જવાની જરૂર પડી નહતી.
જો કે જવામાં કંઈ ૮ નથી. અનુભવ ન કહી શકાય.
. હું માનું છું કે, એલ. એસ. ડી. લીધા પછી લોકોની આંતર પ્રશ્ન: તે પછી તમને એલ. એસ. ડી. લીધા પછી ક્યારે ચેતના જાગી ગઈ. તે લોકોને લાગ્યું કે, ઈકવરનું અસ્તિત્વ છે. જો આધ્યાત્મિક અનુભવ થયો?
તમે આ સર્જન અને સર્જનહારની અજાયબી જુઓ તે તમને લાગે
કે આ બધું કંઈ અકસમાતે પેદા થયું નથી. આ બધી બાબતની પાછળ ડો. હફમેન : અલબત્ત પ્રથમવાર જ્યારે મેં એલ. એસ. ડી. કશું કે દેવીબળ હોવું જોઈએ. આપણે તેને ઈશ્વર કહીએ છીએ. ”. લીધું અને મૃત્યુનો અનુભવ થયો ત્યારે જ આધ્યાત્મિક અનુભવની જો કે અમુક લોકોને નકારાત્મક અનુભવ થયા હતા. કે . શરૂઆત થઈ. ભલે એ બિહામણે અનુભવ હતો. પણ છતાં તે એલ. એસ. ડી. થી કોઈ લાંબા ગાળાનું નુકસાન થતું નથી. આ ખૂબ ઊંડે અને પ્રભાવકારી હતી કારણ કે મેં મૃત્યુને સામને
તમે તમારી જે સ્થતિ હોય તેની વાસ્તવિકતાને જાણી શકો છો. સાથે
બીજી અજાણી દુનિયાને પણ અનુભવી શકો છે. એટલે જ હું કર્યો અને તેમાંથી પાછા પણ આવ્યું. મારી મિત્રતા નવલકથાકાર
રસાયણશાસ્ત્રમાંથી મીસ્ટીલીઝમ અર્થાત ગુઢતત્વવાદ અને આધ્યાતિમાં , સાથે વધી. તેનું કારણ પણ કદાચ એલ. એસ. ડી. છે. કારણ કે
વાદમાં માનતે થયે અને એલ.એસ.ડી. પછી મારામાં આવે છે તેમાં બે જણને સરખા ઊંડા અનુભવ થાય છે.
પરિવર્તન આવ્યું. પ્રશ્ન: ત્યારે તમને લાગ્યું નહિ કે તમે આગ સાથે ખેલ ખેલ પ્રશ્ન: આપને એલ. એસ. ડી. નું ભવિષ્ય શું લાગે છે? છો? અગર એવું લાગ્યું કે તમે કંઈક અદ્ભુત શોધ કરી છે?
છે. હફમેન: મને લાગે છે કે, યોગ અને ધ્યનમાં એક પૂરક
બળ તરીકે તે માનસચિકિત્સામાં વાડ઼ી શકાય. પછી હવે અમેરિકન છે. હોફમેન: એલ.એસ. ડી. ની ઉપર મને મેટી આશા હતી
સરકાર બહુ ઓછા ઉગ કરવા દે છે. એલ એસડી ને ઉગ કરી તે માનસચિકિત્સાના ક્ષેત્ર માટે હતી. મને એવું લાગ્યું કે, સાયકો મગજના સંશોધન માટે મરવા પડેલા દર્દીની માનસિક હાલત સુધારવા માં એનેલીસીસ કે સાયકો થેરપી માટે એલ.એસ. ડી. એક સારું માધ્યમ
પણ થઈ શકે. યોગનું અંતિમ ધ્યેય તે વારતવિકતાનું સાચું દર્શન કે બની શકે તેમ છે - માનસચિકત્સામાં તે સારૂં ગદાન દઈ શકે
કરવાનું છે અને જે લોકોએ ખૂબ મનન, ચિતને અને ધ્યાન માં
કર્યું છે તે એક ગલું આગળ જવા માગતા હોય છે અને ત્યાં ન તેમ છે. " , આ ઔધ દ્વારા દર્દો તેની રોજિંદી વાસ્તવિકતાને કે
તેમને એલ. એસ. ડી. મદદ કરી શકે. “ સમસ્યાને બાજુએ મૂકીને ચેતનના બીજા વિસ્તારમાં આવી શકે છે.
પ્રશ્ન: તે પછી તમે માણસના પરિવર્તન માટે એક પ્રારંભીક આ ઔષધને ઉપગ મગજ અંગેના સંશોધનમાં પણ થઈ શકે
એલ.એસ.ડી. ના ડેઝની ભલામણ કરો છો? તેમ મને લાગ્યું. જો કે એલ. એસ.ડી. ને કોઈ પ્લેઝર ડ્રગ અર્થાત
છે. હોફમેન: હા, એક ડોઝ તે જરૂરી ખરો. અમુક લોકોન , , સુખને અનુભવ કરનાર ઔષધ તરીકે ખપાવવાની મારી બિલકુલ
બહુમતને હલાવવા થોડું વધુ ડેઝ પણ આવા પડે. જો કે, મ'. ' ઈચ્છા નહોતી. પરંતુ ૧૯૫૦ના દાયકામાં અમેરિકામાં એલ. એસ.
હવે તેની જરૂર નથી. હું તે મારી રીતે મેડીટેશન (ધ્યાન) કરે છે . ડી. નો આ આનંદ મેળવવા માટે ઉપયોગ તે થશે જ, મને તો દરેકે પોતપોતાની રીતે ધ્યાન કરવું જોઈએ. આપણે જોઈ લાગે છે કે તે એસ. ડી. ને સાચો ઉપયોગ આર્ટીસ્ટ, લેખકો,
છીએ કે જગતના બીજા બધા જીવો જેવું. આપણું બંધારણ દે તે
હું ધ્યાન વખતે પશુ પક્ષી, વૃક્ષ અને ઝરણા સાથે તાદાભ્ય અને ફિલસૂફ અને પ્રબુદ્ધ લોકો માટે જ કરી શકાય..
ભવું છું. હું મને આ કુદરત સાથેના તાલમેળમાં બહુ રક્ષિામાં અસ્થિર મનવાળા લોકો માટે આ આષધ આડેધડ વાપરવા જણાઉં છું. આપણે વિજ્ઞાનમાંથી જે વાસ્તવિકતા જાણી છે !
જુઠી પણ તેના ઉઠેર વિચાર કરીને આપણે જીવનને ઊન માં જેવું નથી. તેને આર્ટીસ્ટીક વાતાવરણમાં વાપરવું જોઈએ. તેની
અર્થ જાણવાની જરૂર છે. એ અર્થ એટલો જ કે આ સૃષ્ટિ શોધ માટે હું કદી પસ્તાયો નથી. છેલ્લે મેં જાતે ૧૯૭૨ માં
અજાયબી છે તે આપણી અંદર જ છે અને તેને અનુભવતા એલ. એસ. ડી. લીધું હતું. અને પછી છોડી દીધું હતું.
શીખવું જોઈએ.
.
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. ડ
મુંબઈ-૪૦૦૦૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.
Page #79
--------------------------------------------------------------------------
________________
57
Regd. No. MH. By/South 54 Licence No. : 97
પ્રબુદ્ધ જીવ
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૬: અંક : ૧
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાકિ
છૂટક નકલ ઊ. ૧-૦૦
મુંબઈ ૧ મે, ૧૯૮૨, શનિવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શલિંગ ૬૦ તંત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહુ
ન્યાયત ત્રની
દેશની બધી કોર્ટોમાં છે તેમ, સુપ્રીમ કોર્ટમાં પણ કામનો
માવે. ખૂબ થયું છે. ૫-૭ વર્ષથી નિકાલ થયા વિનાના સેંકડો કૈસા પડયા છે અને વધતા જાય છે. આ પરિસ્થિતિમાં કાંઈક રાહત લાવવા, સુપ્રીમ કોર્ટના જજોએ કેટલીક દરખાસ્તો તૈયાર કરી જેમાં મુખ્ય એ હતી કે મોટા ભાગની પરચૂરણ અરજીઓ! ખુલ્લી કોર્ટમાં, વકીલોની દલીલા થાય અને સુનાવણી થાય જેમાં કોર્ટના બહુ સમય જાય છે, તેને બદલે, આવી અરજીએ જો પોતાની ચેમ્બરમાં વકીલે વિના,કેસના કાગળા વાંચી, નિકાલ કરે. ચીફ જસ્ટિસે એક પત્રી આ દરખાસ્તે સુપ્રીમ કોર્ટના વકીલ મંડળને માકલાવી. આ બાળન સુપ્રીમ કોર્ટના વકીલ મંડળને તત્કાળ ઉગ્ર પ્રત્યાઘાત યે. વકીલ મંડળની સભામાં જે પ્રકારના પ્રવચનો થયા તે જોઈ, ઊંડો ખેદ અને દુ:ખ થયા વિના નરહે. જો પ્રત્યે અપમાનજનક, લગભગ તિરસ્કારયુકત ભાષા વાપરી અને ૨ના દરબારો ૨૪ કાકમાં પાછી ન ખેંચાય તે, કોર્ટોના બહિષ્કાર કરવાની ધમકી આપતો ઠરાવ કર્યો. દરબાસ્તા વિષે મતભેદ સંભવી શકે, પણ વકીલ મંડળનું વર્તન રાજ્ય છે. વરિષ્ઠ અદાલતના આગેવાન વકીલ, વરિષ્ઠ અદાલતના જજો પ્રત્યે આવેા અનાદર દાખવે તે અકલ્પ્ય બનાવ છે. જજો અને વકીલા પરસ્પર આદર રાખે અને કોર્ટનું ગૌરવ સાવે. તેમાં ન્યાયતંત્રની ભાં છે. આવા વર્તનથી ન્યાયા લયમાંથી લોકોનો વિશ્વાસ ઊઠી જાય, તેમાં ન્યાયતંત્રની અવદશા છે. બીજે દિવસે વકીલ મંડળના પ્રમુબ ચીફ જસ્ટિસને મળ્યાં, બન્નેએ નમતું તાળું અને હાલ તુરંત આ વાત પતી પણ આ
ગંભીર બનાવ છે.
[] ચીમનલાલ ચકુભાઈ શાહે
આપણા જાહેર જીવનમાં અને પ્રજા જીવનના બધા હોત્રામાં ઉત્તરોત્તર અવનિત થતી જય છે. ન્યાયતંત્ર પણ તેમાંથી મુકત નથી રહી શકયું. આ અવનિત માટે જવાબદાર મુખ્ય તવા છે, સરકાર, રજો, વકીલે, લાકો પોતે અને આપણી ન્યાયપદ્ધતિ.
રાજ્યના ત્રણ મુખ્ય વિભાગ છે, કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. લોકોની પરસ્પરની ફરિયાદો અને સરકાર સામેની ફરિયાદામાં, લોકોને ન્યાય મળે તે જોવાનું રાજ્યનું અતિ મહત્ત્વનું અને પવિત્ર કાર્ય છે. ન્યાયતંત્રમાંથી લોકોના વિશ્વાસ ઊઠી જાય તા પોતાની ફરિયાદા શાન્તિમય માગે પતાવવાને બદલે, લેાકો, હિંસક પગલા લેતા થાય અથવા મોટા ભાગના લોકોને અન્યાય સહન કરી લેવા પડે. પરિણામે અરાજકતા જ આવે .
સહત'ત્રી : રમણલાલ ચી. શાહ 幾
ન્યાયતંત્રમાં લોકોને વિશ્વાસ પડે તે માટે ન્યાયાધિશા કુશળ, બ્રામાણિક અને ચારિત્રશીલ હોવા જોઈએ. ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જેઈએ. વકીલે પ્રામાણિક અને લોકોને ન્યાય મેળવવા ઈતેજાર
અવદશા
હાવા જોઈએ. ન્યાય વિનાવિલંબે અને એમાં દા ખર્ચે મળવા જોઈએ. લેકા પોતે અન્યાય થાય ત્યારે જ કોર્ટ-કચેરીને આદાય લે અને ખોટા લાભ ઉઠાવવાની ઈચ્છા ન રાખે, પણ વહેલામાં વહેલી તકે તકરારના અંત આવે અથવા સમાધાન થાય
તેવી વૃત્તિ રાખે. આ આદર્શ સ્થિતિ છે. તેનાથી જેટલા દૂર જઈએ તેટલું વધારે દુ:ખ ભાગવવું પડે. અત્યારે આ દરેક બાબતમાં હજારી જોજન દૂ૨ ગયા છીએ.
આ દરેક બાબત વિષે કાંઈ લખ્યું તે પહેલાં, વર્તમાન ન્યાય પદ્ધતિ વિષે બે શબ્દો કહી દઉં. સાંસદીય લકશાહી પેઠે, આપણી વર્તમાન ન્યાયપદ્ધતિ બ્રિટન પાસેથી ઉછીની લીધેલી છે. તે વિનાશ કારી રીતે ખરચાળ અને વિલંબકારી છે અને આપણા જેવા ગરીબ દેશને સર્વથા પ્રતિકૂળ છે. તેમાં ન્યાય કરતાં અન્યાય વધારે થાય છે તેમ કહ્યું તે ગતિશયોકિત નથી કરતો. પણ, જેમ રાંસદીય લોકશાહીના વિકલ્પ આપણે ઊંધી શકતા નથી, તેમ વર્તમાન ન્યાયપદ્ધતિના વિકલ્પ પણ શોધી શકયા નથી. અહીં-તહીંના ફેરફારો વખતોવખત કરીએ છીએ. પરિણામે કદાશ પરિરિસ્થતિ વધારે વિક્ટ બનાવી તે છીપે.
જોનું ધેારણ ઘણું નીચું ઊતર્યું છે. છા પગાર ક કારણ આપવામાં આવે છે, પણ આ એક કારણ નથી. તેમાં કેટલાક બુદ્ધિશાળી છે, મહેનતુ અને પ્રામાણિક છે. પણ સામાન્ય ધારણ નીચું છે અને લાંચ રુશ્વત અહીં પહેોંચી છે, ખાસ કરી નીચલી અદાલતોમાં. હવે લાં શ્પત હાઈકોર્ટ સુધી પહેોંચી છે, માત્ર સ્ટાફમાં જ નહિ, જો સુધી, તેવું સાંભળ્યું છે. બધી કોર્ટોમાં કામના ભરાવા અનહદ છે. જેની કાર્યક્ષામતા ઓછી હોવાને કારણે આ ભરાવા વધતા જાય છે.
સ્વતંત્ર ન્યાયતંત્ર સરકાર ઉપર અંકુશરૂપ છે. કોઈ પણ સરકારને તે ખૂંચે, પણ લેાકશાહીમાં ન્યાયતંત્ર સ્વતંત્ર હોય તેમ કહેવાય છે.કેટલાક સમયથી વરિષ્ઠ અદાલતોની જજો ઉપર પણ સીધી અથવા આડકતરી રીતે આપણી સરકાર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહી છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમાય એવા પગલાં લેવાય છે.
ન્યાયતંત્રમાં વકીલાનું મહત્ત્વનું સ્થાન છે. લોકોને ન્યાય મળે તે જોવાના વકીલાના ધર્મ છે. વડીલા પોતાના વ્યવસાયને Noble Profession ગણાવે છે. આવી કોઈ Nobility હવે રહી નથી. સરિયામ લૂટ ચાલી છે. ગમે તે ભાગે અને ગમે તે માર્ગે પૈસા મેળવવાનો રોગ સૌને લાગુ પડયો છે, તેમાંથી વકીલો મુકત નથી. બલ્કે, વકીલાની મહેનત, દેશની સરેરાશ આવક અને વકીલા જે ફી લે છે, તેમાં કોઈ પ્રમાણ નથી. સુપ્રીમ કોર્ટે જે દરખાસ્ત કહી તેના વહીલાએ ઉગ્ર વિરોધ કર્યો તેનુ મુખ્ય કારણ, તેથી તેમની કમાણી ઉપર કાપ પડે.તે છે. પરચૂરણ અરજીામાં ઓછામાં ઓછી
Page #80
--------------------------------------------------------------------------
________________
*
જી
.જીવન
* *
* *
*
* *
થી ગાંધીને દિવસ વાત પણ છે કે એ ટી વાત બની ગયો
મેં પહેલા વહેવાર
મહેનતે વધુમાં વધુ કમાણી આગેવાન વકીલે કરી લે છે. એક દિવસના છે. આજે સામાન્ય રીતે એકબીજાની ખબર-અંતર પૂછાં આપણે ૧૦-૧૫ હજાર રૂપિયા કમાઈ લેતો હોય એવા દાખલા છે. આગેવાન કહીએ છીએ, “કેમ છો? મજામાં છોને” આ પ્રકમાં તબિયત, ન વડીલે કહે છે કે પૈસાદાર લોકો તેમની પાસે આવે છે, શા માટે ઓછું : વેપાર-રોજગાર, કુટુંબ પરિવાર સારી અવસ્થામાં છે તે જાણવાને લેવું? હવે પ્રામાણિક વકીલનો અર્થ એટલો જ રહ્યો છે કે અસીલના કેસ મુખ્ય હેતુ જોઈ શકાય છે. આપણું લક્ષ્ય સ્વજન-સ્નેહીના સુખ માટે પૂરી મહેનત કરો. મણ ફી લેવામાં કોઈ ધારણ કે નીતિ નથી.” : પ્રત્યે વધારે હતું લાગે છે, પણ આજે તે જૂનવાણી લાગતા નજીકના વધતું ય છે કેસ ચલાવવામાં પણ નીતિમત્તાનું ધારણ ૨. નિજમાનામાં પૂછવામાં આવતું; &મ, પુણ્ય વધે-છે?“આ બંને નથી ગોંડતા કરી અસીલને જડી આપે તો હોશિયારી ગણાય. આ ક્ષેમકશળતા પ્રશ્નમાં કેટલું અંતર આવી ગયું?.. અપવાદ જરૂર છે, પણ સામાન્ય વૅરેણું ઘણું નીચું ગયું છે. ફોજદારી ' આજે મજામાં રહેવું એ મેટી વાત બની ગઈ, પણ મુખ્ય કેસમાં ઘણું વધારે પેલી કોર્ટે વાતાવરણ ગૂંગળાવનાર છે. મને. વાત ‘ણ વધે છે?” માણસ દ્વારા રાત્કાર્યો ' થાય છે એ હાવી ફોજદારી કેસે બહુઅનુભવનેથીગાંધીજીના હિન્દ સ્વરાજે જોઈએ. આપણે સુખમાં હોઈએ કે દુ:ખમાં તે એટેલી મહત્વની મેં પહેલા વહેલાં. વાં-વકી થશે તે પહેલાં તેમ' વકીલ ઉપર વાત નથી, જેટલી આપણું પુણ્ય બળ વધારવામાં છે. કારણ કે ઉગ્ર પ્રહાર કર્યા છે ત્યારે મને થેનું કે ગાંધીજીએ "અતિશકિત -- -- આ પુણ્યબળ ઈશું તે-સુખ " તેની પાછળ-ખેચાઈ-આવશે. અભ્ય
, વધે છે?” એવું જ કોઈ પ્રીઈત-સંબેધન પ્રચલિત કરવાની જરૂર કરી છે અથવા અન્યાય કર્યો છે. હવે એવું કહેવાય તેમ નથી."
છે. એ પૂછનાર અને જવાબ આપનાર બંનેને માટે પોતાનું “હૃદય * દેશ સ્વતંત્ર થયા પછી નવી પરિસ્થિતિ પેદા થઈ છે. કાયદા ... તપાસવાનું સાધન થઈ પડે. વધ્યા, વકીલો વધ્યા અને કોર્ટ-કચરી વધી. જેમ દવાઓ વધી, ગૃહસ્થ પરસ્પર પૂછાતા; “પુષ્ય વધે છે?” ત્યારે ત્યાગીનું ડોકટરે વધ્યા અને દરદો વધ્યા રાફડો ફાટ છે. ચાલુ દીવાની, કુશળ પૂછવા માટે કહેવામાં આવતું! “તપ વધે છે ને?” પુણના ફોજદારી કેર્ટો ઉપરાંત અનેક પ્રકારની નવી કોર્ટે થઈ છે. જમીન- સંચયથી એક પગલું આગળ છે તપની વૃદ્ધિ. ત્યાગીને ‘શાતામાં , સુધારણા ધારો થયા તેમાં તલાટી,મામલતદાર, કલેકટર બધે કાયદો છેને?'એમ ન પુછાય.કારણ કે શાતામાં નહીં તે સાધુ નહીં, પણ એને એમાં જમ્યો. ગરીબ ખેડૂતે તેમા ભેળ બન્યાં. મજૂરો , તપની અભિવૃદ્ધિ શાંત, દઢ આસન પરથી ઊડતી તેજો મય જવાળ માટે ઘણા કાયદો થયા, નવી ખેવી કોર્ટે થઈ, અનેક પ્રકારની ટ્રિક્યું છે. તે પાપ અને પુણ્ય બંનેને બાળી નાખે છે. પુણ્યનું પણ એક નલો થઈ છે. એકસાઈઝ, કસ્ટમ્સ, ઈન્કમટેક્ષ, વિદેશી હૂંડિયામણ ઝીણું બંધન બને છે. તેને છેદી નાખ્યા વિના મુકત થવાનું નથી. વગેરે.કાયદા વધ્યા તેમ ગુના વાવકીલેને મેટું કામ કાયદાની પણ જે સમાજમુકિતની વાત કરે. મનથી પર મનસાહિત ઇશ્કબારીઓ શોધવાનું થયું. કાદા, નિયમે, પેટાનિયને ઘધ ભૂમિકા વિશે ઝીણું કાંતે અને સામાન્ય પ્રમાણિકતા ને રા૨ાઈ ને વહ્યા કરે છે. ' ' ' ': ' " ' .' ' ' ' ' ' ' . ' : ? : ..*.1 - જાળવે તે ઊંચે આવી ન શકે. આપણું પુણ્ય વધે છે કે નહીં? - આમાં લોકોને દેય પણ છે. નથી, ત્યાં પણ પ્રામાણિકતાને આપણે કેટલા પાપભીરુ થયા? આ બાળપેથીને પાઠ પાકે કર્યા વાર નથી. ટી રીતે લડવું, ખેટા બચાવ કરવા, ખોટા કેસ કરવા, વિના આપણને બ્રહ્માજ્ઞાનની વાત કરવાનો કશે અધિકાર નથી. કેસ લંબાવવા, આ બધી તથ્વીબે અજમાવાય છે. અપ્રામાણિક માણસે સામાન્ય કુશળ-પૃચ્છામાં પણ ઘણે ભાગે આપણે ઔપચારિકતા માટે કોર્ટે. મેટું આશ્રયસ્થાન છે. વર્ષો સુધી ચલાવી શકે. રેન્ટ અને અનુકરણથી ચલાવી લેતા હોઈએ છીએ. તેમાં અંતરને રણકો એકટ નીચે કેટલા ખેટા કેસ થાય છે? મુનિસિપાલિટી સામે કેટલા
નથી હોતે. ‘કેમ છો? શું ચાલે છે?' એ તો “હાઉ આર યુ?'
અને ‘હાઉડુ યુ ડુ?’નું પરચૂરણ ખખડાવવા જેવું લાગે છે. સામી બેટા કેસ થાય છે? મનાઈ હુકમ મળી --અને તે સહેલાઈથી
વ્યકિતના કાર્યમાં, વિકાસમાં રસ હોય તો રોજિંદા અભિવાદન એક-. મળે છે. પછી વર્ષો સુધી, ખેટું કર્યું હોય તેનો લાભ મળી જાય.
બીજા માટે વાટ ઉજાળનું ભાતું બની જાય. આપણે જેને માત્ર મેટે ફોજદારી ગુનો હોય તે પણ વર્ષો સુધી લંબાવાય, ત્યાં સુધીમાં ‘શિષ્ટાચાર' ગણી કાઢીએ છીએ તે ખરેખર તો શિષ્ટજનને આચાર સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ ગુમ થઈ જm અથવા કરી છે. શિષ્ટની રહેણીકરણી છે. શિષ્ટાચારની પાખ્યા આપતાં કહયું છે: નાખવામાં આવે.. માત્ર, લડવા માટે પૈસે જોઈએ.
‘દાન સત્ય તપેડલ વિષે જયા પૂજન દમ: , સમગ્ર પદ્ધતિ ખેટી છે, ન્યાયની વિડંબના છે. આ સંજોગોમાં
અષ્ટ તાનિ ચરિયાણિ શિષ્ટાચારસ્ય લક્ષાણમ' ગરીબેને ન્યાય ન વળે એ તે સવભાવિક છે, પણ પૈસોદાર થાકી દાન, સત્ય, તપ, નિર્લોભતા, વિદ્યા, યજ્ઞક્રિયા, પૂજન અને જાયસ્વતંત્રતા મળ્યા પછી બે પાયાની વસ્તુને પ્રત્યે આપણે
સંયમ એ આઠ પ્રકારના વર્તન શિષ્ટાચારનું લક્ષણ છે.' ભયંકર બુંદરકારી સેવી છે. શિક્ષણ અને ન્યાયનત્ર. આ વિશે વિચાર કરવાની કોઈને હું રસદ નથી. દિવસે દિવસે પરિસ્થિતિ વણસતી
કોઈ પણ મળે તેનું અભિવાદન કરવું, સ્વાગત કરવું તે શિષ્ટને માટે સ્વાભાર્વિક છે, પણ તેમાં સામી વ્યકિતની કલ્યાણકામના
કરવી તે પોતાની તથા બીજાની સીમા વિસ્તારવા જેવું છે. પોતે સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં જે બન્યું તે ઉપરથી આ લખવાનું અને પોતાના સંબંધમાં આવતા જ ધર્મ પથ પર આગળ વધે મન થયું. આગેવાન વકીલએ જે વલણ લીધું તેથી ખેદ થયો.
એ પૃછા જીવનમાં મહત્ત્વની છે. આપણે કેમ છો?; ‘તબિયત બીજું બધું સુધરે ત્યારે પણ વકીલે ધારે તો પરિસ્થિતિની વિષમતા
સારી?', 'મજામાં કે?’ એવું પૂછવા કરતાં: ‘સવિશાર વધે છે?', અનેક રીતે હળવી કરી શકે છે. દુર્ભાગ્યે, વકીલે એ વિષમતા વધારી
‘સત્કાર્ય થાય છે?’, ‘શ્રેય સધાય છે ને?' એવું પ્રિયજનને પૂછતાં રહ્યા છે.
થઈએ તો આપણે માનવ-પ્રેમ સાર્થક બને. આપણે મનુષ્યના - કેમ છો? પુણ્ય વધે છે?
માર્ગ પર સચેત બની ચાલીએ. મનુષ્ય એક પ્રવાસી છે, અહીને
નિવાસી નથી. તેના પ્રેમમાં જો વૈકુંઠની હવા વહેતી ન થાય તો " [] મકરન્દ દવે
એ પ્રેમ રાખની મુઠ્ઠી, ધૂળની ઢગલી બની રહે, પણ આ પ્રેમને
સ્પર્શ આપણા મુખની વાણીમાં, આંખના તેજમાં, હાથની ઉષ્મામાં સામાન્ય વાતચીતમાં આપણે જે વહેવાર કરીએ તે આપણ આવી જાય તે પછી રાખમાં રગદોળાવાનું ન રહે. આપણા અંતરને જાને વફત તે કરે જ છે, પણ સાથે સાથે તે આપણા વ્યકિતત્વને અગ્નિ સદાયૅ પ્રજવલિત રહે. મલિક મુહમ્મદ જાયસીનું વચન છે: ઘડે છે. અનેક પેડીએના આ પ્રકારના વહેવારથી એક પ્રજાનું
માનસ પેમ ભએક વૈકુંઠી હાડ બંધાય છે. આપણે જાગૃત બની આ વાતચીત, વવારને
નાહિં ત કાહ છાર એક મૂઠી ટાળી બલાવીએ તો તે આપણને બદલાવ્યા વિના ન રહે. થોડા
પેમ પંથ જે પહૂરૌ પારાં દાખલા જોઈએ. '
બહરિ ન આઈ મિતૌ એહિ છારાં...
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૨
કી
છે. તેઓ પોતે પણ સમાજના નબળા વર્ગને માટે જે ભગીરથ કાર્ય
ક ધર્મ અને ધન * કરી રહ્યા છે તેની આછી રૂપરેખા આપતાં તેમણે જણાવ્યું કે વ્યકિતને દાન આપીને એશિયાળી બનાવી તેને બદલે તેને કામ કરવા | ઉપાધ્યાય અમરમુનિ [3] અનુ.: ગુલાબ દેઢિયા માટે આર્થિક સગવડતા કરી આપવી જોઈએ, જેથી તેનું શેષ જીવન
ગૃહસ્થ જીવનમાં ધનની ઘણી જરૂર હોય છે. ગૃહસ્થ પર કટ સરળતાથી ચાલે અને અવારનવાર તેને હાથ લાંબો કર ન પડે.
મ્બિક, સામાજિક, રાષ્ટ્રીય વગેરે જવાબદારી હોય છે. જેમાં ધન
સાથે અધિક અંશે સંબંધ છે. ગૃહસ્થ માટે ભિક્ષાનું અને ખાવાને સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ અને શ્રી કે. પી. નિષેધ છે. એણે પેતાની જીવનયાત્રા એણે પોતાના ઉપાજિત - શાહે પણ વકત કર્યા હતાં અને આવા માનવતાના કામમાં સાધને દ્વારા કરવી જોઇએ. જે બીજાના આશ્રયે રહીને જીવન ગુજારે
સંઘને હંમેશા સાથ અને સહકાર રહેશે એવી ખાતરી શ્રી વિજય છે, તે જીવન પશુથી પણ બદતર છે. મરચન્ટને આપી હતી. આના જવાબ રૂપે શ્રી વિજય મરચન્ટ પ્રભા
- ધન પતે ખરાબ ચીજ નથી. ધન વડે તો પરોપકારના અનેક
કામ થઇ શકે છે. જે ધનન્યાયના માર્ગે મેળવ્યું હોય અને જીવનની વિત થઈને સંઘને તેમ જ તેના કાર્યકરોને ખૂબ જ ઉમળકાપૂર્વક
ગ્ય જરૂરિયાતો માટે ખર્ચીને સાથોસાથ ન્યાય માર્ગે ખર્ચવામાં અને જોશીલી જબાનમાં ધન્યવાદ આપ્યા હતા.
આવે, તો તે ધન અમૃત છે. આચાર્ય હરિભદ્રસૂરિએ કહયું હતુંઆવું શુભ કાર્ય થતું હોય ત્યારે ફકત શબ્દોથી જ આશ્વા- ‘ન્યાયપાd હિ વિત્તમ, ઉભયલોક હિતાય’ થાયમાર્ગ મેળવેલું ધન સન આપવું તે બરાબર ન કહેવાય – એમ કહીને સંઘના મંત્રી શ્રી
આ લોક અને પરલોક બન્નેમાં હિતકારક છે. કે. પી. શાહે એક સ્ટેલ માટે, તેમના પત્ની શ્રીમતી સવિતાબહેનના
અર્થ (ધન) જયારે અન્યાય, શોપણ, ત્રાસ અને વિશ્વાસઘાતથી
કમાવવામાં આવે ત્યારે અનર્થ થાય છે. સેનાની લંકા આ કારણે નામે રૂ. ૩૫૦- આપવાની જાહેરાત કરી.
ઇતિહાસમાં બદનામ થયેલી છે. ધનમાં માનવતા અને દેવત્વની - ત્યાર બાદ સંઘના બીજા મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહના સુગંધ આવવી જોઈએ, તે શ્રી છે, લક્ષ્મી છે, તે બધી રીતે શોભાયપની શ્રીમતી મંજુલાબહેને પણ સ્વછૂટણથી એક સ્ટોલની રકમ
માન સમૃદ્ધિની દેવી છે. આ સંદર્ભમાં લેકમંગલના પ્રતિનિધિ
દેવાધિદેવ તીર્થકરોની માતાએ ‘શ્રી દેવીનું સ્વપ્ન જુએ છે, જે આપવાની જાહેરાત કરી.
અખિલ વિશ્વના સર્વોત્કૃષ્ઠપુણ્યાવતાર મહાપુરુષોનાપુણ્યની સૂચક છે, સંઘના ઉપાધ્યક્ષ શ્રી પ્રવીરમાઈ કે. શાહે પણ તેમના ભી મી આચાર્ય શ્રી કુન્દ કન્દ સ્વામીએ કન્દ કુન્દ શ્રાવકાચાર'ના શ્રીમતી ચંચળબહેન છોટાલાલ શાહના નામે એક સ્ટોલની રકમ
બીજા ઉલ્લાસમાં ધન વિશે વાત કરી છે તે રજુ કરું છું. નિવૃત્તિ આપવાની જાહેરાત કરી.
માર્ગી જૈન ધર્મ નિવૃત્તિના એકતરફી આગ્રહના આવેશમાં ન્યાય આમ એક દીવડાએ બીજો દીપ પ્રગટાવ્યા તેની પરંપરા
અનુમોદિત લોકજીવન ૨ને એનાં સાધનોની અવહેલના નથી કરતો. ચાલુ રહી અને આ રીતે નીચે પ્રમાણે દસ લે માટે નવ
'યાયથી સંચિત કરેલું ધન, અલ્પ માત્રામાં પણ દાન કરવામાં નામે ત્યાં જ લખાઈ ગયાં.
આવે તો પણ તે કલ્યાણકારક હોય છે. એને બદલે અન્યાયથી પ્રાપ્ત
કરેલું ધન વિપુલ માત્રામાં દાન કરવામાં આવે તો પણ તે ફલદાયક શ્રી ગુણવંત અ. શાહ
નથી હોતું. (૪૨) શ્રીમતી સવિતાબહેન કે. પી. શાહ
બુદ્ધિશાળી માણસે પોતાના કુળના ગૌરવ અને મર્યાદાને
અનુરૂપ, ધર્મ અને કર્મના પરસ્પરના વિરોધથી મુકત બધાં વ્યવસાય કીમતી રાંચળબહેન છોટાલાલ શાહ
પ્રમાદ રહિન બનીને કરવો જોઇએ.' (૪૩) શ્રીમતી મંજુલાબહેન ચીમનલાલ શાહ
‘ગંધરહિત છુપ, જલરહિત તળાવ, જીવરહિત શરીરની જેમ ધન શ્રીમતી મંજુંતાબહેન મહાસુખલાલ કામદાર
૨હિત દરિદ્ર પુરુષની કોણ સેવા સુશ્રુષા કરશે? કોઈ નહીં.”
‘બધા પુરયાને હેતુ ચોક્કસ રીતે ધન છે. પણ જે પુરુષ મેસર્સ ઓટોમેટીવ એન્ટરપ્રાઈઝ
ધન ઉપાર્જન કરવામાં આદરશીલ નથી હોતે, તે જીવ હોવા છતાં [હા. શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહ
શખ સમાન છે.' (૪૫). શ્રીમતી કાન્તાબહેન ચંદુલાલ ગાંધી
‘બુદ્ધિમાન ગૃહસ્થ કૃષિ, પશુપાલન, વાણિ જય વગેરે ન્યાયોચિત
કાર્યો દ્વારા ધન કમાય છે. જેવી રીતે ધન્ય પુરુષ દયા, દાન વગેરે હિ. શ્રી સી. એમ. ગાંધી
દારા ધર્મનું અર્જન કરે છે. (૪૬). શ્રી મનમોહનદાસ ડી. ગાંધી
જે ધન ધર્મમાં વિદનકારક હોય, ચેર દ્વારા લાવવામાં આવ્યું શ્રી લલિતભાઈ એમ. શેઠ
હોય, એ લા મકારી ધન પણ પવિત્ર પુણ્યના ઈરછુકજનોએ
ગ્રહણ ન કરવું જોઈએ : (૬૪). ( આ પ્રસંગે જૈન સેશિયલ ગૃપ - માટુંગાના પદાધિકારીએ,
ખેટા માપતેલ વગેરે છળકપટથી જે કંઈ ધન કમાવવામાં શ્રી મહાસુખલાલ કે. કામદાર, શ્રી રાંદ્રકાન્ત દીપચંદ શાહ, શ્રી આવે, તે અગ્નિથી તપે તવા પર પડતા પાણીના બિન્દુની જેમ સી. એમ. ગાંધી અને શ્રી નગીન માઈ શાહે ૫૫ હાજરી આપી જલદી નાશ પામે છે.” (૬૫) હતી અને ઉપરના ૧૨ માં થી ત્રસ્ટલનું તેમણે પણ દાના ‘સંપત્તિ ન હોવાથી બુદ્ધિશાળી પુરુષ પિતાને દીનબીન લઇ ન આપ્યું. તેમને ધન્યવાદ ઘટે છે. ખૂબ જ આનંદવિભોર વાતાવરણમાં
સમજે પણ અર્થોપાર્જનની રીત જાણી લઈ યથાશકિત યોગ્ય સૌ વિખરાયા.
વ્યવસાય કરે. (2)
વ્યાપારમાં કમાયેલા ધનના ચાર ભાગ કરવા જોઈએ. એક માટુંગામાં જ અગિયાર વાગી ગયા હોવાથી – “તમે અમારા
ભાગ વ્યવસાય ભંડારમાં રાખે, એક ભાગ ધર્મકાર્યમાં ખર્ચે, એક ગામમાં આવ્યા છે એટલે અમારા મહેમાન કહેવાય અને જમ્યા
ભાગ પોતાના સુખોપભેગ માટે રાખે અને ૭ ભાગ પિતાના વિના જ પાપ જ નહિ.” એ કાઠિયાવાડી સંસ્કારને આગ્રહ કરી આશ્રિત પાળ વર્ગના પોષણ માટે રાખે' (૧૦-૮). શ્રી રસિકલાલ લહેરચંદ શાહે, દાદરની એક અદ્યતન હૉટેલના જીવનમાં ધર્મ અને કર્મને સમન્વય જરૂરી છે. જીવનના વિવિધ એરકન્ડિશન રૂમમાં સૌને નિમંત્રણા અને સ્વાદ ભોજન આપ્યું. કાર્યો માટે ધન પણ અપેક્ષિત છે.. એના માટે શ્રી રસિક માઇને ધન્યવાદ,
- ઉપરોકત ૨ાત્રામાં ધનની કેટલા જોરશોરથી વકીલાત કરેલી છે.
અને એટલા જ જોરશોરથી ન્યાયનીતિની પણ વકીલાત કરેલ છે. ઉપરની વિગતે વાંરયા પછી, કોઈને પ્રેરણા થાય તે એક
બન્નેનું સમતોલપણું અને સમન્વય ગહરથ સાધકના જીવનને અંધ માનવીના જીનનિર્વાહ માટે એક એલના દાનની રૂા.૩,૫૦૦ પવિત્ર બનાવે છે. સંઘને મેકલીને – એક કુટુંબના આશીર્વાદ મેળવી શકે છે.
(શ્રી અમર ભારતમાંથી સાભાર)
Page #82
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૨
પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને ખંભાતનિવાસી સ્વ. મહાસુખભાઈ પ્રેરિત
પ્રેમળ જ્યોતિ
one more service by
PREMAL JYOTI SHAI BOMBAY UAIN YUVAK SANGH SIND COURTESY NAVIR BH
શાળા ના આ '
ડાબેથી જમણે: શ્રી પનાલાલભાઈ શાહ, શ્રી ચન્દ્રકાન્ત દીપચંદ શાહ, શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ, શ્રી મહાસુખલાલ કે. કામદાર, શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, શ્રીમતી જયાબહેન ટોકરશી વીરા, શ્રી શાનિતલાલ ટી. શેઠ, શી વિજય મરચન્ટ, શી. કે. પી. શાહ, શ્રી ચીમનલાલ જે. શાહ, શ્રીમતી નીરુબહેન એસ. શાહ, શ્રીમતી વિદ્યાબહેન શાહ, શ્રીમતી કમલબહેન પસિપાટી. શીમતી કલ્પનાબહેન, શ્રીમતી રસિલાબહેન શાહ, શ્રીમતી ભાનુબહેન પ્રવીણભાઈ શાહ
-
સંકલનઃ શાંતિલાલ ટી. શેઠ
પ્રેમળ જતિ”ની કાર્યકર બહેને છોટાઉદેપુરના અંદરના ભાગમાં આવેલો સાવ પછાત પ્રદેશ કઠિવાડાની મુલાકાત લઈ આવ્યાં તેની ટૂંકી વિગત ગતાંકમાં નીરૂબહેને જણાવી છે. ત્યાર બાદ તા. ૧૮ મી એપ્રિલના રોજ, દાદર પારસી કૅલેનીમાં આવેલ “પટેલ બિલ્ડિંગ” ખાતે એક અંધ પારસી ગૃહસ્થને સામાજિક તથા આર્થિક દૃષ્ટિએ પુનર્વસવાટ કરવા માટેના સ્ટેલનું ઉદઘાટન કરવામાં આવ્યું. શ્રી નૌશીર ઉમરીગર નામના અંધ ભાઈ માટે શરૂ કરવામાં આવેલ આ સ્ટોલ સંઘસંચાલિત ‘પ્રેમળ જયોતિ' દ્વારા સ્થપાયેલ બીજો સ્ટેલ છે અને “આર.એન્ડ ટી. કમિટી એફ નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડ”ની સંસ્થાદ્રારા સ્થપાયેલ આ ૪૪ મો સ્ટોલ છે.
શ્રી નૌશીરને સફળતા ઈરછી તેમ જ આ કાર્યની માહિતી આપતું ટૂંકું પ્રવચન કર્યું.
ત્યાર બાદ પારસી પંચાયતના માજી અધ્યક્ષ શ્રી બમન બહેરામે, અંધજનેના કલ્યાણ માટેની સંસ્થાની સેવાઓને બીરદાવી, તેમ જ શ્રી મુંબઈ જેન યુવક સંઘના કાર્યકરોને ધન્યવાદ આપ્યા.
આ સમારંભના ચીફ ગેસ્ટ હતા શ્રી નવિનચંદ્ર કેશવલાલ કાપડિયા તથા શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, તેઓએ પણ પ્રાસંગિક પ્રવચને આપ્યાં હતાં.
આ પ્રસંગે શ્રી મુંબઈ જેન યુવક સંઘના પદાધિકારીઓ અને પ્રેમળ જ્યોતિ ની સેવિકા બહેનોએ પણ હાજરી આપી હતી અને પારસી પંચાયતના કાર્યકરો અને ત્યાં વસતા પારસી ગૃહસ્થ તેમ જ સન્નારીઓ પણ સારી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. દરેકના મેઢા પર આનંદ અને ઉલ્લાસ તરવરતાં હતાં અને ઘરઆંગણે કોઈ ઉત્સવ હોય એવી લાગણીના દર્શન થતાં હતાં. આ નાનકડા સમારંભ, રસ્તે ચાલતા નાગરિકો માટે આકર્ષણ તેમ જ કુતૂહલને વિષય બન્યો હતો.
આ પ્રસંગે ટૂંકા, પરંતુ સારા વકતવ્યો થયાં, તેમાં શ્રી વિજ્ય મરચન્ટે તેમ જ અન્ય પંચાયતના વકતાઓએ, આવા સારા કામે કરવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથ આપી રહ્યો છે તે માટે તેને આભાર માન્યો અને અંતરના ધન્યવાદ આપ્યા. શ્રી વિજ્ય મરચન્ટે કહ્યું કે આવા અસંખ્ય સ્ટોલની હજ મુંબઈને જરૂર
“પ્રેમળ જ્યોતિ” દ્વારા પ્રથમ સ્ટેલ ઘાટકોપર ખાતે શરૂ કરવામાં આવ્યું હતું અને આ બીજો સ્ટેલ દાદરમાં સ્થપાય છે. આ બન્ને સ્ટેલ માટે “પ્રેમળ જ્યોતિ ”ને દાન આપનાર દાતાનું નામ છે શ્રી નવિનભાઈ કાપડિયા.
. સભાની કાર્યવાહી શરૂ થતાં પહેલા “પ્રેમળ જ્યોતિના કન્વીનર શ્રીમતી નીરુબહેન શાહે પ્રાર્થનાગીત ગાયું હતું. ત્યાર બાદ ઉપરોકત સંસ્થાના પ્રમુખ શ્રી વિજય મરચન્ટ, જે આ સભાના સંચાલક હતા, તેમણે સભાની કાર્યવાહી શરૂ કરી અને
Page #83
--------------------------------------------------------------------------
________________
ત્ય. ૧-૧-૮૨
પ્રબુદ્ધ જીવન
જે આ ત ર રાષ્ટ્રી ય
પ રિ સ્થિતિ જ
દિર વર્ષની માફક આ વર્ષે મુંબઈ જે ન યુવક સંઘ વસંત વ્યાખ્યાનમાળાનું આજન કર્યું હતું. આ વખતે વ્યાખ્યાન માળાને વિષય ‘આંતરાષ્ટ્રીય પરિસ્થિતિ' હતું, અને ત્રણ દિવસ સુધી જુદા જ દા વકતાઓએ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનાં અલગ અલગ પાસાંની સપી કરી હતી. આ ત્રણે વ્યાખ્યાને મહત્ત્વનો સાર ભાગ અહીં પ્રગટ કરવામાં આવ્યો છે.]
સંકલન : રમેશ તાહનકર પિલેન્ડ અને મહાપત્તા
કરી લીધી જ હોય ત્યારે એ સમજૂતીને માન આપવાની પણ તેમની
ફરજ છે, આથી બંને મહાસત્તાઓએ આ અગાઉ કરેલી સમજૂતીને O આઈ. કે. ગુજરાત
આં આવે એવું કશું જ, અમેરિકાએ કરવું જોઈએ નહિ. પોલેન્ડ અંગેના મહાસત્તાઓના વલણ વિશે કંઈ પણ
પોલેન્ડ અને સોવિયેત સંઘે ખરેખર જ પ્રસાં ની સંપમ દાખવ્યો વિચારતી વખતે, પોલેન્ડમાં રશિયાના અતિશય મહત્વના
છે અને તેની પ્રસંશા કરવી રહી. ઉદાહરણ તરીકે જ પલેન માં લશ્કરી હિત છે અને પોલેન્ડમાંની પરિસ્થિતિ રશિયાની સલામતી સાથે
કા દાની જાહેરાત કરવામાં આવી ત્યારે પણ રશિયાએ તેનાં દળે સંકળાયેલી છે, એ બાબત ખાસ ખ્યાલમાં રાખવી જરૂરી છે.
પિલેન્ડમાં પકડ્યા નહોતા તે ઉલ્લેખનીય છે. આમ છેલડાં દોઢ . ઉપરોકત દષ્ટિએ વિચારીએ તે પલેન્ડનો પ્રશ્ન વિવનિમાં
વરસો પોલેન્ડમાં કોઈ પણ પ્રકારની લશ્કરી દરમિયાનગીરી નહિ બાધારૂપ ન બને તે માટે સેવિત રશિયા અત્યંત સંયમીતપણે વર્તી
કરીને અને પરિિિત વણસે નહિ તેની કાળજી લઈને સેવિયેત Jાં છે. જ્યારે પોલેન્ડના પ્રશ્નને અમેરિકાની હાલની નીતિ ડહાપણ સંધ પ્રસંશાજનક સંયમ દાખવ્યું છે. ભરેલી નથી એમ કહેવું ૨j
પોલેન્ડના પ્રશ્નની વિચરણ કરતી વખતે તે દેશના ઈતિહાસ અપે િકા મનવહક્કો અને દેવસીકી પરિષદની ગમે તેટલી
પર પણ નજર નાખવી જોઈએ. તે દેશ. ઈતિહાસના કેટલાંક વાત કરે તે પણ એ વાત યાદ રાખવી જ રહી કે પલેન્ડના મામ
રસદાયક મુદ્દા આ પ્રમાણે છે. ' લામાં તેણે ખાસ કશું જ ખોવા નથી.
૦ પોલેન્ડમાં “રામ”ને માર્ગે ખ્રિસ્તી ધર્મ દાખલ થયો હતો બીજી તરફ સેવિયેત સંધ પોલેન્ડમાં અનેક મહત્ત્વના હિતો જયારે રશિયામાં કોન્ટેનટીનેપલને માર્ગે આ ધર્મ દાખલ થયો ધરાવે છે એ હકીકત માં રાણી રાજકારણમાં સહેજ પણ શાન હતો. આ કારણે પરેન્ડની પ્રજા રોમન કેથોલીક છે અને ધરાવનાર વ્યકિત કહી શકે છે. આ ઉપરાંત રશિયા મનોવૈજ્ઞાનિક
રશિયામાં ઓર્થોડોક્સ ચર્ચ છે. ભ સેવનું હોય તે પણ સાવ સ્વાભાવિક છે.
૦ પોલેન્ડે અનેક ચડતી પડતી જોઈ છે. ૧૭૭૨ થી ૧૯૧૮ના પોલેન્ડ અને સેવિત સંઘના ઈતિહાસમાં સહેજ ઊંડા ઊતરીશું
સમયકાળ દરમિયાન પોલેન્ડ આસ્તિત્વ જ મટી ગયું હતું. તે જાણવા મળશે કે પ૨ અને સોળમા સૈકામાં પોલેન્ડ જયારે
અઢારમા સૈકામાં ઓસ્ટ્રીયા, રશિયા અને પ્રશિક્ષી પલેન્ડ પર અ-ાંત શકિતશાળી હતું ત્યારે આજનું રાજન પાટનગર મેસ્કો
.ક્રમણ કર્યું હતું ત્યારે આ િિત નિર્માણ થઈ હતી. ' પણ પોલેન્ડના કબજામાં હતું. આ કારણસર સેવિયેત સંઘ પરંપરા
૦ પિલેન્ડ અને જર્મનીને અરરસપરસ સાથે સંબંધ એ પલેન્ડના ગત રીતે એવો ભય ધરાવે છે કે પોલેન્ડ જો શકિતશાળી રાષ્ટ્ર તરીકે
ઈનિ સને પાકે છે. એટલે જર્મનીમાં જે કંઈ બને છે ઉપલી શકે તે પોતાનાં સલામતી અને સાર્વભૌમત્વ જોખમમાં
તેની પેલેન્ડ પર અને પોલેન્ડના બનાવની જર્મની પર ઘેરી આવી પડે. આ કારણસર રશિયા પેલેન્ડ કયારેય મજબૂત બને તેમ
અસર પડે છે. ઈ.છતું નથી.
પોલેન્ડ પોતાના કહ્યામાં હોય તેમાં રક્રિયાનું બીજું એક હિત ભારત અને તેનાં પાડોશી રાષ્ટ્ર એ છે કે જીન ડેમેટીક રિપબ્લિક (પૂર્વ જર્મની) સાથે રશિયાને સંદેશવ્યવહાર પોલેન્ડને માર્ગે થાય છે. રશિયા
ન ડે. પી. એમકામથ તરફથી પૂર્વ જર્મની મ ન વસ્ત્રગુરવઠો પણ પોલેન્ડમાંથી પસાર હચકિતગત સંબંધમાં પડોશીનું મહત્ત્વ હોય છે તે જ થાય છે, પોલેન્ડ જો સ્વતંત્ર બને આ શક્ય રહે નહિ. તેને
રીને આંતરરાષ્ટ્રીય સંબંધમાં પણ પડેશી રાષ્ટ્રનું પગલે કદાચ પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થવાની સ્થિતિ મહત્ત્વ હોય છે. પણ સર્જાય. આનું એડહરણ રકિયાં કયારેય સાંખી શકે નહિ તે ' પડોશી રાષ્ટ્ર સાથેના સંબંધ એટલે સાંસ્કૃતિક, આર્થિક, સુવિદીત છે.
ધાર્મિક અને અરસપરસની સલામતી સાથે સંકળાયેલે સંબંધ પોલેન્ડને પિતાની વગમાંથી સડી ન જવા દેવા માટે રશિયા પાસે એમ સામાન્ય રીતે કહી શકાય. બીજું એક કારણ પણ છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ પોલે- આ સુપરસોનિક જેટ યુગમાં પડોશીને અર્થ ઘણા વ્યાપક ન્ડમાં ૨૯ અબજ ડેકલરનું ધિરાણ કર્યું હોવાનો અંદાજ છે, પણ બન્યો છે. તેમ છતાં તેને મર્યાદિત અર્થ આપણી સરહદ નજીકનાં સે વિયેત રશિ દાએ પેલેન્ડને કરેલા ધિરાણને આંકડો પશ્ચિમે કરેલા રાષ્ટ્રો એવો કરીએ તે નેપાળ, પાકિસ્તાન, હાર્મા, ભૂતાન, બંગલા ધિરાણ કરતા કંઈ કેટલાગણ વધુ છે. તેથી પૅલેન્ડ રશિયાની વગમાંથી દેશ, શ્રીલંકા, ચીન વગેરે આપણાં પડોશી રાદો છે. છટકી જાય કે પછી પશ્ચિમના દેશ પિલેન્ડમાં કોઈ રમત રમે તે
આ દેશો સાથેના આપણા સંબંધો અંગે વિચારતાં એક વાત બાબત રશિયા કયારેય લાવી લઈ શકે નહિ.
સ્પષ્ટપણે જોઈ શકાય તેમ છે તે એ કે શ્રી જવાહરલાલ નહેરુ હકીકતે તે, રશિયા અને અમેરિકા રહિતની મહાસત્તાઓ અને શ્રીમતી ઈન્દિરા ગાંધીના શાસનકાળ કરતા કશી લાલબહાદુર પિતાપિતાની વગના ક્ષેત્રો વહેંચી લે તે બાબત જ અતિશય વિચિત્ર શાસ્ત્રી અને જનતા પક્ષની રારકારના શાસનકાળ દરમિયાન પડોશી લાગે છે. તેમ છતાં તેમણે અરસપરસની સમજૂતીથી આવી વહેંચણી રાષ્ટ્રો સાથે ભારતના સંબંધો વધુ મૈત્રીપૂર્ણ રહૃાા છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
,
૧-૫-૮૨
સ્વ. શ્રી જવાહરલાલ નહેરુ ભારતને અત્યંત શકિતશાળી રાષ્ટ્ર બનાવવા ઈચ્છતા હતા. તેથી તેમણે વિશ્વરાજકારણમાં વધુ
ધ્યાન આપ્યું અને પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બર્મા વગેરે પડોશી રાષ્ટ્રો સાથેના સંબંધો સુધારવાની બાબતને ખાસ મહત્ત્વ ન આપ્યું. આ જ કારણસર નહેરુકાળમાં ભારત વિશ્વ રાજકારણમાં અતિશય અગત્યનો ભાગ ભજવતું હોવા છતાં પડોશી રાષ્ટ્રો સાથેના તેનાં સંબંધો ખાસ સુધર્યા નહોતા.
તે પછી સ્વ. શ્રી લાલજહાદુર શાસ્ત્રીએ દેશના શાસનને દોર સં યા ત્યારે તેમણે પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા સહિતના બધા પડોશી રાષ્ટ્રો સાથેના સંબંધો સુધારવા ખાસ પ્રયત્નો કર્યા હતા અને સંબંધો સુધાર્યા પણ હતા.
સ્વ. શ્રી શાસ્ત્રીના શાસનકાળ દરમિયાન જ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું તે સત્ય હોવા છતાં કોઈ દેશ સાથેના સંબંધોનું મૂલ્યાંકન આ કે તે દેશ સાથેના યુદ્ધને આધારે નહિ, પણ બે દેશે વચ્ચે કેટલી સમસ્યાઓ છે અને કેટલી ઉકેલાઈ તેને આધારે જ થઈ શકે. એ દષ્ટિએ વિચારતા સ્વ. શ્રી લાલબહાદુર શાસ્ત્રીના શાસનકાળ દરમિયાન ભારતને પડોશી દેશે સાથેના સંબંધ સુધર્યા હતા એમ કહેવું ૨. શ્રીમતી ઈદિરા ગાંધીને શાસન કાળ ૧૯૮૦ પૂર્વે અને પછી એમ બે હિસ્સામાં વહેચાયેલા છે. શ્રીમતી ગાંધીની સરકાર રશિયા તરફ ઢળતી હોવાની છાપ છે. બીજી બાજુ, ભારતના મોટા ભાગના પડોશી રાણે અમેરિકા અને પશ્ચિમી રાષ્ટ્રની ધરીની તરફેણ કરનારા છે. આ કારણે શ્રીમતી ગાંધી સત્તા પર હોય છે ત્યારે ભારતના પડોશી રાષ્ટ્રો સાથેના સંબંધ મૈત્રીપૂર્ણ રહેતાં નથી.
વળી, શ્રીમતી ઈદિરા ગાંધી પણ તેમના પિતાની જેમ ભારતને એક મહાસત્તા અને તે પણ રશિયા-અમેરિકાની સમકક્ષ સત્તા બનાવવા ઈચ્છે છે. તે માટે તેમણે અણુ ધડાકો કર, ઉપગ્રહ તરતા મૂક્યા, અન્ટાર્ટીકા પ્રકારનું સાહસ હાથ ધરવું વગેરે અનેક મહત્ત્વના પગલાં લીધાં છે. આ કારણે નાનાં પડોશી રાષ્ટ્રના મનમાં ભય લાગે તે સ્વાભાવિક છે.
મહાસત્તાઓને સંધર્ષ,
] ડે. રમેશ બાબુ વિશ્વની બે સૌથી મોટી સત્તાઓ રશિયા અને અમેરિકા
** મિત્રાચારી કે દુશ્મનાવટમાં અંત્રિમ બિદુએ ન પહોંચે તેમ જ વિશ્વના અન્ય તમામ રાષ્ટ્રોનું હિત સમાયેલું હોય છે. - વિશ્વમાં આજે જ્યાં જુઓ ત્યાં સંઘર્ષનું પ્રમાણ વધ્યું છે. ઘરમાં વડિલની મર્યાદા લેપાય ત્યારે કંકાસ વધે છે તે જ રીતે વિશ્વરાજકારણમાં નાનાં રાષ્ટ્રો જયારે મહાસત્તાઓના કહ્યામાં રહેતાં નથી અને માથું ઊંચકે છે ત્યારે સંઘર્ષનું પ્રમાણ વધે છે.
મધ્ય પૂર્વ, પશ્ચિમ એશિયા અને ફોકલેન્ડ ટાપુ વગેરે સ્થળોએ સજાયેલી કટોકટીની પૂર્વ ભૂમિકા નિહાળતાં ઉપરની વાત સમજી શકાશે. નાનાં રાષ્ટ્રો કેટલેક અંશે હવે બે મહાસત્તાઓનું નાક પણ દબાવે છે અને ધાર્યું કામ કઢાવે છે.
આનું એક ઉદાહરણ પાકિસ્તાન છે. અફઘાનિસ્તાનમાં રશિયાએ . દરમિયાનગીરી કરી તેને ઉપયોગ કરી લઈને પાકિસ્તાન અમેરિકા
પાસેથી જંગી શસ્ત્ર અને અન્ય સહાય મેળવે છે. રશિયા અને ચીન વચ્ચેના બગડેલા સંબંધોને લાભ ઉઠાવીને તે ચીન પાસેથી પણ ઘણી મદદ મેળવે છે.
બીજે પક્ષો, ભારત અલિપ્તતાને વરેલું છે અને ઈન્દિરા ગાંધીની સરકાર પોતે સાચા અર્થમાં અલિપ્ત છે એમ માને છે, તેમ છતાં કેટલાંક વિકસીત અને અન્ય રાષ્ટ્રો ભારતની આવી અલિપ્તતાને
બ્લેકમેલ કરવાની બેવડી રમત ગણે છે. • વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષ છે તે સમજૂતી પણ છે. આ બે મહાસત્તાઓ ચાલબાજીપૂર્વક નાનાં અને ઓછા શકિતશાળી રાષ્ટ્રોને પોતાની વગ હેઠળ રાખે છે.
ઉદાહરણ તરીકે, મહાસત્તાઓ હાલ ૨.સ્ત્રો અને શસ્ત્રસરંજામ ઘટાડવા વાટાઘાટ કરે છે, પણ એ બંને વચ્ચે એવી ખાનગી સમજતી હોવાનું કહેવાય છે કે શસ્ત્રો ઘટાડવા પણ એટલી હદે ઘટાડે ન કરવે કે નાનાં રાષ્ટ્રો એ ‘સરહદ’ને આંબી શકે !
મહાસત્તાઓના સંઘર્ષની પરિસ્થિતિમાં ભારતે પિતાના રાષ્ટ્રીય હિતોને સૌ પ્રથમ વિચાર કરવો જોઈએ. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ આવી જ કંઈક નીતિ અપનાવી છે અને તે પ્રસંશાજનક છે.
શ્રીમતી ગાંધીએ અવારનવાર એવી સ્પષ્ટતા કરી છે કે ભારતની નીતિ આ કે તે રાષ્ટ્રની તરફેણમાં નહિ, પણ ભારતના રાષ્ટ્રીય હિતોને નજર રામા રાખીને ઘડવામાં આવે છે
ઈન્દિરા ગાંધીનું શાસન પડોશી રાષ્ટ્રોને સમકક્ષ ગણતું નથી. તેથી પાકિસ્તાન, નેપાળ બંગલા દેશ વગેરે રાષ્ટ્રો સાથેના આપણાં સંબંધ સુમેળભર્યા રહેતાં નથી.
જનતા પક્ષના શાસનકાળ દરમિયાન પડેશી રાષ્ટ્રો સાથેના ભારતના સંબંધો અત્યંત મૈત્રીપૂર્ણ હતા અને તેથી એ કાળ પડેશી રાષ્ટ્રો સાથેના સંબંધોની દષ્ટિએ અતિશય અગત્યનો છે.
શ્રી મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળની જનતા સરકારે આપણાં નાના મોટા તમામ પડેશી દેશે સાથે સુમેળભર્યા સંબંધ જાળવવા ખાસ જહેમત લીધી હતી. તેનું અત્યંત ફળદાયી પરિણામ આવ્યું હતું અને લગભગ બધા પડોશી રાષ્ટ્રો સાથે તે કાળ દરમિયાન આપણે સારા સંબંધો હતા.
પાકિસ્તાનના પ્રમુખ જનરલ ડ્યિા સાથે શ્રી મેરારજી દેસાઈએ અંગત સંબંધો વિકસાવ્યા હતા. ઉપરાંત નેપાળ, શ્રીલંકા, ભૂતાન, અને બંગલાદેશ વગેરેને સ્પર્શતાં પ્રશ્નોનો ઉકેલ લાવવા પણ તેમણે ખાસ તકેદારી લીધી હતી.
જનતા સરકારે (ઈન્દિરા ગાંધીની સરકારની જેમ જ) રશિયા સાથે સારા સંબંધ જાળવી રાખ્યા હતા. તેમ છતાં “જનતા નેતાઓ પશ્ચિમ તરફી ગણાતા હોવાથી પડોશીઓ સાથેના સંબંધો સુધારવામાં તેમની આ છાપ” કામ આવી હતી.
શ્રી માનતુંગાચાર્ય વિરચિત
શ્રી ભકતામર સ્તોત્ર આપણા સંઘના આજીવન સભ્ય, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી તેમ જ મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ મંત્રી શ્રી શાંતિલાલ હરજીવન શાહના પિતા સ્વ. હરજીવન રાયરાંદ શાહે ભકતામર સ્તોત્રને ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્યમાં સમશ્લોકી અનુવાદ કર્યો તે ૧૯૪૮માં પ્રથમવાર પ્રસિદ્ધ થયેલો. આ પુસ્તકની દસથી વધુ આવૃત્તિ થઈ ગઈ છે. આ પુસ્તકની પ્રથમ ૩૦ નકલ અને ત્યાર બાદ છ નકલ શ્રીયુત શાન્તિભાઈ શાહે સંઘને સપ્રેમ મકલી છે. જિજ્ઞાસુઓને આ પુસ્તિકા સંઘના કાર્યાલયમાંથી વિનામૂલ્ય મળી શકશે.
સંધ પ્રત્યેની શ્રીયુત શાનિતભાઈની પ્રેમાળ લાગણી માટે અમે તેમના ખૂબ જ આભારી છીએ.
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #85
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૮૨
પ્રબુદ્ધ જીવન ધ્યાનમાર્ગમાં પ્રવેશ
કુન્દનિકા કાપડીઆ [૩]
સમાપ્ત થાય છે. આ છેલ્લી પદ્ધતિ સહેલી છે. આ પુસ્તકમાં
તેની રીત દર્શાવાઈ છે. (તિબેટી પદ્ધતિ)
કોઈ પણ માણસ આપણને દુ:ખ કે ઈજા પહોંચાડે ત્યારે એમ અત્યારના યુગમાં પાંચ પ્રકારની અવનતિ તરફ દેખાય
સમજવું જોઈએ કે તે આપણને આપણાં પૂર્વની અ-કુશળ કર્મોનાં છે. એક તે આજ સમય ખરાબ છે, દેશ એકબીજા સાથે કે
વધુ આકરાં પરિણામ ભોગવવામાંથી મુકત કરે છે. આ રીતે, જેઓ અંદર-અંદર લડતા રહે છે, દુષ્કાળ અને રોગ ખૂબ વ્યાપક છે. '
આપણને હાનિ પહોંચાડે છે તે ખરેખર તે આપણું કલ્યાણ બીજું, લોક અનૈતિક અને એકબીજા પ્રત્યે ધિક્કારની હદે પહોંચે
કરે છે. આપણા આધ્યાત્મિક ગુર ની જેમ આ લોકોની કરૂણી પણ એટલા અસહિષ્ણુ બની ગમે છે. વળી મેટા ભાગના લોકોનાં મન
આપણે સતત યાદ રાખવી જોઈ બે કારણકે તેઓ આપણને લોભ અને હિંસાથી ભરેલાં છે. બહારનાં જોખમે એટલું વધ્યા
દર્શાવે છે કે આપણા પર લદાયેલે બજે તે આપણે જ કર્મનું પરિછે કે જીવનને કઈ ક્ષણે અંત આવશે તે ભાખવું મુશ્કેલ બન્યું છે
સામે છે. આપણા પર મેટું દેવું હોય અને લેણદાર કહે કે માત્ર અને છેલ્લે ખેટી માન્યતાઓ અને ખેટાં દર્શને ખૂબ
એક તમાચો નું ખાઈ લે તો તું દેવામાંથી છુટો-તો આપણે રાજી ફૂલ્યાં-ફાલ્યાં છે.
થઈને એ સ્વીકારી લઈએ કે નહિ? આ જ રીતે બીજો આપણને અત્યારે મનુષ્ય મુંઝાયેલા છે અને જીવનને અર્થ છે, તેની
"કરેલી હાનિ તે વધુ આકાં ફળમાંથી આપણને મુકત થવામાં તેમને ખબર નથી, પણ મંન જાગૃત બને તો આ પ્રતિકૂળ સંજોગોને
સહાયરૂપ બને છે. આ કેવળ ઘટનાઓનું સારું લાગતું એંટેન પણ લાભ લઈ શકાય. મનની જાગૃતિ માટે અહીં દર્શાવેલી પદ્ધતિ
માત્ર નથી, પરંતુ ખરેખર આ પ્રમાણે જ છે. વિશેષપણે અસરકારક છે, પણ આ સૂચનાઓ વાંચતી વખતે જ તે આપણી અંદર ઉતારવી જોઈએ, આ કેવળ તાત્વિક કથા-ચર્ચા | સર્વ જી ની કરુણા પર સ્માન કરે નથી. આ પદ્ધતિ આપણી મનોવ્યાપારને ભાગ બની જતી જોઈ , આપણે બધા જીવની કરુણા પિછાણતા થઈએ તે મુશ્કેલી દેશનું એકમાત્ર પાત્ર; આપણી જાત
અને અગવડ વરચે પણ આપણે આનંદમાં રહી શકીશુ. એક કોઈ પણ મુશ્કેલી કે તકલીફ ઊભી થતી આપણે તેને દેશ
ઉદાહરણ જોઈએ. બે માણસોને ઉગ્ર માંદગીને કારણે હૉસ્પિટલમાં કોઈ વ્યકિત કે વસ્તુને માથે ઢેસી દઈએ છીછે. દેશે બીજા દેશોને
જવું પડે છે તે આ રીતે જેનું મન કેળવાયું હશે તે માનસિક વાંક કાઢતા હોય છે, કૂતરાઓ બીજા કૂતરાને. પણ બીજાને દોષ
રીતે આ સ્થિતિમાં પણ પ્રસન્ન રહી શકશે અને એમાંથી એને
માંદગીમાંથી બહાર નીકળવાનું સામર્થ્ય પણ પ્રાપ્ત થશે, જ્યારે કાઢવે એ સંદતર ખોટું છે કારણ કે આ દોષને પાત્ર સાથે શત્રુ તે આપણી અંદર છે અને એ છે આપણી આત્મ - પ્રીતિ.
જેનું માત્ર દુન્યવી દષ્ટિબિંદુ છે તે શારીરિક અને માનસિક-બને આપણે આપણી જાતને બહુ મહત્ત્વની અને મૂલ્યવાન ગણી ને
રીતે દુખી થછે, એથી એની માંદગી વળી વધશે અને મનની શાંતિ (
લુપ્ત થશે. છીએ. જન પ્રત્યેની આ ભકિત ને આસકિત આપણી પાસે ઘણાં ..
આમ વિચારનું રૂપાંતર કરવાથી અને દુ:ખનું સાચું કારણ તથા એવી ૨ક શળ કર્મ કરાવે છે જેને એકમાત્ર ઉદે શ કામચલાઉ
અન્ય જીવોની કરુણા પિછાણવાથી આપણને ઘણી મદદ મળે છે. સુખ અને સગવડ હોય. આપણી પાસે કોઈ વસ્તુ ન હોય, તો
પછી કોઈ દુ:ખ આપણને બહુ અસ્વસ્થ નહિ કરે, અત્યારે આપણે તેની આપણે ઈરછા કરીએ છીએ અને આપણી કોઈ પણ પ્રિય
બીજા જીવોને બહુ સહાયરૂપ થઈ શકતા નથી, પણ આપણા મનને બાબન માટે જોખમ ઊભું થાય તે આપણે ઉગ્ર અને સ્વાર્થમુકત
વિકાસ કરી આત્મપ્રીતિના વલણને પરદુ:ખ ભંજકતાના વલણમાં પ્રતિભાવ આપીએ છીએ. આમ આત્મકેન્દ્રી રીતે વર્તવાથી આપણે
બદલવાની જવાબદારી આપણી છે. આ માટે આપણા પ્રત્યે કરુ ણાવાન નકારાત્મક કર્મ બાંધીએ છીએ જે આગળ જતાં દુ:ખરૂપે પ્રગટ
સર્વ જી પરત્વે જાગૃત બનવું જોઈએ અને તેની જરૂરિયાત થાય છે. સામ્રાજ્યવાદી હેતુઓથી લડતાં રાષ્ટ્રો પણ આ જ રીતે
સમજાવી જોઈએ. આ અઘરું નથી, કારણ કે બધા જ જીવો દુ:ખ દુઃખ ને અંધાધૂંધી ફેલાવે છે. અરે, બે નાનાં જેતુ પણ આ જ
ટાળવા અને સુખ મેળવવા ઈચ્છે છે. તેમને જોઈતું હોય તે આપવા કારણેએ લડતાં હોય છે. આપણાં ઘણાં કૃત્યો પિતાના અહંજન્ય
અને ન જોઈનું હોય તે લઈ લેવા નીચે પ્રમાણે આપણે તત્પરતા કેન્દ્રમાંથી અને આક્રમક કે રાત્મક હેતુ માટે થતાં હોય છે. કેળવવી જોઈએ. આ મનુષ્ય-જન્મમાં આપણા ચિત્ત પર ઘણા સંસ્કારોની છે:
આપવા અને લેવાની ક્રિાને અભ્યાસ પડેલી હોય છે અને તેથી ઉદભવેલા ઘણુ કમે ખપાવવાનાં
આ અભ્યાસ માટે તિબેટી શબ્દ છે તગ દેન : આપવું અને હોય છે. 'છાપગે એટલું તો મજી લેવું જ જોઈએ કે બધા દે ૨ાને
લેવું. પણ ખરેખર ધ્યાન-પ્રકિયામાં ‘લેવું’ પહેલાં આવે છે, “આપવું' બધી મુશ્કેલીઓ આપણી અંદરથી જ આવે છે અને એનું મુખ્ય
પછી.આપણે બધા જ જીવની યાતનાઓ, મુશ્કેલીઓ, મલિનનાઓ કારણે આપણું અજ્ઞાનયુકત આત્મપ્રિતીવાળું વલણ, જે આપણું
આપણા પર લઈ લેવી જોઈએ, તો જ તેને; એના બદલામાં સમગ્ર લક્ષ સાંકડું કરીને માત્ર એક જ બાબન પર લાવી મૂકે છે:
આપણે તેમને જે આનંદ આપીએ, તે માણી શકશે. વાસણમાં આપણી પોતાની જન. આપણને જરાસરખી તરસ લાગે કે ગરમીથી
ખાવાનું મૂકતાં પહેલાં તેની ગંદકી દૂર કરવી જોઈએ, તેના જેવી અકળામણ થાય કે તરત આપણે એમાંથી છૂટવા ઠંડા પીણા માટે
આ વાત છે. ઝંખીએ છીએ અને આપણા કરતાં કયાંય વધુ તકલીફ ભેગવતાં આ રીતે દાન કરવાની પૂર્વતૈયારી તરીકે આપણે એમ અસંખ્ય જીવે માટે આપણી પાસે સમય કે સહાનુભૂતિ ભાગ્યે જ વિચારવું જોઈએ કે આમાંને એકેએક જ , આપણા અગણિત હોય છે.
પૂર્વ જન્મમાં કોઈક કાળે આપણી “માતા” હશે. શુદ્ધ માતૃપ્રેમની બીજા લોકો પ્રત્યેનું ત્રણ, જે જન્મતોમાં એકત્ર થાય છે
કરુણા યાદ કરવાની, એ કરુણાનું ઋણ ચૂકવવાની ઊંડી હાર્દિક તે ઊંડા ધાનથી કે આ ત્રચ્છના ફળને સ્વીકાર કરવાથી, ઈછા આપગમાં જન્મશે.
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૨
બીજાઓનાં દુ:ખ-તકલીફ આપણા પર લઈ લેવા માટે આપણે કલ્પના કરવી કે એ બધું કાળા ધુમાડાના રૂપે ચારે તરફથી આપણી અંદર ઊતરે છે અને અભિપ્રીતિના આપણા વલણને નાશ કરે છે અને પછી બદલામાં આપણે આપણામાં જે કોઈ સગુણા, આનંદ હોય તે તેમને આપીએ છીએ, એવી ભાવના કરવી. સાથે આની સફળતા માટે આપણા ઈષ્ટદેવને પ્રાર્થના પણ કરવી, એ માટે આપવા શી? વિવિધ ભાગોમાંથી 6 જલ પ્રકાશ બહાર ફરી સર્વ જીવેને અજવાળે છે તેવું દશ્ય કલ્પ. વિચારને અસરકારક બનાવવા. આ પ્રમાણે વારંવાર કરવું.
કમિક ક્રિયા અત્યાર સુધી આપણું એકમાત્ર લક્ષ આપણા જ સુખ પર રહેલું હોવાથી, બીજાઓની તકલીફ પોતે લઈ લેવાની હૃદયપૂર્વક ભાવના ભાવવાનું જરા મુશ્કેલ લાગશે. આથી શરૂઆતમાં આપણને આજે, આવતી કાલે, પછીના જન્મમાં પડનારાં દુ:ખને સ્વીકાર કરવું જોઈએ. ‘આપવા અને લેવાની ક્રિયામાં બીજાં નાં દુઃખ આપણા પર લઈ લેવાને ઉદ્દેશ છે, પણ તે માટે મનને કેળવવા પહેલાં પોતાનાં, અત્યારનાં દુ:ખોને સ્વીકારવાં જોઈએ. તેને અભ્યાસ થયા પછી બીજાના દુ:ખે આપણે લઈ શકીએ.’
શરૂમાં આ રીતનું ધ્યાન કરવાનું અઘરું લાગશે, પણ કમે ક્રમે આપણા હૃદયમાંથી આપોઆપ જ, બીજાનાં દુ:ખે લઈ તેમને આનંદ આપવાની શુદ્ધ ઈચ્છા ઊંડાણમાંથી પ્રગટ થશે. શ્વાસ અને ઉર છવાસની સાથે આ ભાવ જોડવાથી ક્રિયા સરળ બનશે. પહેલાં શ્વાસ અંદર લેવાની સાથે સર્વ જીવોની યાતનાઓ કાળા ધુમાડાના રૂપમાં આપણી અંદર પ્રવેશતી, આત્મસાત થતી અનુભરવી. પછી ઉચ્છવાસના રૂપમાં સર્વ જીવે ભણી આનંદના રૂપમાં તેજસ્વી પ્રકાશ આપણામાંથી વહેતા અનુભવો. -
કોઈક વાર આપણને શંકા થાય કે આવું કરવાને અર્થ શું છે? એની જીનાં દુ:ખ કોઈ દૂર થતાં નથી કે કશું બદલાતું નથી. પણ આ આપવાને લેવાની પ્રક્રિયામાં મુદ્દાની વાત એ છે કે એથી બીજાઓને ફાયદો થાય કે ન થાય, આપણા પોતાનું મન વિકાસ પામે છે ને એમ કરતાં તે પૂર્ણ અનુકંપાથી યુકત, શાણપણ વાળું અને રામર્થ બનતાં સંપૂર્ણપણે પ્રબુદ્ધ બને છે અને ત્યારે ખરેખર જ આપણે દુ:ખી જીવોને સહાય કરી શકીએ છીએ.'
ત્રણ વિષ: ત્રણ ગુણ સાંસારિક જીવે વસ્તુઓ પ્રત્યે ત્રણ રીતે જુએ છે. ગમતી વસ્તુઓ પ્રત્યે આસકિત અને ઈરછાના વિષથી, ન ગમતી વસ્તુઓ પ્રત્યે અણગમે કે નફરતના વિષથી અને તટસ્થ વસ્તુઓ પ્રત્યે તેમનાં રાચું સ્વરૂપ કે શૂન્ય સ્વરૂપ વિશેના અજ્ઞાનના વિષથી.. આપણા ધ્યાનમાં જીવોના આ ત્રણે વિષ આપણી પર લઈ લેવાની કલ્પના કરવી જોઈએ કારણ કે તે જ સર્વ દુ:ખનું મૂળ છે. આ ત્રણ ખેટાં વલણની જગ્યાએ આપણે ત્રણ સાચી બાબતે મૂકવી જોઈએ: આસકિત રહિતતા, આક્રમણ-રહિતતા, અશાનઃ રહિતતા.
આપણે “આપવું અને તેની કિયાને ગંભીરપજે અભ્યાસ પાડીએ તે આપણે માટે હાનિ કે દુ:ખ ભાગ્યે જ આવશે અને
વગે તે તેનો સાર કરી શકીશું અને એનું ઊંડું કારણ ભૂતકાળનાં અગ્ય કર્મોમાં છે એમ સમજી એનું મુકિતપથમાં રૂપાંતર કરી શકીશું. આમ બધાંનાં દુ:ખે આપણે લઈ લેવા અને તેમને અનુકંપા, સમજ વગેરે ગુણ આપવા તે બે ઉપર ઊડવા માટેની સમર્થ પાંખે છે. આ કેવળ આપણી કલ્પનામાં ન રહેવું જોઈએ, પણ સંયોગે આપણને બીજાને સહાય કરવાની તક આપે ત્યારે આપેઆપ આપવાથી તેવી સહાય થવી જોઈએ. આપણા ધ્યાનને
આપણે રોજનાં કાર્યોમાં ન ઉતારીએ તે આપણે દંભ અને આત્મ વંચના કરીશું.
ફરી ફરી સ્મરણ આપણા મનને આપણે એગ્ય રીતે કેળવી રહ્યાં છીએ કે કેમ એ વિશે આપણે સતત જાગૃત રહેવું જોઈએ. આપણાં ખોટાં વલણ ઉદ્ ભવે ત્યારે કાળજીથી તે સમજવાં જોઈએ અને ગ્ય વિચારોને ઓળખવા જોઈએ જેથી તેને પૂર્ણ ઉપયોગ કરી શકાય. આપણે એક પત્ર લખવાનું હોય ને ફરીફરી જાતને યાદ આપ્યા કરીએ તેના જેવું આ છે.
બધી દિશાઓમાં આ સૂચનાઓનું પાલન આપણે ઊંઘતાં હોઈએ, જમતાં હોઈએ, ચાલતાં હોઈએ કે ધ્યાન કરતાં હોઈએ, હંમેશાં આનંદ આપવાની દુ:ખે લઈને લેવાની ક્રિયાને આપણે અભ્યાસ કરવાનું છે. બીજું કાંઈ કરીએ કે નહિ પણ શ્વારા તે લેતાં . મુકતાં હોઈએ જ છીએ તે તેની. સાથે આપણે આ ધ્યાન જોડી દઈ શકીએ.'
દરેક કૃત્ય પાછળ ખરે હેતુ ધ્યાનમાં રાખવા જોઈએ. દાખલા તરીકે આપણું જમવાનું કેવળ ભૂખ કે સ્વાદ સંતોષવા નથી, પણ આ કૃત્ય પણ બીજાને આપવાની ક્રિયા બની શકે એમ સમજી એટલા માટે ખાવું કે શરીરમાં શકિત જળવાઈ રહે જેથી આપણે સહાય કરવાને શકિતમાન થઈએ. આમ ખાવું તે પણ ધ્યાનને ભાગ બની શકે છે. હકીકતમાં આ પ્રમાણે મૂળ હેતુને વિચાર કરવાથી બધાં જ રોજિંદા કાર્યો અર્થપૂર્ણ બને છે.
આપણે યુવાન અને તંદુરસ્ત હોઈએ તે, આપણી શકિત આપણે આંતરિક વિકાસ માટે વાપરવી જોઈએ જેથી આપણે કોઈક દિવસ ખરેખર જ બીજાને મદદ કરવાની સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ. ધ્યાન કરવાની તક મળે તો નકામી પ્રવૃત્તિમાં સમય ન ગાળવો જોઈએ. આ સૂચનાઓનું આપણે હૃદયપૂર્વક, નિષ્ઠાપૂર્વક પાલન ન કરીએ તે આ વાં-સાંભળ્યું એ સમયને વ્યય છે. (1 avut 'Advice From A Spiritual Friend લેખક: Geshe Rabten અને Geshe Ngawang Dhargyey : પુસ્તકનાં પ્રથમ બે પ્રકરણોને આધારે લખાયા છે. વધુ જિજ્ઞાસા ધરાવનારને આખું પુસ્તક વાંચવા ભલામણ છે. ધ્યાન વિશે ઘણું પ્રાફિક માર્ગદર્શન તેમાંથી મળી રહેશે.)
સાભાર સ્વીકાર (૧) હિમાલયની તીર્થયાત્રા-લે. નવનીત પારેખ, બાલગેવિંદ અંબાણી પ્રકાશન, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. કિં. રૂા. ૧૨
(૨) આનંદઘન એક અધ્યયન-લેખક અને પ્રકાશક: કુમારપાળ દેસાઈ, ચંદ્રનગર સેસાયટી, જયભિખુમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૭. કિ. રૂ. ૩૫
૩) જનની (એક શેકપ્રશસ્તિ - લે. રતુભાઈ દેસાઈ, પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન, પાર્વતી, હનુમાન રોડ, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૫૭. કિં. રૂ. ૧૦.
(૪) શ્રી ભદ્રંકર પ્રવચન સુધા- અવતરણકાર અને સંપાદકકપૂરએદ રણછોડદાસ વારૈયા, ગરાવાડી, વારંવા સદન, પાટિતા ણ૩૬૪ ૨૭. કિં. રૂ. ૪.
(૫) શ્રાવકે અને શ્રાવિકાઓની પ્રતિક્રમ-લે. પ્રે. હીરાલાલ રસિકદાસ કાપડિયા, સંપાદક અને વ્યવસ્થાપક: ચારાકી પશેદેવસૂરિશ્વરજી મહારાજ, પ્રકાશક : પનાલાલ લાલ શુદ, રાવપુરા, કોઠીપળ, નંદકુંજ, વડોદરા કિં. રૂા. ૬.
Page #87
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૨
પ્રબુદ્ધ જીવન
જ
છે કરી
જ
ઝિ
પશ્ચિમનું સંસારદર્શન
T કાન્તિ ભટ્ટ
હોય અને સરકારના ટીકા-મક લેખો ન હોય તે જ બેંઈલી લીપીમાં ૦ વર પેટલીકરે “પાટીદાર” નામના માસિકપત્રનું નામ
છપાય છે. આને કારણે જગતનાં અંધજનોને માત્ર એક તરફી વિચારો જ બદલીને પછી “સંસાર” નામનું માસિક ચલાવીને બંધ કરી
જાણવા મળે છે. સમાજવાદના વિચારે કે બીજા ક્રાંતિકારી વિચારોનાખ્યું તે પછી આપણા સમાજ કે સંસારનું દર્શન કરાવે તેવું કોઈ
વાળા મેગેઝિને તેમને વાંચવા મળતાં નથી એટલે બ્રિટનની એક માસિકપત્ર ગુજરાતીમાં પ્રગટ થતું નથી. લાંડનથી “સોસાયટી”.
સંસ્થાએ ક્રાંતિકારી વિચારો કે સમાચારો હોય તેવા મેગેઝીનમાંથી નામનું માસિક નહિં, પણ સાપ્તાહિક પ્રગટ થાય છે. પ્રબુદ્ધ જીવન બ્રેઈલ લીપીમાં લેખ તૈયાર કરવા માંડયા છે. તેને “ઓલ્ટરનેટીવ જેવી સાદાઈથી તે છપાય છે અને તેના સવાલાખ જેટલા લવાજમ
ટોકિંગ ન્યુઝપેપર કલેકલીવ” નામની સંસ્થા પ્રગટ કરે છે. આ નવી ભરાતાં હતાં તે હમણાં ઓછાં થયા છે. આ ‘ન્યૂ સોસાયટી'માં કેટલાક
જાતના વિચારોવાળું ઈંઈલી લીપી. મેગેઝિન વર્ષે રૂ. ૬૮ ના ઉપયોગી સર્વે પણ કરાય છે. તેના કેટલાક નમૂના:
લવાજમથી અંધજનોને મળે છે. . (૧) બ્રિટનમાં જોવામાં આવ્યું છે કે ગૃહિણીઓ કરતા કામે (૪) ન્યુ સોસાયટીના ઓગસ્ટ ૧૯૮૧ના અંકમાં રાતપાળીનું જનારી મહિલાઓ ઓછી બીમાર પડે છે. ૧૨૭૯૭ જેટલી ૪ થી કામ કરનારા કે રાતને સમય ગાળનારા લેકોની વાત આપવામાં ૬૪ વર્ષની વયની મહિલાઓનું સર્વેક્ષણ કરવામાં આવેલું તેમાં આવી છે. આ પ્રકારના રાત્રિજીવનની બુદ્ધિધમતોને ગમે તેવી અમેરિકન મહિલાઓ પણ હતી. ઘરે બેસી રહેતી અપરિણીત સ્ત્રીઓ વાત ભાગ્યે જ કયાય પ્રગટ થઈ હશે; શ્રી ગુરે મેલબીને લખેલા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ પણ વધુ બીમાર રહેતી હતી જયારે આ લેખને સાર: ગમે તેવી સામાજિક કઠણાઈ આવી પડી હોય છતાં નેકરીએ જનારી
“જગતમાં પહેલાં આપણે દિવસના સમયમાં જ કામ કરનારા શ્રીઓ ઓછી બિમાર પડતી હતી. આ સર્વેક્ષણ કરનારી સમાજ
જીવો હતે. વહેલી પરોઢિયે શરૂ કરી સાંજ સુધી કામ કરતા હતા. સેવિકા શ્રીમતી કોન્સન્ટસે તારણ કાઢયું છે કે બહારનું કામ કરવાથી
ગામડાંના ખેડૂતે ૭ વાગે વાળુ કરીને સૂઈ જતા. જયારે પુરાણા સ્ત્રીને કશીક સિદ્ધિ મેળવ્યાનો અનુભવ થાય છે. તેના સામાજિક
માનવીએ અન શોધ્યું ત્યારે તેને ઉપયોગ રાંધવામાં અને પછી સંપર્કો વધે છે. પાડોશીઓની એકની એક કુલીઓથી તે દૂર રહે
ભેગા મળીને તાપવામાં કર્યો. એ પછી મિલીટરીના કેમ્પમાં અગ્નિનો છે. નોકરી કરનારી સ્ત્રીનું સ્વમાન વધે છે. આ બધી ચીજો સ્વાથ્યને
ઉપયોગ થતો, દેવળામાં પણ ઉપયોગ થતો હતો. મોડી રાત્રે કોઈ સાર રાખવામાં કામ કરે છે. જયારે ગૃહકામ કરતી સ્ત્રી સામાજિક
મુસાને માર્ગદર્શન આપવા જૂની વીશીઓ પણ અગ્નિ પટાવતી રીતે એકલી પડી જાય છે. તેના ઘરકામમાં કુશળ હોય તે સિદ્ધિની
હતી. ૧લી સદીમાં રેમમાં પૈડાંના વાહનોને માત્ર રાત્રે જ લાવવાની બહુ ગણના થતી નથી, પરંતુ એવું જોવામાં આવ્યું છે કે જે સ્ત્રી :
છૂટ હતી જેથી દિવસના ભાગમાં ગીરદી ન થાય.” માત્ર ગૃહિણી તરીકે જ કામ કરતી હોય પણ પતિની ઘણી બધી જવાબદારી સ્વીકારતી હોય તે બીજી સ્ત્રીઓ કરતાં વધુ તંદુરસ્ત
....પણ ૧૯મી સદીમાં જે વટે વશળના એન્જિન ધ્યા. રહે છે. તેમને બીમાર પડવાની ફુરસદ જ હોતી નથી.
પછી મેડી રાત સુધી જાગવાના પગરણ થયાં. પ્રથમવાર ૧૮૦૩માં
ગેસ વડે દીવા પ્રગટાવવાનું વિલિયમ સુર કે શરૂ કર્યું. એ પછી ધીરે - (૨) “ન્યુ સોસાયટી”માં માત્ર બ્રિટનના રસમાજની જ વાત
ધીરે લંડનની શેરીઓમાં ગેસના દીવા મૂકાયા. રાત્રે દીવાઓ આવ્યા નથી હોતી. દા.ત. મેકસીકોના કેનન ગામે ૨૨ જેટલા ગરીબ અને
પછી ધીરે ધીરે રાતના મનોરંજનના ઉદ્યોગ ખીલ્યા.” તવંગર દેશની શિખર પરિષદ ભરાઈ ગઈ તેમાં પશ્ચિમ જર્મનીના
“ગેસના દીવા અને ઔદ્યોગિકરણને કારણે ફેક્ટરીમાં પણ ભૂતપૂર્વ વડા પ્રધાન વીલી બ્રાન્ચે તૈયાર કરેલ અહેવાલ શર્શાવાને હતો. આ અહેવાલની વિગતે કોઈ ભારતીય વર્તમાનપત્રોએ પૂરેપૂરી
રાતપાળી આવી. ૧૮૮૭માં કાર્લ માકર્સે જાહેર કર્યું કે- “રાતપાળી પ્રગટ કરી નહોતી. ન સોસાયટીએ તે ગરીબ દેશની હાલત અંગેના
એ માનવીનું શોષણ કરવાની એક નવી રીત છે.” એ પછી ૧૮૮૨માં અહેવાલની ચર્ચા છે. ૭મી મે ૧૯૮૧ના રોજ એક લેખ દ્વારા કરી
થોમસ એડીસને ઇનકેસન્ટ લેપની શોધ કરી અને રાતપાળી હતી. આ અહેવાલની નકલે બ્રિટનમાં રૂા. ૪૦ના ભાવે ખપતી
માટે વીજળીના દીવા મળતા થયા. ૧૮૮૯માં ઓસ્ટ્રિયાના કાર્ડ હતી. બ્રિટનના લોકોએ ગરીબ દેશોની હાલત જાણવા ૧.૧૬ લાખ
વિલ્સબશ નામના કારીગરે આ દીવા માટે ધાતુના ફિલામેન્ટ તાર નકલો વેચાતી લીધી હતી અને તેમાંથી ૧૫૦૦૦ જેટલી ઝેરોકસ
તૈયાર કર્યા એટલે રાત્રીને ઉજાળવાની વ્યવસથી જડબેસલાખ થઈ ગઈ. કોપીએ પણ તૈયાર થઈ હતી. વીલી બ્રાન્ડની એક દરખાસ્ત બહુ જ
રએ પછી રાત્રે કામ કરવાની વૃત્તિ વધવા માંડી અને જગન ભરમાં સુંદર હતી, દરેક સમૃદ્ધ દેશે તેના સંરક્ષણ ખર્ચ ઉપર અમુક
૨૪ કલાક કામ ચાલુ રહે તેવી ટેકનોલોજીની પ્રગતિ થઈ.” વૈરિછક કર નાખવે, આ કરની રકમ એકઠી થાય તે ગરીબ દેશોને “મોટા ભાગની ફેકટરીઓમાં ત્રણ પાળી હોય છે. કન્ટીન્યુસ સહાયરૂપે આપવો. આ સહાય એ રીતે આપવી કે ગરીબ દેશે સેસવાળા રિફાઈનિંગ ટે પણ ઊભા થયા છે. જગતના ધનિક પૈસાવાળા દેશોને જે કાચા માલે મોકલે છે તે કાચી ચીજોના દેશોમાં ૨૪ કલાક કામ કરતી પોસ્ટ ઓફિસે, રેડીમોગુહા, હોટલ, ભાવ ટકાવી રાખવા માટે તે રકમને ઉપયોગ થઈ શકે. આમ હોસ્પિટલ અને ૨૪ કલાક ખુલ્લી રહેતી દુકાને પણ ઊભી થઈ છે થવાથી ગરીબ દેશની હૂંડિયામણની સ્થિતિ હાલકડોલક રહેવાને બસ, એરલાઈનના વિમાને, ટેડની સર્વિસ પણ ઘણા દેશમાં ૨૪ બદલે સ્થિર રહી શકે.
કલાક મળે છે. વીજળી તે ૨૪ કલાક મળે છે. પોલીસ પેટ્રોકિંગ (૩) જગતમાં અંધજને માટે બ્રેઈલી લીપીમાં અમુક છાપાઓ
રાત્રે ચાલે છે. ટેમિફેન અને કોમ્યુટર ડેટા પ્રોસેસિંગ પણ રાતભર
ચાલે છે. અમેરિકામાં બેન્કો પણ રાત્રે ચાલે છે.” કે મેગેઝિને પ્રગટ થાય છે. પણ મોટે ભાગે સરકારે કે સરકારને આશરે રહેતી ચેરીટીની સંસ્થાએ આ મેગેઝીનને બ્રેઈલીપીમ “ અમેરિકામાં ઈમરજન્સી અને રિપેર માટેની સેવાઓ ૨૪ બ્રગટ કરતી હોઈને જે મેગેઝિનમાં રૂઢિગત વિચારોવાળા લેખે કલાક મળે છે. એ ૨૪ કલાકની સેવામાં તાળા રિપેર કરનારા
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૨
(
ગાલિબની ફૂલપાંખડી
[] હરીન્દ્ર દવે
મજે - સરાબે - દતે વફીકી ને પૂછે હાલ
હર જર્ચ : મિશ્લે- જોહરે તેગ આબદાર ધા.
આ પંકિતને વાગ્યાઈ તો બહુ સરળ છે: “વફાદારીના રણના મૃગજળના તરંગની હકીકત મને ન પૂછો. પ્રત્યેક રજકણ તલવારના જોહરની માફક પાણીદાર હતું.'
પણ એને અર્થ હૃદયને વલોવી નાખે એવે છે.
જીવનમાં સાચે પ્રેમ કે સાચી મૈત્રી વિરલ જ છે. જેને આપણે સાચો પ્રેમ કે સાચી મૈત્રી માની બેઠા હોઈએ એ સમય આવતા, કસોટીએ ચડતા મૃગજળ બની જતા હોય છે. મૃગજળને અર્થ માત્ર આભાસ એવો તો શહેરના લોકો જ કરી શકે. જળ માનીને દોડેલા મૃગ માટે તો જળના સ્થળે વાગેલી રણની રેતીને વીંધી નાખે એવો જે અનુભવ થયો હોય છે, તે શબ્દ કૉલમાં સ્થળ કયાંથી પામી
તો કાંઈ નહીં, શોકના મરશિયા ગવાશે તો પણ ચાલશે.
બહુ સરળ રીતે કવિએ વેદનાને વાચા આપી દીધી છે. કંઈક બનવું જોઈએ. કશું નથી બનતું એને થાક છે. કાં આ પાર, કાં એ પાર, એવું કંઈક બનવું જોઈએ. પ્રતીક્ષા આમ તો સુખની જ હોય છે. પણ એક તબક્કો એવો આવે છે કે જ્યારે આ પ્રતીક્ષાની #ાણ લાંબાય છે એ કરતા કંઈક અણગમતું પણ બની જાય તો સારુ
એવું માનવાનું મન થઈ જાય છે. - ઘરની શોભા, ઘરની રોકન જેના પર નિર્ભર છે એવી એક ઘટના કયારેક લગ્નનાં ગીત લાગતી હતી; હવે વરની પાલખીને બદલે જનાજે નીકળે તે પણ ચાલશે. સુખની ક્ષણ કે દુ:ખની કાણ - એ બંને આખરી સંદર્ભમાં એક સરખી નિરર્થક છે. એ બંનેથી આગળ માણસે જવાનું છે.
ઈને આબલોસે પાંવ કે ઘબરા ગયા છે મેં,
જી ખુશ હુઆ હૈ રાહકો પુરખાર દેખ કર. વેદનાના માર્ગ પરનું પ્રથમ પગલું દુ:ખદ હોય છે. પણ વેદના ઘેરી બને છે, એમ વ્યકિતનું ખમીર પણ પખાનું આવે છે. પગમાં ફરફલા પડી જશે એટલું બધું ચાલવું પડયું. એ પણ તાપથી દઝાડતા સંસારમાં અડવાળા પાયે, પગયાંમાં ફોલ્લા ઊઠી ગયા, એ જોઈ, કવિ કહે છે, હુ ગભરાઈ ગયો હતો.
પણ પછી કવિ આગળ જુએ છે, તો રસ્તો કંટકથી ભરપૂર છે. કંટકો ફલ્લાને વાગશે અને ફોલ્લા ફટી જશે. દર્દ મળ્યું, અને દર્દનાક ઈલાજ પણ ભગવાને આપ્યો. આ જોઈને મને રોજી થઈ ગયું છે.
ફોહલાઓ જોઈને તો ગભરાઈ જવાયું હતું કારણ કે વેદનાને પશે ઉઠાવાયેલું એ પ્રથમ ચરણ જ હતું. માત્ર હવે કંટકો પણ આવી મળ્યા.આ જે કવિએ કહ્યાં છે ને કે ‘દર્દ કા હદસે ગુઝરના હૈ દવા હો જાના':દર્દ હદથી વધી જાય એટલે દવા બની જાય.
- કવિ બીજી પંકિતમાં એ મૃગજળ કેવાં છે એ કહે છે: એ કહેવા એક ધારદાર ઉપમાનો આશ્રય લે છે. એ કહે છે કે આ મૃગ જળના પ્રત્યેક ૨જકણમાં તલવારના જોહર જેવું પાણી છે. આબદાર તલવારની માફક આ સ્મરણ ૨જકણ પણ જનોઈવઢ ઘા કરી શકે, એવા હોય છે!
અહીં ‘આબદાર’ શબ્દ ઘણો સૂચક છે. પાણી પાણી ઝંખતા રણના પ્રવાસીને માટે મૃગજળના તરંગોમાં રહેલું હરેક રજકણ પાળીદાર તે મળે છે. પણ એ પાણી જીવનને પોષતું નથી. એ તો તલવારનું પાણી છે. તલવારની ધાર જેવું સંહારક છે.
એક હંગામેં પે મોકૂફ હૈ ઘરકી રોનક ને હા- એ - ગમ હી સહી નગ્ન-એ- શાદી ન સહી.
આ ઘરની રોનકના આધાર એક ઘટના પર છે. આ રોનકને ટકાવી રાખવા માટે કંઈક બનવું જોઈએ. લગ્નના ગીત ન ગવાય
પશ્ચિમનું સંસાર દર્શન.. | લુહારે, જંતુનાશક દવા છાંટનારા, ટેલિવિઝન રિપેર કરનારા અને મૃત માણસનો નિકાલ કરનારાની સેવાને સમાવેશ થાય છે. લંડનમાં એક પુસ્તક વિક્રેતા આઉટ ઓફ પ્રિન્ટ થયેલા પુસ્તકોની નકલો વેચવા ૨૪ કલાક દુકાન ખુલ્લી રાખે છે.” - છેલ્લા ૨૦ વર્ષથી આ રાતના રાજઓની ઉજાણી અને ઉત્પાદન ચાલે છે. પહેલાં ઘુવડને જ રાતે જુગનારું પ્રાણી કહેતા હતા. કદાચ ઘુવડે રાત્રે સૂતા હશે, પણ વિશાળ માનવ સમુદાય રાત્રે સૂતી નથી. શરૂઆતમાં તો ઔદ્યોગિક ઉત્પાદન માટે રાત્રિ જગરણ થનું. | હતું, પણ હવે મનોરંજન માટે રેસ્ટોરાં, હોટલ, નાઈટકલબ અને જગોરખનાં ખેલ રહે છે. ઘણા લોકો સવારે ફરવાને બદલે હવે મોડી રાત્રે ફરવા નીકળે છે. રાત્રીમાં જેટલી શાંતિ મળે છે તે વહેલી સવારે પણ મળતી નથી. જુવાનને રાત્રે લાગે છે કે શરીરમાં તે રાતના રાજ છે. ઘર વગરના લોકોને પણ રાતને સમય રાહતને અમય લાગે છે. ઘણા શરમાળ લાકે પણ રાત્રે જ બહાર નીકળે છે. કે રાતપાળીનું કામ પસંદ કરે છે.”
.. પરંતુ દિવસે જ કામ કરનારા માણસને રાતપાળીમાં કામ કરનારા વિશે બહુ વિચાર ૨ાવતા નથી. એવું બને છે કે નીરાલા સતરના લોકોને જાગવું પડે છે. અને ઉપલા દરજજના લોકો રાઈ જાય છે. ત્રીરને ૧૧ વાગ્યા સુધી છાપાની કચેરીમાં બેસે છે. ઉપનેત્રી કે રિપોર્ટરો રાતને ૧ વાગ્યા સુધી બેસે છે. હેકટરે ઉંધી જાય છે, પણ નરને રાત્રે ગવું પડે છે. જે નાનકડી ફરિયાદ માટે
.. •• . નવમાં પાનાથી ચાલુ ડોકટરને જગાડીને દર્દી પાસે જવાનું કહેવાય તે હેકટર ગુજસે થાય છે.”
“રાત્રિમાં કામ કરનારાનું માનસ પણ થોડું જ હોય છે. રાત્રે કામ કરનારા રાતપાળીના મજૂરો વધુ સહનશીલ હોય છે. એ લોકો વધુ મુકિતને ભાવ અનુભવે છે. બીજી રીતે રાત્રિના સમય વધુ હિંસક રસને ભયજનક હોય છે. શેરીઓમાં વધુ હિંસા થઈ શકે છે. પહેલા જ્યારે લંડન કે પેરિસની શેરીઓમાં ગેસની બત્તીમાં નહોતી ત્યારે ફાનસ લઈને નીકળવું પડતું. આવાં ફાનસ લઈને ચાલનારા ભાડેથી મળતા હતા. તેને “લીંકાય” કહેવામાં આવતા હતા. કેસમાં ફાનસ પકડનારાને ફેલોટ” તરીકે ઓળખવામાં આવતા હતા. અત્યારે ફાનસને બદલે કંઈક હથિયાર લઈને નીકળવું પડે છે. રાત્રિના ૨Iધારામાં જે ગુનેગાર ન હોય. તે અજાણ્યા સાથી સાથે વધુ મૈત્રીભાવ રાખે છે.”
“યુરોપમાં કે અમેરિકામાં રાતપાળીનું કામ કરવું તે કેટલાક માટે હલકું કામ છે. એશિયાથી કે બીજા દેશથી આવેલા લોકો માટે ભાગે રાતપાળીનું કામ કરે છે. અમુ આયોજન કરવું, નિર્ણય કરવા, મેનેજમેન્ટ કરવું વગેરે કાર્યો દિવસના થાય છે, પણ ખરેખર મજૂરીનું કામ રાત્રે થાય છે. રાતપાળી કામ કરનારા તેમના શરીરની અતિરિક વ્યવસ્થામાં ગરબડ પેદા કરે છે. હૃદયના ધબકારા, શરીરનું તાપમાન અને હોર્મોનનું નિર્માણ વગેરે ગરબડમાં આવી જાય છે. પછી રાતપાળીઓ બદલાતી હોઈને તે ગરબડ વધે છે.”
માલિક: શ્રી મુબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
| મુંબઈ - ૦૮૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.
Page #89
--------------------------------------------------------------------------
________________
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ માંક:૨
બુદ્ધ જીવ
વર્ષ ૪૬:
મુંબઈ ૧૬ મે, ૧૯૮૨, રવિવાર વાર્ષિક લવાજમ ૧. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાકિ છૂટક નકલ ા. ૧-૦૦
તત્રી ચીમનલાલ ચકુભાઇ શાહ
**
Regd. No. MI. By/South 54 Licence No. : 37
મૈત્રીકરાર
ચીમનલાલ ચકુભાઇ
એ. ભાઈએ મને કહ્યું કે મૈત્રીકાર વિષે મારે કાંઈક લખવું. પહેલાં તેમ થયું કે શું લખ્યું, આમાં લખવા જેવું ય શું છે? પછી થયું કે જે બાબત આટલા ઊંધા ઉહાપોહ થયા છે અને સમાજ" જીવનને સ્પર છે તે સંબંધે મારા વિચારો દર્શાવું.
સ્ત્રી-પુરુષ સંબંધના ઘણાં પ્રકાર છે. (૧) લગ્નથી જોડાયેલ— આમાં પણ ઘણાં બધા પ્રકાર છે પણ તેની વિગતમાં નથી ઊતરતા. (૨) પરિણીત પુરુષ (પત્ની હયાત હોય) અને અપરિણીત, એટલે કે કુંવારી, વિધવા, ત્યકતા- પતિએ છેડેલ અથવા તો પિતને છેડેલ અને છૂટાછેડા લીધેલ હોય, એવી શ્રી. (૩) અપરિણીત એટલે કે કુંવારા, વિધુર અથવા છૂટાછેડા લીધા હોય એવા પુરૂષ અને પરિણીત (પતિ હયાત હોય) તેવી સ્ત્રી. (૪) સ્ત્રી-પુરૂષ બન્ને પરિણીત એટલે કે, એકના પતિ અને બીજાની પત્ની હયાત હોય. (૫) ઉપર જણાવ્યા પ્રમાણે બન્ને પરિણીત નંબર બે, ત્રણ અને ચારમાં જણાવેલ સ્ત્રી-પુરુષ વર્તમાન હિન્દુ કાયદા પ્રમાણે લગ્ન કરી શકતાં નથી છતાં પતિપત્ની તરીકે સાથે રહેલું છે. પાંચમાં જણાવેલ શ્રી અને પુરુષ લગ્ન કરી શકે છે છતાં કરવા નથી અને પતિ-પત્ની તરીકે સાથે રહે છે.
સ્ત્રી-પુરુષ સંબંધનો એક છેલ્લા પ્રકાર છે, જેમાં એક શ્ર અનેક પુરુષો સાથે સંબંધ રાખતી હોય અને એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો હોય. આવા પ્રકારના સંબંધને અહીં વિચાર કરવાની જરૂર નથી,
અત્યારે અમદાવાદમાં જે મૈત્રીકરારો થાય છે તેમાં મુખ્ય મુદ્દો એ છે કે એક સ્ત્રી અને એક પુરૂષ કાયદેસર લગ્ન કર્યા. વિના પતિ પત્ની તરીકે સાથે રહે છે. ઉપર જણાવેલ નંબર બે, ત્રણ, ચાર અને પાંચમાંથી કોઈપણ પ્રકારનો આ કહેવાતા મૈત્રીકરારના હોઈ શકે. પણ મારી માહિતી મુજબ મોટેભાગે એ નંબર બેએટલે કે પરિણીત પુરૂષ અને અપરિણીત સ્ત્રીના હોય છે. પણ નંબર ત્રણ, ચાર અને પાંચના પ્રકારો શકય છે અને આપણી “પ્રગતિ” થાય તો એવા મૈત્રીકરારો પણ અસંભવ નથી,
સહતૉંત્રી : રમણલાલ ચી. શાહ
**
સામાન્ય રીતે એક સ્ત્રી અને એક પુરૂષ શરીર સંબંધ રાખવાના ઈરાદે સાથે રહેતા હોય તો લગ્ન કરે. લગ્ન,એ સ્ટ્રીપુરુષ સંબંધનો સર્વસ્વીકૃત નિયમ છે. પણ નંબર બેથી પાંચમાં જણાવેલ પ્રકારના સંબંધો સમાજમાં ઓછાવત્તા પ્રમાણમાં હોય જ છે. સમાજ, મોટે ભાગે તેની નિંદા કરે છે, કયાંક પ્રશંસા પણ કરે છે અને છેવટ સુહી પણ લે છે. સમાજ જેમ વધારે “સુધરેલા” થતો જાય છે તેમ આવા સંબંધો વધતા જાય છે અને સમાજની સહિષ્ણુતા
ઉદારતા પણ વધતી જાય છે. પશ્ચિમના દેશોમાં આવા સંબંધો ખૂબ ફૂલ્યાફાલ્યા છે. આવા 'સંબંધો માટે કોઈ “કરાર”ની જરૂર નથી. આવા કરારની કોટીની પણ કિંમત નથી. જે કાગળ ઉપર લખાય છે તે કાગળ જેટલી પણ કિંમત તેની નથી, તે પછી આ મૈત્રી કરારનું તૂત કર્યાંથી જાગ્યું અને તેના આટલા બધા વિરોધ અથવા ઉહાપોહ કેમ છે ?
આવા મૈત્રીકરારી વકીલા મારફત થાય છે. સ્ટેમ્પ પેપર ઉપર અને તેને રજીસ્ટર કરાવે છે. આવા વકીલે પણ જાણે છે કે આ કરાર એક ચિથયું છે. તેની અનૈતિકતા છેાડી દઈએ, પણ તેમાં કાંઈ કાયદેસર નથી એ જાણવા છતાં આવા કરારો ગંભીરપણે કેમ થાય છે અને વકીલા શા માટે કરી આપે છે? કરારનો અર્થ એ છે કે કોઈ પક્ષ તેનો ભંગ કરે તો કોર્ટ મારફત તેનો અમલ કરાવી શકાય. આવા કરારો કરી આપનાર વકીલા કદાચ તેની મોટી ફી લેતા હશે, નહિ તો આવે! ધંધો કોણ કરે ? કેટલાક વકીલા આવા કરારનો બચાવ પણ કરતા થઇ ગયા છે. સ્ટેમ્પ પેપર ઉપર, સારા કાગળ ઉપર, ટાઈપ કરીને, વકીલો પોતે કદાચ સાક્ષી કરતા હોય અને પછી કિંમતી દસ્તાવેજ હોય તેમ 'રજીસ્ટર કરાવી આપે એટલે આ કરારને પ્રતિષ્ઠા મળે અથવા કરાર કરવાવાળા તેમ માની લે, વકીલાની આ કાંઈ નાનીસૂની “સેવા” નથી.
ઉપર જણાવેલ નંબર બે થી પાંચના પ્રકારના સ્ત્રી-પુરુષ સંબંધા લગ્ન બહારના સંબંધા કહેવાય. Extra-Marital relationship" પ્રેમ કહીને તેની પ્રશંસા થાય, વ્યભિચાર કહીને તેની નિદા થાય, વર્તમાન સંજોગામાં અથવા તે તે સ્રીપુરુષોનાં વ્યકિતગત સંજોગેા લક્ષમાં લઈ, તેને અનિવાર્ય ગણી, તેનો બચાવ થાય.
આવા કરારની વિશેષતા એ છે કે આ લગ્નબહારના સંબંધાને મૈત્રીકરારનું સ્વરૃપ આપી ઉઘાડું દેગ તેવા સંબંધની જાહેરાત થાય છે. રજિસ્ટર કરાવવાની મતલબ પણ એ જ છે કે વ્યાપક જાહેરાત આપવી. મૂળ કરાર ગુમાઇ જાય તો પણ તેના પુરાવા રહે. એમાં રહેલી હિંમત, ધૃષ્ટતા કે નફ્ફટાઈ–આ મૈત્રીકરારની વિશેષતા છે. આવા સંબંધો તો સમાજમાં છે જ પણ તેની કાંઈક શરમ હતી. આ મૈત્રીકરારનો વિરોધ થાય છે તે પણ તેમાં રહેલી નફ્ફટાઈને કારણે, એમ લાગે છે કે હવે તો હદ થાય છે.
કેટલીક મહિલા–સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ મૈત્રીકરારનો વિરોધ કર્યો છે, એમ કહીને કે તેમાં સ્રીને બહુ જ અન્યાય થાય છે અથવા થવા સંભવ છે. આવા કરારોને રજિસ્ટર થવા ન દેવા અથવા કાયદો કરી બંધ કરવા એવી માગણી થાય છે. એવું સાંભળ્યું છે કે ગુજરાત સરકારે જાહેર દબાણને વશ થઈ, આવા કરાર રજિસ્ટર ન કરવા નોટિફિકેશન બહાર પાડયું છે. કેટલાક
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રમુખ જીવન
બહાદુર વકીલોએ આ નોટિફિકેશનને પડકારવાનું જાહેર કર્યું છે. સંભવ છે નોટિફિકેશન ગેરકાયદેસર ઠરે, કારણકે કોઈ દસ્તાવેજને રન્સ્ટિર થતા અટકાવી ન શકાય. સિવાય કે તેને અનૈતિક ગણીને રજિસ્ટર ન થાય તેથી શું વળવાનું છે? આવા કરાર કાયદાથી બંધ ન થાય, કારણ કે ગેરકાયદેસર જ છે તેને કાયદાથી બંધ શું કરવું?
આવા કરારથી સ્રીને અન્યાય થાય છે? સ્ત્રીને ભાળવીને, ફસાવીને આવા કરાર કરાવાતા હોય તો અન્યાય છે. સ્ત્રી જાણીજોઈને, સમજપૂર્વક આવા કરાર કરે તેને શું કહેવું? અભણ સ્ત્રીઓ આવા કરાર નથી કરતી. સ્ત્રીને અન્યાય થાય છે, કારણ કે પુરુષ કરારનો ભંગ કરે તો કાંઈ ઉપાય નથી, પણ સ્ત્રીની સંમતિથી કાર થાય તે અન્યાયની ફરિયાદ કરવાનું કારણ · નથી. કદાચ કોઈ સંજોગામાં પુરૂષને પણ અન્યાય થાય. સ્ત્રી આ તકને લાભ લઈ, મિલકત મેળવી લે અથવા બીજા લાભ ઉઠાવે અને પછી પુરુષને છેાડી જાય તો પુરૂષ શું કરે?
આવા કરારનો એક નમૂનો ઈન્ડિયન એકસપ્રેસમાં પ્રકટ થયો છે. તેનો અનુવાદ આ અંકમાં અન્યત્ર આપ્યો છે. નમૂનો જોવા જેવા છે. જેણે ઘડી કાઢ્યો છે તે વકીલેને ધન્યવાદ ઘટે છે. આવા કરારો અંગ્રેજીમાં જ થાય છે! અંગ્રેજીમાં કરવાથી કદાચ તેને ગૌરવ મળતું હશે!
કારમાં લખ્યું છે (૧) અમે બન્ને વર્ષોથી પરસ્પરથી પરિચિત છીએ, (૨) પરસ્પરનો પ્રેમ છે, તેથી જુદા રહેવું અશકય છે. (૩) હવે પછી જીવનમર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. (૪) પરસ્પરના વિશ્વાસ અને સંમતિથી આ કરાર કરીએ છીએ તેથી (૧) આ કરાર રહે ત્યાં સુધી સ્રીનું અને બાળકો થાય તેમનું પુરૂષ ભરજીપોષણ કરશે, દેખ માળ રાખશે, (૨) કરાર દરમિયાન સ્રી, પુરૂષને વફાદાર રહેશે, અને પુરૂષની સંમતિ વિના બીજે લગ્ન નહિ કરે અથવા બીજા પુરૂષ સાથે સંબંધ નહિ રાખે, (૩) આ સંબંધથી બળકા થાય તેને પરિણીત સ્ત્રીના બાળકો જેટલા વારસાના અધિકાર રહેશે. (૪) બેમાંથી કોઈ પણ પક્ષ આ કરારને ગમે ત્યા૨ે રદ કરી શકશે.
પ્રેમની, વિશ્વાસની, જુદા રહેવાની શક્યતાની વાત બાજુ પર રાખું, આ કરારની કેટલીક ઉઘાડી વિસંગતિઓ જોઈએ. જીવનમર સાથે રહેવાનો નિર્ણય કરે છે પણ ગમે ત્યારે કરાર રદ કરી શકાય. સ્ત્રી-બાળકોનું ભરણ-પોષણ કરવાની જવાબદારી કરાર હોય ત્યાં સુધી જ છે. એ વફાદાર રહેવાનું, પણ પુરૂષની સંમતિ હોય તે બીજા પુરૂષ સાથે સંબંધ રાખી શકે કેટલી ઉદારતા! પુરૂષની વફાદારીનું કાંઈ લખ્યું નથી - તેને તે પત્ની છે અને બીજે ફરવાની પણ છૂટ છે. આ છે પરસ્પરનો પ્રેમ અને વિશ્વાસ, જેથી જુદા રહેવું અશક્ય છે! સંતાનને વરસાહક આપે છે તે ગેરકાયદેસર છે. ખરેખ? વીલાની બલિહારી છે. પરિણીત સ્ત્રી અથવા ગુરૂષ, અન્ય પુરૂષ અથવા સ્ત્રી સાથે સંબંધ રાખે તો િચાર ગાય: હજી આપણા પીનલ કોડમાં પ્રિચાર ગુનો છે. પશ્ચિમના કેટલાય દેશમાં બળાત્કાર કે દગા ન હોય તો વ્યમિચાર અથવા સજાતીય સંબંધો પણ ગુનો નથી. આપણે પણ હવે સુધરેલા થયા છીએ. મિચાર હાય તો પણ સ્ત્રી અથવા પુરૂષ કોર્ટે જતા નથી Permissive Society – સ્વચ્છંદી સમાજ ઉદાર હોય છે.
તા. ૧૬-૫-૮ બુદ્ધિમાન પ્રાણી છે. તેનું ઉર્મિતંત્ર અદ્ભુત છે. દરેક વારના મનુષ્યમાં અનંત સ્વરૂપ લે છે. કામ, ક્રોધ, મદ, મેહ, લોભ, તૃષ્ણા, હિંસને મનુષ્યમાં કોઈ મર્યાદા નથી. પણ મનુષ્ય પોતાની જાતનો વિચાર કરી શકે છે. તેની ચેતના પણ અનંત છે. પ્રેમ, કરૂણા, મૈત્રી, ત્યાગ, વૈરાગ્ય, તપશ્ચર્યા – મનુષ્ય, ઉત્કૃષ્ટ કોટિના આચરી શકે છે. તેમાં જ પેતાનું શ્રેય અને કલ્યાણ માને છે.
હવે આવા મૈત્રી-કરાર પાછળનું માનસ તપાસીએ. સ્ત્રીપુરૂષનું આકર્ષણ સનાતન છે. કુદરતે પેાતાનો વંશવેલે ચાલુ રાખવા આ પ્રબળ સંજ્ઞા પ્રાણીમાત્રમાં મૂકી છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, મનુષ્ય અને પ્રાણીઓને સામાન્ય છે. શરીરની આ એક ભૂખ છે. મનુષ્યેતર પ્રાણીસૃષ્ટિમાં લગ્ન નથી. તેની ઋતુ હાય ત્યારે સંભોગ કરે છે. વાતના અંત આવે છે. મનુષ્ય
સંભાગવૃત્તિ, કામ-વાસનાનું સ્વરૂપ લઈ વ્યાપક બને છે. માત્ર શારીરિક ન રહેતા, પરસ્પરની વફાદારી અને પ્રેમનું સ્વરૂપ ધારણ કરે છે. મનુષ્ય, સમાજ રચીને રહે છે. અનેક પ્રકાર" સંબંધે બાંધે છે. મિલકત મેળવે છે. વારસા આપવા છે. મનુષ્ય જાણે છે કેકામવાસના અતિ પ્રબળ છે; વિધ્વંસક બને, તેના સંયમ નહિ રાખીએ તો જીવન વેડફાઈ જશે. દરેક સ્ત્રી અને દરેક પુરૂષે હંમેશાં વિચાર કરવાના હોય કે આજે કોની સાથે ચરણું, તો જિંદગીમાં બીજું કાંઈ કરી જ ન શકે. આ જ વિચારે તેનું મન સતત ભરેલું રહે. મન અતિ ચંચળ છે. સંભોગવૃત્તિ અને કામવાસના અનંતસ્વરૂપે ફૂલેફાલે છે. તેની વિકૃતિઓનો તો કોઈ પાર નથી, સજાતીય સંબંધો અને વિશ્તીય સંબંધોના પ્રકારો ગણ્યા ગાય નહિ એટલા છે.
માણસે વિચાર્યું કે આ આફતમાંથી બચવું હોય તો સ્વેચ્છાએ સ્વીકારેલ સંયમ અને મર્યાદા એક જ ઉપાય છે. તેથી તેણે લગ્નસંસ્થા ઊભી કરી. પુરૂષ અને સ્ત્રી પસંદગી કરી લે, ગ્રન્થીથી જોડાય અને પછી અન્ય સ્ત્રી અને પુરૂષને ભાઈ-બહેન માને, મનને પાળ બાંધી દીધી. લગ્નને પવિત્રતા અર્પી. લગ્નજીવન સંયમના માગે મોટું પગલું છે, તપશ્ચર્યા છે. એ સદાય સુખરૂપ નીવડે છે એવું તો નથી જ. પ્રયત્નપૂર્વક, સંબંધ કેળવવા પડે છે અને નિભાવવા પડે છે. લગ્નના અનેકપ્રકારો શેાધ્યા. તેમાંથી છૂટવાના માર્ગો શોધ્યા. પણ વિચારવંત માણસ એક વાત સમજ્યો છે કે સંયમ નહિ હોય તો જીવન વેડફાઇ જવાનું છે. કોઈ વખત તેની શકિતની બહારની વાત થાય છે. કોઈ વખત તેની નિર્બળતા તેને પાડે છે. સુખના વલખાં મારે છે. સુત્ર એમ મળતું નથી. કેટલાક કમનસીબ કિસ્સાઓ હોય છે. સહનશકિતને! અભાવ હોય છે.
પાયાની વાત એ છે કે પોતાની કામવૃત્તિ ઉપર સંયમ રાખવા. મનની ચંચળતા ઓછી કરવી. એને છૂટો દોર આપશે તો કાબૂની વાત રહેવાની નથી. માણ પડતા આ ખડત રહ્યો છે.
સા
હવે પવન જો વાય છે. વ્યકિતસ્વાતંત્ર્યને નામે, સુખને નામે, માણસ યમ ગુમાવે છે. સંયમને દમન કહી તેને સ્વીકાર કરે છે. કવિઓ અને લેખકો એને પ્રેમનું રૂપાળ નામ આપે છે. પ્રેમ છે અને હોય તે મોટું સુખ છે, પણ તે અતિ વિરલ છે. તેને નામે ઘણા પાપ થાય છે અને થયા છે.
આ મૈત્રીકરારો આપણા સમાજમાં વધતા જતા સ્વચ્છંદનું ચિહ્ન છે. આવા સંબંધો તો છે જ, પણ તેમાં અભિમાન લેવા જેવું નથી. મૈત્રીકરારની વિશેષતા તેની નફટાઈ છે. કરાર કરીને તેમાં લખ્યું છે તેમ પરસ્પરના પ્રેમ અને વિશ્વાસથી જીવનભર નિભાવે તો ઠીક છે પણ કરાર કરનાર જાણે છે કે આવું કાંઈ બનવાનું નથી. કદાચ આવા કરાર કરીને ઉઘાડે બેગ સાથે રહીએ છીએ એવું બતાવીને, સામાજિક પ્રતિષ્ઠા મેળવવાનો ઈરાદો હોય. સમાજ પ્રતિષ્ઠા આપશે તો આ રેલા ફૈલાશે. કેટલાય અસામાજિક વર્તનને આપણે પ્રતિષ્ઠા આપીએ છીએ. સમાજન અણગમો આવા અનિષ્ટને રોકે છે.
આશ્ચર્ય છે કે ગાંધીના ગુજરાતમાં અને જૂનવાણી ગણાતા અમદાવાદ શહેરમાં આવી શરૂઆત થઈ. દેખાતી સભ્યતાનીચે કેવી આગ સળગે છે તેનો આપણને ખ્યાલ નથી.
તા. ૯-૫-૧૯૮૨
1
Page #91
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૮૨
પ્રબુદ્ધ જીવન
મૈત્રીકરારને નમૂને આ કરાર તા. . -૧૯૮૨ના રોજ એક બાજુએ
ના પુત્ર ‘અ', ઉં. વ. ' જે હાલ સ્થળે વસે છે. (જેને હવે પછી પહેલા પક્ષકાર તરીકે વર્ણવાશે, અને બીજી તરફ ના પુત્રી કુ. 'બ', ઉ. વ. જે હાલ
સ્થળે વસે છે જેને હવે પછી બીજા પક્ષકાર તરીકે ઉલ્લેખ કરાશે) તેઓની વરો કરવામાં આવ્યા છે.
વળી પ્રથમ પાકાર અને બીજા પક્ષકાર છેલ્લાં વર્ષોથી એકબીજાને ઓળખે છે અને ભૂતકાળના તેમના જીવનની હકીકત જાણે છે તથા વધુમાં તેમણે એકબીજાને તેનાથી પૂરાં માહિતગાર કર્યા છે.
અને વળી, પ્રથમ પક્ષકાર અને બીજા પક્ષકાર એક બીજાં પ્રત્યે ઊંડો સ્નેહ અને ચાહના ધરાવે છે તેમ જ તેમને . અલગ જીવન અને અસ્તિત્વ શક્ય જણાયું છે.
અને વળી, પ્રથમ પક્ષકારે આથી પોતાના શેષ જીવન માટે બીજા પક્ષકાર સાથે બિરાદરી અને મૈત્રીના એક સહયોગી જીવનમાં સંલગ્ન થવાનું પોતાની સ્વતંત્ર ઈચ્છા અને સમજણથી હરાવ્યું છે.
અને વળી, બજા પક્ષકારે આથી તેની સાથે તેના શેપ જીવન માટે સાથીદારી અને મૈત્રીના એક સગી જીવનમાં જોડાવાનું પોતાની મુકત સ્વેચ્છા અને સમજદારીથી નક્કી કર્યું છે.
અને વળી, ઉપર્યુકત ઉભય પક્ષકારોએ વિશ્વારા અને પરસ્પર સંમતિની ભૂમિકા પર, બે પૈકી કોઈ ઈચ્છે ત્યારે અંત લાવી શકાય તેવા, તેમની વચ્ચેની એક મૈત્રીકરારમાં જોડાવાનું તેમની સ્વતંત્ર બુદ્ધિ અને સમજપૂર્વક ઠરાવ્યું છે.
હવે આ કરાર એ હકીકત નિરૂપે છે કે ઉપર્યુકત ઉભય પક્ષકારો આથી નીચે મુજબ શરતો અને નિયમો અનુસાર એક મૈત્રીસંબંધ સ્થાપવા સંમત થાય છે:
૧. આ કારની હસ્તી દરમિયાન પ્રથમ પાર નાગદીય અને બીજી બધી રીતે બીજા પક્ષકારને પૂરી રીતે નિ રાવ કરશે અને તેની સંખળ રાખશે અને તેમના મૈત્રીસંબંધમાંથી જન્મનારાં સંતાનોને પણ નાણાકીય અને બીજી બધી રીતે સંપૂર્ણપણે નિભાવ કરશે અને તેમની સંભાળ લેશે.
૨. આ કરારના અમલ દરમિયાન બીજી પાકાર પ્રથમ પક્ષકાર પ્રત્યે સંપૂર્ણ અને સુવાંગ રીતે વફાદારી દાખવશે અને પ્રથમ પાકોરની સંમનિ વિના બીજી કોઈ વ્યકિત સાથે પરણશે નહિ કે બીજા કોઈ પુરુષ સાથે બીજા કોઈ પ્રક્ષરનો સંબંધ રાખશે નહિ.
3. પ્રથમ પક્ષકાર આથી એ વિશે સંમત થાય છે, સ્વીકારે છે અને બીજા પક્ષકારને ખાતરી આપે છે કે તેમના મૈત્રીસંબંધથી જન્મનારાં સંતાનોને તેની પત્નીથી થયેલાં તેનાં બીજાં બાળકોના જેવા જ વારસાના અધિકારો સાંપડશે.
૪, આ કરારને બે પૈકી કોઈ પક્ષકાર ઈચ્છે ત્યારે ગમે તે સમયે અંત લાવી શકાશે.
કરારમાં ઊતરવાની કબૂલાતરૂપે ઉપર્યુકત બને પક્ષકારોએ નીચે દર્શાવેલા સાક્ષીઓની ઉપસ્થિતિમાં પાનાના હસ્તાક્ષર આપ્યા છે અને નીચે ઉલ્લેખ કર્યા મુજબના સ્થળે અને દિવસે આ કાર પર દસ્તખત કર્યા છે. તા. • -૧૯૮૨.
સ્થળ : અમદાવાદ
જૈન ધર્મની વિશિષ્ટતા ] ડે. મહેન્દ્ર સાગર પ્રચંડિયા [] અનુ. : ગુલાબ દેઢિયા - વિશ્વમાં અનેક ધર્મ પ્રચલિત છે જેમાં વૈદિક, બૌદ્ધ, જૈન, ઈસ્લામ, ખ્રિસ્તી વગેરે અધિક ઉલ્લેખનીય છે. આ બધા ધર્મોમાં વ્યકિતવિશેષની સત્તાને સ્વીકાર કરવામાં આવ્યું છે. ઈશ્વર, બુદ્ધ, ઈશુ તથા અલ્લાહ વગેરે કોઈ પણ સંજ્ઞામાં એને વ્યકત કરવામાં આવે છે. સંસારના નિર્માણ અને સંચાલનમાં એની ભૂમિકા સર્વોપરિ માનવામાં આવે છે. વિશ્વના બધા જીવાત્મા એ શકિતને આધીન છે, પરંતુ જૈન ધર્મ આ માન્યતાને સ્વીકાર નથી કરતા. જૈન ધર્મ કોઈ વ્યકિત-શકિતની દેન નથી અને સંસારી જીવાત્મા એને અધીન : પણ નથી. જૈન ધર્મ સ્વાધીનતાપ્રધાને ધર્મ છે.
જૈન ધર્મમાં ગુણોની ઉપાસના કરવામાં આવી છે. ગુણોને જ સ્પષ્ટ રીતે ઈષ્ટ માનવામાં આવે છે. પાંચ પ્રકારના ઈષ્ટ પ્રચલિત છે– અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને અધુ. પ્રત્યેક ઈષ્ટ વિશિષ્ટ ગુણોનું સમીકરણ છે. પંચપરમેષ્ઠિ એ માટે જ વંદનીય છે. આઘ મંત્ર નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને જ વંદના કરવામાં આવી છે.
જૈન ધર્મની માન્યતા છે કે પ્રત્યેક જીવાત્મામાં બધા ગુણો હમેશાં અંતર્ગત રહેલા હોય છે. વિવિધ કર્મોને કામ કરી જીવ પિતાનામાં રહેલા એ ગુણો પ્રગટ કરી શકે છે. તે સ્વયં ઈષ્ટ અને પરમ ઈષ્ટ બની શકે છે. પ્રાણી રવયં પ્રભુ બની શકે છે. આ પ્રકારની વ્યવસ્થા કદાચ જૈન ધર્મમાં જ છે. આ રીતે દરેક જીવ પિતાના પતન અને વિકાસને રવાં કર્તા અને ભોકતા છે. - કર્મ સિદ્ધાંતને બીજા ધર્મોએ પણ માન્યતા આપી છે. તેમાં જીત્મા દરેક કર્મ પ્રભુની કૃપાથી કરી શકે છે, કર્મ ફળ પણ એની કૃપાથી ભેગવે છે. જૈન ધર્મમાં જીવ પોતે જ કર્મ કરે છે, કર્મ અનુસાર નિમિત્ત બંધાય છે અને જીવ પોતે તે કર્મનું પરિણામ ભગવે છે. એમાં કોઈની કૃપાની રાત નથી કરવામાં આવી.
મન, વચન અને કાયા રે કર્મના ત્રણ દ્વાર છે. સંસારી આત્મા આ ત્રણે દ્વારા પ્રતિક્ષા કર્મ કર રહે છે. અનાદિ કાળથી જીવને કર્મ સાથે સંબંધ ચાલ્યો આવે છે.
કર્મના બે ભેદ કરવામાં આવ્યા છે. દિવ્યકર્મ અને ભાવકર્મ,
પુગલના કર્મકુલ દ્રચકર્મ કહેવાય છે. દ્રવ્યકર્મના નિમિત્તથી જે આત્માના રાગ-દ્રષ, અશાન વગેરે ભાવ હોય છે તે જ વર્મ કહેવાય છે. દ્રવ્ય અને ભાવ ભેદથી આત્માને જે દુ:ખ થાય છે તથા સંસારચક્રમાં ફેરવે છે તે કર્મ કહેવાય છે.
કર્મોનું એક કલ હોય છે. કર્મ અનંતકાળથી અનંત છે. અનંત કર્મોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ઘાતી કર્મ અને અતી કર્મ. જે કમેં જીવતા ગુણોને ઘાત કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે. ૧, જ્ઞાનાવરણ, ૨. દર્શનાવરણ, ૩. મેહનીય અને ૪. એતરાય- આ ચાર ઘાતી કર્મ છે.
જે કર્મો ગુણોને ઘાત ન કરી શકે તે અઘાતી કર્મ કહેવાય છે. ૧. વેદનીય, ૨. આયુ, ૩. નામ અને ૪. ગે ત્ર- આ અલતી
સંસારના અનંત કર્મો નીચે પ્રમાણે મુખ્ય આઠ કર્મોમાં સમાવેશ પામે છે:
શતી કર્મ: ૧. જ્ઞાનાવરણ કર્મ- જે આત્માના જ્ઞાન ગુણને ઢાંકે છે તે જ્ઞાનાવરણ કર્મ કહેવાય છે.
૨. દર્શનાવરણ કર્મ-- જે આત્માના દર્શન ગુણને ઢાંકે છે તે દર્શનાવરણ કર્મ કહેવાય છે.
' ' ?
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
૩. માહનીય કર્મ જેના ઉદયથી જીવ પેાતાના સ્વરૂપને ભૂલી બીજાને પોતાનું સમજી લે છે, તેને મેહનીય કર્મ કહેવાય છે. ૪. અંતરાય કર્મ- જે દાન, લામ વગેરેમાં વિઘ્ન નાખે છે તેને અંતરાય કર્મ કહેવાય છે.
અઘાતી કર્મ: ૧. વેદનીય કર્મ–જે આત્માને સુખ-દુ:ખનો અનુભવ કરાવે છે, તેને વેદનીય કર્મી કહેવાય છે.
૨. આયુ કર્યુ -- જે જીવને નર્ક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આમાંથી કોઈ એક ગતિમાં લઈ જાય છે, તેને આયુ કર્મ કહેવાય છે. ૩. નામ કર્મ જેનાથી શરીર અને અંગ અવયવ વગેરેની રચના થાય છે તેને નામ કર્મ કહેવાય છે.
૪. ગાત્ર કર્મ- જેનાથી જીવ ઉચ્ચ કે નીચ કુળમાં પેદા થાય છે અને તેને ગૅત્ર કર્મ કહેવાય છે.
અહિંસાનો વિશ્વના બધા ધર્મોએ સ્વીકાર કર્યો છે. જૈન
ધર્માનું પ્રાણભૂત તત્ત્વ અહિંસા છે. જૈન ધર્મમાં અહિંસાનો સૂક્ષ્મતા અને વિદ્યાથી વિચાર થયો છે. અહિંસામાં, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા વ્રત સમાઈ જાય છે.
હિંસાના બે ભેદ પાડવામાં આવ્યા છે. ૧. ભાવ હિંસા અને ૨. દ્રવ્ય હિસા.
પોતાના મનમાં બીજા કોઈ પ્રાણીને કોઈપણ રીતે કષ્ટ દેવાના વિચાર આવે તે ભાવ હિંસા છે. વાણી અને શરીર દ્રારા બીજા કોઈને કષ્ટ આપવામાં આવે તે દ્રવ્ય હિંસા છે. જૈન ધર્મમાં દ્રવ્ય હિંસાના ચાર ભેદ કરવામાં આવ્યા છે. ૧. સંકલ્પી હિંસા, ૨. વિરોધી હિંસા, ૩. આરંભી હિંસા અને ૪. ઉદ્યોગી હિંસા.
જાણીબુઝીને સંકલ્પપૂર્વક કરવામાં આવે તે સંકલ્પી હિંસા છે. મન, વચન તથા શરીરથી કરવામાં આવે, બીજા દ્વારા કરાવવામાં આવે, કરનારને અનુમોદન આપવામાં આવે તે સંકલ્પી હિંસા છે. જ્યારે કોઈ આ જાણકારી સામે, પેાતાની, પરિવારની, ધન, ધર્મ અને દેશની રક્ષાના હેતુથી હિંસા કરવામાં આવે તે વિરોધી હિંસા છે. સંકલ્પી હિંસા કરવામાં આવે છે. વિરોધી હિંસા થઈ જાય છે. બે વચ્ચેનો ભેદ છે.
પ્રત્યેક વ્યકિતથી ઘરનાં અનેક કામ કરતાં હિંસા થાય છે. ઘરની વ્યવસ્થા, ભાજન, કપડાં ધોવાં, અનાજ દળાવવું, વગેરે કાર્યામાં થતી હિંસા આરંમી હિંસા છે. અહિંસક વ્યકિત એવી રીતે કાર્ય કરે છે કે જેથી એમાં ઓછામાં ઓછી હિંસા થાય. દરેક વ્યકિત પોતાના અને કુટુંબના ભરણપોષણ માટે ધંધા-વ્યવસાયમાં જે હિંસા કરે છે તેને ઉદ્યોગી હિંસા કહે છે. અહિંસક વ્યકિત એવા ધંધા કરે છે જેમાં ઓછામાં ઓછી હિંસા થાય.
આ ચાર પ્રકારની હિંસા ગૃહસ્થ સમુદાય દ્વારા થાય છે. આ બધા સામે સાવધાની રાખનાર વ્યકિત અણુવ્રત ધારણ કરે છે.
હિંસા પર વિજય મેળવવા જે કંઈ સહન કરવું પડે તે માટે તૈયાર રહેવું. આ સિદ્ધાંત પરથી તપસ્યાનો વિકાસ થયો છે. ઈન્દ્રિયો અને મનને જીત્યા વગર અહિંસા જીવનમાં નથી આવતી. એ મેળવવા માટે બાહ્ય વસ્તુઓ અને વિષયોના ત્યાગની જરૂર છે.
જૈન ધર્મમાં આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અપરિગ્રહનો સિદ્ધાંત સ્વીકારાયો છે. અહિંસક દરેક વસ્તુને મમતા નહીં પણ સમતા ભાવે જુએ છે. અહિંસક અપરિગ્રહી હોય છે. આવશ્યકતાથી વધુ સંગ્રહ તે નથી કરતા.
બીજા ધર્મોમાં અહિંસાપાલનનો નિર્દેશ છે, પરંતુ એમાં મનુષ્યને સર્વોપરિ સમજી એના હિત માટે અન્ય જીવાની હિંસા માટે સ્વીકૃતિ આપવામાં આવી છે. જૈન ધર્મમાં એવું નથી. કોઈપણ ગતિના જીવને સુખની આકાંક્ષા છે. કોઈને દુ:ખી નથી થવું. જીવાત કર્યા વગર મનુષ્ય ગતિને સુખ-સુવિધા આપવાનો વિચાર જ જૈનધર્મમાં કરવામાં આવ્યો છે. જેમાં ‘જીવા અને જીવવા દાની ભાવના સ્પષ્ટ છે.
આ રીતે જૈન ધર્મમાં કોઈ એક વ્યકિત કે કોઈ એક વર્ગ નહીં પણ પ્રાણીમાત્રના સુખનો વિચાર વ્યાપક અને ઉદાન રીતે કરવામાં આવ્યો છે.
અનેકાન્ત”માંથી ટૂંકાવીને)
તા. ૧૬–૧–૪૨
માનવજીવન અને સખ [] ગુણવંત ભટ્ટ
“જયારે તારા હ્રદયમાંથી મારા સંબંધોનું ગીત ભૂલાઈ જાય ત્યારે તું મને કહે જે, હું મારા હ્રદયમાં સંઘરી રાખેલા તારા સંબંધના મધુર મધુર ગીતો તને સાંભળાવીશ.”
મારા હૃદયમાં જન્મેલા આ સંબંધના ગદ્ય ગીતે, મને એંબંધ વિશે લખવા પ્રેરણા આપી ને મારા હૃદયમાં ત્યારેઅનેક પ્રશ્નો ઉઠ્યા :
“કયા સંબંધ ચા? સંબંધ કોના સાચો? કોના સંબંધની
લાગણીના બળે આ શરીર, આ મન અને આત્મા જીવે છે?”
–સંબંધ વગર માઙ્ગસ જીવી શકતા નથી- આ સનાતન સત્ય છે! એટલે જ માનવજીવનમાં સંબંધનું મૂલ્ય શું છે એ વિશે થોડું મનોમંથન કરું છું!
પ્રત્યેક માણસમાં બિંધ! સત્યનો, લાગણીનો અને પ્રેમનો આવિર્ભાવ આવતા હોય છે! આ આવિર્ભાવ કયારેક જીવનના છેલ્લા શ્વાસ સુધીના હોય છે, કયારેક તાત્પૂરતો, સ્વાર્થી હોય છે તેા કયારેક થાડા કાળ સુધીના-માહસભર એટલે કે મેહિત આવિર્ભાવ હોય છે!
ઘણાં સંબંધના તો મૂલ્ય અંકાતા હોય છે, પરંતુ સંબંધાના મૂલ્ય અંકાતા હોય એ સંબંધ સાચા હોતા નથી!
જે સંબંધ નિર્વ્યાજ હાય છે, એ જ સંબંધમાં સત્યનો આવિર્ભાવ આવે છે અને એ સંબંધ જ સાચા હોય છે.
ઘણા સંબંધા લાગણીના બંધનથી બાંધેલા હોય છે, પણ સાંસારિક હોય છે! એમાં કોઈકના નિર્વ્યાજ હોય છે, તો કોઈકના લાગણીવાળા હોય છે પણ સ્વાર્થપરાયણ પણ હોય છે. પરંતુ આ સંબંધ લાગણીપ્રેરિત હાવાથી એમાં નર્યો સ્વાર્થ પણ નથી હોતા!
આજે અહીં ‘પ્રેમ સંબંધ'ની પણ વાત કરીએ. પ્રેમની વ્યાખ્યા માણસે માણસે જુદી હોય છે: પણ પ્રેમ-સંબંધમાં સ્વાર્થનું પરિબળ મેટ્' છે!
અહીં એક સત્ય કહેવાનું મન થાય છે: જ્યારે સંબંધને દંભ આદરવા હોય છે, ત્યારે 'પ્રેમ' શબ્દનો પ્રયોગ થાય છે. અને ‘પ્રેમ’ શબ્દ જ એવા છે જેનાથી માણસને છેતરાવાનો અવકાશ વધારે રહેતા હોય છે!
માનવમિ સંબંધોના આવિર્ભાવ આવવાના ચાર તબક્કા છે:
પ્રથમ : બાળવયમાં માણસ જેને પ્રેમ કરે છે, એને સાચે જ પ્રેમ કરે છે—એ સંબંધમાં ત્યના સાચા આવિર્ભાવ હોય છે! લાગણીનું પ્રેરક બળ હોય છે, સંબંધનું બળ સહજ સ્વરૂપ અન્યને પણ નિર્દોષ ભાવે રાચા સંબંધથી ખેચે છૈ!
માનવજીવનમાં પ્રેમ’ના સાચા આવિર્ભાવ હોય છે તો આ અવસ્થામાં હોય છે—આ સંબંધ જ નિર્વ્યાજ હોય છે!
બીજો તબક્કો હાય છે બાળ સુલભ લાગણીઓમાં પસાર થઈને યૌવનકાળમાં પ્રવેશેલા માણસના સત્ય વાત એછે કે માનવ જ્યારે યૌવનકાળમાં આવે છે ત્યારે એનામાં ઘણાં પ્રકારના સંબંધનો આવિર્ભાવ આવતા હોય છે! એનામાં આવતા પ્રેમ, લાગણી અને સંબંધાનું સ્વરૂપ ખોટું નથી હાર્યું પરંતુ એમાં એક તરવરાટ હોય છે, એમાં પરિસ્થિતિ, વિચાર અને સભ્યને વિસારે પાડી છે એવું એક પરિબળ હોય છે. પરંતુ આ કાળમાં એ પરિબળ સ્વાભાવિક આવી જતું હોય છે : જેમ બાળસહજ લાગણીનું પ્રેરક બળ હોવ છે તેવી જ રીતે યૌવનકાળમાં પણ તરવરાટવાળું-યૌવન સહજ
Page #93
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૮૨
પ્રભુમ
આવી જ્યાં આવિર્ભાવમાંથી સંબંધાનું પાત જન્મનું હોય છે : એમાં સત્યની સહજતાં હોય છે ખરી, પણ રને સહજતામાં પીઢપણ, ગણતરી કે સાચા મૂલ્યાંકનનો અભાવ હોય છે!
એટલે જ યૌવનકાળમાં, માનવના સાચા સંબંધો બંધાવવાની પળામાં, વિચારશીલ મુરબ્બીદને ચિંતા કરવી પડે છે:
ત્રીજો તબક્કો ગૌવનકાળમાંથી પસાર થઈ ગયા પછીના એની સાથે સંબંધ, લાગણી, પ્રેમ એ બધાના સમન્વયથી એક જુદી વ્યકિત સાથેના સંબંધમાં એ જોડાય છે: એનામાં સાંસારિક સંબંધનું એક પરિબળ જન્મે છે. આ પરિબળમાંથી એને પ્રાપ્ત થાય છે જીવનના જુદા જુદા પ્રકારના સંબંધા!
માનવજીવનમાં સમજવા જેવા સંબંધોના આ સાચા તબક્કો છે. અહીં માણસે પેાતાના સાચા સંબંધાાિંથી જન્મતા નવા જીવનમાં પ્રવેશવાનું હાય છે: પુરુષ પતિ બને છે અને એના જીવનમાંની સંબંધાની પળેપળની લાગણીઓમાં થવારો આપતી વ્યકિત એના જીવનમાં જન્મે છે. આવી જ રીતે સ્ત્રી પત્ની બને છે. સામ સંસારના પ્રારંભકાળમાં સ્ત્રી-પુરુષ પ્રવેશે છે અને એના જીવનના ત્રીજા તબક્કામાંથી પસાર થતાં હોય છે.
પુરુષ પતિ-સી પત્ની, બંનેના હૃશ્યમાં પરસ્પર માટે નવા સંબંધનો જન્મ થાય છે. આ સંબંધમાં પરસ્પરમાં પ્રેમ, લાગણી અને ભાવનાનું જે પ્રાગટય થાય છે એનું અદકું મહત્ત્વ છે: સાચા સંબંધની ને સાચા જીવનની આ ગતિ છે અને એ ગતિમાંથી જ નવા નવા સાંબંધા જન્મતાં હોય છે.
~હીં એક રામજવા જેવી વાત કહી દઉં, નવા સિંહા જન્મે છે એની સહજ ઊર્મિના અવિર્ભાવમાં માણસે એની આજુબાજ જે જૂના સંબંધેા છે તેનાથી જરા અંગે પણ વિચલિત થવું ન જોઈને એને જો એ ભૂલી જાય તેમ નવા સંબંધોનું કોઈ મૂલ્ય રહેતુ નથી!
માણસ પેાતાના બાળગુલ ભ સંબંધામ!થી જ્યારે પસાર થઈને, બીજા બે તબક્કામાં આવી ગયો હોય છે ત્યારે એનામાં બાળકુલમ લાંગણી અને આવિર્ભાવ અવિસ્મરણ થઈ ગયા હોય છે- એ બાળસુલભ લાગણી અને આવિર્ભાવોના જીવનમાં નવા અવતરેલાં નવા સંબંધામાંથી ફરી વખત ઓ અનુભવતાં હોય છે! એનામ થાડેણે અંશે એ લાગણી જન્મતી હોય છે અને એટલે જ આ સંબંધે. મનના છે- જવારે પરસ્પરના સંબંધાને મન ઓળખે છે ત્યારે રાંબધાની સાર્થકતા સર્જાય જાય છે.
ચોથો તબક્કો : માનવ જીવનમાં સંબંધનો આ ચોથી તબક્કો ખૂબ મહત્ત્વના હોય છે. એની માજુબાજુ ઘણાં સંબંધ ઊગી નીકળ્યા હોય છે. એ જુદા જુદા સ્વરૂપના સંબંધમાં એમણે જીવ[ પડવું હોય છે, રો સંબંધાને પોતાના જ રાખવાની સતત મથામણ રાખવી પડતી હોય છે – પોતે, પુત્ર, પૌત્ર-પત્ની, પુત્રવધૂ અને પૌત્રી :આ બધાં જ સંબંધાતાં કડીયેાને પેાતાની એક કડીમાં ગેાઠવવી પડતી હોય છે—આ મોટી જવાબદારી. માટી વયે આવતી હાય છે: ભાગ્યે જ કોઈડ "કિત પોતાના સર્વ સંબંધોને પોતાના વિચારોની ભીંત ઉપર લટકાવી શકતા હોય છે – જીવનની ગહનતાના આ તબક્કામાં એ હારી પણ જતા હાય છે, જીતી પણ જતા હોય છે! આ છે માનવજીવનના સંબંધેાના ચાર તબક્કા.
આજે તે માનવજીવનમાં ‘સંબંધા'નું મૂલ્ય વિસરાવા માંડયું છે. પહેલાં જે સંબંધા ઓતપ્રોત થઈને, એક છત્રછાયા નીચે જીવાતા હતા એનું મૂલ્યે વિસરાતા સંબંધા વેરવિખેર થવા માંડયાં છે— આજે સંબંધનો દરિયો નથી ઘૂઘવતો, કારણ કે સંબંધ
જીવન
૧૫
જુદા જુદા વહેણામાં વહેવા માંડયા છે: આનાથી માણસની અસ્મિતા ખોવાઈ જતી હોય એવું લાગે છે.
આ છે આજના માનવજીવનના સંબંધોની વાત.
મને એક વખત ગિરિશચંદ્રજી મહારાજે પૂછેલું: “તમારી દૃષ્ટિએ સંસારના સંબંધેામાં જીવતા માનવજીવનના સંબંધાનું મૂલ્ય શું છે?”
મેં કહ્યું હતું : “આજના માનવ બહુ ઓછા સાચા સંબંધાની પળામાં જીવે છે. અને એની જિંદગીમાં, પેાતાને અને પરને સંબંધાના આવર્ભાવ આવે છે. સહજ સંબંધનો ભાવ જાગે છે એમાં જીવવું પડ હોય છે.” સંબંધામાં સ્થિરતા રહી નથી. આજે માણસને સંબંધ, પ્રેમ, લાગણી અને સ્મરણાના ટંકાએ લઈ લઈને જીવવું પડતું હોય છે!”
અને ધણી વખતે, કોઈકને તો બળબળના રણના રજકણામાંથી પાણીની તરસ છીપાવવા જેવા આભાસી સંબંધામાં પણ જીવવું પડતું હોય છે !
આ છે માનવવનમાં આવતા-જતાં ને જીવાતા શબધાની
વાત.
સાભાર -સ્વીકાર
(૧) ભાવના શતક. લે. ભારતભૂષણ, શતાવધાની સ્વ. પંડિત મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજ. પ્રકાશક: શ્રી લાલજી વેલજી શાહ, રામ ઝરુખા, એમ. એ. હાઈસ્કૂલની સામે, એસ. વી રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮, કિં.શ, પાંચ
(૨) શ્રાવક ધર્મ યાને મોક્ષપ્રાપ્તિના ઉપાય, લૅ, સ્વ. ગુલાબચંદ પાનાચંદ મહેતા, પ્રકાશક: વીર વાણી પ્રકાશન કેન્દ્ર, C/o. નંદલાલ તારાચંદ વેરા, ૯૮, નેપિયન્સી શેડ, બી–૪૫, શાંતિનગર, મુંબઈ-૪૦૦ ૦૦૬. બીજી આવૃત્તિ: કિં. રૂ. ૨૦/
નવભારત સાહિત્ય મંદિર, ૧૬૨, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨ તરફથી નીચેનાં સાત પુસ્તકો મળ્યાં છે. ‘અપંગ અવસ્થાના જીવન સંગ્રામની આનંદયાત્રા’લાભુબેન મહેતા લિખિત(૧) અમૃતભાઈ પરીખ કિ` રૂા. ૩. (૨) શકુન્તલાબહેન—કિં. રૂ!. ૫, (૩) ભગવાનદાસ ભાટિયા, કિં. રૂા. ૩, (૪) મધુમાલતી ચોકસી કિં. રૂ।. ૪, (૫) મનુભાઈ પટેલ, કિં. શૂ. ૫, (૬) અપંગને સંગ લેખક: અજિત પોપટ કિં. રૂા. ૫, (૭) પંગ તનના પણ મનના નહીં, લેખક ભૂપેન્દ્ર મા. દવે, કનૈયાલાલ રામાનુજ, કિં. રૂા. ૭.
ચિન્તનિકા
જીવનનો મોટામાં મોટો આનંદ આ
છે: સારું કામ છાનુંછપનું કરી નાંખવું અને પછી અકસ્માત જ તેનાથી વાકેફ થવું. ચાર્લ્સ લેમ્બ વિશ્વમાં સૌથી સમર્થ માનવી તો એ છે જે સૌથી વધુમાં વધુ એકલો ઊભા રહી શકે છે. -
-ઈન્સન
કોઈને જ માફ નહિ કરવામાં જેટલી ક્રૂરતા છે તેટ ી જ ક્રૂરતા દરેકને માફ કરવામાં રહેલી છે.
–સેનેકા ભવિષ્યની અોક્કસ ઘટનાઓથી નહિ ડરનાર કે એના પર આશા નહિ રાખનાર વ્યક્તિ શાણી છે.
નથી.
નાતાલ ફ્રાન્સ બીકણ લોકોથી હું જેટલા ડરું છું તેટલા બીજા કશાથી ડરતો →બટ ફાસ્ટ
Page #94
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ જીવન
તા. ૧૬--૮૨
-
ને
યુ. જી.: દૈહિક પરિવર્તનની આધ્યાત્મિક યાત્રા " હક
I વિપિન પરીખ કાઈ તમને સુંદર ભેટ આપે અને છતાં એ ભેટ તમને
પ્રતીતિ થઈ હતી કે આ બધા સાધુએ દંભી છે. એમના વાણી
વર્તનમાં મેળ નથી અને ત્યારથી જ મારી ખેજનો પ્રારંભ થયો. અવસ્થા કરી મૂકે એવું બને ખરું? મારા મિત્ર સંબકભાઈએ મને
એમની જિંદગી પોકળ છે. ભય તેમને કોરી ખાય છે. કયાંક કશું એવું જ એક સુંદર પુસ્તક આપ્યું છે. એ પુસ્તકે મને સાચ્ચે બેચેન
ખૂટે છે. આ બુદ્ધ, ઈશુ બધા મોક્ષની વાતો કરે છે તેમાં કશું તથ્ય કરી મૂકો. યુ.જી.ના હુલામણા નામથી જાણીતા શ્રી યુ. જી. કૃષ્ણ
છે? મારે એ શોધવું છે.” એ અરસામાં શિવાનંદ સરસ્વતીના મૂતિની કથા તથા વિચારો રજૂ કરવું એ પુસ્તક છે. (ધી મીસ્ટીક
સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, થમ-નિયમ પાળતા. એ દરમિયાન એફ ઓનલાઈનમેન્ટ). આ માણસ વિચિત્ર છે. પુસ્તકનું પહેલું
સમાધિ, નિર્વિકલ્પ સમાધિ વ. અનેક અનુભૂતિ થતી. યુ. જી.ને પાનું વાંચતાં જ આફરીન થઈ ગયો,-કંઈક આંચકા સાથે! સાધારણ
થયું, “વિચાર, ૫ના કે ઈપણ જાતની અનુભૂતિને પેદા કરી શકે. રીતે લેખક કોપીરાઈટ માટે ખૂબ જ સજાગ હોય છે, ઝઘડે છે.
હું તો છું તેવો ને તેવો જ રહ્યો છું. યંત્રવત બધું કરાય છે એટલું જ. લખતા હોય છે “લેખકની પરવાનગી વગર આ પુસ્તકમાંથી કશું છાપવું
મારે માટે ધ્યાનનું કશું મુલ્ય નથી. આ બધું મને ક્યાંય લઈ નહીં નહીં” વિ. ત્યારે આ વિચિત્ર માણસ લખે.
જય.” મારા લખાણ અથવા ટીરીંગને કોઈ કોપીરાઈટ નથી. મારી એક દિવસે શિવાનંદ સરસ્વતીને બંધ બારણે કેરીનું અથાણું પાતાની સંમતિ વિના કે અન્ય કોઈની પરવાનગી વિના તમે આમાનું ખાતા જોઈ લીધા. ત્યારે થયું, “આ માણસે કશું ઈતર પામવાની કશું પણ પુન: છાપી શકે, હેંચી શકો, મનગમ ‘સવળું કે આશાએ જીવનમાં બધું નકાર્યું છે અને છતાં પોતાની જાત પર અવળું અર્થઘટન કરી શકો, મરડી શકે. ત્યારે પિતાને નામે ચઢાવી, કાબૂ રાખી નથી શકતા. એ દંભી છે, આ જાતનું જીવન મારે માટે તમારા વિચારો છે એવો દાવો પણ કરી શકો.”
નથી.” આ તો આગળ એક વખત કહે, “મારા વિશે લખાયેલા લેખે મને
તેમને લાગ્યું આ ઈશુ, બુદ્ધ રામકૃષ્ણ વ. સૌ પિતે ભ્રમણીમાં
રયા અને લોકોને ભ્રમણામાં રાખ્યા. એ લોકો વાતો કરે છે અક્રોગમતાં નથી. તમે મને ધર્મિષ્ઠ વ્યકિત તરીકે રજૂ કરવાના પ્રયત્ન કરો છો-ને તે હું નથી. હું જે કહું છું તેમાં કોઈ ધાર્મિક કે ગૂઢ
ધની. મારી વાસ્તવિકતા એ છે કે હું ક્રોધી છું. વાતો કરે છે. ઉદારતત્ત્વ નથી, માણસને માનવના ઉદ્ધારકોથી બચાવવું જોઈએ. આ
તાની, હું છું લોભી. ક્રૂરતાના આવેગે મારી અંદર ઊછળે છે. હું ધર્મિષ્ઠ લોકોએ આખી માનવજાતને છે કરી છે. એ લોકોને ફેંકી દો.,
જે છે તેથી વિપરીત હું જે નથી તે થવાની આ બધી વાતો કરે આ જ ખરી. હિંમત છે.
છે, એ નકરું જૂઠાણું છે ને મને જૂઠો બનાવે છે. વાસ્તવિકતા છે.
ક્રોધની, લેભની, ક્રૂરતાની, વાસનાની, અવાસ્તવિક, અકુદરતી છે. - રગેરગથી બળવાર, આખાબોલા ને નિર્ભીક છે. ધર્મના
આ અહિંસા, અક્રોધ, નિર્વાસના બધા પ્રત્યે સૂગ ચડી, થયું “હવેથી તમામ સાધના, ધ્યાન, જપ-તપ, મંત્ર સંત, ગુરૂ સી પર આપણને
શ્લોકો નહીં, સાધના નહીં, ધર્મ નહીં. એમાં કશું નથી.” સાધુઅસ્વસ્થ કરી મૂકે એવા આકરા પ્રહાર કરે છે. કોઈને છોડતા નથી.
સંત પાસે જવાનું બંધ કર્યું. થયું: “મારે કોઈ આધ્યાત્મિક અનુભૂતિ જે. કૃષ્ણમૂતિને પણ નહીં !
જોઈતી નથી. એ અનુભૂતિ જીન્ટી કે જીવનના બીજા કોઈ અનુભવ જીજ્ઞાસુઓને કહે છે, “મારી પાસેથી તમને કશું મળશે નહીં. જેવી જ છે, એમાં કશો ફેર નથી. મને બ્રહ્મને અનુભવ નથી જોઈ.” અહીં આવી તમે નાહક તમારા સમય બરબાદ કરો છો. બિસ્તરા
એવામાં એક મિત્રના સૂચનથી મને રમણ મહર્ષિ પાસે બાંધીને ચાલવા માંડો. મારે કશું આપવાનું નથી. તમારે કશું લેવાનું
ગયા. થયું: “શાક સમારત, કોમીક વાંચતો આ માણસ મને શું નથી.”
મદદ કરવાનો હતો ?” છતાં પૂછયું, તમારી પાસે જે છે તે તમે કોણ છે આ યુ. જી.? એ પોતે જ કહે, મારો ભૂતકાળ, પશ્ચા- મને આપી શકો?” મહર્ષિએ સામે પ્રશ્ન કર્યો, “હું તે આપી શકું. ભૂમિ તદૃન નકામા, બિનમહત્ત્વના છે. એ કોઈ માટે આદર્શ બની નું લઈ શકે?” યુ. જી. આભા થઈ ગયા. “અરે ભાઈ, આ તો શકે નહીં, કારણ તમારી દરેકની પ ની પશ્ચાદભૂમિ આગવી, મને સામે પૂછે છે: તું લઈ શકે?” બીજા બધા તો આપવાને વિશિષ્ટ છે. તમારા જીવનને દરેક પ્રસંગ વિશિષ્ટ છે. મારા જીવનની તત્પર હતા. પ્રશ્ન પડછાયા કર્યો. યુ.જી.ને થયું: “હું શું કામ ન લઈ કયા અમુક બિંદુ હદ સુધી ચાલે છે; પછી શંભી જાય છે.” શકું?” એમને મન મહવને પ્રશ્ન આ હતા : આ બધા જે અવઆમ તે ૯ જુલાઈ, ૧૯૧૮ની તારીખે મછલીપટ્ટમ નજીક
સ્થામાં છે તે અવસ્થા શી છે? હું પોતે એ અવસ્થા રોધી કાઢીશ. ગુડીવા શહેરમાં ઉપલા મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ્યા, એમના
કોઈ મને એ સ્થિતિ આપી નહીં શકે. મારે તે જ મારી કેડી જેમ પછી થોડા જ સમયમાં એમના માં મૃત્યુ પામ્યા. ત્યારે નામ
કંડારવી પડશે. હતું ઉપ્પાલપુરી ગોપાળ કૃમૂકે. નાના પાસે ઉછર્યા. નાના સુસંસ્કૃત થિયોસોફીકલ સોસાયટીમાં લેકચરર તરીકે જોડાયા. સારા, કુશળ શ્રીમંત વકીલ. થિયોસોફીક્લ સેસાયટીના લૅવેટી ને એળકોટ વકતા હતા. દેશભરની યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપતા છતાં વ. જોડે સારી શરાબે, છતાં રૂઢિચૂસ્ત વાણી ને વર્તનમાં વિરોધ. અંદરથી બેચેન હતા. “પોપટની જેમ આ બેલબોલ કરવાનો શો નાનપણથી જ આ વિરોધાભાસ યુ. જી. માટે પ્રશ્ન ઉત્પન કર્યા. અર્થ છે? શા માટે હું મારો સમય બરબાદ કરું છું? આ મારી સૌ માનો કે નાનકડો ઉપ્પાલપુરી ગભ્રષ્ટ આત્મા છે ને ઉજજવળ જિંદગી નથી. આજિવિકા નથી. મને એમાં રસ નથી.” ભવિષ્ય લઈને જમ્યા છે. નાનાએ એના ઉછેર માટે વકીલાત પણ ' સોસાયટીની મસીહાની વાતમાં દંભ જે. બધા છીછરાં લાગ્યા. છોડી દીધી: પાંચ, સાત વરસના છોકરડા આગળ ઉપનિષદ્ વ.ને એવામાં કૃષ્ણમૂર્તિના પરિચયમાં આવ્યા. સાત વરસ સુધી સાંભળ્યા. ગહન અભ્યાસ થતો. સાત વરસની ઉમ્મરે તે એ પોપટની જેમ સીધા સાદા ઉત્તર આપવાને બદલે કૃષ્ણમૂર્તિ જાત-બચાવ કરવા બધું બોલી જતા. રામકૃષ્ણ મઠના તેમ જ અન્ય અનેક સાધુસંતોની લાગ્યા. પડતા મૂક્યા, છુટા થયા. કૃષ્ણમૂતિને કહ્યું, “તમારું વિશ્લેષણ તેમના ઘરે આવનજાવન રહેતી. યુ. જી. કહે: “નાનપણથી જ મને લોકોને મદદ નથી કરતું, પાંગળા બનાવે છે.”• • •
Page #95
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૮૨
પ્રબુદ્ધ જીવન
૧૭
+
જાણે સંમિશ્રણ થાય છે! ઈદ્રિ ખુબ સતેજ ને સંવેદનશીલ બની
એમના ૪માં વરસ પહેલાં અનેક સિદ્ધિને અનુભૂતિ પામ્યા. પણ તે સિદ્ધિને કશું મહત્ત્વ આપ્યું નહિ. માણસને જોતાં વાર જ તેના સમગ્ર ભૂત, ભવિષ્ય, વર્તમાન નજર સમક્ષ જોઈ શકતા, વાસિદ્ધિ પણ આવી. બોલે ને તેવું જ થાય! કુટુંબ સાથે અમેરિકા ગયા. '૬૧ સુધીમાં તિજોરીનું તળિયું સાફ થઈ ગયું. તે સાલમાં જ પિતાની ભીતર એક ભયંકર, દુર્દમ્ય ઉલ્કાપાત અનુભવ્યું. તે પછી ત્રણ વરસ સુધી કશું કરવાનું સૂઝે નહીં એવી મૂંઝવણભરી સ્થિતિમાં રખડયા. મને બળને નકરો અભાવ! અને પછી એકાએક સહેજ અવસ્થા, સ્વાભાવિક અવસ્થાને (નેચરલ સ્ટેટ) પામ્યા. યુ. જી. એ અવસ્થાને એક "કેલેમીટી’ ગણાવે છે. ગુલાબી ખ્યાલમાં કપેલી હોય તેથી તદ્દન વિપરીત આ સ્થિતિ છે. એકાએક જાગે શરીરના કોકોષમાં, જ્ઞાનતંતુઓમાં વિસ્ફોટ થાય છે. આખા દેહના જાણે ભૂભૂક્કા થઈ જાય છે. માથું-મગજ ખીચખીચ ભરાઈ તંગ હોય એવું લાગ્યું. વિચારોને જોડનારી કડી તૂટી ગઈ. દરેક વિચાર (ૉટ) જન્મ ને તરત વિસ્ફોટ પછી વિચારોનું કોઈ સાતત્ય નહીં. વિચાર એક કુદરતી લયમાં વિરમે છે. દેહની રાસાયણિક પ્રક્રિયા બદલાઈ જાય છે. વ્યવહારિક પ્રશ્ન સિવાયના બધા પ્રશ્ન શમી ગયા. યુ.જી. કહે, “મને કયારેય વિચાર નથી આવતું કે હું તમારાથી કે બીજા કોઈથી જરા પણ જુદો, ભિન્ન છું. કારણ અહીં કોઈ બિંદુ કે કેન્દ્ર નથી. પછી ઈન્દ્રિયો (સેન્સીસ) રહે છે પણ તેને સુત્રધાર રહેતો નથી.”
તે પછી સાત દિવસ દેહની ઈન્દ્રિયમાં ફેરફાર જણાયો. કેટલાક વખત સ્મૃતિ જતી રહી. ત્વચા એકદમ સુંવાળી થઈ. એટલી સુંવાળી કે ઘઢી કરતા લેડ પણ લસરી જાય! દેહને એક સોનેરી આભા આવી, સ્વાદેન્દ્રિય ને પ્રાણેનિ,યમાં પણ પરિવર્તન થયું. દષ્ટિમાં પણ વિચિત્ર અનુભવ થશે. આંખ સામે ‘
વિવિઝન” જે વિશાળ દશ્યપટ દેખાતે. તેમાંથી વસ્તુઓ તેમના તરફ આવતી દેખાતી ને પિતાનામાંથી બહાર જતી દેખાતી. પાંપણ જાણે ફરકવાનું ભૂલી ગઈ. બહારને અવાજ, કૂતરા ભસવું કે ટ્રેનની વહીસલ સાંભળતા ને એ અવાજ પોતાનામાં નીકળને હોય એવું લાગતું. એક દિવસ એવું લાગ્યું કે પિતાને દેહ જ રહ્યો નથી. પૂછતા, “આ મારા હાથ છે? સેફા પર મારું શરીર દેખાય છે? મારી ભીતરથી કશું એમ નથી કહેતું કે એ મારું શરીર છે.”
એક દિવસ ૪૯ મિનિટ સુધી મૃત્યુની પ્રક્રિયામાંથી પસાર થયા. હાથ-પગ ઠંડા પડી ગયા. શરીર જ થઈ ગયું. હૃદયના, શ્વાસના ધબકારા ધીમા પડયા અને એકાએક બધું થંભી ગયું. મૃત્યુને અનુભવ કરનાર પણ ત્યાં ન રહ્યો. પાછા કયારે અને કેવી રીતે ફર્યા તેની સભાનતા નહોતી.
આઠમે દિવસે શકિતનો એક પ્રચંડ, રોકી ન શકાય એવો આવેગ અનુભવ્યું. આખું શરીર ફીટ આવતી હોય તેમ ધ્રુજવું. રૂમ, સોફા, આખું વિશ્વ જાગે ધ્રુજી ઊઠયું. દિવસો સુધી આ સ્થિતિ રહી.
તે પછી બધું જ બદલાઈ ગયું. શરીરના કોષેકોષ, રાસાયણિક પ્રક્રિયા, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, હલનચલન બધું જ. ત્રણ વરસ સુધી આ ચાલવું. ત્યાર પછી એક સહજ અવસ્થામાં હંમેશ માટે રહ્યા. ચેતનાની આ મૂળ, આદિમ, પ્રાકૃત સ્થિતિ છે. “આ સારું, આ ખરાબ” એવું તેલનારું કહેનારું, કેદ્ર જ વિલુપ્ત થઈ ગયું. આખે જુએ, પણ જો નાર કોઈ નહીં. વસ્તુ ઉપર નજર મંડાય પણ તેનું નામકરણ ન થાય. ગાય, ઘેડ ગધેડા નામથી શું ફરક? ઈદ્રિયો પિતાના સ્વાભાવિક લયમાં કામ કરે છે. ઈન્દ્રિયોના સંદેશને અનુવાદ કરનાર, અર્થઘટન કરનાર ત્યાં કોઈ રહેતું નથી. ચેતના પિતાની શુદ્ધ પ્રાકૃત સ્થિતિમાં રહે છે. આ સ્થિતિમાં પાગલ અને શિશુ
યુ. જી. કહે, “અહીં સુધી મારી કથા છે. પછી તેમાં કશું ઉમેરાતું નથી. મારી પાસે આવી લોક પ્રશ્ન પૂછે તે ઉત્તર આપું છું. ન આવે તો મારે મન કશે ફરક નથી પડતો. ભાષણો આપતા નથી. લોકોને મેક્ષ આપવાના પવિત્ર બંધામાં હું નથી પડયો. માનવજાત માટે મારી પાસે કોઈ સંદેશ નથી. મારી જાતને હું કોઈ સાથે સરખાવતે નથી. પ્રબુદ્ધ થવા માટેની બધી તરકીબે બકવાસ છે. સજગતા કેળવવાથી માનસિક પરિવર્તન (મ્યુટેશન) સંભવે તે વાત નકામી છે. માત્ર દૈહિક પરિવર્તન જ શકય છે. આ દૈહિક પરિવર્તન કર્યા તે આનુવાંશિક કારણોને લઈને કે કોઈ આકસ્મિક કારણે પરિણમી શકે.”
ના સહજ અવસ્થાનો તમે આદર્શ ન બનાવી શકો. એ અચાનક, અકારણ ઘટે છે. તમારી સહજ અવસ્થા બીજાની અવસ્થા કરતા તદ્દન ભિન્ન હશે. કારણ તમે પાને વિશિષ્ટ (યુનિક) છો. એ સ્થિતિ માટે કોઈ અધના, કોઈ મંત્ર, નેત્ર, જપ નથી; બલ્ક એ સી, અને તમારી મુકત થવાનો પ્રયત્ન પણ, એ અવસ્થાને અવરોધે છે. તમારી ચેતનાને પ્રદૂષિત કરે છે. બીજાની સાથે જાતને સરખાવવાનું છોડી તમે જ્યારે તમે જ રહી છે અને સમસ્ત માનવજાતિના બધા સંસ્કારો ને ભૂતકાળ તમે ખંખેરી નાખે ત્યારે એ અવસ્થા સંભવી શકે. તમે જે નથી તે થવાને પ્રયત્ન, જાનનું પરિવર્તન કરવાની બધી મથામણ એ માટે બાધક બને છે. આ અવસ્થા નિર્વિચારની અવસ્થા નથી. નિર્વિચારની ચાવાના નૂતથી નિ:સહાય હિંદુઓને સદીઓથી છેતરવામાં આવ્યા છે. દેહ મડદું ન થાય ત્યાં સુધી વિચારવિહીન દશા સંભવી શકે નહીં. જીવવા માટે વિચારની આવશ્યકતા છે પણ આ અવસ્થામાં વિચારે તમારું ગળું દહૂંટતા નથી. તમે જયારે બધા જ પ્રયત્નોથી થાકીને, હારીને નિ:સહાય થાઓ ત્યારે એ સ્થિતિ સંભવી શકે.”
૫. જી. પૂછે છે, “તમારી ખોજ શાની છે? શું જોઈએ છે તમને? કશું જોઈતું હોય તે પહેલી શરત એ છે કે જે કશાને તમે વળગી રહ્યા છો તે સૌને બેગ બિસ્તરા સાથે ફગાવી . બીજું એ પામવા માટે તમે જે કંઈ કરો છો તે બધું જ બોધક બને છે. તમે હર હંમેશ એ આશામાં જીવે છે કે આજે અહીં તો કાલે, વધુ ને વધુ પ્રયત્નથી એક યા બીજા ગુરુ પાસેથી તમને એ સ્થિતિ પ્રાપ્ત થશે. કોઈ પણ માર્ગ પર તમે (તે માર્ગ ગમે તે હોય) ચાલી રહ્યા હો તો આટલું જાણો કે દરેક માર્ગ તમને ગેરરસતે દોરી જશે. મારી વાતોમાંથી પણ કશું શોધવા જશો તો ભૂલા પડદો. તમને મુકિત આપનાર હું કોણ? શેનાથી ? મોક્ષ જેવી કોઈ વસ્તુ નથી એ જ્ઞાન એ જ મુકિત છે.”
એક બીજી જગ્યાએ કહે, “સીગરેટના ખોખા પર મૂકવામાં આવતી જાહેર ખબરની જેમ તમને ચેતવણી આપું છું. ‘કોઈની પણ પાસેથી તમે કશું મેળવી નહીં શકે, કારણ મેળવવા જેવું કશું જ નથી.” આ બધા ગુરુસતો જાણે પોતપોતાના બ્રાન્ડની સિગારેટ વેચી રહ્યા છે. દરેક કહે છે કે પિતાની બ્રાન્ડ શ્રેષ્ઠ છે. ને કૃષ્ણમૂર્તિ આવી કહે છે તેમની સિગારેટ નીકોટીનથી મુકત છે. આ ગુરુઓ જેવા પ્રખર અહંવાદ (ઈસ્ટ) બીજા કોઈ નથી. ધીખનો ધમધકાર ધ છે.”
મૃત્યુ વિશે યુ. જી. કહે, “તમે તમારું મૃત્યુ અનુભવી ન શકો. તમારા જન્મ વખતે તમે હતા? જીવન અને મૃત્યુને તમે જુદા ન કરી શકો. સંચિત શાનની ભૂમિકા પરથી અનુ લાવ કરતું તમારું માળખું પિતાના મૃત્યુની કે મૃત્યુ પછીની સ્થિતિને (તેમ જ જન્મ પહેલાંની) ચીનુભવ નહીં કરી શકે. એટલે તે માળનું પુનર્જન્મ
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૮૨
સ્વર્ગ વિ.ની કલ્પના કરે છે. પણ જ્ઞાનથી તમે મૃત્યુને પામી નહીં - શકો. જ્ઞાનને, જ્ઞાનના તત્યનો અંત તે મૃત્યુ છે. કદાચ મૃત્યુ જેવું કશું છે જ નહીં. એવું શું છે જે મૃગુ પામશે. દેહ પંચમહાભૂતમાં મળી જશે એટલું જે બાળે તે તેની રાખ ભૂમિને ફળદ્રુપ કરશે. દાટો તો ઈયળકીડા એને ખારો. ડૂબાડશે તો માછલીઓને ખોરાક થશે એક જીવ બીજે જીવ ઉપર નભે છે ને એ રીતે જીવન ચાલુ રહેશે. એ અર્થમાં જીવન રામર (ઈમ્પોર્ટલ) છે. પણ લોકોને માટે મા ભયથી વિશેષ કશું નથી, જય-આ હું ને મરણ પામવું નથી.
એક જ વાકયમાં તમારો ઉપદેશ શું એમ કુ. અને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “હું તમને કોઈ રીતે હાયરૂપ થઈ શકું એમ નથી.”
5. જી, આમ તે સ્વીટઝરલેંડમાં રહે છે ને ત્યાંની ઠંડીથી બચવા આપણા દેશમાં આવે છે. પ્રવચન કરતા નથી ને વાતચીતનું માધ્યમ ઈગ્લીશ હોવાથી આ દેશના સામાન્ય જનથી ચાપુ ને અણજાણ જ રહ્યા છે.
આપણી માન્યતાઓના ચોકઠામાં છે. જી. રહેલાઈથી ગોઠવાઈ ન શકે એવા નથી. સમજવા સરળ નથી.
આધ્યાત્મિક ખોજમાં અનેક પુસ્તકો, અનેક ગુરુસંત આપને મળે છે. જે. કૃષ્ણમૂતિરો આવી શાસ્ત્રોને, ગુરને, સંસ્થાને છેદ ઉડાવ્ય. યુ. જી. આવી હવે કૃષ્ણમૂર્તિને પણ છેદ ઉડાવી દે છે. રજનીશજી કૃષ્ણમૂર્તિથી શરૂઆત કરી પછીથી એની ઠેકડી પણ ઉડાવી શકે ! જીજ્ઞાસુઓને આખરે તો પોતે જ ર” શેધી કાઢવાનું રહે છે. ત્યારે પણ યુ. જી. તે કહેશે, “પરમ સત્ય જેવી કોઈ વતુ જ નથી.” દૂર અને નજીકના ઈતિહાસના બે પાનાં
* p કાન્તિ ભટ્ટ ટિન અને અમેરિકામાં વસવા ગયેલા ભરતી આપણા દેશ
સ માટે ભારતના લેખકો કરતાં વિદેશના લેખકો પાસેથી ભારતની ભવ્યતા વિશે વધુ જાણી લે છે. “ઇન્ડિયા ડિસકવર્ડ: ધી એચીવમેન્ટ એક ધી રાજ” નામનું પુસ્તક લંડન ખાતેના ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયાના આયોજન પહેલાં લખાયું હતું. તેમાં ૨૧૭ વર્ષ પહેલાંના
ભારતની કેટલીક લખવામાં આવી છે અને ખાસ કરીને કેટલાક બ્રિટિશ વિદ્વાનોએ ભારત વિશે કેવી ઉટપટાંગ વાતે બ્રિટિશ પ્રજા મગજમાં ભરાવી હતી તે “ઇન્ડિયા ડિસકવર્ડ” નામનાં પુસ્તકમાં લખવું છે. આ પુસ્તકની કેટલીક વાતો આ દૂરના ઇતિહાસમાંથી આપણે જાણીશું. ઉપરાંત તાજેતરમાં પ્રમુખ સાદતના ખૂન પછી ઈજિપ્તનાં હિંમતવાન પત્રકાર અને મંત્રી હેયાલને પ્રમુખ મુબારકે જેલમાંથી છોડયા પછી તેણે થોડાક તાજ ઈતિહાસની વાત કરી છે તે આ લેખમાં હું આપવા માગું છું.
ઇન્ડિયા સિકવર્ડ:- આ પુસ્તકમાં લેખક જોન કી એ ભારતના કેટલાક જૂના બ્રિટિશ ઈતિહાસકારોએ લખેલી જૂઠી વાતોને ભાંડો ફોડે છે: ૧૭૬૫ માં મેગલ સલતનતના છેલ્લા પાદશાહે બંગાળને વહીવટ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપી દીધો હતો. ૧૭૭૪ માં વોરન હેસ્ટીંગ્ઝને ભારતને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યું હતુંજો કે અત્યારના વિશાળ ભારતના તમામ ભાગ વોરન હેસ્ટઝના વહીવટ નીચે નહોતા છતાં તેને ‘ગવર્નર જનરલ ઓફ ઈન્ડિયા' કહેવામાં આવતા હોરન હેસ્ટીંઝ અમુક દષ્ટિએ ઘણા ખુલ્લા મનવાળે અને ભારતની સંસ્કૃતિને ચાહક હતો. તે ભારતની ભાષાઓ અને ભવ્ય સંસ્કૃતિથી પ્રભાવિત થ હતો અને બ્રિટનથી આવતા દરેક શિખાઉ અંગ્રેજ ઓફિસરને તે ભરતની
ભાષાઓ અને રીતરિવાજે શીખી લેવાની ફરજ પાડતો હતો. પણ તે નિષ્ફળ ગયો. કારણ કે જો તે પછીના ૧૨૫ વર્ષ સુધી ભારત વિશે ઘણી અપમાનજનક વાત ઈતિહાસરૂપે અમુક અંગ્રેજ ઈતિહાસકારો લખવા માંડયા હતા.
આ ઈતિહાસકારો પૈકીના ‘બદમાશ' ગણી શકાય તેવા ઇતિહાસકાર હતા જેમ્સ મીલ. આ જેમ્સ મીલે ભારતની ધરતી જોઈ નહોતી અને તેને ભરતની કોઈ ભાષાનું જ્ઞાન પણ નહોતું. તે માણસે લંડનમાં બેઠાં બેઠાં “હીસ્ટરી ઓફ ઈન્ડિયા” નામને ગ્રંથ લખ્યો હતો. એ ઈતિહાસ દરેક બ્રિટિશ ઓફિસરોએ ભારત આવતાં પહેલાં વાંચો પડતો હતો. જાણે જેસ મીલ કોઈ ઇતિહાસ નહીં પણ તહોમતનામું લખતો હોય તેમ તેમણે આ ઇતિહાસ લખ્યો હતો: સાથે મેકોલે જેવા માણસે પણ ત્યારે લખેલું કે: “હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જે મુર્ખતાથી ભરેલે છે, નફરત પેદા થાય તેવી વાતે હિન્દુ ધર્મમાં છે અને જગતમાં અધમમાં અધમ કહી શકાય તે આ હિન્દુ ધર્મ છે.” મેકોલેસે વધુમાં લખ્યું હતું કે “સંસકૃત ભાષા સાવ મૂલ્ય વગરની છે અને ઈગ્લાડમાં જે બાળકો માટેની પાઠમાળા છે તેના કરતાં પણ કુલ્લક વાતે સંસ્કૃત ભાષામાં લખાયેલ છે.” આ પ્રકારે હિન્દુ ધર્મ અને સંસ્કૃતનું અવમૂલ્યન કરીને મેકોલે જયારે બ્રિટિશ પાર્લામેન્ટમાં બેલ ત્યારે તે પુરવાર કરવા માગતો હતો કે ભારતની શાળાઓમાં સંસ્કૃત, પર્શીયન અને અરબી ભાષા શીખવવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. ભાષામાં કંઈ દમ નથી.
આ પ્રકારે મેકોલે અને જે મીલના બકવાસને કારણે જે પણ બ્રિટિશ ઓફિસરો ભારત આવતા તેને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉપેક્ષા સેવતા અને ભારતના લોકોને પણ દીન-હીન સમજતા હતા. ઈતિહાસકાર કોઈ દેશને અને તેની પ્રજાને કેવો ન્યાય કરી શકે છે તેના દાખલા આપીને “ઈથી ડીકવ”માં જેમ્સ કી તે સમયના ઈતિહાસકારોના કમાંડને અલ્લું કર્યું છે. બ્રિટનની કે ભારતની લાયબ્રેરી રોમાં જે મીલના પુસ્તક હોય તે હટાવી દેવા જોઈએ.
બ્રિટિશ એફિરો ખેટો ઈતિહાસ વાંચીને આવતા હતા એટલે તેનો ભારતમાં પગલું ભરીને સૌ પ્રથમ તો ભવ્ય ઈમારતોને ઉડાડી દેવાની પેરવી કરતા હતા. રેલવે લાઈન નાખતી વખતે બ્રિટિશરોફિટ સરોગે જાણી જોઈને ઉચ્ચ કલાકૃતિવાળ, ચૌતિહાસિષ્ઠ મહેલે રમને ઈમારતોને કોન્ટ્રાકટરો દ્વારા પડાવી નાખી હતી. બ્રિટિશ શાફિરે. કોઈ દેશી રાજ્યની જૂની ઈમારતો રહેવા માટે ભાડે રાખતા ત્યારે ભીંત ઉપર ચીતરેલા ઉત્તમ પિત્રો ઉપર અને લગાવી દેતા હતા. આવા ઘણા ઉત્તમ પેઈટિગ નષ્ટ થઈ ગયા હતા. દાણા હિન્દુ મંદિરોને બ્રિટિશ લશ્કર માટેના કેફીશોપમાં ફેરવી દેવામાં આવ્યા હતા અને એક વખત તો તાજમહાલની એક અટારી ઉપર એક તોછડા બ્રિટિશ ઓક્સિરે બેલડાન્સ ગોઠવવાની ધૃષ્ટતા પણ કરી હતી. ' આ પ્રકારે ભારતની સંસ્કૃતિને ભાંડનારી ઈતિહાસકારોની ટોળી ઉભી થઈ તેવા વાતાવરણમાં ભારતમાં જોન્સ, પ્રીન્સેપ, કનીંગહામ, ફરગ્યુસન, હોજસન અને હેવેલ જેવા ઘણા તટસ્થ વિદ્રાને આવ્યા. તે લોકોએ પોતાની આંખે ઘણી ઉઘાડી રાખી છતાં ઉપરના ઈતિહાસકારોએ તેમના મનમાં ઘણો પૂર્વગ્રહ બેસાડો હતો. એટલે આ વિદ્વાને પણ ભારતની ભવ્યતાના લખાણ પછી લખતા કે
ભારતમાં આ પુરાણી સંસ્કૃતિ ભવ્ય તે છે જ પણ ભારતના લોકો આવી મૂલ્યવાન સંસ્કૃતિ રચવા માટે બિલકુલ શકિત ધરાવતા નહોતા અને જે કાંઈ સર્જન થયું તે બધું ભારતીય લોકોએ પરદેશની સંસ્કૃતિમાંથી ઉછીનું લીધું છે કે તફડંચી કરી છે.” એટલી હદ સુધી આ વિદ્વાનો કહેતા કે બુદ્ધ કાંઇ ભારતના નહોતા. બુદ્ધના જન્મ
Page #97
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૮૨
પ્રબુદ્ધ જીવન
૧૯
થળ માટેના પુરાવા મળ્યા અને બુદ્ધના લખાણ પ્રાપ્ત થયા ત્યાં સુધી ના વિદ્ધાનું ગપ આવ્યું અને બુદ્ધને ભરતના નહિ પણ કોઇ બીજા દેશના જ માનવ માનવામાં આવતા હતા. સાંચીની એક ધડ વગરની મૂર્તિ જે અત્યારે વિકટેરીયા-નાલ્બર્ટ મ્યુઝિમમાં રાખવામાં આવી છે અને જે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં આપણા ક્રિકેટર જેશે તે ભારતના કોઈ કારીંગરે બનાવી નથી પણ તે કોઇ ગ્રીક કારીગરની છે તેમ પુરવાર કરવા પ્રયાસ થયો હતો. ઇન્દિરા ગાંધીએ પણ આ અત્યંત કામય મૂર્તિ આલ્બર્ટ મ્યુઝિયમમાં જોઇ. એ મૂર્તિ તે ખરેખર ભારતે બ્રિટન પાસેથી પાછી માગવી જોઇએ કારણ કે તે મૂર્તિ ભોપાળ ખાતેના બ્રિટિશ એજન્ટ જનરલ કનચેડ પોતાના અંગત સામાન તરીકે લંડનમાં લઇ ગયા હતા. આ મૂર્તિ આલ્બર્ટ મ્યુથિમે તે સમયે ૮૦ પડમાં કોટલા માટે ખરીદી હતી કે તે મૂર્તિ “ગ્રીક કારીગરની બનાવેલી છે” સાંચીની ટેકરીમાંથી પછી જ્યારે બોધિસત્વની મૂર્તિ તેના મૂળ સ્વરૂપે મળી આવી ત્યારે જ કેટલાક વિદ્વાનોને પ્રતીતિ થઈ કે ૯૦ની સાલમાં ચાયેલી આ મૂર્તિને ગ્રીક કળા સાથે કોઈ લેવા દેવા નથી. તે મૂર્તિ ભારોભાર ભારતીય કલાના દર્શન કરાવે છે.
સૌથી વધુ ગપગેળા તાજમહાલ વિશે ચરાવવમાં આવ્યા હતા. તાજમહાલને આરસપહાણ છે તે બધા ઉપરનું કામ ઈટાલીથી આયાત કરેલા કારીગરોએ કર્યું હતું તેમ પણ આ ઈતિહાસકારોએ લખ્યું હતું. ૧૫મી સદીથી જ ભારતમાં આવું કલાકામ કરનારા કારીગરો કરતા હતા અને ઈટાલીમાં તો છેક સોળમી સદીમાં આવું કામ થતું હતું તે જાણવાની ફુરસદ આ જૂદા ઈતિહાસકારોને નોતી. જશરે હિન્દુ શીલ્પી ને લખેરા પુરાણા શીલ્પશાસ્ત્રના ગ્રંથે મળી આવ્યા ત્યારે જ તાજમહાલ ઉપરની કારીગરી પૂર્ણપણે ભારતીય કારીગરોની છે તે વાત કરીકારાઈ હતી. ઉપરાંત તાજમહાલ બંધનારા હિન્દુ શીલ્પી લો જ હતા તે વાત પુરવાર થઈ. આ બધું પુરવાર થયું છતાં ભારતીય સંસ્કૃતિ. અધર બની ગઈ છે અને તે ધીરે ધીરે નષ્ટપ્રાય: થઈ રહી છે તેમ પણ આ કહેવાતા વિશે લખ્યું હતું. બ્રિટિશ લશ્કરે શાહજહાબાદ (જૂનું દિલ્હી) નષ્ટ કર્યું અને પછી નવી દિલ્હીમાં બ્રિટિશ પાર્કિટેકટ ભુટને નવી ઈમારત બાંધી (મહારનું રાષ્ટ્રપતિ ભવન) ત્યાં સુધી ભારતની સંસ્કૃતિને વખેડવામાં આવતી હતી. વેલ નામના વિદ્વાને પછીથી ભારતીય સંસ્કૃતિની ભવ્યતા સ્વીકારીને કહેલું કે લ્યુને બાંધેલી ઈમારત પૂર્ણપણે ભારતીય શીલ્પી ને રોપાઈ હોત તો વધુ લ:વ્ય ઇનત!
૧૮મી સદીની આખર સુધી યુરોપમાં ભારત વિશે લોકોને ખાસ કંઈ જાણ નહોતી.સંસકૃતિ વગરના એક જંગલી દેશ તરીકે યુરોપના લોકે ભારતના ઓળખાતા હતા. પંજાબ ઉપર ઇસ્વીસન પૂર્વે ૩૨૬માં સિકંદરે હુમલો કર્યો અને તે પછી હારીને તે પાછો આવ્યો ત્યારે જ ભારતની ભવ્યતાની યુરોપના લોકોને જોડી જાણ થઈ. બ્રિટિશ સલ્તનતે ભારતની આ સંસ્કૃતિને દબાવવા ઘણી કોશિશ કરી છતાંય બ્રિટનના ડઝનેક જેટલા વિદ્વાનોએ આખરે ભારત વિરોની સાચી વાત જગત સમક્ષ મૂકી અને તેના પરિણામ સ્વરૂપે અત્યારે લંડન-લાયબ્રેરીમાં ભારત વિશેના પુસ્તકો માટે જે જગ્યા ફાળવાઈ છે તે ચીનના ઇતિહાસના પુસ્તકો કરતાં પાંચ ગણી છે. . ‘ઇન્ડિયા ડીસ્કવર્ડ નામના પુસ્તકમાં જોન કી એ ઉપરની બધી વાતનો સ્ફોટ કરીને ભારતને કલા, સંસ્કૃતિ અને ભારતીય લો વિ. ની સાચી વાત લખી છે, મેકોલેએ ઘણા ધમપછાડા કર્યા છતાં મારતીય શીલ્પકામની મૌલિડતા અંગે તે કાંઇ ખોટો પ્રચાર કરી શક્યા નહિ, આખાને આખા પથ્થરની સળંગ કમાનો અને ધુમ્મટવાળી હવે મીએ સૌ પ્રથમ ભારતના જ શીલ્પ બાંધી શકયા
હતા તે વાત મેકોલેએ સ્વીકારવી પડી હતી. જગતના બે મહાન ધર્મોનું જન્મસ્થાન (જૈન અને બૌદ્ધધર્મ) ભારતમાં હતું તે વાત તેણે સ્વીકારવી પડી. ભારતમાં જ એલજીબ્રાની શોધ થઇ હતી અને ભારતમાં ખગોળશાસ્ત્રનું ઊંડું જ્ઞાન લોકેને હતું તે વાત પણ છેવટે સ્વીકારવી પડી.
ખરેખર આવું સુંદર પુસ્તક લખવા માટે લોન કીના આપણે ગ્ણી બન્યા છીએ.
તાજેતરનો બીજે ઇતિહાસ ભારતને લગતા નથી પણ ઈજિપ્તમાં પ્રમુખ સાદતના ખૂન પહેલાંની અને પછીની વાતો મુસ્લિમ જગતમાં સૌથી વધુ પકાયેલા પત્રકાર અને તંત્રી મેહમ્મદ હકાલે લખી છે. ઇજિપ્તના પ્રમુખ નાસરના નિષ્ણના મિત્ર ગણાતા મહમ્મદ હયકાલ જ્યારે પછીથી પ્રમુખ સાદતના ટીકાકાર બન્યા ત્યારે હયકાલને બીજા પંદરેક લેખકો સાથે જેલમાં નાખ્યા હતા. “અલ અહરામ” નામનું એહમ્મદ 'હયકાલનું દૈનિક આરબ જગતમાં ખૂબ પ્રતિષ્ઠિત હતું. ૩જી સપ્ટેમ્બર, ૧૯૮૧ના રોજ હકાલને જેલમાં નખાયા પછી ૩૪મે દિવસે સાદતનું ખૂન થયું હતું. આ ખૂનની આગાહી હકાલે 'કરેલ, તેમણે કહેલું “જ્યારે પણ પ્રમુખ સાદત ઇજિપ્તના વગદાર વિદ્વાન ઉપર હાથ મૂકીને તેને જેલમાં નાખશે ત્યારે તેના જીવનનો અંત આવશે.” હવે જેલમાંથી છૂટયા પછી હયકાલે બીજી આગાહી કરી છે કે આવતા ૨૦ વર્ષમાં ઇઝરાયલ તેના અણુબોંબનો ઉપયોગ આરબ દેશ સામે કરશે.
મહમ્મદ હાલ તેની ડાયરીમાં લખે છે કે “સાદતના ખૂન માટે ઇજિપ્તના લોકો નહિં પણ અમેરિકાના પત્રકાર અને ટેલિવિઝનવાળા જવાબદાર છે. વોલ્ટર કોંકરી, બાબેરા વોલ્ટર્સ, અને ન્યુઝવીક અને ‘ટાઇમ' મેગેઝિનના તંત્રીઓએ ઇજિપ્તના લોકોની લાગણી જાણ્યા વગર નાહકના સાદતને ભવ્ય બતાવવા માંડયા હતા. આ 'અમેરિકન પત્રકારો સાદતની ખુલ્લેઆમ ખુશામત કરતા હતા. સાદના અહમ ને પપતા હતા કારણ કે અમેરિકન સરકાર અને અમેરિકન વેપારીઓને સાદત પાસેથી લાભ ખાટવા હતા. આ અમેરિકન પત્રકારો સાદતની નબળાઇને જાણતા હતા. સાદતને કીતિ અને ખુશામતને લોખ હો.... આ ખુશ મત કેટલી હદે થતી હતી તેનો એક દાખલો જુઓ... એક વખત પ્રમુખ વેગને સાદતને કહેલું – “સારું છે કે મારે તમારી સામે ચૂંટણી લડવાની નથી. નહિતર તમારી જેવા ભવ્ય પુરુષની સામે હું હારી જ જાઉં.' એક અમેરિકન રાજપુરુષે ખુશામત કરતાં સાદતને કહેલું: ‘અમારે તમારા ડહાપણમાંથી ઘણું શીખવાનું છે!” આવું કહી કહીને અમેરિકનો સાદતને ઉપયોગ કરતા હતા... મને થાય છે કે એક વખત સાદરે મારી સાથે સારા સંબંધો હતા ત્યારે કહેલું કે - “ટાઇમના કવરપેજ ઉપર નાસરનો ફેટે ચાર વખત છપાયો છે ત્યારે મારો ફોટો છ વખત છપાયો છે.” રાદિત પિતાને એક પવિત્ર રાજા તરીકે ખપાવવા માંડ્યા હતા.”
મેહમ્મદ હયાતે લખેલી તેની ડાયરી ઉપરથી જગતના ઘણા રાજપુરુષોએ ચેતવા જેવું છે. અમેરિકન કે બ્રિટિશ વર્તમાનપત્રો કોઇપણ રાજપુરુષનાં ભારોભાર વખાણ લખે ત્યારે તેમનાં મગજમાં રાઇ ચઢાવતાં પહેલાં જાણી લેવું જોઇએ કે આ બ્રિટિશ કે અમેરિકન 'અખબારે કંઇક મોટો લાભ ખાટવા માટે કે પોતાને જામમાં પાડવા માટે આ બધું કરી રહ્યા નથી ને? પાકિસ્તાનના પ્રમુખ યા દાંખાનની આવી હાલત અમેરિકા અને બ્રિટનના અખબારે કરી હતી.
ભૂલ સુધારે ગતાંક્યાં “પ્રેમળ જ્યોતિ” ની પ્રવૃત્તિને સ્ટોલ માટે દાને મળ્યા છે. તે નામમાં એક નામ શ્રી મનમોહનદાસ ડી. ગાંધી નહિ પરંતુ શ્રી મનમેહનદાસ ડી. સંઘવી વાંચવું.
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૨
-
-
ગાલીબની ફૂલપાંખડી
' D હરીન્દ્ર દવે [૨]
પ્રતીક્ષા છે. કોઈક આવવાનું છે. દરવાજા પર જ ઊભા રહેવાનું - દર રહેને કો કહા ઔર કહેકે ઐસા ફિર ગયા,
નિર્માણ છે. પણ દરવાજા પર સતત ઊભા રહેવાને કારણે પોતે ૪
પોતાના ઘરને દરવાન હોય એવી સ્થિતિ થઈ ગઈ છે. એટલે જિતને અરસે મેં મેરા લિપટા હુઆ બિસ્તર ખુલા,
પ્રિયતમાને ઠપકો આપે છે. વન કેટલું ક્ષણભંગુર છે એ વાત કવિને કહેવી છે, પણ કવિ આ જ ઠપકો પ્રભુને આપ્યું હોય એ રીતે આ શેરને વાંગી નિવેદનથી કામ નથી લેતા. સૂચનથી પણ કામ નથી લેતો. એ તે જુએ. પ્રભુના સાક્ષાત્કારની આશામાં દેહની તમામ પ્રકારની કોઈક અલગારી વાત કહી દે છે અને પછી જાણે આપણને કહે છે: અશુદ્ધિઓ સામે ચોકી કરતે ભકત આ ચિત્કાર કરે, ત્યારે પણ તમે સમજી લ્ય, મારે જે કહેવું છે એ.
કેઈક અર્થ અવશ્ય નીકળે છે. કવિ અહીં કહે છે: મને તમે તમારા દરવાજા પર રહેવાની
જી હૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાતદિન અનુમતિ આપી. પણ તરત જ તમે નો વચનમાંથી ચલિત થયા;
બેઠે રહે તસવ્વરે જાનાં કિયે હુએ. કહ્યું હતું એમાંથી ફરી ગયા. હજી મેં લપેટેલે બિસ્તર છે, ત્યાં
તન્ન સરળ શેર છે, પણ એમાં એક શબ્દએવો છે જેના પર તો તમે તમારી અનુમતિ પાછી ખેંચી લીધી.
આખા યે શેરની કવિતા ટકી રહી છે. “ફિર' શબ્દ એમાંથી કાઢે, બિછાનાને પાથરવા જેટલો સમય થાય, એટલા જ સમયની અને આખા | શેરની ગહનતા ચાલી જશે. જિંદગી છે.માણસને દુનિયામાં આવવા કહેવાય છે. એ હજી પિતાને
પ્રેમની મુગ્ધતાને એક જમાનો હોય છે ત્યારે માણસને એટલી પથરાટ પૂરો પણ ન કરે, ત્યાં તો એને દુનિયામાંથી વિદાય લેવાને
નિરાંત હોય છે અથવા માણસ આટલી નિરતિ મેળવી લે છે કે સમય આવી પહોંચે છે, એ બિછાના પર આરામ લેવાનો મોકો તે
રાત દિવસ પ્રિયતમાની કલ્પનામાં કયાં વીતે એની જ ખબર પડતી તેને મળતો જ નથી. જન્મ અને મૃત્યુ: આ બે બિંદુઓ વચ્ચે પથ
નથી! પ્રિયતમાની કલ્પનામાં જ એ બેસી રહે છે. રાનું જીવન તો ઝાકળની માફક હજી પ્રગટે તેવું જ ઊડી જાય છે. શાહિદે હસ્તિ-એ-મુતલક કી કમર હે આલમ,
આ મુગ્ધ દિવસે વધુ રહેતા નથી. પ્રેમની નિર્દોષતા કાયમ રહેતી લોગ કહેતે હૈ, કિ હૈ: પર હમે મંજૂર નહીં
નથી હૃદયની દુનિયા પર બુદ્ધિના પહેરેગીરો ઝાઝે સમય ગાફેલા
રહેતા નથી. પછી પણ પ્રેમ હોય છે. પણ પ્રેમની એ મુગ્ધતા ગાલિબની ગહનતા આસ્વાદ્ય હોય છે. એમાં પણ એ સરળતાના
કયાં રહી? ભવભૂતિના રામની માફક આપણે પણ નિ:શ્વાસ મૂકી વાઘા ઢીને આવે, ત્યારે એની સંકુલતા એર દિલચશ્ય બની જાય
છીએ: ‘તે હિ ને દિવસે ગતા”—રો દિવસે હવે ગયા. છે. એક સરળ અતિશયોકિતને આધાર લઈ કવિ અહીં વાત કરે છે. આ દુનિયા પરમ પુરુષની કમર છે. લોકો કહે છે કે એ છે, પણ
દુનિયાદારીની ભીડ પ્રેમની મુગ્ધતાને ટકવા દેતી નથી, ત્યારે મને એ મંજૂર નથી
ફરી એકવાર એ મુગ્ધતા માટેની જ હૃદયમાં કોક ઊંડાણમાંથી - કવિએ અતિશયોકિતમાં પ્રિયતમાની નાજુક કમરને જાણે કમર
અરંભાયા વિના રહેતી નથી. આ ફરી’ શબ્દને મહિમા ન સમાય અસ્તિત્વ જ ન હોય એવી બનાવી દે છે.
તે તમે સ ભાગી છો: હજી પ્રેમના મુગ્ધ દિવસેમ છો, સમજાય તો
આ નિસાસે તમારા હૃદયમાંથી કવિએ સવાસો વરરા પહેલાં ગાલિબ અહીં પૃથ્વીની આ આલમની વાત કરે છે. આ આખીયે
ખેંચ્યો હતો. આલમ જાણે કે કોઈ પરમ તત્વની, પરમ શકિતની કમર છે. લોકો એ છે એમ માને છે, પણ ખરેખર તો જાણે એ છે જ નહીં!
દિવસે ઉઠા લુન્હ એ જહવા એ ભ'આની, 'લોકેને મન આ દુનિયા છે: પણ મર્મરી બરાબર જાણે છે કે
-એ-ગુલ આઈના એ બહાર ના હૈ. આ દુનિયા જેવી કોઈ જ હસ્તી નથી. આ બધું જ એ પરમ પુરુષની લીલારૂપ છે.
હૃદયમાંથી અર્થના ચહેરાઓને આનંદ પ્રગટ થઈ રહ્યો છે:
વસંતનું દર્પણ ફૂલ વિના બીજો કોઈ અર્થ નથી. વાદા અનેકી વફા કીજે, યહ કયા અંદાજ હય? તુમને કર્યો સેપી હૈ મેરે ઘરકી દરબાની મુગે?
માત્ર આટલે અર્થ વાંચ્યા પછી–માત્ર આ ભાવને મનમાં
આત્મસાત કર્યા પછી બીજું કશું કહેવાનું મન થતું નથી. આ શેર વાંચી તમે હસશો કે રડશે?
કવિ અર્મના ચહેરાઓ જે શબ્દ વાપરે છે. કવિતા વાંચે કવિ એક વિદપૂર્ણ ઉપમાથી વાત કરે છે. પણ જે કહે છે
ત્યારે તમે ઠંડાગાર શબ્દો નથી વાચતા, ચહેરાઓ વાંચતા હો છો, એ કરૂણતમ છે.
સંવેદના વાંચતા હો છે. વસંતનું દર્પણ ફલ એમ કહીને કવિતાનું એ પ્રિયતમાને કહે છે: ‘તમે મિલનને કૅલ આપ્યો છે, તે દર્પણ મન એમ તો કવિ સૂચવે છે, પણ મને વિવિધ અને પ્રતિ પૂરો કરો. આ તમારી કેવી રીત છે! તમે મારા ઘરની ચોકીદારી બિબિત કરતા ફ લોને સમાવી શકે એવું ઉદ્યાન હોવું જોઈએ. કરવાનું કામ મને શા માટે સેપી રાખે છે?
પાલિક; શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: સી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ-૪૦૦૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦૦૦૧.
Page #99
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૬: અંક: ૩
પ્રબુદ્ધ જીવન
મુંબઈ ૧ જૂન ૧૯૮૨, મંગળવાર
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાફિક વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિગ ૬૦
છૂટક નકલ રૂા. ૧-૦૦ ૨ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ ને ચાર રાજ્યો માં ચુંટણી -
[] ચીમનલાલ ચકુભાઈ
શરાજ - પશ્ચિમ બંગાળ, કેરળ, હરિયાણા અને હિમાચલ નથી. એટલું જ નહિ પણ ક્યાંય રાત્તા પર આવે એ પણ સંભવ
' પ્રદેશ - માં ધારાસભાની ચૂંટણી થઈ. તે સાથે દર ગાતા નથી. બલ્ક, કેન્દ્ર અને રાજ્યોમાં જુદા જુદા પક્ષમાં રસ્તા પર રાજ્યમાં ૧૫ વિધાનસભા અને ૭ લોકસભાની પેટાચૂંટાળીરો થઈ. હોય તેવી પરિસ્થિતિ વધતી જાય છે. તામિલનાડુ અને કાશમીર, પરિણામે અણધાર્યા નથી તેમ નિરાશાજનક પણ નથી.
ત્રિપુરા અને મણિપુરમાં અન્ય પક્ષો સત્તા પર છે. આસામ હાલકપશ્ચિમ બંગાળમાં સામ્યવાદી મરચાને ૨૯૮માંથી ૨૩૮
ડોલક છે. પૂર્વાચલના રાજ્યોમાં અરિશરતા છે. બેઠક મળી. કોંગ્રેસ અને તેના સાથીઓને ૫૪, અન્ય ૨. પશ્ચિમ
કેરળમાં કોંગ્રેસની આગેવાની નીચેના મરચાને બહુમતી મળી બંગાળના ચૂંટણી પ્રવાસ દરમિયાન સામ્યવાદી પક્ષ ઉપર પ્રહારો
છે એટલે તે મેર સત્તા પર આવશે. ૧૪૦માંથી ૭૭ બેઠક આ કરવામાં ઇન્દિરા ગાંધીએ બાકી રાખી ન હતી. સામ્યવાદી પક્ષનરી
મરચાને મળી છે. સામ્યવાદી પક્ષની આગેવાની નીચેના ડાબેરી મોરજાય એવી તો કોઈ શક્યતા જ ન હતી, પણ ૩/૪ બહુમતી મળશે
ચાને ૫૯ બેઠક મળી છે. ચાર અપક્ષે છે. કોંગ્રેસને મેર ૧૧ પાને એવું સામ્યવાદી પક્ષે પણ ધાર્યું નહિ હોય. પશ્ચિમ બંગાળમાં શંભુમેળે છે. તેમાં કોંગ્રેસને ર૦ બેઠક જ છે. દરેક પક્ષ પોતાની સામ્યવાદના મૂળ હવે એટલા ઊંડા ગયા માનવા જોઈએ કે ત્યાં | કિંમત માંગશે. કિંમત ન મળતા પક્ષાન્તર કરે. કેરળની અસ્થિરતા સામ્યવાદી પક્ષનું શાસન લાંબે સમય રહે એ હકીકત સ્વીકારવી જાણીતી છે. ત્યાં રસામ્યવાદી પા પણ, બંગાળ પેઠે બહુમતી મેળવી જોઈએ. ચૂંટણી મારફત સામ્યવાદી રાત્તા પર આવે તે નવો શકર્યો નથી. કેરળનું દુર્ભાગ્ય છે કે ત્યાં વધુમાં વધુ- લગભગ ૧૬. - પ્રયોગ છે. આપણે ત્યાં લોકશાહી છે તેથી જ શકાય છે. એક રાજકીય પક્ષે છે. કેરળમાં રથી વધારે શિક્ષણ છે. કેથલિક ચર્ચ અને રીતે આવકારદાયક છે. બીજા દેશમાં સામ્યવાદી પક્ષના શાસન સાથે મુસલમાનોનું ઠીક જોર છે. ૧૯૫૮ માં સામ્યવાદી પક્ષને ઈન્દિરા સરમુખત્યારી અને વિરોધીઓનું દમન તથા તેમના ઉપર અત્યા- ગાંધીએ તે વખતના કોંગ્રેસ પ્રમુખ તરીકે ઉથલાવ્યો ત્યારથી કેરળમાં ચારોનો અનુભવ છે. અલબત્ત, બંગાળમાં સામ્યવાદી પક્ષે આપના અસ્થિરતા રહી છે. એ અસ્થિરતા ચાલુ રહેશે એમ જણાય
છે. આવા શંભુમેળાને મારી કોઈ સ્થિર કે અસરકારક તંત્ર આપી બંધારણના માળખામાં રહી, શાસન કરવાનું છે. આપણા બંધારણમાં
શકે તેવી શકયતા નથી. રાજ્યની સત્તા મર્યાદિત છે, કેન્દ્રને વિશાળ સત્તા છે. છતાં, પિતાની મર્યાદામાં રહી, બંગાળનું સામ્યવાદી શાસન, સામ્યવાદી
હરિયાણામાં, આ લખું છું ત્યારે ૯૦ માંથી ૮૯ બેઠકોના પરિનીતિને વધુમાં વધુ અમલમાં લાવવા પ્રયત્ન કરી શકે અને કેન્દ્ર
ણામ જાહેર થયાં છે. કેંગ્રેસને ૩૬, લેકદળને ૩૨, ભાજપને અને રાજ્યના સંબંધે રાતન તંગ અને સંઘર્ષવાળા રહે, જ્યોતિ
પાંચ અને અપક્ષેને ૧૬. એમ લાગે છે કે ભાજ૫ અને અપબસુ હવે, શાસન કરશે. આ પ્રયોગ જોવા જેવો થશે.
ક્ષામાંથી કેટલાક લોકદળને ટેકો આપશે અને કદળ સત્તા પર '
આવશે, હરિયાણા, આયારામ - યારામ માટે પ્રખ્યાત છે. હરિયાઇન્દિરા ગાંધીના ઘૂંટાણી પ્રચારને એક મુખ્ય મુદ્દો એ હતો કે
કાના ત્રણ લાલો- ભજનલાલ, દેવીલાલ અને બંસીલાલ. - કાવાકેન્દ્રમાં જે પક્ષનું શાસન હોય તે જ પક્ષનું શાસન રાજ્યોમાં પણ
દાવામાં એકબીજાથી ઊતરે એવા નથી. ભ્રષ્ટાચારની સીમા નથી, હોય તે પ્રજાના હિતમાં છે. આ મુદા પાછળ એક છૂપી ધમકી રહેલી છે કે રાજ્યમાં અન્ય પક્ષનું શાસન હશે? તે કેન્દ્રની પૂરી સહા
ત્યાં હજી ચરણસિહનું વરસ છે. પણ ચરણસિહ અને દેવીલાલ
કયાં સુધી સાથે રહેશે તે વિષે શંકા છે. દેવીલાલને લોકદળમાંથી નુભૂતિ અને સહકાર નહિ રહે. આવી માનસિક સ્થિતિ સ્વી માવિક
ચૂરણસિંહે બરતરફ કર્યા હતા. વળી પાછા લીધા અને દેવીલાલ પાછા છે. વિરોધ પક્ષને નંગ કરવા, કેન્દ્રને શાસક પક્ષ બધા પ્રયત્ન કરે.
આવ્યા, જાન્યુઆરી ૧૯૮૦ માં ઈંદિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં સમવાયતંત્રમાં આવી શકયતા કપેલી છે, પણ અંતે સરળ શાસનને આધાર રાજ્ય અને કેન્દ્ર વ૨ોના સહકાર ઉપર નિર્ભર છે. કેટલાય :--
... ત્યારે જનતા પક્ષ વતી ભજનલાલ સત્તા પર હતા. સાગમટે પક્ષાવિષયો એવા છે કે જેમાં કેન્દ્ર અને રાજ્યને કાયદા કરવાની સમાન
+ાર કરી, કેગ્રેિસમાં જોડાયા. દેવીલાલ તેવું નહિ કરે તેની ખાતરી
જારી કરી, રાત્તા છે. Concurrent list નાણાકીય પરિસ્થિતિ એટલી
નહિ, તેને કોંગ્રેસનું નેતાપદ આપે અને મુખ્ય મંત્રી થવા દે તે બધી સંકળાયેલી છે કે ડગલેને પગલે મતભેદ કે સંઘર્ષ જાગે.
તેમ કરતાં ખચકાય નહિ. જો કે અત્યારે તેમ કરવાની દેવીલાલને
જરૂર નથી. પણ ૧૬ અપક્ષો કયાં ઢળ અને તે કારણે શું ખટપટ છતાં, આ ચાર રાજ્યોની ચૂંટણી બતાવે છે કે કેન્દ્ર અને થશે તે કહેવાય નહિ. . . . રાજ્યમાં એક જ પક્ષ સત્તા પર હોય તે સારું એ મુદ્દાના પ્રશ્ન હિમાચલ પ્રદેશમાં, આ લખું છું ત્યારે, ૬૮ માંથી ૬૦ અસ્વીકાર કર્યો છે. ચારમાંથી કોઈ રાજ્યમાં કોંગ્રેસને બહુમતી મળી બેઠકનાં પરિણામ જાહેર થયાં છે. કોંગ્રેસ અને ભાજ૫ દરેકને ૨૯,
Rા ૧ી.
Page #100
--------------------------------------------------------------------------
________________
૨૨ .
Bક જીવન
.
ત. ૧-૬-૮૯
જનતાને બે અને ૬ આવશે. ક પ સરકાર રચી શકશે તે કહેવું મુશ્કેલ છે. સંભવ છે ભાજપે બહુમતી કરે. ત્યાં પણ પક્ષાંતરને રોગ તે છે જ. ત્યાં પગ ઈન્દિરા ગાંધી જાન્યુઆરી ૧૯૮૦ માં ફરી સત્તા પર આવ્યા ત્યારે, જનતાનું શાસન હતું અને મોટે પાયે પક્ષાન્તરો કરાવી કેંગ્રેસે સત્તા હાંસલ કરી. કોઈ પણ પક્ષ સત્તા પર આવે, ભાજપ કે કોંગ્રેસ, સ્થિરતા નહિ હોય.
ઇન્દિરા ગાંધીના પ્રચારને એક મુખ્ય મુદ્દો એ હતો કે માત્ર કોંગ્રેસ જ સ્થિર ર્વત્ર આપી શકશે. પ્રજાને મુદ્દાની લાલચ ખેંચી શકી નથી.
આગેવાન છે તે ફરી સ્પષ્ટ થયું. ઈન્દિરા ગાંધીની શારીરિક અને માનસિક શકિત પ્રશંસા માગી લે તેવી છે.
આ ચૂંટણી, પક્ષ કે કાર્યક્રમને ધોરા થવાને બદલે, વધારે વ્યકિતગત ધોરણે થઈ છે. ચૂંટણી ઢંઢેરા બહાર પડયા હતા. કોઈએ વાંરયા પણ નહિ હોય. ઉમેદવાર કોઈ પણ પક્ષની ટિકિટ ઉપર ઊભે હોય, પક્ષ કે તેના કાર્યકમ કરતાં ઉમેદવારની પિતાની લાગવગ અને ખર્ચ કરવાની શકિત ઉપર પરિણામને આધાર વધારે રહ્યો છે. ૧૯૧૨ માં લોકસભાની ચૂંટણી માટે હું ઊભે રહ્યો ત્યારે, મારો મતવિસ્તાર મારે માટે તદ્દન અજાણ હતું. મારી લાયકાત કરતાં, કોંગ્રેસ નેતા અને કોંગ્રેસ તંત્રની મદદથી જ સફળ થયો એમ કહેવું જોઈએ. અત્યારે હવે તેવું રહ્યું નથી. Political Fragmentation and Loss of Prestige of Political Parties and Lack of Organisations are increasing. There lies the danger.
અત્યારે અન્ય રાજ્યોમાં ચૂંટણી થાય તે આવાં જ પરિણામે આવે એમ લાગે છે–તો રાજકીય અસ્થિરતા વધતી રહે.
મેં કહ્યું કે પરિણામે અણધાર્યા નથી, નિરાશાજનક નથી, એટલા માટે કે મતદાર જાગૃત છે.
૨૩–૫–૧૯૮૨
પુરક નોંધ
વિધાનસભા અને લેકસમાની પેટાચૂંટણીના પરિણામેની ખાસ અસર નથી. લોકસભાની ૭ બેઠકોમાંથી કોંગ્રેસને ત્રણ જ મળી છે. એક પેટા ચૂંટણી- ગઢવાલની- ખાસ ધ્યાન ખેંચે તેવી છે. બહુગુણાને હરાવવા કોંગ્રેસે બહુ ફાંફા માર્યા. સારી બહુમતીથી બહુગુણા ચૂંટાયા - બહુગુણાની લોકપ્રિયતા છે કે કોંગ્રેસ પ્રત્યે અણગમે છે તે કહેવું મુશ્કેલ છે. પણ ગ્રેિસે આ બેઠકને પ્રતિષ્ઠાની ગણી હતી અને પોતાની બધી શકિત લગાડી હતી તે પણ હાર ખાધી તે સૂચક છે. હિમાલયની તળેટીને આ વિસ્તાર, ખૂબ પથરાયેલ મત વિસ્તાર અને ગરીબ તથા પછાત પ્રજા, છતાં કોંગ્રેસ સફળ ન થઈ.
આ ચૂંટણીને બોધપાઠ શું છે?
સૌથી અગત્યને બોધપાઠ એ છે કે દેશમાં હજી લોકશાહી જીવંત છે. સારા પ્રમાણમાં મતદાન થયું. એકંદરે સ્વતંત્ર રીતે મતદાન થયું. લોકે કોઈ આવેશ કે મજામાં તણાઈ ગયા નથી. ઈન્દિરા ગાંધીને જાદુ રહ્યો નથી. અસ્થિરતા રહે તેની લોકોએ ચિતા કરી નથી. કોઈ એક પક્ષને જ પસંદ કર એવું વલણ નથી. ભય, ધાકધમકી ને પૈસાની લાલચ બહુ કામ લાગી હોય તેમ જણાતું નથી. કોમવાદ રહ્યો છે, પણ ચિંતા કરાવે એટલે નહિ.
કોંગ્રેસના આંતરિક વિખવાદો બધે ઉપસી આવ્યા. ટિક્ટિન મળી એવા પણ બળવો કરી, અપક્ષ તરીકે ઉભા રહ્યા અને કેટલેક સ્થળે પક્ષના ઉમેદવારોને હરાવ્યા. ઈન્દિરા ગાંધીની ધાક નથી રહી. હવે વળી કેટલાક સાથે સમાધાન કરશે. પણ કોંગ્રેસની નિર્બળતા દેખાઈ આવી. ઉમેદવારોની પસંદગીમાં પણ કૉંગ્રેસ કોઈ સારું ધારણ જાળવી શકી નથી. લોકો આ સ્થિતિ પારખી ગયા છે. કોંગ્રેસના ગઢ-કાંગરા ખરતા જાય છે.
વિરોધ પક્ષો છિનભિન્ન હતા જ, છતાં હરિયાણામાં લોકદળ અને હિમાચલમાં સાજો સારો દેખાવ કર્યો. કેરળમાં ભાજપ સર્વથાનિષ્ફળ ગયું. લેકદળને એ પ્રાદેયિક પક્ષ જ ગણવો જોઈએ. ભાજ૫, રાષ્ટ્રીય પક્ષ થવાનો પ્રયત્ન કરે છે. સફળતા મળી એમ ન કહેવાય.
રાજીવ ગાંધીને રાજકીય તખતા ઉપર લાવવા સારો પ્રયત્ન ઘ. હરિયાણા અને હિમાચલમાં હેલિકોપ્ટરમાં ઘૂમ્યા, પણ કઈ છાપ પાડી હોય તેવું જણાતું નથી. કોંગ્રેસમાં ઈન્દિરા ગાંધી એક જ
ઉપરનું લખાણ લખ્યા પછી હિમાચલ અને હરિયાણામાં કોંગ્રેસે રાત્તા હાંસલ કરી છે. હિમાચલમાં કોંગ્રેસ અથવા ભાજપ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન હતી. કોંગ્રેસને ૨૯ અને ભાજપને ૨૭ બેઠક મળી છે. ૨ જનતાને અને ૬ અપક્ષો છે. કોંગ્રેસ અપક્ષોને ખેંચી શકી અને જનતા તથા ભાજપ એક થઈ શક્યા તેથી કોંગ્રેસને તક મળી. આટલી પાતળી બહુમતીથી ક્યાં સુધી ટકે છે તે જોવાનું રહે છે.
હરિયાણામાં જે રીતે ભજનલાલને મુખ્યમંત્રી તરીકે ગંદવિધિ થશે તે ઘટના કોંગ્રેસ માટે તથા ગવર્નર તપાસ માટે શરમજનક છે. દેવીલાલને સ્પષ્ટ બહુમતી હતી અને સોમવારે રાવારે પુરવાર કરવાનું દેવીલાલને આમંત્રણ આપ્યા પછી, અચાનક અણછાજતી ઉતાવળે રવિવારે સાંજે ભજનલાલ દિલહીથી પાછા ફર્યા અને એરંડામથી સીધા રાજ મવન ગયા અને ગવર્નરે ઝડપથી ગંદવિધિનું નક્કી કર્યું તે સ્પષ્ટ પુરવાર કરે છે કે ગવરિ દિલહીના આદેશ મુજબ વર્યા છે. કોંગ્રેસે અને ગવર્નર લોકશાહીની અને બંધારણની પરંપરાને તિલાંજલી આપી ગમે તે ભેગે સત્તા હાંસલ કરવાનું કર્યું તે કલંક છે. કોંગ્રેસે વિરોધ પક્ષોને રોષ વહોરી લીધા છે અને સંઘર્ષ નોતર્યો છે.
હિમાચલ અને હરિયાણા બને કિસ્સામાં કોંગ્રેસ નેત્ર ઉપર - ઈન્દિરા ગાંધીને કાબૂ રહ્યો નથી તે પુરવાર થાય છે. બન્ને રાજ્યમાં
જે કોંગ્રેસીઓને ટિકિટ મળી ન હતી તે સત્તાવાર ઉમેદવારો સામે ઊભા રહ્યા અને તેમને હરાવ્યા એવા બળવાખાને સજા કરવાને બદલે તેમની ખુશામત કરી અને ભારે કિંમત ચુકવી, કોંગ્રેસમાં પાછા લીધા તેમાં કોંગ્રેસ તંત્ર જ ભાંગી પડયું છે અને ઈન્દિરા ગાંધીની કોઈ ધાક હવે રહી નથી. બીજું, બેશરમ રીતે પક્ષાંતર કરાવ્યો અને તે રોગને ફેલા. રપૂટાણીમાં ઈન્દિરા ગાંધીને જાદુ રહ્યો નથી અને કોંગ્રેસમાં કોઈ શિસ્ત રહી નથી. સત્તાની લાલચે છે ત્યાં સુધી સ્વાથી માણસે કોંગ્રેસમાં રહેશે. કેટલી હલકી કોટિના માણસે ધારાસભ્ય શ્ચય છે તે દેખાઈ આવે છે. સારા માણસો પસંદ કરવાની દુર્ભાગ્યે પ્રજાને તક જ મળતી નથી.
૨૭-પ-૦૨
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન તા. ૧૫મી ઓગસ્ટથી ૨૩મી ઓગસ્ટ સુધી એમ નવ દિવસ માટે- એપાટી ઉપર આવેલ બિરલા કિંગ કેન્દ્રમાં કરવામાં આવ્યું છે. અમને જણાવતા આનંદ થાય છે કે આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખન ડો. રમણલાલ વી. શાહે સ્વીકાર્યું છે.
જાતાં હર્ષ અનુભવીએ છીએ કે આગામી વ્યાખ્યાનમાળાના સમગ્ર ખર્ચની રકમ પાલણપૂરનિવાસી સ્વ. હિમતલાલ ડાહ્યાભાઈ ઠારીના નામે શ્રી શૈલેષભાઈ દ્વારા મળી છે. વાદ સહ અમે તેમને આભાર માનીએ છીએ.
-મંત્રીએ, મુંબઈ જેન યુવક સંઘ
Page #101
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૮૨
પ્રબુદ્ધ જીવન * સ્વ. શ્રી સંતબાલજીનાં સુવાક જ
T સંકલનઃ કે. પી. શાહ (૧) ભૂતકાળમાં સહન કરેલાં દુ:ખનું સ્મરણ કરી કરીને અથવા જોવાનું મનમાં હોવું, વિશાળ મન પ્રત્યેક બાબતમાં તે
ભવિષ્યકાળની ચિંતા કરી કરીને વ્યર્થ દુ:ખી થાઓ નહિ, સર્વોત્તમ અને સુંદર હોય છે તેના પ્રત્યે પત્યની દષ્ટિ આજનો દિવસ પ્રસન્નતામાં જ ગાળે.
ઉઘાડી રાખે છે, નિકૃષ્ટને જાણે છે ખરો પણ તેને તે અવશ્ય (૨) શેક, ઉદ્વેગ, ચિતા સર્વેને કાઢી નાખી પ્રસન્નતા રો
ત્યાગ પણ કરે છે અને તે પણ ક્ષમ ભાવશે. અને વર્તમાનકાળને ઉત્તમ પ્રયત્ન વડે શોભાવો. તમારામાં (૧૧) બીજા મનુષ્યએ તમારા માટે બાંધેલા ખેટા અભિપ્રાયને જેટલું સામર્થ્ય હોય તે સર્વને ઉપયોગ કરી વર્તમાન સમય ફેરવવાનો પ્રયત્ન કરવામાં જેમ બને તેમ ઓછો સમય શુભ પ્રયત્નમાં ગાળે.
ગાળે; પરંતુ તમારા પોતાના જીવનને ઉત્કૃષ્ટ અને પૂર્ણ (3) ગઈ કાલના બનાવ સંભારીને આજે મેં વાળનાર અથવા કરવામાં જેમ બને તેમ અધિક સમય ગાળા.
આવતી કાલની ચિતાથી આજે થરથર કાનાર, વર્તમાન- (૧૨) જેને આપણે આનંદથી ભેગવીએ છીએ કે આપણાં અંશ કાળના પુરુષાર્થ, તેના ઉપર પોતાને જે હાથે કડાં રૂપ થાય છે. આથી જે સત્ય છે, શુભ છે અને સુંદર છે મારે છે. જે સુખી થવાને એક જ ઉપાય છે.
તેમાંથી માત્ર આનંદ લેવાને આપણે પ્રયત્ન કરવો જોઈએ. (૪) તમારું જીવન ભારેમાં ભારે પ્રશંસા કરવા બનાવો (૧૩) જેણે સ્વયં (આત્મા)ને ગુમાવી બધું મેળવી લીધું તેણે ઘણો
પરંતુ આ પ્રશંસા બીજાના મુખમાંથી નીકળવી જોઈએ, માં સોદો કર્યો છે. તે હીરા આપી પાંચીકા (સફેદ કાંકરા) પિતાના વખાણ મનુષ્ય ત્યારે જ કરે છે કે જ્યારે બીજા વીણી લાવ્યા છે. તેના કરતાં તે તે જ માણસ સમજદાર
કોઈને તેની સ્તુતિ કરવાનું કશું કારણ મળ્યું હોતું નથી. છે કે જે બધું ગુમાવીને પણ પિતાને બચાવી લે છે. () યોગને અભ્યાસ કરીને કે મંત્રની સાધના કરીને કે સંકલ્પ (૧૪) તત્ત્વના દર્શન માત્ર વિરારથી થતા નથી, અનુભવથી જ
બળ વધારીને ચમત્કાર કરવાનું બળ પ્રાપ્ત કરવું અને થાય છે. શાંતિ ઈચ્છો છો? તે ધ્યાન રાખજે; જો તમે તમારી તે વડે બીજાઓને ચકિત કરી નાખવા અને તેમને શાપગરે અંદરથી મેળવતા નથી તે કયાંયથી પણ મેળવી નહિ શકો. વશ વર્તાવવા, એવી હજારો મનુષ્યોને ઈચ્છા હોય છે. પાર શાંતિ કઈ બાહ્ય વસ્તુ નથી, તે તે પિતાનું જ એવું જાદુગર થવાને માટે આ મનુષ્ય દેહ આપણને મળે નિર્માણ છે કે પ્રત્યેક સ્થિતિમાં અન્તસ સંગીતપૂર્ણ બન્યું નથી. સર્વોત્તમ સણોથી યુકત ઉત્તમ મનુષ્ય થવા માં રહે. તે કંઈ ખાલી રિકત મન:સ્થિતિ નથી પરંતુ અત્યંત જગતમાં આપણે આવવું થયું છે.
વિધાયક સંગીતની ભાવદશા છે. (૬) જે જીવન પ્રત્યેક કાણે અધિક અને અધિક સારું થતું જય (૧૫) જગતમાં જે કંઈ પણ બહુ મૂલ્યવાન છે. જીવન, સત્ય,
છે તે જ જીવન જીવન છે. ઊંચા અને અધિક ઊંચા ઉદ્દેશ પ્રેમ અથવા સૌદર્ય તેને આવિષ્કાર પોતાને જ કરો પ્રતિ ખાંટ ગતિ કરનું જીવન જ યથાર્થ જીવન છે. આવું પડે છે. તેને બીજા કોઈ પાસેથી મેળવવાને કફ ઉપાય જીવને જ જીવવાયોગ્ય છે.
(૧૬) યાદ રાખજો જે કંઇ પણ બહારથી મળે છે તે છીનવાઈ (૭) તમારો કોઈ મિત્ર તમારે વિરોધી થયો હોય ત્યારે, તે
પણ જશે, તેને પિતાનું માનવું ભૂલ છે. પિતાનું તે તે નિદ્રામાં હોય ત્યારે, તમારા ઘરમાં બેઠા બેઠા તેના કલ્યાણના
જ છે કે જે પોતાનામાં જ ઉત્પન્ન થાય છે. તે જ વાસ્તવિક સંપે કરજો. તેના પ્રતિ પ્રેમના વિચારો દ્ધરાવજે. તેની
સંપદા છે. તે સિવાય બીજું કંઈ પણ મળે તે સમજવું સાથે તમારા અંત:કરણથી કશો જ વિરોધ નથી એવું
કે તેને મેળવવાની દોડમાં આખું જીવન વેડફી નાખ્યું. તેને કહ્યા કરશે તો સામાં નવાણું ટકા તેને વિરોધ શમી જશે,
(૧૭) પ્રભુ સિવાય–જેવી બીજી કોઈ ચાહ નથી; તે અરવ છે. (૮) નિદ્રાપૂર્વે શાંતિથી અને અંતરમાં ઊંડા ઊતરી
કે તે તેને ન મેળવી છે. બધી ઈછાઓની એક જ ઈચ્છા વિચાર કરે છે તેના બીજક આંતર–મનમાં–મભૂમિના
બનાવવી તેને અ ભીસા કહેવાય છે. તે અભીપ્સા માણસની અંદરના પડમાં રોપાય છે. કાળાન્તરે તે પ્રત્યેક બીજ
અંદર એવી શકિત પેદા કરે છે કે જે તેને પિતાને અતિક્રમી મેટા વૃથા રૂપે થઈને તમારા શરીરમાં તથા મનમાં ઊગી
ભાગવત રૌતન્યમાં પ્રવેશ કરવા સમર્થ બનાવે છે. નીકળે છે. તેથી નિદ્રાપૂર્વે આત્માને આનંદમય બનાવે (૧૮) હું આંખથી જોઉં છું, કાનેથી સાંવનું છે. પગથી ચાલું તેવા ઉત્તમ વિચાર સિવાય બીજ વિચારો ન જ કરવા છું અને છતાંય હું (આત્મા) બધાથી દૂર છે. ત્યાં ચાલવું, જોઈએ.
બાલવું, સાંભળવું કંઈ નથી. ઈન્દ્રિયોથી જે કંઈ પણ અંદર (૯) જ્યાં લગી આપણે દુ:ખોને દુ:ખ જ કહ્યા કરીશું ત્યાં આવે તેનાથી અલિપ્ત અને તટસ્થ ઊભા રહેવાનું શીખી સુધી તેઓ આપણને દુ:ખ દીધા જ કરવાના. પરંતુ
આ પ્રમાણે અસ્પેશિત જળમાં કમળની જેમ પ્રતિષ્ઠિત પ્રત્યેક દુ:ખ આપણને ઉન્નતિની નિસરણી ઉપર રાઢાવનાર થવાનું નામ જ સંયમ છે અને સંયમ એ સત્યનું કાર છે. પગથિયું છે એમ જાણી તેને પ્રેમથી સ્વીકાર કરીશું, ત્યારે
(૧૯) મૃત્યુથી ભયભીત માત્ર તેઓ જ થાય છે કે જે જીવનને તે દુ:ખ નાશ પામશે એટલું જ નહિ, પણ ઉન્નતિમાં આપણે
જાણતા નથી, જેને મૃત્યુને ભય ચાલ્યો ગયો હોય તો એક પગથિયું ઊંચા પણ ચઢીશું.
જાણવું કે તે જીવનથી પરિચિત થઈ ગયો છે. મૃત્યુ વેળા (૧૦) મનને વિશાળ રાખવું, તેને અર્થ એ નથી કે પ્રત્યેક જ જાણી શકાય છે કે માણસ જીવનને જાણતો હતો કે નહીં?
• વાતને વગર વિચાર્યું માની લેવી. તેને અર્થ એવો છે કે પિતાનામાં જેવું: જો ત્યાં મૃત્યુને ભય હોય તો સમજવું પ્રત્યેક વાતમાં સત્યને, શુભને અને વાસ્તવિક યથાર્થને કે હજી જીવનને જાણવાનું બાકી છે.
નથી.
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૨ (23) જીવનની સ૫મરા અને સમગ્ર પ્રત્યેને સ્વીકારભાવ ખાપણ નથી. આપણે જ મેળ દુનિયા સાથે ખાતો નથી.
તેનું નામ જ સમભાવ છે. તે જ સમાધિ છે. તેમાં “હું” ભાવ " માટે જાતને જ સુધારવાની જરૂર છે. મૈત્રીની કેળવણી મટે છે અને વિશ્વસત્તાથી મિલન થાય છે. સમભાવ એ આત્મ-સુધારણાને નક્કર પ્રયોગ છે. જ મેટામાં મોટી સંપત્તિ છે. આનંદ અને અમૃત તેમાંથી (૩૨) દીવીમાં પ્રકાશ છે ત્યાં સુધી જ સામાના દિલમાં પ્રેમ છે. જ પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે સમતા દિલમાં અંધકાર પ્રગટે તે જ ક્ષણે સામાના દિલમાં વહેમની એ જે પરમેશ્વર છે.
ભૂતાવળ જાગે છે. (૨૧) ઈચ્છાઓ જ માણસને દરિદ્ર બનાવે છે. તેથી જ યાચના
(૩૩) તમે સિહની જેમ છલાંગ મારી આગળ વધે પાસ સિહની અને દાસતા પેદા થાય છે. પછી તેને કોઈ અંત ૫ત્ર
જેમ પાછળ જોવાનું ચૂકતા નહિ, જો તમે તમારા વહી ગયેલા નથી. તેને જેટલી છોડો તેટલી વ્યકિત સ્વતંત્ર અને સમૃદ્ધ
જીવનકાળની પળેપળની નધિ લે નહિ તો તમે સિંહાલેકન થાય છે. જે કાંઈ પણ ઈરછતા નથી તેની સ્વત્રતા અનંત
કરનાર નહિ બની શકો અને સિંહ જેવા શૂર બનીને આગળ
વધી શકશે પણ નહિ. બની જાય છે.
(૩૪) માનવીની એક પ્રતિજ્ઞા તૂટે છે ત્યારે હજારો ભાવના, હજારો (૨૨) ધર્મ એ કાળનું (તેમનું બીજું નામ છે. કાળ ચક્રવર્તીની
કામના અને ૫ના ભાંગીને ભૂક્કો થઇ જાય છે. એક સમૃદ્ધિના પર્વતને અને ગરીબાઈની ઊંડી ખાણને બને
મહાબંધ તૂટે તો કેટલાં ગામ જળબંબાકાર થઇ જાય? એકવાર સમાન બનાવી દે છે તે, નાના-મોટા અનિષ્ટ
(૩૫) નામ બદલવાથી શું મળે? દુ:ખી રહે દિનરાત, સંયોગેની ટેકરી અને ખાને પણ એ જ રૂપી કાળ
જ્યાં સુધી મનમાં મેલ છે, સુખશાંતિની કેવી વાત? સરખા કરી દેશે, પણ તે માટે થોડી રાહ જોવાનું જરૂરી છે.
લક્ષમી ઘર ભૂખે મરે, થશદાર થાય બદનામ, (૨૩) જ્યાં ત્યાં મનને મેકલવું નહિ. મન એ શાપણાં આત્મદેવને વિદ્યાધર અભણ રહે નામ ન આવે કામ,
મહાન પ્રતિનિધિ છે. જીવન જ્યાં સુધી સાધનાને પંથે (૩૬) સુખ અનતુ છે; નિજ ઘરમાં પર ઘર દુ:ખ, અમારી અહંતા છે ત્યાં સુધી વિકૃતિના વિચારો ઘેટાવેગે આવવાના અને મમતા જડમ કરે કેમ? કાં કરે જડની યારી તમ! તું આત્માની પ્રગતિમાં પથરા સમા બનીને પડવાના. એ વખતે નહિ જડને ભિખારી. વિકૃતિને જોઈ અકળાનું નહિ, બહુ જ શાંત રહેવું. ખૂબ (૩૭) હંમેશા પોતાની અંદર ઊંડા ઊતરવા પ્રયત્ન કરશે કારણકે જોરદાર અંધ દમન ન કરવું, પણ એ વિચારોને દૂર કરવા જીવન તેટલું જ ઊંચું બને છે, જેટલું તે ઊંડું હોય. જે મનને શાંતિથી સમજાવવું.
ઊંચા તો થવા ઇચ્છે છે, પણ ગહરા નહિ, તેમની અસફળતા (૨૪) જીવનમાં કલમર્યું વાતાવરણ દેખાતું હોય તે સમજી
સુનિશ્ચિત છે. લેજો કે તેમાં જવાબદાર તમારી વાણી જ છે. તમારી વાણીના
(૩૮) પ્રેમ અભય છે. રામ ભય છે. જેને ભયથી ઉપર ઉડવું ઉદ્ગારોના કોઈક ખૂણેથી દુર્ગધ નીકળે છે. જે વાતાવરણને
હોય તેણે સમસ્ત અસ્તિત્વ પ્રત્યે વાત્સલ્યપ્રેમથી ભરાઇ પ્રફુલ્લિત રાખી શકતી નથી એટલે વચન ઉપર થોડો કાબૂ
જવું પડશે. ચેતનાના આ દ્વારથી પ્રેમ અંદર આવે છે. મેળવી લે. મનીનાં જીવનમાં કલહને સ્થાન હોઈ શકે
તે બીજે દારથી ભય બહાર થઇ જાય છે. નહિ. “મૌનિન લ છે નાસ્તિ.” (૨૫) એકવાર બહાર ફેંકાયેલ શબ્દબાણ કોઈના નાજુક મનને
દિવસ જોયા વિંધી નાખે છે. ફેંકી દીધેલું તીર પાછું ખેંચાતું નથી એ તે કોઈના મનને વિંધીને જ જંપે છે. માટે તીર સમી
એક દિવસ મેં એ જે ગતિવાળા શબ્દોને તમારા મુખરૂપ ભાથામાંથી ફેંકવા મળી
જેમાંથી મેં દિવસ જોયાં......... પડશો નહિ,
હનું તળું અજવાળું લઈને (૨૬) નમ્રતા એ સારી વસ્તુ છે, પણ અતિ નમ્રતા એ બંધાઇનું
આવી રહેલા દિવસ જોયાં.......... સ્વરૂપ છે. મન એ સદ્ગુણ છે પણ વગર કામનું મૌન
મરણ નજીક જીવ ફંગોળાયા : એ કપટી માનસનું દ્યોતક છે.
અણુઅણુમાં કંપ થયા! (૨૭) અત્યંતર ત૫ સુંદર મજાનો છેડો છે, પણ તેની સંભાળ
કાળી રાતની આગ પછીથી તો બાહ્યત૫ની કાંટાળી વાડથી જ થઇ શકે.
એક જીવ અજંપ થયા! (૨૮) જગતમાં પ્રેમથી (નિર્દોષ નેહથી અધિક કશું ય નથી,
જીવનમાંથી જીવન લઈને પણ એ પ્રેમમાં વિકાર પેસે તે તેના જેવું અધમ પણ
દૂર જનારા હવસ જોયાં બીજું કાંઇ નથી.
એક અંધારી રાતની ઓથે
કેવાં કેવાં દિવસ જોયાં...... (૨૯) “તૂટતું હંમેશાં સધિવું” એ આજના પ્રત્યેક માનવનું ભીષ્મ વચન બની જવું જોઇએ. કેમ કે જગત એવું વિચિત્ર
પ્રાણ નીકળી ગયા નહીં તે છે કે જ્યાં મિત્રનો દુશમન બની જતાં વાર જરાય લાગતી
રહી ગયા નીકળવાથી નથી. થેડી તડમાં તો મોટી ચિરાડ પડી જાય અને ભયાનક
હવે જનમભર તપતાં તપતાં આપત્તિના ગૂંચળ વીંટળાઇ જાય.
લેપ થશું ગળવાથી (૩૦) અપ્રસન્ન થવાના કરડે નિમિત્તને લક કરી નાખવાની
એગળતા માણસની આંખે આત્માની જે અખૂટ શકિત તે જ ક્ષમા.
સહજ સૂરજમય દિવસ જોયાં.... શું હાળું..... (૩૧) આજની દુનિયાને મૈત્રીભાવ ખૂબ જ જરૂરી બને છે.
[] પ્રફુલ્લ પંડયા દુનિયાને સુધારવા જવાની જરૂર નથી એનામાં કોઇ ખેડ
Page #103
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૮૨
આ
હાં કા રા
પ્રબુદ્ધ જીવન
કરતા રહી એ ૯
[] ઉમાશકર જોશી
જે અમે બધા અહીં આવ્યા છીએ તે લાકજાગરણને નામે.
ભરમ છે હજી,
હવે એમને જગાડવા છે. કોકને અને જગડ છે રજાને, પણ એ તો કુંભકર્ણ છે. ઍને કૈંક જગાડવાના? પણ એને એમ છે કે લોકાં છેલ્લા દાયકાપાં બધાના ભરમ ઉઘડી ગયા છે. આ તારો? આ ઉગારો?-બધા ખુલ્ફ પડી ગયા છે. ખુલ્લા પડ્યા નથી. લોક. લોકોની આગળ બધા નટ ખેલ કરી જાય છે, પરંતુ લાકને ખબર પડી જાય છે. કેમ ન જાણે? ઢોર હોય છે તેને પણ ખબર પડી જાય છે કે તેની પાસે આવનાર કેવા ભાવથી આવે છે. અરે, ભીંતને ખબર પડે તે લોકને ખબર ન પડે? ભૂલમા આવી ગયા અને લોકોએ બધાને માપી લીધા. શિક્ષક તરીકે અમે કલાસમાં જઈએ ના ગુરુના ગુરુ પેલા પાથ્વી ઉપર બેસે છે તે. એને ખબર પડી જાય છે કે આ અે આ લેસન કર્યા વિના આવ્યા છે. આજે ઘરમાં કંઈ ગરબડ થઈ લાગે છે–બધી ખબર પડી જાય છે, તો ના લાક છે. એમને ખબર ન પડે? નિબાઈએ એટલે જ લાકને પકડયા છે. પેલા તે કુંભકર્ણની નિદ્રામાં છે. તિભાઈ તમે ઊંઘવાને જગાડી શકો; પરંતુ જાગને શી રીતે જગડો? એમના ના રેડિયો વાગે, છાપાં વાગે, એક બોલે ને દસ પડઘા પાડે એને તો બધું જાગતું ને જાગતું દેખાય છે. એમને તમે જગાડવાના શી રીતે?
પડે છે. લાકને, તિભાઈ તમે
આ જાગે છે એ તો દેખાવ છે. આમ તો મારે ઊંઘમાં છે. રાવણને કેટલી આંખો હતી? વીસ. પણ આપણાથી કંઈ દસ ગગૢ વધારે જોતો હતો? આટકી આબે પણ એને અંધાપા હતી, અહમ્ન. આ હું હું પેસી જાય છે ત્યારે ભલેને જાગે, બે વાર સુરો આંન્ને, ત્રણ વાર ચા પીએ પણ કશું દેખાતું નથી. એ છે. અહમ ની અંધાપો. સત્તામાં ભગવાને શું નાખ્યુંછે. લગાર ધીએ અને ખૂબ ચઢે. અને આમાં તે કેટલાક મારા વા'લા બે ચઢાવે છે પાછા. એવા ભારે નશો છે આ કે કશું દેખાય નહીં. એને જ ન દેખાય એવું નહીં, એની આસપાસના લોકોને પણ ન દેખાય. સૂરજ ન દઝાડે એટરી પેકી રેતી દઝાડે. મૂળને અંધાપા ાય તે કરવા તેની આસપાસનાને વધારે હોય છે.
પરદેશના કાઈ એક છાપાવાળાએ જારે ગમ્મત કરેલી. એ કહે કે: આ હિંદુસ્તાનમાં હું શું જોઉં છું? રાજ કરનારા મુરબ્બી કોઈક વહેપી સવારે ઊઠીને એમ કહું કે ફેવી માની રાત છે!' તો બધા બારીઓ ખોલી નાખે અને કહે: ઓહોહા 1 કેવા સિતારા ચમકી રહ્યા છે. કેવી ગદની રાત છે! ચિંદ્રની તા વાત જશો! આ સત્તાની કેફ છે, અંધાપા છે, આને કેમ જગાડવું તેનું નામ લાકજાગરણ.
રાજ કરનારા તે આવે છે અને જાય છે. લાક સનાતન છે. શકિત છે બધી લાક પાસે. લાક જાગતા હોય તો કોઈ કશું અજુગતું કરી ન શકે, એટલે લોકજાગરણ એ સાચી દિશાનો પ્રયત્ન છે, એને કોઈ પક્ષ સાથે કે રાજકારણ સાથે સંબંધ નથી. આ
ના જીવવાની વાત છે.
હવે તે સેવા કરનારા પણ તરત જ મેવા મેળવવા માગે છે. જેવા પહોંચ્યા તેવા જ બનાવવા માંડે છે કારણ લોક જાગતા નથી એમ એ માને છે. આપણે જાગીએ છીએ એટલું પૂરતું નથી, ફચ્ચે વચ્ચે હોંકારો " કરવા જોઇએ. પેલા ઋષિએ સાપને કહ્યું
:
૨૫
હતું કે કોઇને કરડવું નહીં. ઋષિ પાછા ફર્યા ત્યારે લાહી-બુહાણ હાલતમાં સાપ ઋષિના પગ પાસે આવીને બોલ્યો; મહારાજ લોકો પથરા માટે છે. ત્યારે ઋષિએ જવાબ આપ્યો− કરડવું નહીં કહેલું
પણ ફુંફાડો ન મારવો એમ કહેલું? એટલે લોકોએ હે[કારા કરતા રહેવું જોઇએ. પોતાના સિવાય કશું ન દેખતા રાજકર્તાઓને કહીએ કે તમે આવ્યા છે તો માથાભેર છે, પણ સરખા ચાલજો. ધણીના ય ધણી હોય છે. આ પ્રજાસત્તાક રાજ્ય છે. ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને કોઇકે મશ્કરી કરી: પ્રજા છે? પ્રજાનો સત્તા છે? તેમ છતાં સત્તા આખરે લોકોની જ છે.
૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઇ. જુદા જુદા પક્ષના નેતાઓ જે આજે વિરોધ પક્ષમાં છે તે બધા પહેલા કોંગ્રેસમાં હતા. એ કેોંગ્રેસ એકની બે, બેની ત્રણ એમ કકડાના કકડા થતા ગયા. સૌકું દેખવા દે તો સારું. વિરોધપક્ષવાળા પણ એક થઇ શકતા નથી. એકવાર થયા તે ભરમ ભાંગી ગયા, રાજ-ચલાવતાં ય આવડવું જોઇએ. આપણા દેશમાં એક સાધુ મહારાજની પાસે સિકંદર જેવા સમ્રાટ આવ્યો અને નમ્રતા બતાવવા પૂછ્યું: આપની કંઇ સેવા કરી શકું? સાધુએ કહ્યું જરા બા જ એ ખસ, બાજુએ. પેલું સૂરજનું કિરણ આવે છે તેને આવવા દે. તું તા શું આપવાનો હતો? એ ખુમારી જોઇએ, પણ રાજે તો છાપું ખાલીએ તો ચાના સ્વાદ બગડી જાય એવી સ્થિતિ છે. ઘડીભર થઇ જાય કે આપણે લાચાર થઇ ગયા છીએ. પણ લાચાર ન થવું. આ સાડાત્રણ હાથનું પૂતળું ચંદ્ર ઉપર જઇને બેસે છે. નાનકડો માણસ ઘણા ઊંડો છે. એશું કામ લાચાર બને? અંતુલેને કોણે કાઢ્યા? ઉપરવાળાએ? એની ઉપરવાળાએ? હા...કોર્ટે કર્યું એટલે ફાવતું આવ્યું. લોકોનો અવાજ હતો તો લાચાર જેવી સ્થિતિમાં પણ આ થયું. આ બળ છે તે લોકોનું છે.
છેલ્લા સો-દોઢસો વર્ષમાં કેવા માણસા થયા? હું ઠરે, હિંમત આપે, ત્યાગની શકિત વિકસાવે. અંગ્રેજ જેવા અંગ્રેજ જેના મલક ઉપર સૂરજ આથમતા નહતા એ ય ગયા અને આપણા દેશમાં આપણું રાજ થયું. અને આપણને આવડતું નથી! સાત સાંધવા જઇએ છીએ અને તેર તૂટે છે. જાતે રાજ ચલાવવું મુશ્કેલ છે. માણસમાં એક દોષ છે: એ કાં તો કોઇને ખન્ને લઇને ચાલે છે અથવા તો કોઇની ધિ ચઢી બેસીને. હાથમાં હાથ મિલાવી એ ચાલી શકતો નથી. ‘કદમ મિલાકે ચલા’એમ જવાહરલાલજીએ શીખવ્યું હતું. એમ થવું જોઇએ.
આજે કંઇ ભાચાર છે! દસની નેટ, સાની નેટ, હજાર કે લાખ મનમાં વસતા જ નથી. લાખ રૂપિયા કોને કહેવાય? મારા બાપા કહેતા કે લાખ રૂપિયાના ઢગલાના છાયામાં ઊંટ બેસી શકે. પરંતુ લાખ પણ મનમાં બેસતા નથી, કરોડોની વાત થાય છે. આટલા બધા પૈસાનું એ શું કરતા હશે? તળાઇ કરીને આળાટતા હશે? ખાતા હશે? શિયળામાં તાપણુ" કરીને તાપતા હશે? શું કરતા હો આટલી ટેનું! આ ઝૂંટાઝૂટ અને આ લૂટાલૂટ ભારતમાંતાની કૉઠીમાં અર્ધા દાણા છે ત્યાંય આવી છુંટાચૂંટ જાતે રાજ કરવું સહેલું નથી. દાનત બરાબર ન હોય તો તે ઘણું મુશ્કેલ; પરંતુ એ લાકા તા માને છે કે દાનત બરાબર ન હોય તે જ ચલાવી શકાય. આવી સ્થિતિ આવી છે ત્યારે લગાર આખા ચાળીને ખાતરી કરી લઇએ કે ઊંઘી તો નથી ગમ નં? અને પછી એકાદ હોંકારો કરીએ એટલે અંતુલે જેવા સરખા ચાલે,
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૨,
પ્રે મ ળ
ક્યો તિ
આજે તે ભષ્ટાચારને ભષ્ટાચાર કહેતાં કેટલાકને સંકોચ થાય છે, પણ પાપ તો પરગટ થાય જ, મારી અટક જોશી છે એટલે નહીં પણ મને દેખાય છે... આ વીસ વર્ષમાં આ દેશ ઘણો મેઢે થવાને
* જે વાયાં સમજે એવા નથી તે હા તે સમજશે. તે ૧ કંઈ ખોટું નથી. સારું જ્ઞાન જલદી જલદી મળતું નથી. એની કિંમત અપવી પડે છે. એ થશે તે જાગતી પ્રજાને લીધે, રાજકર્તાને લીધે નહીં. અંગ્રેજ વખતે પ્રજા બેઠી થાય તે માટે કામ કરતા હતા, હવે પ્રજા બંધાય તે માટે કરવું પડશે. તે વેળા ગાંધી જે માણસ પાડ્યો હતો. જેને દેશને માણસે માથાં આપવા તૈયાર હતાં. એ સ્વતંત્રતા જાળવવી વધારે મુશ્કેલ કામ છે.
લોકોનું જીવન કસવાળું બનવું જોઈએ. બધા માણસોને ખાવાનું મળે અને પ્રમાણમાં આબરૂભેર જીવન જીવાય એવું વાતાવરણ કરવું. જોઈએ. અત્યારની ઝંઝટમાં પ્રજનું કંઈ સુધરે તે તરફ નજર જતી જ નથી. એમને રોમ શબ્દો કહ્યા કે 'ગરીબી
છાઓ કદા કે કંડારીબા હટા’ પણ ગરીબી એ કોઈ ડોશી હોય તો એને ઉંચકીને કયાંક મૂકી આવીએ. દિલહીથી રૂપિયા રેલાવો તે મારે ગામ પહોંચતાં સુધીમાં ૨૫ પૈસા થઈ જાય એટલે ઘસાઈ જાય છે. એનાથી બરકત વધતી નથી. એટલે જાગતા રહીએ. ઈગ્લેન્ડના એક રાજાએ વીસ શિલિંગને કર નાખે તે એ રાજા ચા લર્સ પહેલાને માથું 'ગુમાવવું પડયું. અને પરતાપ દેખાવો કઈએ. તાપ હોય લકને, રાજને નહીં, પણ રાીં તે હજુ ઠાકર-હકરાત જેવું વાતાવરણ જતું નથી. રાજાઓને કાઢી નાખ્યા. રો કંઈ આંસુ સરવા માટે મરણ નથી. માના પ્રમાણે એ બરાબર હતું. પાણી જનું સામંતશાહી વાતાવરણ દિલથીમાંથી હજ જતું નથી. રાજાને દીકરો રાજા! બકરું કાઢયું અને ઊંટ પેરાડશે એવી દશા છે. • રોમાં એક ચોકથી સવાયા અંતુલે, ગુડરાવ, રાંધ્યા જેવાં પાત્રો
આવે છે. હું કોઈ દ્રષથી આ કહેતા નથી. આ બધાં નાટકનાં પાત્રો છે. જે ખેતરમાં પેસી, નંદમાં આવી હચી હીંચી કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં સરકાર પૈસા કાઢે તોય આપણાં ભાગમાં કયાંથી?
બહુ ખરાબ સ્થિતિ મેં મારા નાનપણમાં જોયેલી છે. એમાં કશું જ બદલાયું નથી એવું હું કહેતા નથી. વિજ્ઞાન અને ટેકને લેજમાં દુનિયામાં આપણે નૌજ નાંબરે છીએ. ધારીએ તે આખું દેશને નંદનવન બનાવી શકીએ; પરંતુ વાડ ચીભડાં ગળે છે રોલે જાગવાની ફરજ પડી છે.
ગોખલે કહેતા કે, ગાંધી રોક એ માણસ છે કે જેની હાજરીમાં કશું ખોટું થઈ ન શકે. એક સારો માણસ હોય તે કોઈ ખરાબ કામ કરવાનું હિત કરી ન શકે. રાટ પાડાને માર્યો અને રોળ પડ્યા ફાળેશ્વરની પીઠે. ગામમાં એવા માણસે હોવા જોઈચો, તાલુકામાં રહેવા માટે સે હોવા જોઈએ, જિલ્લામાં એવા માણસો હોવા જોઈએ કે જેથી દુર્જન માણસની ટુ કરવાની હિંમત ન ચાલે. મારા ગામમાં ત્રણ-ચાર માણસે એવા હતા કે ગામમાં કોઇ ભૂખે મરે એની એમને શરમ આવતી. આ આપણે દેશ છે. મારા ગામમાં, મારો તાલુકામાં આવા માણસે થાય એવું તેજ પ્રગટાવવું એટલે જાગ્યા કહેવાઈએ. આપણને ઈશ્વરે નર આપે છે. આપણે દેખતા થઈએ તે આ દેશને લગીરે ઈજા થવાની નથી.
[‘નિરીક્ષકમાંથી સાભાર)
સુખ ન જાણું, દુઃખ ન જાણું- લાભ કે હાનિ લગાર એક હું જાણું નયણે તારા પ્રેમને પારાવાર
. મકરન્દ દવે નમળ જ્યોતિ ” તરા ચવિહીને રોલ આપી
એમની રોજગારીનું સાધન ઊભું કરી એમને પગભર કરવાનું કાર્ય ચાલે છે.
સ્ટોલ માટે જગ્યા અનિવાર્ય હોય છે. આજે જગ્યાની કેટલી મુશ્કેલી છે એ સૌ જાણે છે. વળી, આ સ્ટોલ માટે મુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, વગેરેની પરવાનગી પણ મેળવવી પડે છે. આમ આ કાર્ય વિકટ છે.
આ સ્ટોલ માટે દાનનો જેટલો પ્રવાહ જેથી આવે છે એટલા જોરથી આ સ્ટોલની દિશામાં કામ શકય થતું નથી.
દાતાઓ ચાહિન માટેના રટેલનું દાન માનવાની ઈતર પ્રવૃત્તિમાં વાપરવાની અનુમતિ આપે તો કેવું સારું એવું મનમાં આવે છે.
આ અંગે ચિંતા અને ચિતન બને ચાલે છે. દરમિયાનમાં એક દિવસ અમારા કમિટી રાભ્ય અને કોર્પોરેટર તથા ઘાટકોપરનીસામાંજિક કાર્યકર શ્રી હરિભાઈ એક મૂંગા, બહેરા યુવાન બહેનને અને એ બહેનના પિતાશ્રીને લઈને મારી પાસે આવ્યા અને કહે, “જુઓ, આપણે આ બહેનને ઘાટપરમાં એક સ્ટોલ આપવાને છે. જેથી મેં નક્કી કરી છે. આ બહેનના પિતાશી રૂ. ૨૫૦૦/- સ્ટોમાં ચીજવસ્તુઓ વેચવા માટે આપો. આપણે રૂ. ૩૫co - જેમ એક અંધના સ્ટોલ માટે ૨ાપીર છીએ એમ ૨ ૨કમ મંગ-દહેરી બહેનને સ્ટેલ ખર્ચા પેટે આપવાની છે,” હરિભાઈને નો પાડવાનો પ્રશ્ન જ ન હતાપરંતુ જે દાને છે એ તે અંધના સ્ટોલ માટે છે તે શું કરવું એની વિમાસા.માં હું મારી દુકાને એક સવારે બેઠો હતે- અને ત્યાં જ એક મિત્ર આવ્યા. મને કહે –'પ્રબુદ્ધ જીવનમાં તમે દાદરમાં એક અંધ પારસીભાઈને સ્ટોલ આપે એની વિગત વાંચી. મારે મારી બાના કામથી :પિયા ૩૫૮૮ - આ૫વા છે - અને લ્યો આ રૂપિયા ૩૫cc
આમ કહી મિત્રે રૂ. ૩૫૦૦- મારા ટેબલ ઉપર મૂકમ - અને મારી વિમાસણનો અંત આવે કે કેમ એ દિધા સાથે મેં મિત્રને કહ્યું: “જુઓ, આ રકમ એક ગી-દહેરી બહેનને સ્ટોલ અપાવિવામાં વાપરીએ તે કેમ?” અને પ્રત્યુત્તરમાં પ્રોત્સાહન મળ્યું“અરે- તમારે જે કામમાં વાપરવા હોય એ કામમાં વાપરવાની છૂટ છે.” ખરેખર – ઈકવરની કેવી કુપા છે!
માનવતાના કાર્યમાં એ પણ કેવું સુરત સાંભળે છે. મને મકરંદ દવેની બે પંકિતઓ યાદ આવી ગઈ - આખા રે પંથ અમે જોયું- ન કોઈ, પણ કોઈ હતું સાથે મેં સાથે,
- ચીમનલાલ જે. શાહ મંત્રી, મુંબઈ જૈન યુવક સંઘ
“પ્રેમળ જ્યોતિ”ને ભેટ: - જૈન સેશ્યલ ગ્રુપ્સ ફેડરેશનના પ્રમુખ શ્રી સી. એન. સંઘવીએ તેમના પુત્ર ચિ. રાજુના લગ્નની ખુશાલીમાં “પ્રેમળ
તિ"ને રૂ. ૫૦૦૦/- પાંચ હજરની ભેટ આપી છે. એ માટે જૈન યુવક સંઘ વતી અમે તેમને આભાર માનીએ છીએ.
પ્રેમળ જ્યોતિ ને બીજા ફા. ૩,૫૦૦ શ્રીમતી ચંપાબહેન લકમીચંદ વેરાના નામે તેમના પુત્ર તરફથી મળ્યા છે. તેમને પણ અમે આભાર માનીએ છીએ. '
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
અભ્યાસ
આગામી કાર્યક્રમ વકતા :- શ્રી રામુ પંડિત વિષય:- તરતી વિદ્યાપીઠ [Floating University
નાં વિદેશ પ્રવાસનાં અવનવા અનુભવે સમય:- તા. ૧૦-૬-૮૨ ને ગુરૂવાર
સાંજે ૬-૧૫ સ્થળઃ- પરમાનંદ કાપડિયા સભાગૃહ
સે મિત્રોને સમયસર ઉપસ્થિત થવાનું પ્રેમભર્યું નિમંત્રણ છે.
સુબોધભાઈ એમ. શાહ કેવીનર, અભ્યાસ વર્તુળ
Page #105
--------------------------------------------------------------------------
________________
ના. ૧-૬-૮૨
પ્રબુદ્ધ જીવન
બાળકોને સમજપૂર્વક સુધારો મૂળ અંગ્રેજીઃ અલેથા લીન્ડ સ્ટેમ અનુવાદક શારદાબહેન બાબુભાઈ શાહ mજી શ્રેણીમાં મારી પાસે અભ્યાસ કરતો જતીન અને મળવાનું મને ન ગમ્યું. હું ખરાબ હતી. રૂપિયો મારો નહો, છતાં
છે એથી શ્રેણીમાં વિદ્યાર્થીનોને ભગાવતા મારા શિક્ષક હું મારા શિક્ષિત પાસે જૂઠું બેલી હતી. મેં રીતસરની શેરી કરી 5. પંડિત-આ બંનેને કશી ઓળખાણ નહોતી. કુ. પંડિત ગુજરી હતી અને જ્યારે કુ. પંડિતે છુટ્ટી પછી મને રોકાવાનું કહ્યું ગયાં ત્યારે જમીનને જન્મ પણ નહીં થયો હોય. છતાં પણ આ ત્યારે તે હું ફફડી ઊઠી. કુ. પંડિતને સાચી હકીકતની જરૂર જાણ અને મને જે ઉત્તમ બોધ આપ્યો છે તે હું જીવું ત્યાં સુધી થઈ ચૂકી હશે, તે જ ! મને રોકાવાનું કહે !હું ખૂબ ગભરાઈને માદ હી જાય તેવો છે.
અસ્વસ્થ બની ગઈ. મ રે બધા વિદ્યાર્થીઓમાં જ લીન માથા ભારે છોકરો હતો,
- કુ. પંડિત આવીને મારી પાસે બેઠાં ત્યારે હું ખૂબ રડવા થળ: માં દાખલ થશે ત્યારે એકાદ વર્ષ તો તે સામાન્ય તેલન
લાગી અને સત્ય હકીકત કબૂલ કરી કે એ રૂપિયે મારે નહોતે. મસ્તી કરતે, પરંતુ ધીમે ધીમે આગળ વધી તે નુકસાન થાય
શા માટે મેં આવી શેરી કરી એ હું જ સમજી શકી નથી. મને એ રીતે તેફાનમસ્તી કરવાનું શરૂ કર્યું. એક દિવસ તે તેણે તોફાન
લાગે છે કે હું તદ્દન ખરાબ છું અને ખૂબ રડવા લાગી. આના કરવામાં હદ વાળી. જાણી જોઈને તેણે બારી પાસે પડેલા
જવાબમાં કુ. પંડિતે મારા વાંસે પ્રેમપૂર્વક હાથ ફેરવ્યો. વર્ગમાં એક છેડના કૂંડાને લાત મારી ભાંગી નાખ્યું. રૂમની અંદર કડક દેખાતાં કું. પંડિત મૃદુ ભાષામાં મારી સાથે વાત કરતાં હતાં બ્લેક પર એક ચિત્ર હતું તે ફાડી નાખ્યું અને તેમણે આશ્વાસન આપતાં હળવેથી મને કહ્યું: ‘તારે સદા એ યાદ ટ્ટીને ઘંટ વાગે ત્યારે રૂમનું બારણું એટલા જોરથી બંધ કર્યું
રાખવું જોઈએ કે તું ખરાબ નથી. અલબત્ત- તે ભૂલ કરી છે, કે બિચારી કુમારની આંગળી આવી ગઈ. કુમાર વેદનાથી ચાર
પરંતુ એ ભૂલ તું ફરી કરીશ નહીં. તું પ્રામાણિક અને વિશ્વાસ ી . પણ તીન પતે શું કરી રહ્યો છે તેની લેશમાત્ર મુકવાને લાયક જરૂર છે. તારી જાતને નું ખરાબ ન માને.' પરવા નહોતી.
જતીનની વાત કરીએ તે બીજે દિવસે એની રીત પ્રમાણે જમીનના આવા તોફાનથી હું ત્રાસી ગઈ હતી. જોરથી એ મેડે આવ્યું. મેં એને ઠપકો ન આપ્યો. એક પણ ઠપકાને રને મ હલાવીને મેં ઠપકો આખે: “તની! નું વિચિત્ર શબ્દ એને ન કહ્યો, રીસેસના સમયમાં મેં એને બાજમાં બોલાવ્યા છેક છે. અને આ દિવસ તે કંઈને કંઈ નુકસાન કર્યું છે” અને મૃદુતાથી કહ્યું; “જતીન! મેં તને ગઈ કાલે ખરાબ છોકરો જીન મારા ઠપકાથી ટેવાઈ ગયો હતો, પરંતુ આજે હું ભારે કહ્યો હતે. તું ઘણીવાર ખેટું કરે છે છતાં પણ તું સારો છોકરો ગુસ્સે થઈ ગઈ હતી. આટલી ઉગ્ર તેણે મને કદી જોઈ નતી. છે. થોડા દિવસ પહેલાં તે બિલાડીના બચ્ચાને કોઈ ઈજા ન પહોંચાડે ને થોડો નરમ પડી ગયો અને આંખમાં આંસુ સાથે તેણે કહ્યું: એ માટે મેં એને બચાવી લીધું હતું. તે કેટલું ભલાઈનું કામ કર્યું? “હું માનું છું કે હું ઘ: -નાલાયક છે કરો છું. મોટો ભાગ
તું જરૂર સારો છોકરો છે.' હું મરીફાન અને ભાંગફોડ કરું છું, પરંતુ કેટલીકવાર હું
જતીનને સુધારવાનું કામ અઘરું પણ ઘણું જરૂરી હતું. કશું સારું કરવા પર પ્રયત્ન કરું છું, પણ એ વખતે કોઈ
પરંતુ મેં બીજા વિદ્યાર્થીઓની હાજરીમાં તેમ ન કરતાં ખાનગી રીતે મારી કદર કરતું નથી.” આટલું કહી રડતે રડતે ધીમે પગલે તે
તેને સુધારવાનું કામ હાથ ધર્યું. મારા શિક્ષિકા કુમારી પંડિતને યાદ વિદાય થશે. તેની રાહ જોનાર કોઈ મિત્ર તેને નહોતે.
કરી મેં તેના પ્રત્યે કઠોર વર્તન કરવાનું બંધ કર્યું અને તેના નાના અસ્વસ્થ દશામાં હું મારા ટેબલ પાસે ગઈ અને ગંભીરતાથી
નાના કામની પ્રશંસા કરવા લાગી. એક દિવસ તેણે નાનાના છોડને વિચારવા લાગી કે મારે જતીનનું શું કરવું? કઈ રીતે તેની પાસેથી
- પાણી પાયું ત્યારે મેં તેની ભારે પ્રશંસા કરી. હવે જતીન આખે કામ લેવું? જતીનને સુધારવા હું કેમ નિષ્ફળ જાઉં છું? શાંત
દિવસ સારી પ્રવૃત્તિમાં રોકાયેલ રહે. મેં તેના પ્રત્યે ધિક્કારની ખાલી રૂમમાં હું વિચારમાં પડી ગઈ હતી અને એકાએક વર્તમાન
લાગાણી છોડી દીધી હતી અને કોઈ વાર તેના ખભા પર પ્રેમથી હાથ મારી પાસેથી સરી જઈ લાંબે ભૂતકાળ મારી સમક્ષ ખડો થશે.
મૂકી તેના કામની કદર કરતી કે તે સામે મળત્યારે હસતી. ત્યારે હું મારા વતનની લાલ ઈટાવાળી શાળામાં નાનકડી વિદ્યાર્થિની
હવે જતીનના ખરાબ કૃત્યે ઓછાં થઈ ગયાં હતાં અને હતી. મારી સાથે અભ્યાસ કરતા બધા વિદ્યાર્થીઓ ઘેર ગયા હતા. રૂમમાં એક બાજુ બેસીને હું ધાર આંસુએ રડી રહી હતી. મારી
તેનામાં સૌજન્ય અને ભલમનસાઈ વિકાસ પામી રહ્યાં હતાં. કારણ
કે કો'ક તેને ચાહતું હતું, તેના કામની કદર કરતું હતું અને શિક્ષિકા કુ. પંડિત મારી પાસે બેઠાં હતાં.
પહેલાની જેમ હવે તે ઉપેક્ષિત નહોતો. તે દિવસે મેં એક અપકૃત્ય કર્યું હતું. રીસેસના સમયમાં
અને આ બધામાંથી મને એ પાઠ મળ્યો કે આપણા સંપર્કમાં કુ. પંડિતે રમતગમનનાં મેદાનમાં એક રૂપિયે જોયો. જ્યારે તેમણે તે લીધે ત્યારે મારા સિવાય બીજું કોઈ આસપાસ નહોતું. આ
રહેતા લોકોને આપણે આપણા સારા યા મોટા વલણથી સુધારી યા તકને લાભ લઈ મેં કુ. પંડિતને કહ્યું કે એ રૂપિયે મારો છે.
બગાડી શકીએ છીએ. દામ્પત્યજીવનમાં પતિ-પત્ની એકબીજાને શા માટે મેં આમ કર્યું તે હું સમજી શકી નહીં. કદાચ અમે
સાચી રીતે ચાહીને વિશ્વાસ અને પ્રેમનું વાતાવરણ ઊભું કરી
શકે છે. સંતાનોને માબાપ તરફથી સાચો પ્રેમ અને હૂંફનું વાતાવરણ ગરીબ હતાં અને હું સારી ચીજવસ્તુ લેવાને શકિતમાન ન હોવાથી
મળે છે તે તે ભાગ્યે જ અનિચ્છનીય વાતાવરણ અને તેના મને રૂપિયે લેવાની લાલચ થઈ હશે.
ભાગ બને છે. અરે! ચીજવસ્તુ ખરીદતી વખતે આપણે સ્ટારમાં રૂપિયે તે મેં લીધે, પરંતુ ગજવામાં પડેલા એ રૂપિયાએ
કામ કરનાર તરફ સહેજ મલકાઈએ છીએ તો તેને પણ પોતાનું મને અસ્વસ્થ કરી મૂકી. મેં કંઈક ખોટું કર્યું છે, એ લાગણી મને
કામ સારી રીતે કરવાને ઉત્સાહ રહે છે. બાનારો ઓવર સ્ટ્રીટનામના કોરી ખાવા લાગી.અસ્વસ્થ મનેદશાને લીધે હું અભ્યાસમાં ધ્યાન
એક માનસશાસ્ત્રીએ યોગ્ય કહયું છે કે નાની મોટી અનેક બાબતમાં આપી શકી નહીં અને સ્પેલિંગ ટેસ્ટમાં હું નાપાસ થઈ. ગમગીની
યોગ્ય યા અયોગ્ય વલણ અપનાવીને આપણે આપણા માનવમને કોરી ખાવા લાગી. બપોરની રીસેસમાં બધા વિદ્યાર્થીઓ બહાર બંધુઓના જીવનઘડતરમાં કારણરૂપ બનીએ છીએ અને કુમારી ગયા ત્યારે હું વર્ગમાં એકલી જ બેસી રહી. કોઈની સાથે હળવા- પંડિતે આ વાતને બરાબર ધ્યાનમાં રાખી હતી.
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮ર.
ગાલિબની પાંખડી
| હરીન્દ્ર દવે
| [૩]
ક જલ ગયા ને તાબે-બે-ચાર દેખકર જલતા હું આપની તાકતે – દીદાર દેખ કર.
યતમાના ચહેરાનો તાપ એટલે પ્રબળ છે હું એ જોતાં જ સળગી કેમ ન ઊઠયો! એ ચહેરાને તાપ જોઈને હું સળગી ન ઊઠયોએ દર્શનને ઝીરવવાની મારામાં તાકાત હતી, એના ખ્યાલમાત્રથી હવે હું સળગી રહ્યો છું. જે દુસહ છે એને સહન તે કરી લેવાય છે, પણ એ સહન કરવાને કારણે ઊભી થતી તાણ કેવી હોય છે?
આ સાહિત્યકારની પણ વાત જાણી શકાય. કોઈને પ્રિયતમાન સંદર્ભ બદલી પરમાત્માના સંદર્ભમાં વાત કરવી હોય તો અવશ્ય કરી શકે. સાક્ષાત્કાર વેળાએ જ જો સળગી જવાયું હેન તો સારું હતું, સાક્ષાત્કાર જીરવવાની શકિત છે એનું ભાન માત્ર અસહ્ય દાહ પ્રગટાવે છે.
પરતપુર સે હું શબનમ કો ફના કી તાલીમ, મેં ભી હું, એક ઈનાયતી નજર હેને તક
ઝાકળને પિતાનું સ્વસ્થ હોમી દેવાને પાઠ સૂર્યના કિરણદ્વારા સાંપડે છે:સૂર્યનું કિરાણ પ્રગટે છે અને ફૂલ કે પાંદડી પરનું ઝાકળ લય પામે છે. હું પણ મારા પ્રિયજનની કૃપાની એક દષ્ટિ પડે ત્યાં સુધી જ હું છું. એક વાર પ્રિયજન સાથે મારું તાદામ્ય સધાઈ જાય, પછી મારામાંનું મારાપણું અદશ્ય થઈ જશે. મારો અહંકાર ઓગળી જ. પ્રિયજનનું મિલન હોય કે પ્રભુને કૃપાક્ટાક્ષ: મિલન થયું નથી, ત્યાં સુધી જ અળગાપણું છે. પછી તે ઝાકળ જેમ સૂર્યના કિરાણમાં લય પામે છે, એમ જ માનવી પોતાના પ્રિયજન સાથે એકાકાર થઈ જાય છે – એકત્વ પામી જાય છે..
થી વે એક શખ્ત કે તસવ્વરસે,
અબ વહ રાનાઈ એ-ખયાલ કહાં? કોઈક વ્યકિત હવે આપણી સાથે રહી નથી: એના વગરના જગતની વાત કવિને કરવી છે: એ કેટલી સાદગીથી છતાં કેટલી અસરકારક રીતે એ કહે છે! - હવે એ કલ્પનાની મુલાયમતા કયાં રહી? એનું અસ્તિત્વ તો હતું એક વ્યકિતને કારણે જ. એ વ્યકિત નથી તે હવે એની સાથે જ સંલગ્ન એવી લીલીછમ કલ્પનાભૂમિ પણ કયાં રહી?
જીવનને સંદર્ભ પ્રેમ સાથે હોય છે. માણસ પ્રેમમાં પડે છે ત્યારે રણમાં પણ લીલાં તરણા ઊગી નીકળે છે.... માણસ પ્રેમ નથી કરી શકતો ત્યારે ઉદ્યાન પાણ રણ જેવું લાગે છે!
યારબ ન વો સમઝ હૈ, ન સમ ગે મેરી બાત, દે ઔર દિલ ઉનકો, જો ન દે મુજકો જબાં ઓર,
કવિ કહે છે : એ મારી વાત કયારેય સમજ્યો નથી. ક્યારેય સમજવાના નથી, જે મને વધારે વાણી ન આપે તો એમને મારી વાણીને પામવા માટે વધારે હૃદય આપ- તે કદાચ મારે શું કહેવું છે એ સમજી શકે.
આ શેર કોઈક પિતાને ન સમજી શકતા પ્રિયજન માટે હાઈ શકે: અથવા તો ગાલિબને જેમની સામે સદાયે ફરિયાદ હતી, એવા વિવેચકો માટે પણ હોઈ શકે!
કવિતા આમ પણ હૃદયને વિલય છે - એ સમજાવવા માટે વાણી કદાચ પર્યાપ્ત ન થઈ શકે : પણ જો હૃદય હેય તે એની જરૂર પણ કયાં રહે છે?
ર મેં હૈ રશે–ઉમ્ર, કહાં દેખિયે થમે,
ને હાથ બોગ પર હૈ, ન પ ઈ રકાબ મે.
આયુષ્યને અશ્વ અન્યારે ગતિમાં છે: એ ક્યાં અટકશે એ જોઈએ. અત્યારે તે લગામ પર હાથ નથી કે પેંગડામાં પગ પણ નથી.
જીવનની ગતિ પર આપણે કોઈ જ કાબૂ નથી. એ વાત કવિ 'ગાલિબે' ઘણી વાર ઘણા સંદર્ભમાં કહી છે. અહી પણ એ જ વાત છે : આયુષ્યને અશ્વ ગતિમાં છે- પણ એની લગામ માણસના હાથમાં નથી. અશ્વ કોઈ પણ ઘડીએ માણસને પછાડી દે એ શકય છે.
માણસને સમય પર કે જીવન પર કયારેય કાબૂ હોતો નથી, જીવનની આ પછીની ક્ષણ પર કયાં કયારેય વિશ્વાસ મૂકી શકાય એમ છે?
બાઝીચ-એ-એન્ફીલ હું દુનિયા, મેરે આગે હતા ઈ શબોરોઝ તમાશા મેરે આગે.
આ દુનિયા મારી સમક્ષ બાળકોના ખેલ જેવી છે-દિવસે શત મારી સામે આ તમાશો થયા જ કરે છે...
દુનિયા જોવાનો આ એક ફિલૂક અભિગમ છે – પાર્થિવ સપાટી પર જે કંઈ બને છે એનું મહત્ત્વ બાળકની રમતથી વિશેષ કંઈ જ નથી
આ આખું યે જગત એક વિલા છે- માયાવી સૃષ્ટિને આ તમાશો સદાયે ભજવાયા કરતો હોય છે. સુષ્ટિના આ લીલા રૂપને જે એકવાર પામી જાય છે એને માટે આ આખુયે જગત શિશુઓની રમતથી વધારે શું છે?
હું ઓર ભી દુનિયા મે સુખનવર બહોત અછે. કહેતે હૈ કિ ગાલિબ કા હૈ અંદાઝે–બયાં ર. દુનિયામાં કવિઓ તે ઘણી થઈ ગયા છે – પણ કહે છે
આ “કહે છે' શબ્દ દ્વારા ગાલિબ' પિતાની ખુમારી સાથે નમ્રતાને પાણ સુમેળ કરે છે: એ દાવો નથી કરતે, આ વાત ખોટી પણ હોઈ શકે એવા વિકલ્પને ટકાવી રાખે છે –જે કહેવાય છે તે વિશે ખોટી નમ્રતા પણ નથી સેવતો કે
ગાલિબની અભિવ્યકિતની શૈલી તે કોઈક અનોખી જ છે અને આ વાતનું સમર્થન તે આ બે પંકિતઓ જે અંદાજથી કહેવાઈ છે એમાંથી પણ મળી રહે છે.
આતે હું ગેબસે, યહ યકામાં ખયાલ મેં ગાલિબ સરી ૨-એ-ખાયા નવા-એ-રોશ હૈ
ગાલિબ વિશે આપણે આપણી ભાષામાં ગમે એટલી વાત કરીએ, પણ એનું પૂરું ચિત્ર કયારેય ન આપી શકીએ. પણ એક ક્ષણ. તમે ચૂપ રહે અને ‘ગાલિબ'ને બોલવા દો: અંતરિક્ષથી આવતો હોય એવો અવાજ સંભળાય છે:
ગહનમાંથી આ એક જ વિષય મારા ખ્યાલમાં ચમકયા કરે છે. ગાલિબ એ કલમને નાદ છે; એ ખુદાને પયગામ લાવતા ફરિતા જિબિલનો અવાજ છે.
ગાલિબના અવાજમાં દૈવી નાદ મળ્યો છે – પ્રત્યેક સાચા કવિને અવાજ આ દેવી સૂરથી સમૃદ્ધ થયેલ હોય છે.
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ
મુંબઈ-૪૦૦૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધાં સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦૦૧.
Page #107
--------------------------------------------------------------------------
________________
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૬ અંક : ૪
અબુ જીવ
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ ફા. ૧-૦૦
Regd. No. MH. By/South 54 Licence No. :, 87
મુંબઈ ૧૬ જૂન, ૧૯૮૬, બુધવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦
તંત્રી ચીમનલાલ ચકુભાઇ શાહ
જી તે તે [] ચીમનલાલ
બ્રિટન અને આર્જેન્ટિના વચ્ચે ફોલેન્ડનું યુદ્ધ ચાલે છે તે અનેં રીતે અાધારણ અને વિચિત્ર છે. કેટલીક સર્વસ્વીકૃત હકીકતો ધ્યાનમાં રાખીએ તો આ યુદ્ધની નિરર્થકતા દેખાઈ આવશે, ફોકલેન્ડ રાખુ બ્રિટનથી ૮૦૦૦ માઈલ દૂર છે. ત્યાં અત્યારે ૧૮૦૦ માણસાની વસતિ છે. ૧૫૮ વર્ષ પહેલાં, સામ્રાજ્યનો મારો હતો ત્યારે, કેટળક સાહસિક બ્રિટનાએ બુનિયન જેક' ત્યાં લહેરાવ્યા. ત્યારે આર્જેન્ટિના સ્પેનને તાબે હતું. આ ઉજાડ ટાપુઓની કોઈને પડી ન હતી. આર્જેન્ટિનામાં લશ્કરી શાન છે. ફોકલેન્ડની નજીક મોટો દેશ આર્જેન્ટિના છે. ચાર-પાંચ દાયકાથી આર્જેન્ટિના ફોકલેન્ડ ઉપર માલિકી હતુ–સાર્વભૌમ સત્તાના દાવા કરે છે. તે સંબંધે બે દાયકાથી બ્રિન સાથે વાટાઘાટો થઈ રહી છે પણ કોઈ નિર્ણય કે સમાધાન થયું નહિ, આર્જેન્ટિના કાંઈક લશ્કરી પગલાં લેશે એવા ભણકારા કેટલાક સમયથી વાગતા હતા. પણ બ્રિટનની વિદેશ કચેરીએ તેની ગંભીરપણે નોંધ લીધી નહિ, આર્જેન્ટિનાનું લશ્કરી શાસન લેપ્રિય તો નથી જ. કાંઈક છમકન્તુ કરી, પ્રજાનું ધ્યાન બીજે દોરવું એ જાણીતી રીત છે. અચાનક એપ્રિલની રજી તારીખે અત-આઠ હજારનું લશ્કર ફોલેન્ડ ઉપર ઉતારી આર્જેન્ટિનાએ કબજો લીધે. બ્રિટનને આઘાત લાગ્યો. વિદેશમંત્રી લેર્ડ કેરિંગ્ટનને રાજીનામું આપવું પડયું. બ્રિટનમાં આર્જેન્ટિના સામે રોષનું મેજું ફેળવ્યું. બ્રિટિશ રાહની પૂંછડી કોઈ પટપટાવે તે સહન ન થાય. બ્રિટનને વર્તમાનમાં એક એવા નેતા છે જે દૃઢ મનોબળ અને
હાર્
ગ્રહ માટે જાણીતા છે, વર્તમાનપત્ર અને પાર્લામેન્ટમાં બ્રિટનના ગૌરવ અને સ્વમાનની હાકલ થઈ, સખ્ત હાથે કામ લેવા ઉત્તેજનાભúં લખાણે અને ભાષા થયા. મીસીસ થેચરને તેમની પ્રકૃતિને અનુકૂળ પ્રજાકીય ટેકો મળ્યો. મેટ્રો નૌકાકાફ્યા, હવાઈદળ અને લશ્કર રવાના થયું. ફોકલેન્ડ પહોંચતાં થડા દિવસ લાગે તે દરમિયાન અમેરિકાએ સમાધાનના પ્રયત્નો કર્યા, અમેરિકાએ રારૂઆતમાં તટસ્થ વલણ લીધું. બ્રિટન સાથેની મૈત્રી તો છે જ. રેન અને મીસીસ યેચર સમસ્વભાવી છે, આર્જેન્ટિના સાથે પણ અમેરિકાના સંબંધા મૈત્રીભર્યાં છે. દક્ષિણ અમેરિકામાં સામ્યવાદ પ્રસરે છે અને રશિયાની લાગવગ વધી છે તે રોકવામાં આર્જેન્ટિનાની અમેરિકાને સહાય જોઈએ છીએ. પણ બન્ને પક્ષે વલણ કડક હતું અને અમેરિકાના વિદેશમંત્રી એલેકઝાન્ડર હેગના પ્રયત્નો નિષ્ફળ ગયા. ત્યારબાદ રાષ્ટ્રસંઘના મહામંત્રીએ દાર હાથમાં લીધા. તેમના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા. બન્ને પક્ષો સિદ્ધાંતની વાત કરી. સિદ્ધાંત આવે ત્યાં સમાધાન મુશ્કેલ થાય છે, બાંધાને અવકાશ રહેતો નથી. વખત
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
મા મ ર
ચકુભાઈ શાહ
તાં બન્ને પક્ષનું વલણ વધારે રાખ્ત થવું ′. છેવટે અમેરિકા બ્રિટનને ટેકો આપવાનું જાહેર કર્યું. બ્રિટન અને આર્જેન્ટિના વચ્ચે પસંદગી કરવાની હોય તે! અમેરિકા બ્રિટનનો જ પક્ષ લે તે સ્વાભાવિક છે. બ્રિટન સિદ્ધાંત ખાતર લડે છે એમ જહેર થયું. એ સિદ્ધાંત એટલે આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં બળજબરીને સામને કરવા અને ાતા! નાગરિકો ભલે ૧૮૦ અને ૮૦૦૦ હજાર માઈલ દૂર—તેમનું રક્ષણ કરવાના પોતાનો ધર્મ છે એટલે આર્જેન્ટિના પોતાનું બધું લશ્કર પાછું ખેંચી ન લે ત્યાં સુધી કાંઈ સમાધાન ન કરવું. આર્જેન્ટિનાએ કહ્યું, પ્રેતે સિદ્ધાંત ખાતર લડે છે. ફોકલેન્ડ ઉપર તેના સાર્વભૌમત્વ અધિકાર છે. ૨૦ વર્ષથી વાટાઘાટ ચાલે છે પાત્ર બ્રિટન વિલંબ જ કરે છે એટલે લશ્કરી પલાં લીધાં વિના ઉપાય જ ન હતા.
બન્ને પક્ષ પોતાનું લશ્કર પાછું ખેંચી લે અને સમાધાનની મંત્રણા દરશિયાને તટસ્થ તંત્ર, –રાષ્ટ્રસંઘનું અથવા બ્રિટન આર્જેન્ટિનાનું સંયુકત હે એવી ઘણી દરખાસ્તે થઈ પણ, કોઈ પક્ષે નમતું ન ચૂકર્યું. દરમિયાન, બ્રિટનનું નૌકાદળ ફોકલેન્ડ નજીક પહોંચી ] અને હુમલા શરૂ થયા. બન્ને પક્ષો ખુવારી થઈ અને વાતાવરણ વધારે તંગ થતું ગયું. બ્રિટનની લશ્કરી તાકાત ઘણી વધારે છે. બ્રિટને છેવટ ફોકલેન્ડ ઉપર લશ્કર ઉતાર્યું અને આર્જેન્ટિનાના સૈન્યને ઘેરી લીધું. અંતિમ હુમલા થવા બાકી છે. આ લખાણ પ્રકટ થાય તે પહેલાં કદાચ આર્જેન્ટિનાને પૂરો પરાજ્ય થયા હશે. જાનહાનિ વધતી બચાવવા બ્રિટને આર્જેન્ટિનાને શરણાગતિ માટે આવાન કર્યું છે. આર્જેન્ટીનાના શ્કરી વડાએ હા તો લડવું ચાલુ રાખ્યું છે. ૨-૩ હજાર માસની જાનહાનિ થાય તેની કદાચ તૈયારી હશે. સામે એટલી જાનહાનિ કરવાની ઉમેદ હશે. ગણતરીના દિવસેામાં બ્રિટનના વિજ્ય થ તે નિશ્ચિંત ાગે છે. યુદ્ધ માટે વધારે ભીષણ થાય તે બ્રિટન કદાચ આર્જેન્ટિનાની તળભૂમિ ઉપર હુમલા કરે તે અસંભવ નથી. તે મામા ઘણા વઘારે વીફરે.
બ્રિટનની જીત થશે પણ પછી શું? શેને માટે આ યુદ્ધ? સિદ્ધાંત બરાબર છે. બ્રિટન કહે છે ૧૮૦૦ બ્રિટિશ નાગરિકોને આત્મનિર્ણયનો અધિકાર છે. લાશાહીનું રક્ષણ કરવાનું છે. આર્જેન્ટિનાનું સાર્વભૌમત્વ બળખ્ખરીદી દોટી બેસાડાય નહીં. આવા આક્રમણને તાબે થઈએ તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બીજા આવા આક્રમણા થાય. બ્રિટન વિશ્વશાંતિ માટે લડે છે.
સિદ્ધાંતો બરાબર છે. પણ સિદ્ધાંતને દેશકાળની મર્યાદા હાય છે, તેમાં પ્રમાણભાન અને વિવેકબુદ્ધિની જરૂર છે. પુરા દેશા અને અમેરિકા જે અત્યારે બ્રિટનને ટંક આપે છે . બધાને
$10-12
Page #108
--------------------------------------------------------------------------
________________
૩૦
બુદ્ધ જીવન
તા. ૧૬-૬-૮૨
સદ્ ભાગે બ્રિટનમાં જ એવા આગેવાન વર્તમાનપત્રો અને વ્યકિતઓ છે કે જે આ યુદ્ધની નિરર્થકતા પૂરી સમજે છે. ખુદ બી.બી.સી. આ પ્રવાહમાં ખેંચાયું નથી. બી.બી.સી. સામે સરકારને રેષ છે, માન્ચેસ્ટર ગાર્ડયન જૈવા પત્રો તે શરૂઆતથી જ સરકારના આવા આવેગપૂર્ણ પ્રત્યાઘાતને વિરોધ કરી રહ્યા છે, લંડન ઈકોનોમિસ્ટ જેવા, જે સરકારી નીતિને પૂરો ટેકો આપે છે તે પણ હવે કહે કે યુદ્ધ પૂરું થાય કે તરત જ સમાધાનની ભૂમિકા તૈયાર કરવી જોઈએ. નશો ઊતરી જશે એટલે પ્રજાને પણ આ યુદ્ધની નિરર્થકતાનું ભાન થશે.
દુનિયામાં ચારે તરફ હિંસનું વાતાવરણ છે. મારે તેની તલવાર એવું થઈ પડયું છે. ઈરાક, ઈરાન પર આક્રમણ કરે, રશિયા અસ્થાનિસ્તાન પર, ઈઝરાઈલ લેબેનાને પર, વિયેટનામ કમ્બોડિયા પરરાષ્ટ્રસંઘ ઠરાવ કરે, તેને કોઈ દાદ ન આપે.
પીટર જેન્કીન્સે લખ્યું છે: There is an awful feeling that it has been too seri. ous a business to have been left to Margaret Thacher.
ચિંતા છે કે ફેકલેન્ડ પર ફરી બ્રિટિશ ધ્વજ ફરકાવ્યા પછી શું? આઠ હજાર માઈલ દૂર આ ટાપુને બ્રિટન કાયમ કબજો રાખે તે અશકય છે. આનું સામ્રાજ્ય વિલીન થયું અને આ ટપકું પકડી રાખે તે બને જ નહિ. બ્રિટન પણ જાણે છે કે તે ન બને. ૧૮૦૦ માણસોને આ નાને ટાપુ સ્વતંત્ર દેશ કેવી રીતે થઈ શકે? તેની સ્વતંત્રતાનું રક્ષણ કોણ કરે? આ ૧૮૦૦ માને એવી સ્વતંત્રતા જોઈએ છીએ? - દક્ષિણ અમેરિકાના બધા દેશોને એન્ટિનાને ટેકો છે. ઓ ના ટાપુ આર્જેન્ટિનાની નજીક છે અને તેને અધિકાર છે. ભારતે વાને કબજે લીધા ત્યારે કાંઈક આવું જ બન્યું હતું.' અલબત્ત એ બે પરિસ્થિતિમાં ઘો ફેર છે. ગેવા ભારતનું ભૌગોલિક અંગ છે.
અમેરિકાના વર્તમાન વલણથી દક્ષિણ અમેરિકાના દેશમાં ‘સે છે. આ દેશેનું વલણ રશિયા તરફ વધે એ ભય છે. યુરોપના દેશે જે અત્યારે બ્રિટનને ટેકો આપ્યો છે અને આર્જેન્ટિના સાથે વ્યાપારી સંબંધો બંધ કર્યા છે તે પણ આવી પરિસ્થિતિ લાંબો વખતે સહન કરવા તૈયાર નથી. ઈટલી અને આયર્લેન્ડે તે જાહેર કરી દીધું છે. ફ્રાન્સ અને જર્મનીએ પણ આડકતરી રીતે બ્રિટનને કહ્યું છે કે વિનાવિલંબે સમાધાન કરવું જોઈએ. '
બ્રિટન જીતશે પણ એ જીત હાર બરાબર છે. શું પ્રાપ્ત કરવાનું છે? પ્રતિષ્ઠા? તેને માટે આટલી જાનમાલની ખુવારી? આ યુદ્ધમાં બ્રિટન જેટલું ખરચ કરશે તેને અરધો ભાગ પણ આ ૧૮૦૦ માણને વહેંચી આપ્યો હોત તે દરેકને બે-ત્રણ લાખ પાઉન્ડ મળત. આ ૧૮૦૦ માણસેને બ્રિટન સાથે ઘણી પેઢીથી કાંઈ સંબંધ નથી. બ્રિટિશ નાગરિક કહેવાય છે એટલું ખરું. અર્જેન્ટિનાના શાસન નીચે જવાનું મન નહિ હોય તે પણ સમજી શકાય છે, પણ ભૌલિક અને ઐતિહાસિક પરિસ્થિતિની અવગણના થઈ શકે તેમ નથી. જેને ફોકલેન્ડ રહેવાની ઈચ્છા ન હોય તેમને બ્રિટનમાં અથવા. અનંત્ર વસવાટની સગવડ કરી આપવી. પણ આવા ચુકડા ઉજજડ ટાપુ માટે આટલું મોટું યુદ્ધ, માનવબદ્ધિનું દેવાળ' છે. આ ૧૮૦ માણસેના રક્ષણ માટે બ્રિટન કાયમ ત્યાં લશ્કર અને નકાદળ રાખે તે અશકય છે. બ્રિટનની હવે એવી શકિત ઘણ નથી. બ્રિટન કદાચ ઈચ્છે છે કે અમેરિકા અથવા રાષ્ટ્રસંઘ આ જવાબદારી લે. શા માટે?
* દુર્ભાગ્યે શરૂઆત જ ખોટી થઈ છે. બ્રિટને મોટે નૌકાકા, હવાઈદળ અને લશ્કર મોકલ્યું, એમ માનીને કે આર્જેન્ટિના ડરી જો અને યુદ્ધ કરવું નહિ પડે. ગતરી ખોટી પડી. આર્જેન્ટિના હારી જાય તો પણ તેણે શું ગુમાવવાનું છે? કદાચ એક-બે હજાર માણસે મરી જશે અને મોટું ખર્ચ થઈ જશે. પાંચ-છ હજાર આર્જેન્ટિનાના સૈનિકો બ્રિટનના યુદ્ધકેદી થશે. તેમને પાછા મેળવવા આર્જેન્ટિનાને ઉતાવળ નહીં હોય. ભલે બ્રિટન એમને સાચવે. આ નાના ટાપુ પર ૧૦-૧૨ હજાર મા સે ટકાવવા બહુ મુશ્કેલ છે. આ ટાપુને પ્રદેશ અને હવામાન અતિ પ્રતિકૂળ છે. ત્યાં વસવાટ કરવા ગમે તેવું નથી. પણ આર્જેન્ટિના દોડશે નહિ અને બ્રિટનને કાયમ શિરોવેદના રહેશે. વર્ષો સુધી લડવા તૈયારી છે? શું મેળવવા? એટલે સમાધાન કરવું જ પડશે.
દેશને શકિતશાળી નેતા મળે તે કોઈ વખત દુર્ભાગ્ય થઈ પડે છે. બ્રિટનમાં અત્યારે મીસીસ થેચરની ચચલ સાથે સરખામણી વાય છે, કયાં બીજુ વિશ્વયુદ્ધ અને કયાં આ છમળું? ચર્ચિલને પણ એટલે મેટે વિજ1 મેળવ્યા પછી, પ્રજાએ ફેંકી દીધા હતા.
યુદ્ધમાં કાંઈ વિચારપૂર્વક યનું જ નથી. આવેશ અને ઉત્તેજના જ કામ કરે છે.
બે લઘુકથા [] ડે. ગુણવંત શાહ
ને પ્રિય પ્રિયદર્શી અશેકના મનમાં ગડમથલ ચાલી રહી હતી. કલિંગની કલેઆમથી ખરડાયેલા વિજ્ય પછી રાયવૈભવ ત્યાગ કર્યો અને બુદ્ધનું શરણ સ્વીકાર્યાને વર્ષો વીતી ગયાં હતાં.
પિતાના મનની બેચેનીનું કારણ અશકને સમજાતું ન હતું. ‘ત્યાગથી નિરંતર શાંતિ' એ ગીતા વાકય જાણે ખાટું પડી રહ્યાં હતું. એક દિવસ એણે પોતાને મુંઝારો કામણ ઉપગુપ્ત સમક્ષ ઠાલવી દીધો અને કહ્યું: “બ ત્યજી દીધા પછી ય મારા મનને શાંતિ કેમ નથી, ભગવાન?
તરસ્ય માણસ પાણી પીએ એમ શ્રમણના મેમાંથી નીકળતાં વાકયોને અશેક સાંભળી રહ્યો:
- “રાજન્ ! તમારે ત્યાગ ભવ્ય છે; પરંતુ હજી એક ચીજ છોડવાની બાકી રહી ગઈ છે.”
“કઈ ચીજ ભગવન?” “હવે તમારે ત્યાગની સભાનતાને ત્યાગ કરવાને છે.” ઉપગુપ્તનું આ વાકય અશોકના હૃદયમાં સંસરવું ઊતરી
વાણીએ જોડાયેલ બળદ ગોળગોળ ફરીને કંટાળી ગયે હતે. છેલ્લા સાત વર્ષમાં માત્ર એક જ દિવસ એને રજા મળી હતી. તે દિવસે એના માલિકની વહુ ગુજરી ગઈ હતી. નજીકના ભવિષ્યમાં કોઈ મરે. એવી શકયતા ન હતી તેથી એ ઘણા દિવસથી ઉદાસ રહેતે હતે.
એક વાર માલિકને મૂડ જોઈને એણે વાત મૂકી: “કૃપા કરી મને એક વાર ગામની બહાર આવેલા ખેતર પર જવા દે. બસ એક જ વાર મારી આટલી વિનંતી સ્વીકારે.”
માલિકને દયા આવી અને એણે સંમતિ આપી. બળદ તે વહેલી સવારે ખેતરે પહોંચી ગયો. ખુલ્લાં આકાશ અને લીલાંછમ ખેતરો જોઈને એ આનંદવિભોર બની ગયો. રાત્રે લેથપોથ થઈને એ ઘરે પાછા વળે.
બીજે દિવસે સવારે માલિકે એને પૂછયું: “કેમ? ખેતરમાં મજા પડી કે?”
“મજા તે પછી પણ ફાવટ ન આવી.” બળદે મેં બગાડી કહ!. .
“કેમ? શાની ફાવટ ન આવી?” “ખેતરો બધાં ય રસ કે લંબચોરસ હતાં, ગેળ ન હતાં”
Page #109
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૮૨
પ્રમુદ્ધ જીવન
અમૃતા પ્રીતમની કવિતા
[] જયા મહેતા
અમૃતા પ્રિતમ પંજાબી સાહિત્યનું સુખ્યાત નામ છે. કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, પ્રવાસવર્ણન, આત્મક્થા, અનુવાદ, સામયિક, ‘નાગમણિ'નું સંપાદન.... વિવિધક્ષેત્રે એમને ફાળા છે. એમનાં ગીતો અને નવલકથા ચિત્રપટોમાં પણ સ્થાન પામ્યાં છે.
ભારતીય જ્ઞાનપીઠના ઈ. સ. ૧૯૮૧ના એવેર્ડ એમને મળ્યો. એ પહેલાં ઈ. સ. ૧૯૫૭માં સાહિત્ય અકાદમીના એવોર્ડ પણ એમને મળ્યા છે. આ એવાર્ડઝના નિમિત્ત કાવ્યસંગ્રહો છે, અનુકમે ‘કાગજ તે કેનવાસ’ (કાગળ અનેકેનવાસ) અને ‘સુનહૐ’ (સંદેશા).
ઈ. સ. ૧૯૧૯માં એમને જન્મ. માતા રાજબીબી અને પિતા કરતારસિંહ, પિતા કવિતા લખ્યા. તેમણે અમૃતાને રદીફ કાફિયા શીખવ્યા, કવિતા લખતાં શીખવ્યું. પિતાની ઈચ્છા હતી કે અમૃતા ધાર્મિક કવિતા જ લખે, એટલે આર’ભમાં તો અમૃતા ધાર્મિક સિવાયની કવિતા લતાં ખરાં, પણ ફાડી નાખતાં. સાળ વર્ષની વયે પર પરાગત રીતે અમૃતાનાં લગ્ન થયાં. બે સંતાનો થયાં, તેમ છતાં અમૃતાને પતિ સાથે ભીતરના મેળ નહાતા. જો કે કોઈ બાહ્ય ધડો પણ નહાતો. વિચારોનું, ભીતરનું અંતર બંને વચ્ચે બહુ મોટું હતું અને અમૃતાને લાગતુંકે પોતે પેાતાના પતિને એના હક આપતાં નથી. એની છાયા મે બળવાના માલની જેમ ચારી છે. એ પાછી આપવી છે... પાછી આપવી છે... અને ઈ.સ. ૧૯૬૦માં બંને પરસ્પર સમજણપૂર્વક છૂટાં પડયાં.
સાહિર, સજજાદ અને ઈમરોઝ: અમૃતાનાં આ ત્રણ પ્રિય દોસ્તો, સાહિરના પ્રેમ ટકયા નહીં, સજજાદ પાકિસ્તાનના વતની થયા. ઈમરોઝ સાથેની દોસ્તી આત્મીયતામાં ઠરીઠામ થઈ. ઈ. સ. ૧૯૬૩થી ઈમરોઝ અમૃતા સાથે રહેવા ગયા. અમૃતાએ પતિથી છૂટાછેડા લીધા નથી, ઈમરોઝ સાથે લગ્ન કર્યાં નથી. ઈમરોઝ ચિત્રકાર, અમૃતા સાહિત્યકાર, આ બંને કલાકારનું દેહજીવન હિંદુ સમાજની વિરલ ઘટના છે.
અમૃતા એક સ્ત્રી, સુંદર અને વળી કવિતા લખે. અંગત જીવનમાં પણ સમાજમાન્ય નહીં એવી ઘટનાઓ. કેટલાક પંજાબી સાહિત્યકારો અને સમાજે અમૃતા પર વિતાડવામાં બાકી રાખ્યું નથી, છતાં ભીતરની સચ્ચાઈએ એમને ટકાવી રાખ્યાં છે.
અમૃતાને એનો પુત્ર ઊઠીને પૂછે કે ‘મા, સાચ્ચું કહે, હું કોનો દીકરો છું?” ને આવા પ્રશ્નોના ઉત્તર પણ અમૃતા દંભ વગર, જૂઠાણાનો આશરો લીધા વગર, સચ્ચાઈપૂર્વક આપે છે, મેં એ સત્યનું બળ એનાં સંતાનોના વિશ્વાસ પણ ટકાવી રાખે છે.
ઈ.સ. ૧૯૭૯૯૮૦માં અમૃતાની આત્મકથા રેવન્યૂ સ્ટેમ્પ ગુજરાતી અનુવાદ કર્યો. તેમાં એમના જીવનની આ બધી હકીકતા વિગતે જણી, તે અહીં જરાક રજૂ કરી. હવે એમની કવિતા જ જોઈએ.
અમૃતા કહે છે કે એમની ભીતરની શ્રી એમની ભીતરના લેખકથી બીજા સ્થાન પર રહીછે. કેટલીક વાર તા એટલે સુધી કે એમની ભીતરની સ્રી તરફ એમને ધ્યાન દોરવું પડે છે. ‘કેવળ લેખક'નું રૂપ હંમેશાં એટલું જાજવલ્યમાન હોય છે કે એમની પોતાની આંખોને પણ એમની ઓળખાણ એમાં જ મળે છે. અને એટલે જ કદાચ, એમને લાગે છે કે લેખકની પહેલી નિષ્ઠા પોતાની કલમનાં મૂલ્ય-માનદંડ પ્રત્યે હોય છે.
“રેવન્યૂ સ્ટેમ્પ’તે અમૃતાની જિદગીની ખુલ્લી કિતાબ છે જ. એમની કેટલીયે કવિતામાં પણ આત્મકથાના અંશે વણાઈ ગયા છે. ‘સફરનામું’ એમના જીવનનું ખૂબ સૂચક કાવ્ય છે. એમાં
કહે છે:
ગંગાજળથી વેડકા સુધી,
એક સફરનામું છે મારી પ્યાસનું
અમૃતાની આ પ્યાસમાં છે: રેતીને પાણી સમજવાની તીવ્રતા અને સચ્ચાઈ. એટલે જ :
કોઇ પ્રિય ચહેરાને કોઈ એક છલકાતા પ્યાલામાં જોવાનો પ્રયત્ન
O . .
અને કેટલા ત્રિકોણ પથ્થરો
કોઇ પાણીને ઘૂંટડે ઘૂંટડે ગળે ઉતાર્યા છે. કેટલીયે વેદનામાંથી આ પંકિતઓ આવી હશે. વેદનાની રેખાઓથી અંકિત
મારી હથેળીમાં સોગંદનું શિવાલય છે,
૩૧
પ્રેમને ઘણીની ટેવ ન પાડો,
કારણ કે હજી લગી સાંભળતા કોને આવડયું છે? પ્રેમના પડઘા પડતા ન હોય ત્યારે એની અભિવ્યકિત કરતાં મૌન જ બહેતર. ચાહવું, સૂપચૂપ ચાહ્યા કરવું એ જ પ્રેમના ધર્મ અને મર્મ.
તું અને હું જયારે વિદાય લઈ રહ્યાં હતાં અને આપણું ઘર વેચાઈ રહ્યું હતું. રસોઈનાં ખાલી વાસણ આંગણામાં પડયાં હતાં. કદાચ મારી કે તારી આંખામાં જોતાં હતાં, કેટલાંક ઊંધાં પણ હતાં – કદાચ માં છૂપાવતાં હતાં!
3
જીવનમાં કોઈ પણ તબક્કે છૂટાં પડવું એ કેટલું વસમું હાય છે! એ સમયનું ઘણું ક્યારેય યાદ નથી આવતું એમ કહીને પણ કવિયત્રી તે યાદ કરી લે છે:
બારણા પરથી એક લતા, લગભગ કરમાયેલી, કદાચ મને અને તને કંઈક કહેતી હતી - અથવા પાણીના નળને ફરિયાદ કરતી હતી. માં છપાવતાં વાણા અને કરમાયેલી વેલનાં પ્રતિકોથી કવિયત્રીઓ ભાવની સચાટતા સાધી છે.
દોસ્તીને મરવાનું હતું, મરી ગઈ
અને દોસ્ત!
હવે એની નિદા કે સ્તુતિ?
તું કર્યું જ, જે મનમાં આવે તે, મનને ફાવે તે, હવે એનું કન
એક ખેલી શ્વેતરંજી હાય કે જરિયાન વર્ષ
પોતાનો ક્રોસ પોતાને જ ખભે ઉપાડવાની પળ પણ દ ગીમાં આવતી હોય છે. દેોસ્તી હેવાનો ભ્રમ ભાંગતી એ પળ છે:
Page #110
--------------------------------------------------------------------------
________________
૩૨
yક્ત જીવન
તા. ૧૬-૬-૮૨
આ હિરોશીમા છે જે એક ખૂણામાં એક ફાટી ગયેલા દસ્તાવેજની જેમ પડયું છે.
અને ઈઝરાયલની તાજી માટી કે અરબસ્તાનની જૂની રેતી લેહીથી ભજાય છે. “અને તેની ગંધ વ્યર્થ શહીદીના કામમાં ડૂબી જાય છે....
એમાં શો ફરક પડે છે? હું એની વ્યથા સાંભળું? ના, આ કયામતને દિવસ નથી કે એની લાશ કબરમાંથી ઊઠે.
પંજાબ અમૃતાની માતૃભૂમિ. પંજાબને ચહેરો એમને માટે પ્રિયતમને ચહેરો છે. પણ પંજાબે એમના પર એટલું ગુજાર્યું છે કે એમને માટે એ ચહેરે એવા પ્રિયતમાને છે કે જે પરાયાની મહેફિલમાં બેઠો હોય. એટલે તેને “અલવિદા' આપતાં એક નામમાં અમૃતા કહે છે:
ખુદા તારી નજમ જેટલી તને જિંદગી આપે , હું એ નજમને મિસરા નથી, કે બીજા મિસરાઓ સાથે ચાલ્યા કરું અને તને એક કાફિયાની જેમ મળતી રહું.
પણ નજમ આ જગતમાં સલામત રહે અને ખુદા તારી નજમ જેટલી તને જિંદગી આપે.
આમ, કેટલીયે રચનાઓમાં અમૃતાનું અંગત જીવન પ્રતિબિબિત થયું છે; પણ અમૃત કેવળ આત્મરત નથી. એમની સંવેદનાને વ્યાપ થી વિશ્વ સુધી વિસ્તરે છે. સમકાલીન ઘટનાઓ એમને અકળાવી મૂકે છે. એના આઘાત-પ્રત્યાઘાત ઝીલતી એમની સંવેદનાના તાર ઝણઝણી ઊઠે છે. સામાજિક, ધાર્મિક, રાજકીય વેરઝેર એમને ઉદાસ કરી દે છે:
આજે શેફ પર જેટલાં પુસ્તકો હતાં અને જેટલાં છાપાં
તેઓ એકબીજાનાં પાનાં ફાડીને, પૂંઠા ઉખેડીને :: કંઈક એવી રીતે લડયાં :
કે મારા “ખયાલો'ના કાચ તડતડ તૂટતા રહ્યા પ્રદેશના નકશા, બધી હદો-સરહદો એકબીજાને હાથ ને પગથી ઘસડીને ફેંકતાં રહ્યાં અને દુનિયાના જેટલા વાદ. હતા, વિશ્વાસ હતા, એ બધા જ એકબીજનું ગળું દબાવતા રહ્યા. ભીષણ યુદ્ધ – લોહીની નદીઓ વહી , .. પણ કેવી અચંબાની વાત કે કેટલાંક પુસ્તકો, છાપાં, વાદ ને નકશા એવા હતા. જેમના શરીરમાંથી
શુદ્ધ હીને બદલે એક કાળું વિષ વહેતું રહ્યું. અને યુદ્ધ ને દુનિયાના કોઈ પણ ખૂણે. હોય, આ કવયિત્રીને વ્યથિત કરે છે: વિએટનામની ધરતી પરથી પવન પણ પૂછી રહ્યો છે, ઈતિહાસના ગાલ પરથી આંસુ કોણે લૂછયાં?
બહાદુર લોકે મારા દેશના બહાદુર લોકો તારા દેશના એ બધા મરવું–મારવું જાણે છે . ફકત આ વાત જુદી છે
કે માથું કદીયે પિતાનું નથી હોતું અને આવા બહાદુરોને ચંદ્રક મળે છે ત્યારે: '
સમય હસે છેઅને એમની છાતી પર ચડે છે
નપુંસક બહાદુરીના કેટલાયે ચંદ્ર દેશના ભાગલા વખતે જે અત્યાચારો થયા તેને ભોગ વિશેષ કરીને સ્ત્રીઓ જ બની. એ સ્ત્રીખોની કૂખે જન્મેલાં ‘લાચાર બાળકોની જીભ અમૃતાની કવિતામાં આમ ખુલે છે:
હું એ ધિક્કાર છું, જે ઈન્સાન પર વરસી રહ્યો છે. જયારે તારાઓ તૂટી રહ્યા'તા, અને સૂરજ બુઝાઈ ગયો તે
એ વખતની હું પેદાશ છું. જન્મતાંની સાથે જ કેવળ અંધકારમય જિદગીને મુકાબલો કરવાને જેમને ભાગે આવ્યા હતા, એવાં બાળકોની વેદના અહીં અમૃતાએ સાકાર કરી છે.
અમૃતાએ ભલે પૂરેપૂરી વેદનાથી એક જમાનામાં કાં હોય કે સ્ત્રી દેવું અને કવિ હોવું એ ગુનો છે, પણ આવા ગુનાઓ થતાં રહે એમ આપણે ઈચ્છીએ, કારણ કે એ પ્રજા માટે શુકનિયાળ હોય છે.
આદેશ દેનાર દોસ્તો ! ' - ગળીઓ, બંદૂકો અને એટમ ચલાવતાં પહેલાં . આ પત્ર વાંચી જજે.. વૈજ્ઞાનિક, દોસ્તો ! ગળીઓ, બંદૂકો અને એટમ બનાવતાં પહેલાં આ પત્ર વાંચી જજે..
પ્રેમળ-તિદ્વારા “એકયુપ્રેસર”ના મફત વર્ગો
એકયુપ્રેસરના નિષ્ણાત શ્રી ચીમનભાઈ દવેની પ્રેરણાથી તેમના જ માર્ગદર્શન હેઠળ એકયુપ્રેસરના ફી વર્ગો સંઘના કાર્યાલયમાં ચાલુ કરવામાં આવ્યા છે. દર બુધવારે સાંજે સવા ચારથી સાડા પાંચ સુધી આ વિષયની તાલીમ આપવામાં આવે છે. ચા થેરેપી શીખવાની ઊડી ધગશ છે અને શીખ્યા પછી લોકોની સેવા કરવાની ઈચછા હોય એવા જિજ્ઞાસુ અને તત્પર ભાઈ-બેનેને આ વર્ગમાં જોડાવાનું નિમંત્રણ છે. તાલીમ માટેની કોઈ પણ જાતની ફી રાખવામાં આવી નથી. તેમજ સમગ્ર કેર્સ પૂરો થતાં ચોવીસથી ત્રીસ રોશન થવાની ગણતરી છે.
એકયુપ્રેસરની ટ્રીટમેન્ટ કોઈ પણ જાતની દવા વગર માત્ર પગના તળિયાના પેઈન્ટ ઓળખીને તથા તેના પર પદ્ધતિરારનું અને પ્રમાણસરનું દબાણ આપીને કવ્વામાં આવે છે. શ્રી ચીમનભાઈ દવેએ આ થેરેપીને ઊંડે અભ્યાસ કર્યો છે. તેમજ એકયુપ્રેસરની ટ્રીટમેન્ટ આપતાં તેમના છ કેન્દ્રો હાલ મુંબઈમાં ચાલે છે. સુરતમાં તેમની પ્રેરણાથી એ કાર્ય સુંદર રીતે રાલી રહયું છે. અનેક લોકોને આ ટ્રીટમેન્ટથી લાભ થયો છે.
જે ભાઈ-બેનાને આ વર્ગોમાં જોડાવું હોય તેમણે કાર્યાલયને તાત્કાલિક સંપર્ક સાધવાની વિનંતી કરવામાં આવે છે.
નીરૂબેન શાહ , કન્વીનર પ્રેમળ જ્યોતિ
આ જલિયાંવાલા અને એની દીવાલમાં છુપાઈને બેઠેલા ગોળીઓનાં છિદ્ર આ સાયબિરિયા અને એની જમીન પર ચીસના ટુકડાં બરફમાં જામેલા
Page #111
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬૬-૮૨
, પ્રબુદ્ધ જીવન
?
5સંસારની વિકેટતા વિ. સૃષ્ટિની સુંદરતા
. . . . . . ] લલિત શાહ પસાર વિષમ છે અને એની અનેક સમસ્યાઓ છે; એ આજકાલનું કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન આત્મોન્નતિને પૂરક
આ સમસ્યાઓ પરિમ" હતાશા છે અને તેથી એ અસર કે પોષક નિવડતું હોય એમ લાગતું નથી. આત્મામાનની જ એ છે, ખારે સાગર છે. સાગર છે તેથી દુર છે, ત્યાં છે. સાસુની વિધિ છે એટલું જ નહિ, પણ આવતા ભવે મળનારા સુખના, બદનામીના સંરકાર ઉછરતી કન્યા પર પાડવામાં આવે છે તેમ તે ની એમાં ગંધ પણ છે. ગુખ વિશે આપણે પ્યાર કાસુખનો સંસારની બદનામીના સંસ્કાર ઉછરતા બાળક પર પાડવામાં આવે ; 'નથી પણ લતિક સુખનો છે અને એ ભૌતિક સુખની લાલસા છે. તે અનુસાર આપણા કાન પર આ વાકયે પડે છે, પણ ક્યાં છે ત્યાં સંસાર જ છે. મુકિતસુખની ભાવના એક વાત છે, મન પર આ વાકો સવારી કરીને બેઠેલાં છે. કાન પર પડેલાં અને ભૌતિક સુખની અટપ્સા અલગ વાત છે. આવતા ભવના સુખની મન પર ચડી બેઠેલ યુથાર્થ છે કે કેમ અથવા કઇ દષ્ટિએ યથાર્થ ગણતરી એટલું માન-માયા-લોભનું તે ભવે વળગણ એ વાત આપણે છે અને કઈ દષ્ટિએ અયથાર્થ છે તેની તુના વકિત આપણામાં ભૂકી જઈએ છીએ. જો માન-માયા-લોભ ત્યા જય, સંવરણીય હોવી જરૂરી છે. આ
ગણતા હોઈએ તે આવતા ભવના ભૌતિક સુખની અભીપ્સા આ સંસાર એટલે મનુષ્યન્મનુષ્ય વચ્ચેના સંબંધમાંથી સર્જાતી પણ ત્યાજ્ય જ ગણવી જોઈએ. કષાય મુકિતની સાધનામાં જ સુખ પરિસ્થિતિ, લગ્ન એ તરત નજરમાં આવતું દષ્ટાંત છે. એનું છે એના બાહ્યાચારની બક્ષિસરૂપે મળતી ગણાતી ભૌતિક સુખની પ્રેરકબળ છે કામવૃત્તિ અને તંતુવૃત્તિ. તંતુવૃત્તિ એટલે વંશવેલ ભેટમાં નહીં. અલુ રાખવાની મહેચ્છા, પુત્રેપણા (સંતાનની ઈછા), જેને આપણે આવતા ભવની વાત છોડી દઈએ, આ ભવની વાત કરીએ. સંસાર માંડ, ઘર માંડયું કહીએ છીએ તે.
સંસારના કડવા-મીઠા અનુભવ આપણને થાય છે તેમ બીજાને બે મનુષ્ય વચ્ચેનાં ૯ગ્ન નિમિત્તે અન્ય મનુષ્યો પણ સગાં- એવા કડવા-મીઠા અનુભવો આપણે આપીએ પણ છીએ. સવાલ એ સંબંધી ગણાય છે અને એ રીતે સગાં-સંબંધીના વિસ્તાર વધતે છે કે સંસારના કડવા અનુભવથી હતાશ થવું આવશ્યક છે? સંસારને જાય છે. એ પ્રકારે વ્યાપારી સબંધે પણ હોય છે. સહકાર્યકરના ઘણાભરી નજરે જે આવશ્યક છે? તે મુજબ સંસારમાં જે પ્રેમ સંબો પણ હોય છે, એક કાર્યક્ષેત્રના બધા હોય છે. એ પ્રકારના છે. જયાં મીઠાશ છે તેનાથી બંધાયેલા રહેવું, તેમાં બદ્ધ કે મગ્ન તમારા સબંધામાંથી સર્જાતી કડવી-મીઠી પરિસ્થિતિ તે સસાર. રહેવું હિતાવહ છે? - કોઈ એમાં રચ્યાપચ્યા–રમમાણ રહે છે, કોઈ કિનારે બેસી રહે છે મને લાગે છે કે સંસારને જેમ લોભ દૃષ્ટિથી જોવાની જરૂર અથવા કિનારે કિનારે ચાલે છે તો કોઈ તેની ઉપેક્ષા કરી તે તફેરથી નથી, તેમ ધૃણાથી પણ જોવાની જરૂર નથી, સંસારલાપતા મે ફેરવી લે છે.
માનવીની માનવતા લજવે છે તેમ સંસાર વિશેની નફરત કંઈ " આવા સંબંધો વિસ્તારવાના નિમિત્તે સનેહ માવ અને એ માણસની માણસાઈને શોભાવતી નથી. સંસારની વિકટતાથી ત્રાસી
નેહાવવી ફીત થતી ક્રિયા છે જેને આપણે ‘વ્યવહાર” એ જઈ સંસાર વિશે એવો અભિપ્રાય સેવવો હિતકારી નથી. માણસાઈ નામે ઓળખીએ છીએ. એ વ્યવહારમાં વ્યકિતની, ઉદારતા સહ- ખીલવવામાં એ માન્યતા અવરોધ લાવે છે. ભાવની સન્નતા, નિ:સવાર્થતા જોવા મળે છે તેમ મેહાંધતા,
પરલોક કરતાં આ લોક પ્રથમ પસંદગી ગ્ય છે. પરભવ : વળતરની નાવના, કૃત્રિમ મીઠા રે અહઑન આદિ પણ કરતાં આ ભવ વધ વાસ્તવિક છે. પરભવ કે પરáક વિશેની શ્રદ્ધા જોવા મળે છે. આ સઘળું સામાન્યપણ હોય છે ત્યારે તો ઠીક એવી ન હોવી ઘટે કે જેથી આ ભવ કે આ લોક વિશે તુરછકાર પણ તીવ્ર હોય છે ત્યારે કામ, ક્રોધ, માન, માયા અને લોભા સેવાય. પરભવ અને પરલોક માન્યતા પારબુદ્ધિ, પાદર્શન જેવા મહાનામથી ઓળખાય છે.
પરિણામ હશે જેની સત્યતા અપનાવો આ લખનારની બુદ્ધિ સમ - ટૂંકમાં સંસારને અસર કરી મૂકનારાં આ પાંચ પરિબળ ન પણ હોય. અનેકાનેક લોકો એ માન્યતાથી જીવે છે અને શાસ્ત્રહોય છે અને એ પાંચનું ઉદ્ ભવન આપણું મન છે. એ પાંચ કારે એમ કહી ગયા છે એટલે એની અસત્યતા પ્રતીત કરાવવા દૂષામાંથી મુકત થવું એ ધર્મસાધકોની ઈરછા અને પ્રવૃત્તિ હોય ઘણી સમર્થ બુદ્ધિ જોઈએ. પુનર્જન્મ, પુનર્જીવન છે કે નહિ છે. સંસારમાં રહીને કે સંસાર તજીને એમ બંને રીત એ સાધના એ વાત એટલી અગત્યની નથી જેટલી આ જન્મ તો છે જ. માટે માન્ય ગણવામાં આવી છે. એ સાધનાના માર્ગે વળવામાં આ જીવન તે છે જ એ અગત્યની વાત છે. મુદ્દ એ જ છે કે હતાશા, રોષ, ઘણા કે કાયરતાની ભૂમિકા ન હોવી જોઈએ. સંસારમાં સંસારની જે વિકટતાઓ, વિષમતાઓ છે તેમાં વધારો કરનાર રહીને કે સંસાર તજીને ઉપરોકત પાંચ દૂષણોથી મુકત બનવાની તરીકે આપણે જીવવું છે કે ઘટાડે કરનાર તરીકે આપણામાં રહેલી આરાધનામાં વીરતાને ગુણ મહત્ત્વના પરિબળ તરીકે, પાયાના હિંસા, દુષ્ટતા આદિ વિકારો પર વિજય મેળવી આ માનવ લકાણ તરીકે હોવા જોઈએ. વીરતા વિના, ખમીર વિના સાધના સંબંધોમાં સનેહસૌદર્યનો ઉમેરો કરી જીવનના પૂર્ણવિરામને વધારી થઈ શકતી નથી, સાધનાના અંચળો ઓઢી શકાય છે.
લેવામાં મજા નથી? કૃતાર્થતાને આનંદ નથી? ' . ' એ જોવા જેવું છે કે પ્રચઢિત ધાર્મિક અનુષ્ઠાનમાં પણ આપણે વ્યકિતગત રીતે અંત (અવસાન) પામીએ છીએ. માનવચિત્તમાં પડેલા માન, માયા, મેહ જેવા પરિળ કાર્યીક પણ એ પહેલાં આપણે અહીં કંઈક એવું મૂકતાં જઈએ છીએ બનતાં હોય છે અને જયાં જ્યાં આ પરિબળ છે ત્યાં ત્યાં સંસાર જે માનવવિકાસમાં, માન સંબંધમાં પ્રાણપોષક હોય છે. આ છે. મેહપાશ એ સંસારનું પાયાનું લક્ષણ છે અને એનું કાર્ય
માનવસમાજના પરિમિત કે અપરિમિત સમૂહ માટે પ્રાણપૂરક પણી અખાને પાટા બાંધવાનું છે, પ્રતિષ્ઠાવૃદ્ધિ માટે થતાં કંઈક કરી જવું એ જીવનની ધન્યતા છે, સાર્થકતા છે. ' તમામ ધાર્મિક અનુષ્ઠાન આવી ‘સંસાર.રા' જ છે. કેમ કે તેમાં આ જગતમાં માત્ર ઉજાસ નથી. અંધકાર. પણ છે. સર્વત્ર પેલાં પાંરા પરિબળે એક યા બીજા રૂપે કામ કરી જતાં હોય છે. ઉદાસીનતા નથી, આનંદ પણ છે. અહીં માત્ર ઈશ્વરના જ પ્રતિનિધિ
Page #112
--------------------------------------------------------------------------
________________
૩૪. * પ્રબુદ્ધ વન
તા. ૧૬-૬-૮૨. જન્મે છે એવું નથી. શયતાનના પ્રતિનિધિ પણ જન્મે છે. આખી અને મમતા એ સમાંતર ચાલતી રે બાઓ વચ્ચે આપણે કર્તવ્ય રાત અંધકારમાં ગાળ્યા પછી સવારે આપણને સૂર્યસ્તોત્ર યાદ પથ કંડારાયેલ છે. વીતરાગદશા અને નફરતદશા એકબીજાના પર્યાય આવે છે. સૂર્યને મહિમા સવારે ગવાય છે તેટલે સાંજે નહિ. * નથી, એક સિક્કાની બે બાજુ નથી. સંસારમાંથી રાગ ઊડી જ સોક્રેટિસ, ઈશુ, ગાંધીને મહિમા ઝેરને કરે, ક્રોસ અને બંદૂકની એને અર્થ એવો માનવામાં આવે છે કે સંસાર પ્રત્યે નફરત સેવવી. ગળીને કારણે વધુ ઉજજવળ રહ્યો. આ વીરતા એ વીરતા છે.
જે તે જીવનથી દામાં છે. તેનો સંસાર પ્રત્યે નફરત સેવી સંસારના મનુષ્યને ઊંચે લાવવા મહાવીરબુદ્ધ જીવનભર સાધના
પોતાના જીવનને ટૂંકાવે છે. આમ જી દોરી ટૂંકાવી દેવી તેમાં કરી હતી. આપણે એમની વાણીને અનર્થ કરી સંસારને ઉગારવા,
વીરતા નથી. સંસારથી અળગા રહીને, વેગળા રહીને અનેક સાધકોએ આપણી આત્મરાકિતને સતેજ કરી પવિત્ર રાખવાને બદલે ક્રિયાકાંડ
આ સંસારને દોરવવા માટે પોતાની આંગળી આપી છે. પિતાની કે અનુષ્ઠાનના વૈભવમાં તણાઈ જઈ સમાજમાં કંઈક ઉ ચા છીએ આંગળી ઝાલીને બાળક આગળ ચાલતો રહે તેમ. . એમ બતાવવા જીવન અને ધર્મ વચ્ચે બે ભાગલા પાડી દઈએ
આમ સંસાર પ્રત્યે સદ્ભાવભરી ભલમનસાઈ દાખવી છીએ.
તેને દોર એવી ચીવટ દરેક સંત મહાત્માઓએ રાખી છે અને ધર્મ પળે પળ જિવાતો જીવનવિધિ છે. જે ઘડીએ જ્યાં
એમ કરવા જતાં પોતાની જાતને તેમણે ગૌણ ગણી છે. આવું આત્મહોઈએ ત્યાં સર્વ ઘડીએ ને સવસ્થળે આચરાતે માર્ગ છે. દષ્ટિપૂત
વિલોપન વિરલ હોય છે અને એ સંસારને પ્રેમભરી, અમીભરી ન્યોત પાદ! પ્રત્યેક પગલું દષ્ટિપૂર્વકનું હોવું જોઈએ. એ દષ્ટિ
નજરે નિહાળીને જ સાધનાનું હોય છે. માતાની બાળક પ્રત્યેની તે ધર્મદષ્ટિ. ધર્મદ્રષ્ટિ એટલે માનવ પ્રત્યેની, સૃષ્ટિ પ્રત્યેની, સંસાર
જે દષ્ટિ હોય છે તે જ દષ્ટિ સાધકની સંસાર પ્રત્યેની હોવી ઘટે પ્રત્યેની દ્રષબુદ્ધિ કે તુચ્છકારવૃનિ નહિ, પણ સમરસતાથી
છે. બાળક પોતાનું છે માટે વહાલું લાગે છે, માટે સુંદર લાગે છે. સાયેલી આત્મબુદ્ધિ, જેમાં તે વસે છે, તે વસનાર મૂળતત્તવ
માતા બાળક સાથે એકાકારની એકાકાર છે છતાં અળગીની અળગી મારામાં પણ છે એવી અભેદ બુદ્ધિ. સંસાર પ્રત્યેના ભાવ
છે. આવી વાયદષ્ટિ આપણે ખીલવવી એ તપસ્યા જ છે. પર મંડાયરી મેમસાધના મુકિતપથ પર નહિ લઈ જાય. : : મુકિતપથ પર જનાર સંસારની વિક્ટતાથી ગભરાત
આથમતી સંધ્યાએ અકળાતે નથી તેમ સંસારની લોભામણી બાજુ થી ખરડાતો નથી, લપેટાતું નથી. આ સંસારની લલચામણી બાજ પ્રેમ માર્ગ તરીકે
| રંભાબહેન ગાંધી ' ઓળખાય છે. સાધક આત્મા પ્રેમ માર્ગ છોડી કોય માર્ગ તરફ
4 વર્ષ ઘરડાની વર્ષ તરીકે જાહેર કર્યું છે ત્યારે આપણે ઘરડા વળે છે.
તથા “ધરડાના ઘર” ને શેડો વિચાર કરીએ તે જરૂરી છે. 1:1 આ હોય માર્ગ સૂષ્ટિમાં ફેલાયેલી સ્વયંસિદ્ધ સુંદરતાથી દૂર
ઘરડાના ઘર” ની માગ આ યુગની છે. આગળના જમાનામાં જ માર્ગ નથી એમ મારું કહેવું છે. આકાર-રૂપ-રંગકઆભાથી
જ્યારે સંયુકત કુટુંકો હતા, બાપદાદાના દધા હતા ત્યારે માતાવિભૂષિત સજીવ નિર્જીવ પદાર્થના દર્શનને બાળક કનુહલવૃત્તિથી
પિતા તે શું રે ઘરડા ઈ-માસી-કાકા-કાકીને પણ ઘરમાં રાખતા તેમ ભકત-મુગ્ધ બનીને ઘડીભર નિહાળે છે. એ નિર્દોષ સૌદર્યો અને એમની સેવા કરતા. દર્શન સાધકના માર્ગમાં અવરોધ નહિ લાવે, જો સાધકની સાધના વિજ્ઞાને ઉમર વધારી દીધી તેથી ઘરડા થવાનું તો નસીબમાં સહજ સાધના હશે તે.
આવે જ પરંતુ આજની પેઢીને ઘરડાં ગમતાં નથી. એ કહે છે કે વળી જગત આખાનું અને સઘળા માનવનું આપણે ભલું
હવે તમે આદર્શમય કુટુંબની વાત ભલા થઈને છોડો. એવું આદર્શકરી શકતા નથી. આપણે એવા વિરાટ નથી. બીજાને માટે મય કુટુંબ હવે ર ! છે ખરું? આપણે ઘસાઈ છૂટીએ, તન-મન-ધનથી કર્તવ્ય પાર પાડવાને સંયુકત કુટુંબની સંસ્થા જ ભાંગી પડી છે. શહેરમાં નોકરી કરવા સંતોષ અનુભવીએ તે માટે પ્રેરક બળ જોઈએ છે પ્રેમ. આ પ્રેમ આવવું પડે છે. નાના ઇર છે ત્યાં ઘરબંને કયાં રાખવા? અને સંયુકત સૌંદર્યદર્શન વગર પાંગરતો નથી. માતાને પોતાનું બાળક સુંદર કુટુંબ એટલે કજીયા ને કંકાસ. એવા કુટુંબે તો કેટલા યુવાનોનાં લાગે છે, વહાલો લાગે છે. આ વહાલય અને સુંદરતાનું દર્શન જીવન ધી નાખ્યાં છે; આજે દહેજનો પ્રશ્ન પણ એમણે જ એક સિક્કાની બે બાજુ છે.
ઊભે કર્યો છે અને એમને કારણે જ તે કેટ . આશા રી મુવતીઓને . રકતપિત્તના દર્દીની શુશ્રષામાં દર્દીનું બાહ્યદર્શન સેવક બાળી નાખે છે. આ યુવાન પેઢી એમ પણ કહે છે કે : કરતો નથી. આંતર્દશન કરે છે અને એ આંતર્દર્શન એકતાને ' “ઇરડાના ઘર”માં એમને એમની ઉમ્મરના સાથીદારે મળશે - એ અભિગમ રજૂ કરે છે કે આ દર્દને ભકતા અને એ દર્દીને તેથી વધુ આનંદમાં રહી શકશે અને એમને જોઈ રાક સેવક એ બે જુદા નથી પણ એક જ છે. દંપતી પણ આવા આનંદપ્રમોદના સાધનો” અને ડોકટરી સારવાર પણ ત્યાં જ સારી
ઐકયની અનુભૂતિ કરે છે અને માટે જે એકબીજનું અધગ મળશે. ટૂંકમાં યુવાને ઘરડાના લા માથે જ એમને “ઘરડાના - ગણાય છે. લાંબી બીમારીથી હાડપિંજર સમી બની ગયેલી કાયા
ઇર” માં મોકલે છે. ધરાવતી માતાની શુષા તેનાં સંતાને કરે છે કેમ કે તે સંતાને
એ યુવાનોને પૂછીએ કે આપણા બાપદાદાઓને “ઘરડાના એ માતાના પ્રેમાળ હૃદયમાંથી પાંગરતા સૌંદર્યને અનુભવ કરી ર” કરવાનું કેમ ન સૂઝયું? આપણા મહાન ઋષિઓ ઘરડા જ હતા મૂક્યા છે.
છતાં યુવાને એમને માન આપણાં, ઘરડાં થતાં બુદ્ધિ ગાડી જાય .' તપસ્વી, વિતરાગ મહાત્માઓની મુકિતસાધથી આપણે છે તે ખોટું છે, કારણ કે આપણને મહામૂ! ગ્રંથે ઘરડા પાસેથી જ બહુ દૂર છીએ. આપણા જેવા સામાન્ય સંસારી મનુષ્યએ કર્તવ્ય મળ્યા છે. કર્મ પાર પાડવા માટે સૌંદર્યનું, પ્રેમનું, મમતાનું આલંબન લેવું એ મહાત્માઓએ, એ પૂજનીય ઋષિઓએ પુંડરિક પાસે જોઇશે, પણ એ આલંબન એવું ન હોય કે જ્યારે નિષ્ફળતા સાંપડે મા-બાપની પૂજા કરાવી, અર્થાત ભગવાનને પણ ઘડીક ક્રિયા ત્યારે ઘેરી હતાશામાં કે નરી ઈર્ષામાં આપણે સરી જઈએ. સમતા રાખી દીધા. ધ્રુવે માતપિતાને તાર્યા, જવાન શ્રવણે માતપિતાને
Page #113
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૮૨
કાવડમાં બેસાડી જાત્રા કરાવી અને પેશ કાર્તિકેય ાિરા પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવ્યા ત્યાં ગણપતિએ માતપિનાની પ્રદક્ષિણા કરીને વરદાન મેળવ્યું એ બધી વાતો શું વાહિયાત માનવી?
આગળની વાત જવા દઈએ, આ યુગના ગાંધીજી. બધા જ વિષયને સ્પર્ષા પરન્તુ એમને પણ “ઘરડાના ૨” નું કેમ ન સૂઝ્યું
નોખલીમાં ગયા ત્યારે એ શું યુવાન હતા, જીવનના અંત લગી એ કાર્યરત રહ્યા જ છે? તો કે! કહી શકીએ કે ધરડા નકામાં છે અને બીજી વાત એ ઘરડા થયા, ડાના ઘરવિ મોકલવા જેવા થયા એ કઈ ઉમ્બરે નક્કી કરીશું?
શિવાજી હરડી, હ૨૫ માતાના આશીર્વાદ લેવા દોડતા ગાંધીજીએ પણ માતાનું ગૌરવ કર્યું છે, તે શું...
અને મારી વાત પૂરી થયાં પહેલ યુવાન પેઢી જ્વાબ આપે છે કે એ વખતના ઘરડા ડાહ્યા હતા, સમય થતા વાનપ્રસ્થાશ્રમમાં તા. ત્યારે આજના ઇરડાએ તે ઘરમાં સીટકી જ રહે છે. અરે ફકત ચીટકી રહેતા હોય તેાયે નિભાવી લઈએ, પરંતુ એમના ચોવીસ કાકના ટકટકારો સહેવાતા નથી.
કબૂલ છે એમની વાત, પરંતુ મા-બાપે એમની ફરજ બજાવી હવે તમારો વારો છે, તો શું તમે ફકત અધિકારની જ વાત કરશે, ફરનો વિચાર પણ નહિ કરો ?
જવાબ આપે છે કે ફરજ કોને કહો છો ? જીવનભર એમના ટકટકારા સાંભળ્યા કરીએ તેને? અમને પરંપરાની સાંકળે બાંધી રાખે તેને? અમારું વ્યકિતત્વ મૂરઝાવી દે તેને? અમારી સ્વતંત્રતા છીનવી લે તેને ? આ વિજ્ઞાનના યુગમાં પણ તમે શું મારી પાસેથી એવી આશા રાખી છે કે પેલા શ્રવણની જેમ અમે અમારા બાપને કાવડમાં લઈ જઈને જાત્રા કરાવીએ; એવું કરીએ તે જ આદર્શમય દીકરા, બાકીના દીપડા ?
ખુબ જીવન
બેઠા હોય ત્યાં જરા બેસું ત્યાં જ પેલી વેરણ ઉધરસ આવે અને થૂંકદાની દૂર હાય, લેવા ઊઠવાની તાકાત ન હોય; શું કરવું, ત્યાં જ વહુ બાલી ઊઠે કે અહીં હા–ધૂ, હાકભૂ કર્યા કરો છે ને બધું ભરી મૂકો છે. એના કરતાં તમારા રૂમમાં જ પડી રહેતાં તમને થાય છે શું? કહેવાનું મન થાય છેકે વહમા, એકવાર હું તમારા કરતાં મેં ચોખલીયો હતા, પણ આજે વૃદ્ધાવસ્થાએ અને શરીરની કમજોરીએ લાચાર બનાવી દીધો છે. દીકરાને એક વાત કહેવી છે તે વિચારું છું અને તક મળતાં કહું છું ત્યારે ભૂલી ગયા હાઉ છું કે એ વાત તો મેં એને કહી છે. પરંતુ યાદ નથી તેથી ફરી કહું છું અને એ પુત્ર કે જેની એકની એક વાત મેં અનેકવાર સાંભળી છે તે બરાડી ઊઠે છે કે એકની એકવાતનું પીષ્ટપેષણ છેડશે?
આ બધા હોંશિયાર છે, એમની દલીલોના આપણી પાસે જવાબ નથી એમ નથી જવાબ છે પરંતુ એ જવાબ આપવાની કશા જ અર્થ નથી તે વિચારીને મારા જ કાકા કે જેને “છરડાના ઘર”માં મૂકયા છે તેનો પત્ર આવ્યો છે તે જ અહીં રજૂ કરું છું:
“આજે તો તારી પાસે હૈયું ખાલી કરવા જ બેઠો છું તો કંઈ છુપાવીશ નહિ, તે મને મારી યુવાનીાં જોયા છે; મારી ચારે કોર ધાક વાગતી; પરન્તુ આજે તો તદૃન લાગાર બની ગયો છું. મારાં બાળગાપાળ માર્ચ રાતિ નથી, એમને મન હું 'નકામા ઢોર જેવા બની ગયો છું, જેથી પાંજરાપેળ જેવા ઘરડાના ઘર”માં કેશઈ ગયો છું.
શરીર જર્જરિત થઈ ગયું છે, ઈન્દ્રિયો શિથિલ થતી ગઈ, કાને જરા બહેરાશ આવવા લાગી, ઉધરસને કારણે કફ થતાં કાઢવા પડતા તે બધાની પુત્રવધુને ચીડ તેથી હુકમ થતો કે તમારી ઓરડીમાં જ મી લ્યો.કેમ સમજાવું એમને કે હું માણસ ભૂખ્યો છું, મને બાળગાપાળ વચ્ચે ગમે છે, એકલતા મને કારી ખાય છે.
બધા કંઇક રમત રમતા અને હું ત્યાં ખુરશીમાં પડીને એમને રમતા, આનંદકિલ્લાલ કરતાં જોતા, ખૂબ ખુશી થતો ત્યાં કોઇ વાર આંખ મળી જતી, નસકોરાં બોલૢ જતાં કે વહુને હુકમ થતા, જાઓ તમારા રૂમમાં, ત્યાં જઇ નસકોરા બાલાશે.
દુ:ખી હૃદયે ઊત્તે, મારા રૂમમાં જતા અને ઊડો નિસાસો નાખીને ખાટલામાં પડતા. પરંતુ ત્યાં ઊંઘ આવતી નહિ, બધા
૩૫
આ બધાને અંતે ભાઈ હું આજે “ઘરડાના ઘર”માં છું. કહે કે મારા મૂર્છાયામાંથી મને ઉખેડીને અહીં અજાણી ધરતીમાં અજાણ્યા વચ્ચે ધરબી ગયા છે.
નથી ગમતું, યાદ આવે છે ઘર, બાળકો, નાનપણની વાતો, દીકરાને કેવી હોંશ અને આશાથી મોટા કરેલા તે અને એ યાદ આવતાં આંખોમાં આંસુ આવી જાય છે તે જોઇને પાસે જ બેઠેલા બુદ્ધ કહે છે, “ભાઈ મને પણ શરૂઆતમાં તમારા જેવું જ થતું, પરંતુ શું થાય, વૃદ્ધ થયાના ગુના કર્યો છે તે! સજા ભાગવવી જ રહી ને? એ જ વૃદ્ધ કહે છે કે આપણે તો દીકરા વહુના આભાર માનવો જોઇએ કે માહદશામાંથી મુકત કર્યા, હવે તે નિરરિત માતને આવકારી શકીશું ને?
બેટા, ઢોરને પણ માયા હોય છે, ગાય-ભેંશને પણ માલિકની માયા લાગે છે, કૂતરા તો માલિક જતાં મરતા જોયા છે ત્યારે આપણે તો માનવી, અમે ઘરડા થયા એટલે શું માયા જ ન હેય!
પડું પડું થત ઘર પણ લોકો છોડતા નથી. એને ઘરની પણ માયા હોય છે, પાડોશની હાય છે, સગાની–વહાલાની હાય છે, એમની જ ઉંમરના મિત્રોની હાય છે. એ બધાથી વિખૂટી પડીને અહીંરહેવું પડે છે તે શું ચામને મીઠું લાગે છે? ના, જરાયે ગમતું નથી, મારા જ વડલાની છાયાથી દૂર જાણી ધરતી અને અજાણ્યા મરવા વાંકે જીવતા માનવીની વચમાં રહેતા જીવ ખૂબ જ મુંઝવણ અનુભવે છે છતાં શું થાય ! રહેવું જ પડવાનું કારણ કે ઘરડા થવાન ગુનો કર્યો છે ને?
આ પત્ર પ્રભાતથી લખવાના શરૂ કર્યો છે ત્યારે માંડ થમતી સંધ્યાએ પૂરો કરી શક્યો છું, ધ્યિા ઢળે છે પણ મારા જીવનની સંધ્યા કેમ ઢળતી નથી! આટલી વ્યથા વેદનામાયે હજી શ્વાસ કેમ ચાલ્યા કરે છે! પત્ર બહુ લાંબો થઇ ગયો, પરંતુ કદાચ આ પહેલા અમે છેલ્લા જ પત્ર હશે. પ્રભુ પાસેરાજ માગું છું પ્રભા હવે તા મોત દે અને એ માનવી જેવા ક્રૂર નથી જ. જરૂર મારી પ્રાર્થના સાંભળશે. ઘરનાને સૌને આશીર્વાદ, જો કે આશીર્વાદની પણ કોઇ કિંમત યુવાનોને મન રહી નથી છતાં અમારાથી અપાઇ જ જાય છે.
એજ લિ. તું જાણે છે તે જ, અર્થાત્ હાલાથી વિખુટો પડેલા અને મૃત્યુની રાહ જોતી બેઠલા એક અભાગી વૃદ્ધ.
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૮૨
1
મન ની
આ ત્મ કથા
Hi.
ના મનની જરા પુરજા છે તેમાં મને કે જે
મા ન વી ના
I પન્નાલાલ આર. શાહ ધર્મ અને નીતિસારા પ્રણિત આચારધર્મ નિષેધાત્મક ગણ- અને પ્રત્યાઘાતમાંથી ઉદ્ ભવેલો પ્રેમ વધુ બળવત્તર હોય છે.” આવું વામાં આવે છે અને પાપણો અભિગમ વિધેયાત્મક હોવું જોઈએ જ જાતીયવૃત્તિના આપણા શાસ્ત્રોનાં વ્યુહ અંગે મને લાગે છે. એવું આધુનિક કહે છે. મનના ઊંડાણને સહેજે પાર પામી શકાય જાતીયવૃત્તિ અંગે ઉભા કરવામાં આવતા પૂર્વગ્રહને એના ઉપએમ નથી ચાને એટલે જ આવેંગેનું દમન ન કરવું. કારણ કે કૃત્રિમ ભાગ વખતે પાયો જ ન રહેતાં માનવીની જાતીયવૃત્તિ વધુ પ્રબળ દમનથી મનમાં અને પરિણામે જીવનમાં વિકૃતિ સર્જાય છે એવું બનતી હોવી જોઇએ. એ દષ્ટિએ જાતીય શિક્ષણ વાસ્તવિકતાનું આધુનિક મનોવૈજ્ઞાનિકો કહે છે. આધુનિક મનોવિજ્ઞાન જે કહે સુરેખ ચિત્ર દોરે અને શરીર ધર્મની માગ ( [Biological Needs] છે અને આપણે ધર્મ કે નીતિશાસ્ત્ર જે પ્રબોધે છે તેમાં મને વિરોધ સમાવે એવી જરૂરિયાત આપણે ઊભી કરેલી છે, જાતીયવૃત્તિ લાગતો નથી; બન્ને એકબીજાના પૂરક જણાય છે. મનોવિજ્ઞાન ગેિ ઉભા કરવામાં આવતા પૂર્વગ્રહની દિશા બંધ કરીએ કહે છે તે માનવીના મનની આત્મકથાને પ્રારંભ અગર પૂર્વાર્ધ છે, અને જાતીય ઉપભેગની જરૂરિયાત અને સામે પકો બ્રહ્મચર્યની અને ધર્મ કે નીતિશાસ્ત્ર જે પ્રરૂપે છે તે એના ઘડતરના અને સાહજિક સ્થિતિએ પહોંચવાની પ્રક્રિયાની સમજણ આપવામાં અનુભવને અર્ક રૂપે અને ઉત્તરાર્ધ છે!
આવે તે જાતીય શિક્ષણની આવશ્યકતા કેટલી એ મારે મન બાહ્ય રીતે દબાયેલી લાગણી કે આવેગ અંતર મનમાં ધકે- પૃન છે. લાઈ જાય છે અને પછી તે કેવા કેવા માગે બહાર આવે છે તેની જાતીયવૃત્તિ અને પરંપરા અને શાસ્ત્રોથી ઘેરાયેલાં ચિત્રના આપણને ખબર નડતી નથી અગર તે સમજાતું નથી, માનસશાસ્ત્રના સંદર્ભમાં જાતીય શિક્ષણની આવશ્યકતા સ્વીકારીએ તે પણ ચોથી આ નિકર્ષ અને તર્ક પર આધાર રાખીને તન-મનનું દમન કરવાને જાતીય વૃત્તિનું દમન નહીં જ થાય અથવા એ વૃત્તિનું શમન વિરોધ છે. કિરાવસ્થાને અનુરૂપ કુતૂહલવૃત્તિને વેગ્ય રીતે વાળને
થશે જ એવું વિશ્વાસપૂર્વક કરી શકાય ખરું? બન્ને પ્રશ્નોને માનસવામાં ન આવે તે સર્જાતી વિકૃતિના ઈલાજ તરીકે જાતીય શિક્ષ
શાસ્ત્ર અને અધ્યાત્મિની દષ્ટિએ પણ વાસ્તવિક ભૂમિકાના સંદર્ભમાં ણની હિમાયત થાય છે, પરંતુ જાતીય શિક્ષણ આપવું એ એક અભ્યાસ કરવાને અને ઉત્તર શોધવાનું છે. અહીં બે પ્રશ્ન છે: વાત છે; એનાં પ્રત્યે ઊભી કરવામાં આવેલી સૂગ ૨ જુદી જ બાબત (૧) દમનથી વિકૃતિ સાથે જ આવે એવું ખરું? અને (૨) દમન છે અને એ અંગેની પાત્રતા એ વળી જુદો જ પ્રશ્ન છે. અહીં કરવાથી શું પરિણામ આવે? જાતીય શિક્ષણ, જાતીય વૃત્તિ પરત્વેની સૂગ અને વ્યકિતની પાત્રતા
જાતીયવૃત્તિ પરથી વાત કરીએ તે એવા અમર્યાદ ઉપભેગથી કે વિવેક – આ બધા વચ્ચે સૌ કોઈના મનમાં ગૂંચવાડે છે. આ
લબેિ ગાળે શારીરિક શકિતના હૃાસમાં અને માનસિક નબળાઈમાં બધી બાબતેને અયોગ્ય રીતે સાંકળીને એમાંથી છૂટવાના ઉપાય
એ નહિ પરિણામે એની ખાતરી મનેવિયાન આપી શકતું નથી. લેખે સંયમ અને વિવેક, ધર્મ અને નીતિશાસ્ત્રની શિસ્તને બદલે
બીજું એના ઉ૫ભેગમાં બે પાત્ર છે એ પૈકી એક પાત્રની ઈચ્છા, નિયંત્રણ વિહીન આવેગેની અભિવ્યકિતને ઈલાજ આજે સૂચવાય
લગ્ન કે લગ્ન બહારના બીજા પાત્ર પર લાદવામાં આવે તે નયશયનછે તે યોગ્ય કે વ્યવહાર છે ખરો?
ખંડમાં સ્વપત્ની પર બળાત્કાર જેવી સ્થિતિ સર્જાય. એથી વિકૃતિ જાતીય શિક્ષણની વાત કરીએ તે જાતીય શિક્ષણ પુરુષ અને ન આવે? પ્રત્યેક વ્યકિતમાં ચોક્કસ સમયે એવા ઉપભેગની સીની શારીરિક રચના, એને ઉપભેગ અને એની મર્યાદા અંગે શિક્ષણ શારીરિક, માનસિક કે પરિસ્થિતિજન્ય તત્પરતા દેતી નથી, આપે એટલે જાતીય વૃત્તિની સ્વાભાવિકતા માનવીને સમજાય. અગર હોય છે તો એની તીવ્રતા એક સરખી હોતી નથી. આવા બ્રહ્મ ચર્યના આદર્શ અને મુકિતગામી થવાની દષ્ટિએ વ્યકિત વાસ- સંજોગોમાં થતાં જાતીય ઉપભેગથી - મહદરો યંત્રવત ઉપભાગ - નાથી વિમુખથી બને એ માટે જાતીય ઉપભેગને નિદવામાં – પણ વિકૃતિ આવે, સૉષ રહે અને લગ્ન જીવનમાં માનસિક શાસ્ત્રોએ પરામણ વટાવી છે અને જાતીય પગનાં બે પાત્રો કજોડી” જોવા મળે. આપણી લગ્નસંસ્થાનું આ પરિણામ નથી, પરંતુ પૈકી ચોક્રેસીને નરકની ખાણ ગણાવી એ તરફ આનુષંગિક પૂર્વ- પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનું આ પરિણામ છે. ચાહીં પણ બને ગ્રહ ઊભા કરવાને બૃહ આપણા શાસ્ત્રોએ અપનાવ્યું છે. આપણા પણી સમજ કેળવે,વિવેક દાખવે તો આવા રજિોગોમાં વિખૂટા પડકસાહિત્યમાં રાજકુંવરીના શિક્ષણ માટે પંડિતની નિમણૂક થતી. વાને બદલે ચાવા યુગલોમાં લાંબે ગાળે સુમેળ સાધી શકાય છે આવા પંડિતેના પ્રેમમાં રાજકુંવરી પડે નહિ એ માટે રાજા અથવા એવું ઘણા કિસ્સામાં જોવા મળશે. પંડિતને ત્યાં અભ્યાસ માટે આવતા મંત્રીપુત્રના પ્રેમમાં રાજકુંવરી મુકત સહચારની ભાવના જયાં પ્રર્વતે છે અને એવું ચલણ હેવા સપડાય નહિ એ માટે પંડિત દ્વારા બનેના મનમાં એકબીજા માટે છતાં ત્યાં પણ જાતીયવૃત્તિથી થતી હેરાનગતિ (Sexual શારીરિક ખેડખાંપણને પૂર્વગ્રહ ઊભું કરવામાં આવતું, અને Harrasement] અને બળાત્કારના કિસ્સાઓ અવારનવાર બને છે. બન્ને વચ્ચે પડદો રાખવામાં રાવતે. અન્યન્ય દર્શનના અભાવમાં News Week" ને તા. ૧૭-૩-૧૯૮૦ ના અંકમાં પુરુષ કે સ્ત્રી પરસ્પર અનુરાગ ઉદ્ભવે નહિ એવી તકેદારી એમાં હતી. પરંતુ અધિકારી સુદ્ધાં સામા પાત્રને પિતાની સાથે જાતીય ઉપભાગમાં કઈ પણ શ્લોક કે મુદ્દાની ચર્ચામાં કયારેક પિતાની સચ્ચાઈ વિષે પગુ કરવાની અનેકવિધ તરીબ અજમાવતા હોવાનું નેધ્યું તીવ્રતા આવે ત્યારે પરસ્પર દોષારોપણની હદે મામલે વિફરે અને છે રાને પેતાના સ્થાનને - સત્તાને એ રીતે લાભ ઉઠાવે છે. આ બન્ને એકબીજાની કહેવાતી શારીરિક ખોડખાંપણ પ્રત્યે અંગૂલિ- એક છૂપે બળાત્કાર છે. ‘જન્મભૂમિ પ્રવાસી” ના તા.૯-૨-૧૯૮૦ નિર્દેશ કરે. અને આ બાબતની ખાતરી કરવા પડદો હઠાવે અને ના અંકમાં શ્રીમતી સુવણ રાયે “બળાત્કાર :એક વૈશ્વિક સમસ્યા” રહસ્યસ્ફોટ થાય અને બન્નેના શારીરિક સૌંદર્ય અને સૌષ્ઠવ વચ્ચેની રો લેખમાં ખુલ્લા બળાત્કારની વિગતો ચંકી છે. જ રીતે તા. પૂર્વગ્રહની દીવાલ કડડભૂસ થાય અને બન્ને પ્રેમમાં પડે. અહીં ૯-૩-૧૯૮૦ ના “સંદેશ' દૈનિકમાં “લોક સાગરને તીરે તીરે' વિભામને સ્વ. ધૂમકેતુના એક સરસ વાકયનું સ્મરણ થાય છે: “આઘાત ગમાં શ્રી ઈશ્વર પેટલીકર પણ એગે વિસ્તૃત છણાવટ કરીને પશ્ચિ
Page #115
--------------------------------------------------------------------------
________________
અને કૌટુંબિપી પ્રક્રિયાને ન જ લગ
તા. ૧૬-૬-૮૨
પ્રકૃત્ત જીવન ' મા મુtત સઇ તાર હોવા છતાં બળાત્કાર થતાં હોવાનું ત્યાંના સામ- સુષ્ટિ શરૂઆતમાં જાતીયવ્યવહાર નિધિ હશે. કેટલીય યિકોના અહેવાલ સાથે નેધે છે અને ત્યાંના માનસશાસ્ત્રીઓનું મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા અને અનુભવમાંથી પસાર થયા બાદ આજની ‘બળાત્કાર કરનાર માનસિક દદી' હોવાનું તારણ હોવા છતાં સમાજ અને કુટુંબ વ્યવસ્થા તેમ જ લગ્ન સંસ્થા અસ્તિત્વમાં ૯૭ ટકા લોકોમાં એ ગુનાનું પુનરાવર્તન થતું નથી એ બાબતને આવી હશે. આ બધી પ્રક્રિયાના પરિણામે વ્યકિતને કેટલાંક સામાજિક તેઓ સૂચક લેખે છે. શ્રીમતી નયન દ્વારા સહગલે ફીલાડેલ્ફીયાના અને કૌટુંબિક સંસ્કાર વારસા રૂપે મળે છે અને એટલે અંશે સમાં જ ૧૪૦૦ બળાત્કારના કેસેનું તારણ “ઇન્ડિયન એકરાગ્રેસમાં ટાંકર્યું વ્યવસ્થા અને તેના નિયમ પૂરતી એની માનસિક તૈયારી હોય છે. છે અને સ્ત્રી સામયિક “માનુષી'ને હવાલો પણ આપ્યો છે. જેટલી માનસિક તૈયારી અને સામાજિક વાતાવરણની ભૂમિકા હોય દમનથી થતી વિકૃતિની સમજણ પણ સાપેક્ષા છે. મુકત
એટલે અંશે વૃત્તિના દમનને પ્રશ્ન અસ્થાને રહે છે. અહીં દમન સહયારની પ્રણાલિકાના વાતાવરણમાં પણ વિકૃતિ આવે જ છે. એ
અને સમજણપૂર્વકના ત્યાગ કે સંયમ વચ્ચે ભેદ સમજવું જરૂરી આપણે ઉપર જોયું. જાતીયવૃત્તિ ઉપરાંત માનવીમાં અન્ય વૃત્તિઓ
છે. નિબંધ તીથવ્યવહારના પ્રાથમિક કે પૂર્વ પ્રાથમિક તબક્કામાંથી જેમ કે શર્ય અને વેરવૃત્તિ, વગેરે. એ વૃત્તિ પર સંયમ કેળ
પસાર થયા બાદ લગ્ન અને સમાજ વ્યવસ્થા સ્વીકારી એમાં વવાનું કે એનું દમન કરવાનું સ્વીકારીએ છીએ ને? દમનથી થતી
જેમ સમજણપૂર્વક જાતીયવૃત્તિ અને ઉપભેગનું મર્યાદિતપણે વિકૃતિના તારણ લેખે એવી વૃત્તિઓને છૂટો દોર આપવામાં આવે
નિયમન કર્યુ અથવા લગ્ન જીવનમાં પણ બન્ને પાત્રની શારીરિક, તે? જોક્કસ સમાજ વ્યવસ્થાને એક એક ભાગ છે અને એ વ્ય
માનસિક કે પરિસ્થિતિજન્ય સાનુકૂળતા મુજબ જાતીય વ્યવહાર વસ્થા નિમાવવામાં અાપણો હિસ્સ અને હિત છે એવી સ્પષ્ટ સમજણ
નિયંત્રિત રહે છે તેમ જાતીય જીવનની સાહજિકતા સમજી સ્વીકારીને આપણે કેળવી છે અને એટલે એવી વૃત્તિ પર સંયમ રાખવામાં
પણ સ્વેચ્છાથી સંયમ સ્વીકારવામાં આવે તે દમનનું આરોપણ આપણને દમન લાગતું નથી અને પરિણામે જીવનમાં વિકૃતિ
હરગીજ થઈ શકે નહીં. આ બધા તબક્કામાંથી પસાર થઈને પણ આવતી નથી. લગ્ન કે લગ્ન બહારના જાતીય જીવનમાં
માનવી મનને કેળવે અને સતત જાગૃત રહે અગર વિશિષ્ઠ એક પાત્રની અનિચ્છાથી જાતીય વૃત્તિનું દમન થાય તે એથી વિકૃતિ
સંજોગોમાં વ્યકિત જાતીય ઉપભોગ વિના પણ આ બધી પ્રક્રિયાને આવશે ખરી? હકિત એ છે કે કોઈ એક ચોક્કસ બિંદુ -
સમજીને એથી પર રહી શકે ખરી. જિયાત કે મરજિયાત માનવીએ સંયમ રાખવાની રિથતિ તો પ્રારંભિક તબક્કામાં જાતીયવૃત્તિની સાહજિકતા સ્વીકારીને આવવાની જ.
પણ રે મર્યાદામાંથી બહાર આવવાની દષ્ટિ અગર દમનની એ
રીતની કેળવણી અને તે અંગેની સતત જાગૃતિથી માનવી પૂર્ણવ જાતીયવૃત્તિના દમનની વાત કરતાં મને જૈનેની તપશ્ચર્યાનું
તરફ ગતિ કરે છે, કરી શકે છે, અથવા ઉચ્ચ આત્મા તદન સ્વાભાવિક સ્મરણ થાય છે. જેનેર સમાજ અને સમાજશાસ્ત્રીએ એ ધર્મને
રીતે પહેલેથી જ એવી વૃત્તિથી પર અગર ઔદાસીન્ય ભાવ ધરાવે દેહદમનને ધર્મ ગણે છે. એવા દેહદમનથી ધાર્યું પરિણામ ન આવે
છે.) આ રીતે માનસશાસ્ત્ર અગર મનેવિશાન જે કહે છે તે માનતો કેવી પ્રક્રિશ થાય એ અંગે ભગવાન બુદ્ધનું ઉદાહરણ આપણી
વીના મનની આત્મકથાને પૂર્વાધ છે અને ધર્મ કે નીતિશાસ્ત્ર જે સમક્ષ છે. એમના જ સમકાલીન ભગવાન મહાવીરે ઉત્કટ તપની
પ્રબોધે છે તે જીવનના ઘડતર અને અનુભવતા અર્ક રૂપે મનની સાધના કરી અને અંતિમ ધ્યેય પ્રાપ્ત કર્યું. એ બન્ને મહાપુરુષોની
આત્મકથાને ઉત્તરાર્ધ છે. આ બાબતનું પૃથક્કરણ કરતાં પં. સુખલાલજી નોંધ્યું છે કે “બુદ્ધ તપની ઉત્કટ કોટિ સુધી પહોંચ્યા અને જયારે એનું પરિણામ શિક્ષણ અંગે દત્તક બાળકે લેવા વિશેએમને સંતોષ ઉપજાવે એવું ન આવ્યું ત્યારે તેઓ મુખ્યપણે ધ્યાન
દરેમળ જ્યોતિ”ારા- અભ્યાસ કરતા સામાન્ય વર્ગના બાળ• માર્ગ તરફ વળ્યા, અને તપને નિરર્થક માનવા-મનાવવા લાગ્યા. કદાચ
કોને દત્તક લેવામાં આવે છે અને તેમને આખા વર્ષની આ એમના ઉત્કટ દેહની પ્રતિક્રિયા હોય. પણ ગોશાલક અને મહા- સ્કૂલ ફી, સ્કૂલવ્સ, પુસ્તક તેમજ એકસરસાઈઝ બુક આપવામાં વીરની બાબતમાં એમ નથી.એમણે ઉગ્ર તપ સાથે પહેલેથી જ થાન આવે છે. આવા ૩૦ બાળકોને ગયા વર્ષે દત્તક લેવામાં આવ્યા હતા. જેવા અંતસ્તપ તરફ પૂર લાભ આપેલું અને તેમણે એમ પણ કહ્યું ૩૨ ગૃહસ્થો તરફથી રૂ. ૪૦૦, લેખે રિકમે મળેલી. એ વખતે કે બાઇ ત૫ ગમે તેટલું કઠોર હોય છતાં એની સાર્થકતા અંતસ્તપ પણ ૩૦ બાળકોને ઉપર મુજબની સગવડ આપણે આપવાની છે, પર અવલંબિત છે. તેથી તેમણે બાહ્ય તપને અંતસ્તપના એક સાધન છે જેમની ઈચ્છા આ પૂણ્યકાર્યમાં જોડાવાની હોય અને તેમને તરીકે જ સ્થાન આપ્યું. આને લીધે કદાચ તેમનામાં પ્રતિક્રિયા જેટલા દનક બાળકો માટે ભેટ મેકલવાની ઈચ્છા હોય તેઓ એક ન થઈ.”
બાળક દીઠ રૂ. ૪૦૦ મેકલે અને કાયમ માટે દાક લેવા માટે મગવાન બુદ્ધના જીવનમાં દેહદમનની પ્રતિક્રિયા થઈ પણ
૪૦૦ કલે, તે તેના વ્યાજમાંથી કાયમ એક બાળકને તેમના વિકૃતિ ન આવી. દમનથી જો વિકૃતિ જ થતી હતી તે તે
તરફથી ઉપરની બધી જ સગવડો આપવામાં આવશે. ધર્મથી વિપુખ અને વિરુ દ્ધ થાત. એટલે દમનથી હંમેશાં વિકૃતિ
ચેક મેક તે “Bombay Jain Yuvak Sangh” એ આવે એવું તે નથી જ. ભગવાન બુદ્ધ કે મહાવીરના જીવનમાં દમ
નામને મેલવા વિનંતિ, નથી પ્રતિક્રિયા ન થઈ એ માટે એવો તર્ક થઈ શકે ખરો કે એમનું
નિર બેન શાહ લક્ષ્ય અગર ધયેય નિશ્ચિત હતું અને એ માર્ગે જવા કૃતનિશ્ચય હતા.
કન્વીનર “પ્રેમળ જ્યોતિ” આ બાબતના બીજ અંતિમ પરથી એમ પણ તર્ક થઈ શકે દમનથી થતી વિકૃતિને લક્ષમાં રાખી જાતીયવૃત્તિનું દમન ન કરવું જોઈએ
- ચિંતન એવી માન્યતા ધરાવતારનું ધ્યે જાતીય ગુનિના ઉપભેગનું છે એટલે જ ૦ મનુષ્યનું કર્તવ્ય છે કે એ દુ:ખ આપનારને પણ પ્રેમ આપે.' વિકૃતિની વાત આગળ ધરવામાં આવે છે. માનવીનું મન એવું
- ચોન્ટોનિયન અવળચંડું છે કે કેવા કેવા માગે એ એને રસ્તે ધી લે છે એને છે જે તમે ભૂલેને રોકવા માટે દ્વાર જ બધ કરી દેશે તે સત્ય આપણને ખબર જ પડતી નથી
પણ બહાર રહી જશે.
-રવીન્દ્રનાથ ઠાકુર
Page #116
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ જીવન
તા૧૬-૬-૮૨
II
*
ગાલિબની ફૂલપાંખડી
0 હરીન્દ્ર દવે
-
"
[૪]
કહેતે હૈ જીતે હે ઉમ્મીદપે લેગ,
હમકો જીને કી ભી ઉમ્મીદ નહીં. બહુ સરળ વાત છે. પણ સરળતાની વેધકતા જ અહીં ગજબનું કામ કરી ગઈ છે ! લોકે ઝંખના પર જીવી જાય છે એવું તે આપણે સૌએ સાંભળ્યું છે–પણ જેને જીવવાની પણ ઝંખના ન હોય એનું શું? અહીં માત્ર ગાતુરી નથી; ‘ઉમ્મીદ' શબ્દ સાથે કરાયેલી રમત નથી. થથાને સાગર આ નાનકડી સરળ પંકિતઓમાં સમાવાય છે. કહેતે હૈ' એ શબ્દ પણ આ સંદર્ભમાં એ વેદનાને ઠંડી ધાર આપે છે.
આશાને ભરોસે જીવી ના ખીશું એમ કહેનારા લોકો હોય છે, પણ જેને જીવવાની પણ આશા ન હોય એ શું કરે ? એને ઉત્તર ઘણો વિકટ છે અને આ સદીમાં હેમિંગ્વ, મિશિમાં, સિવિયા હાથ, જોન બેરીમેન, કાવાબાતા વગેરે સર્જકોએ જરા જુદી રીતે એને ઉત્તર આપવા પ્રયત્ન કર્યો છે. પણ એ સાચે ઉત્તર છે ખરો ? કેણુ જાણે છે?
‘ગાલિબ', તેરા અહેવાલ સુના દેગે હમ ઉનકો, વહ સુનકે બુલા લે, યહ ઈજરા નહીં કરતે!
જીવનમાં આપણે કોઈકને પરિસ્થિતિ સમજાવી શકીએ, - પણ પછી શું કરવું એનો ફોડ પાડી નથી શકતા. પરિસ્થિતિ જાણ્યા પછી કેમ વર્તવું એ વ્યકિતની મુન્સફી પર હોય છે.
ગાવિ, તારી દશાને ચિતાર તે અમે તારા પ્રિયજનને પહોંચાડશું–પણ એ સાં મળીને તેઓ ગાલિબને બોલાવી જ લેશે એવો કોઈ કોલ આપી શકતા નથી. '
સંદેશવાહકના આ શબ્દો પ્રભુને સંબોધીને પણ કહેવાયેલા હોઈ શકે અથવા પ્રિયતમાને હોઈ શકે અને ‘ગાકિના વારો જંગ પણ હોઈ શકે.
સંદેશવાહકના મેમાં મુકાયેલી આ ઉકિત આમ કેટલી અને સભર છે? *
તેરે વાદે પર જિએ હમ, તો યહ જન જૂઠ અના,
કિ ખુશીસે મર ન જાતે, અગર એતબાર હતા! A ‘ગાલિબને આ શેર ઘણો જ પ્રચલિત છે.
"પ્રિયજને મિલનને કોલ આપ્યો છે; છતાં જો અમે જીવીએ છીએ, તે નક્કી માનજે કે અમને એ કોલમાં વિદ્રવાસ જ બેઠો નથી. અમને એ વચનની સરચાઈ વિશે ઈનબાર હોત તે ખુશીના અતિરેકથી જ અમારું મૃત્યુ થયું હોત!
-- આ કયા મિલનની વાત છે?
દુન્યવી મિલનમાં અતિશયોકિત રમી લાગે એવી આ વાત પરમ મિલનના સંદર્ભમાં કેટલી સાચી છે?
ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણ સભાનની ક્ષણ છે ત્યારે દુનિયા પૂરતા આપણે મૃત્યુ પામી ચૂકયા હોઈએ છીએ.
મુઝસે મત કહ, તુ હમેં કહતા થા અપની જિન્દગી, જિંદગીસે ભી મેરા જી ઇન દિને બેજર હૈ
અહીં કથનની નાટયાત્મક રજૂઆત નોંધપાત્ર છે. કોઈક ઉદાસીનતાની વાત કવિને કરવી છે. એને વધુ વેધક બનાવવા માટે એની પ્રથમ પંકિતને જરા જુદી રીતે ઘાટ અપાવે છે.
'' કવિતાને નાયક પ્રિયજનને કહે છે: “તમે તમારું જીવન કહેતા હતા એ વાત હવે ન કહે: આલ્ફાલ તે જીવનથી પણ મારું દિલ ઊઠી ગયું છે...'
અહીં પ્રથમ પંકિતમાં જીવનને અર્થ “પ્રાણપ્રિય’ એ થાય છે જ્યારે બીજી પંકિતમાં એ વાસ્થામાં આવે છે. જ્યારે આપણા વાસ-પ્રણ સમાન પ્રિયજન આપણાથી દૂર થઈ જાય ત્યારે જીવનમાં પણ કેમ કેઈને ય રસ રહે?
ઈશરતે - કલગહે અહલે - તમન્ના મત પૂછ ઈદ નજારા હૈ શમશીર કા ઉરિયાં હોના.
વધસ્થાનમાં પ્રેમપંથીઓની પરમ પ્રસનતાની કથા તમે મને ન પૂછો. તલવાર મ્યાન બહાર નીકળે એટલે ઈદના ચાંદના દર્શનના દિવ્ય તહેવાર બની જાય !
હરિને મારગ છે શૂરાને' એ પંકિતઓનું જ અરાત્ર આપણને થાય એવી ખુમારી આ પંકિતઓમાં રહી છે. મૃત્યુને ભય કાયર માણસોને જ હોય છે.
- વધરન પર કોઈ સામાન્ય માણસ જાય અને પ્રેમપંથને યાત્રી જાય એમાં ફેર પડે છે. સામાન્ય માણસ મૃત્યુથી ડરે છે. પ્રેમપથના યાત્રી માટે મરણ પણ તહેવાર બની જાય છે. પ્રભુને પરમ મિલનને ઉત્સવ ઉજવવાની તક મળે તે મૃત્યુને ક્ય કોને રહે?
આયે હૈ બેકસિ-એ - ઈશ્ક પે ના “ગાલિબ', કિસ કે ઘર જાયેગા સૈલાબે – બલા મેરે બાદ? - કનૈયાલાલ મુનશીએ 'પૃથ્વીવલ્લભ'માં મુંજના છેવા ઉદ્ગાર રૂપે જેડા લેકનું અહીં સ્મરણ થાય છે. ત્યાં કહે છે કે યશપુંજ સમે મુંજ જતા સરસવતી નિરાધાર બની જશે.
ગાલિબ જરા જુદી ભૂમિકા પરથી વાત કરે છે. એ કહે છે, પ્રણયની આ અસહાયતા પર મને રડવું આવે છે. હું નહીં હોઉં ત્યારે આ આપત્તિઓને પ્રવાહ બીજા કોને ત્યાં જશે? આ આપત્તિઓને સહન કરનાર અને એમાંથી પાણીની આવી મોટી મરાત ઊી કરનાર કોઈ બીજો માણસ એને મળશે પણ ખરો?
યાતનાઓનો બોજો કવિ જ સહન કરી શકે. વાલમીકિએ જે વ્યથા-શેક અનુભવ્યા, તેમાંથી જ ક પ્રગટ: કક્ષેત્રની આર્ત સૃષ્ટિમાંથી જ ગીતા અને મહાભારત રથયાં.
શાકને સંબંધ રાક સાથે હંમેશાં રમે છે! બેખુદી બે સબબ નહીં, ‘ગાલિબ' કુછ તે હે જિસકી પર્દાદારી હૈ.
ગાલિબની કવિતામાં બેખુદી-આત્મભાન ભૂરાઈ જતું હોય એવી અવસ્થાને ઉલેખ ઘણી વાર આવે છે. પણ આ આત્મવિભૂતિ સાવ અકારણ છે એમ તે કૈમ કહી શકાય
પડદો પડી ગયો છે. પણ એની પશ્ચાદભૂમિકામાં કઈક તે છે જ. મજનુની સ્મૃતિ પર પડદો પડી ગયે ત્યારે એની પથા ભૂમિકામાં પ્રેમ હતો. દીવાનગીના પડદાઓ અને આત્મવિરકૃતિના પડદાઓ.
“ગાલિબ' એવી વાત કરે છે જે વીસમી સદીના મનેવૈજ્ઞાનિકોએ ઉચ્ચારી છે.
માલિક; શી મુંબઈ જેન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ-૪૦૪૪, ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી એસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ -૪૦૦૦૧.
Page #117
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 87
.
;
*
;
(, “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ.
વર્ષ ૪૬: અંક: ૫
પ્રબુદ્ધ જીવન
-
ST.
મુંબઈ ૧ જુલાઈ, ૧૯૮૨, ગુરુવાર
.. મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક : : : વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિગ ૬૦.
' છુટક નકલ રૂા. ૧-૦d: : : : તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ. સહતંત્રી રમણલાલ ચી. શાહ : :
નવા રાષ્ટ્ર ૫ તિ
[1 ચીમનલાલ ચકુભાઈ, . ' ' . . ; ; ; ; I
. .
અહમદને સ્થાને બીજ કે રાષ્ટ્રપતિ હેત તો કદાચ ન - રાષ્ટ્રપતિપદ માટેના સંગ્રેસના ઉમેદવાર ગ્યાની ઝેલસિંહ ઇન્દિરા ગાંધી બંધારણમાં મહત્ત્વના અને પાયાના ફેરફારો કરેલા અને વિરોધ પક્ષના ઉમેદવાર જસ્ટિસ ખન્ના વચ્ચે સીધો મુકાબલો ઇચ્છે છે એવી વાત જોરશોરથી ચાલે છે. બંધારણના મૂળભૂત થશે. આ મુકાબલાના પરિણામ વિશે શંકાને અવકાશ. નથી. માળખામાં ફેરફાર કરવાનો પાર્લામેન્ટ પણ અધિકાર નથી એનું ગ્યાની ઝેલસિંહનો વિજય નિશ્ચિત લાગે છે. . . . અત્યારે તે સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે. એટલે પાર્લામેન્ટ અને સુપ્રીમ ' પણ જે રીતે ઉમેદવારોની પસંદગી થઇ છે તેથી રાષ્ફીયા
કર્ટ વચ્ચે સંઘર્ષ ચાથવા મડાગાંઠ પડે.એ.રાભવ નથી. હિદાથતુલ્લા વિરોધની તીવ્રતા વધી છે અને હજી વધશે. તેમ જ અને રાષ્ટ્રપતિ
જેવા એક વખતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ છુપતિ હોય તો બનનાર કોંગ્રેસના ઉમેદવાર ઝેલસિંહની તે મહાન પદ માટેની પિતાને ગત અભિપ્રાય અથવા બંધારણીય જોગવાઇઓ અને લાયકાત ઉપર શંકાના વાદળ ઘેરા.
મૂકી, પાર્લામેન્ટ એટલે કે મંત્રીમંડળ એટલે કે વડા પ્રધાન ઇચ્છે વિરોધ પક્ષોએ સર્વસંમત ઉમેદવાર પસંદ કરવાની હીલચાલ તે જ પ્રમાણે સ્વીકારી લે તે કદાચ ન બને. વિરોધ પક્ષો, વડાપ્રધાન . કરી, શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તે હીલચાલ ચાલવા દીધી. તે બાબત.
સાથેની વાટાઘાટના પરિણામની રાહ જોયા વિના, એપી રીતે પત્રવ્યવહાર કર્યો અને સર્વસંમત ઉમેદવાર થઇ શકે એવી આશા
હિદાયતુલ્લાનું નામ, તેમની સંમતિ લીધા વિના, જાહેર કર્યું તેમાં આપી. છેવટે કહ્યું કે વિરોધ પક્ષોની આ હીલચાલ એક રાજકીય
રાજકીય રમત હતી, ઈન્દિરા ગાંધીને વિકટ પરિસ્થિતિમાં મુંઠવાની રમત હતી. અને તેમાં શુદ્ધ દાનત ન હતી. પોતાના પક્ષના ચાલ હતી અને હિદાયતુલા માટે લેશ પણ વાઈ હતો તે પણ ઉમેદવારની પસંદગી છેલ્લી ઘડી સુધી મુલતવી રાખી, વિરોધ નિર્ભેળ . હિદાયતુલ્લાએ વાજબી રીતે વિરોધ પક્ષોના હાથા, પક્ષોને વમળમાં રાખ્યા. છેવટે વિરોધ પક્ષોએ કહ્યું કે ઇન્દિરા બનવાનો ઇનકાર કર્યો. ૩૦ વર્ષના ગાળામાં રાષ્ટ્રપતિપદ માટે સર્વ ગાંધીની આ એક રાજકીય રમત હતી. '
સંમત ઉમેદવાર થયો નથી અને રાજકીય દષ્ટિએ એવી કોઇ શકયતા . હકીકતમાં બન્ને પક્ષો રાજકીય રમત હતી. વિરોધ પક્ષો
હતી નહિ, ', રાજકર્તા પક્ષા, પોતાની બહુમતી હોય ત્યારે, પોતાની , જાણતા હતા અથવો જાણતા હોવા જોઇએ કે સર્વસંમત ઉમેદવાર પસંદગીના ઉમેદવાર જ નિયત કરે તે સ્વારાવિક છે. : . . . શક્ય નથી. ઇન્દિરા ગાંધી જાણતાં હતાં કે વિરોધ પક્ષોને માન્ય વિરોધ પક્ષોને પિતાને પણ, તેમની વચ્ચે સર્વમાન્ય હોય તે એ કોઇ ઉમેદવાર તેમને માન્ય ન જ રહે. વિરોધ પક્ષો જાણતા ઉમેદવાર શોધતાં મુશ્કેલી પડી. છે. હિરેન મુકરજી જાણીતા સામ્યહતા કે ઇન્દિરા ગાંધીને માન્ય એવો કોઈ ઉમેદવાર વિરોધ પક્ષોને વાદી છે. વિદ્વાન રાને અનુભવી પાર્લામેન્ટરિયન છે,. પણ. જનતા માન્ય ન જ રહે. છતાં બન્ને પક્ષો સર્વસંમત ઉમેદવાર વિધવાને
પક્ષને કે ભાજપને માન્ય થાય એ શકય ન હતું. બંગાળનો અને દંભ કર્યો. .
કેરળના મતે મેળવવાની ગણતરીએ જ. એ. નામ સૂચવાયું પણ હકીકતમાં સર્વસંમત ઉમેદવાર શક્ય ન હતા, કારણકે બન્નેના છબરડો થયો. જસ્ટિસ ખન્નાએ, લોકશાહીમાં વિરોધ હો જોઈએ, દષ્ટિબિંદુમાં આકાશપાતાળનું અંતર હતું. વિરોધ પક્ષોને એ ઉમેદવાર એવા સિદ્ધાંત ખાતર, હાર નિશ્ચિત હોવા છતાં, પૂર્વે જસ્ટિસ જોઈ હતું જે સ્વતંત્રપણે વતે. ઇન્દિરા ગાંધીને એ ઉમેદવાર
સુધારાવે કર્યું હતું તેમ પોતાનું નામ આપ્યું જણાય છે. ' જોઈતો હતો જે સંપૂર્ણપણે તેમને વફાદાર હોય. હવે પછી આવનારા રાજકારણને જેને બિલકુલ અનુભવ નથી એવી વ્યકિત ભલે વિકટ સંજોગેમ, ઇન્દિરા ગાંધી કોઇ જોખમ લેવા તૈયાર ન થાય
જજ તરીકે ઉચ્ચ કોટિની હોય તો પણ, રાષ્ટ્રપતિપદ માટે યોગ્ય તે સ્વભાવિક છે. તેમના પક્ષની સ્પષ્ટ અને મોટી બહુમતી શું છે તેમ ન કહેવાય. તો એવું જોખમ શા માટે લે? બંધારણ મુજબ રાષ્ટ્રપતિએ મંત્રી- હવે કોંગ્રેસે પસંદ કરેલ ઉમેદવારની લાયકાત વિચારીયે. આ મંડળની એટલે કે વડા પ્રધાનની સલાહ અને નિર્ણય મુજબ વર્તવાનું પસંદગી ઇન્દિરા ગાંધીની જ છે અને પાર્લામેન્ટરી બોર્ડનું મામેજ છે. છતાં શકિતશાળી રાષ્ટ્રપતિ માટે ક્ટીકટીના સમયે અસરકારક છે એ ભાગ્યે જ કહેવાની જરૂર હોય. એક વાત સ્પષ્ટ અને સર્વ ભાગ ભજવવાને અવકાશ છે. રાષ્ટ્રપતિ સર્વથા રબર સ્ટેમ્પ નથી. સ્વીકૃત છે કે આ પસંદગીમાં, ઇન્દિરા ગાંધી પ્રત્યેની સંપૂર્ણ વામોરારજીભાઈ અને રસિંહ વચ્ચેની હરીફાઈમાં, રાષ્ટ્રપતિ, દાસે એ મુખ્ય કારણ રહ્યું છે. ઇન્દિરા ગાંધીનું પસંગીલો સાચી રીતે કે ખોટી રીતે, શું કરી શકે તે સંજીવ રેડીએ બતાવ્યું. ઘણું મર્યાદિત હતું. પંજાબની સ્ફોટક પરિસ્થિતિ જોતા, શીખ જૂન, ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ પોતાની કેબિનેટને પણ પૂર્વે જાણ રાષ્ટ્રપતિ હોય તે સારું એવું એક કારણ સંભવે છે. પણ શીબની. ' કર્યા વિના, રાષ્ટ્રપતિ પાસે કટોકટી જાહેર કરાવી તેવી, ફખરુદ્દીન પસંદગી કરવી હતી તેમાં પણ ઝેલસિંહે શ્રેષ્ઠ પસંદગી, છે ,
Page #118
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૮૨. એમ ન જ કહેવાય. પ જાના રાજકારણમાં ઝેવસિંહ વિવાદાસ્પદ એ નિમંત્રણને સ્વીકાર કર્યો. તેઓ ગામેગામ ઉપદેશ આપતા વ્યકિત છે અને વર્તમાન સ્ફોટક પરિસ્થિતિ માટે]ઘણે દરજજે વિહાર કરતા હતા.સિદ્ધપુરમાં એપેડતાના પટ્ટશિષ્યવિજયસેનસૂરિને જuપ્રકાર છે તે સુવિદિત હકીકત છે, શીખ કેમ માટે પણ ઝેલ- પિતાની ગેરુદ્ધ જરીમાં કાઠિયાવાડમાં કાર્ય કરવા મોકલ્યા હતા. સહ સર્વમાન્ય વ્યકિત નથી. નિષ્પક્ષ કે સુજન તરીકે તેમની જૈન ધર્માચાર્ય ૬૭ મિશુઓ સાથે ૭ જૂન ૧૫૮૩માં ગણતરી થઇ શકે તેમ નથ. તેમ ી સામે ઘણે આપ્યો હતા
ફતેહપુર સીકરી આવી પહોંચ્યા. બહુમાન સહિત શે મયાત્રા કાઢી અને તેની તપાસ માટે એક કમિશન નીમાયું હતું. તે કમિશનને રિપેર્ટ તેમને જન ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. તેમની પ્રથમ મુલાકાત ઝેસિ સામે આરોપનામાં જ છે. વિરોધ પક્ષ ઝેવસિંહ સામેના અબુલ ફજલ સાથે થઈ. શહેનશાહ અકબરે જૈન આચાર્યશ્રી પ્રચારમાં તેને પૂરો ઉપગ કરૉ, તેના નિર્દેશ મળી રહ્યા છે. હીરવિજયસૂરિના ગહનાન અને ઉરચ કોટિના ચરિવ્યથી પ્રસાવિત
રાષ્ટ્રપતિપદના ગૌર વાર કરી છે અને પુરોગામી રાષ્ટ્રપતિ- થઈ, તેમને ‘જગત ગુરુ’ ની ઉપાધિ આપી. હીરવિજયસૂરિના ઓની યાદી જોઇએ તો ઝેલસિંહ ભાગ્યે જ તે પદ માટે લાયક પાછા ફર્યા બાદ એમના શિષ્ય ભાનુચંદ્ર તથા શાન્તિચંદ્ર છેડા ગાય. ઝેલસિહ સંસ્કારયુતિ કે પ્રભાવશાળી વ્યકિત છે એવું
વર્ષ મેગલ દરબારમાં રહ્યા. એમની વિદ્વતાથી પ્રમાવિત કોઇ કહેશે નહિ. બલકે એમ લાગે કે સૌથી ઊતરતી કોટિએ
થઈને બાદશાહે એમને ‘ઉપાધ્યાય' ની પદવી આપી. પહે[એ છીએ. રાજેનબાબુ અને રાધાકણથી ઉત્તરોત્તર તરતી
જે વિદ્રાના પ્રભાવથી અકબરે અહિ અને દયાના પાયરી રહી છે અને તે ઉતરાણને રોકી શક્યા નથી એટલું જ નહિ પણ બે કે પાંચ ડગલાં રીગળ લઇ ગયા છીએ. સર્વ
સિદ્ધાંતોને સ્વીકાર કર્યો અને અનેક કેદીઓને મુકત કર્યા. મોગલ મુબી અધોગતિ છે, તેમાં બાજી આસો શું રખાય?. કેન્દ્રના ગૃ- સામ્રાજયના છ સૂબામાં, જ્યાં જૈને વધુ રહેતા હતા ત્યાં પર્યુષg મંત્રી તરીકેની ઝેલસિહની કારકિર્દી ઉજજવળ રહી નથી. રાષ્ટ્રપતિ પર્વના સમયે પશુધને નિષેધ ફરમાવ્યો હતો. એમણે ગુજરાત તરીકે વધારે સારી નિપજે એવી રાશા રાખવી વ્યર્થ છે. ભારતના
અને કાઠિયાવાડના હિન્દુ અને જેને પરથી જયા અને યાત્રાવેરો ગષ્ટ્રપતિનું વિશ્વમાં ૨ાને અતિરરાષ્ટ્રીય કોને જે ગૌરવભર્યું સ્થાન હોવું જોઇએ તે પ્રાપ્ત કરવાની ઝેલસિહની શકિત નથી.
નાબૂદ કરવાના ફરમાનને ફરીથી આદેશ આપ્યો. રાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમની એવી પ્રતિષ્ઠા નથી. સર્વસંમત ઉમેદવારની ૧૬મી ફેબ્રુઆરી ૧૫૯૦નું એક ફરમાન અકબર બાદશાહે વાત કરીને, ઍસિડ સામે વિરોધ વધાર્યો છે. શરૂઆતથી જ ગુજરાતના સૂબેદાર ખાને આમને લખ્યું. એમાં લખ્યું હતું કે ઇન્દિરા ગાંધી એ સર્વસંમત ઉમેદવારની દરખાસ્તનો ઇનકાર કર્યો કોઈ પણ જૈન મંદિરમાં બી. ન કોઈને હસતક્ષેપ ન કરવા દેવામાં હોત તો તેમને કોઈ દેખ ન દેત. વિરોધ પક્ષો આશા રાખે છે કે, આવે અને મંદિરના જિર્ણોદ્ધારમાં કોઈ અડચણ કરવા દેવામાં ઝેવસિહ ની લાયકાત ની ખામી જોતાં, કોગ્રેસ પક્ષના મોમાંથી સીમાં ન આવે. ઈ. સ. ૧૫૯માં સમ્રાટ અકબરે સૌરાષ્ટ્રના શત્રુંજય પક્ષે સારા એવા મત પડશે તે આશા વ્યર્થ છે. પક્ષની શિસ્તની પહાડ ઉપર આવેલ જૈન મંદિરોને કબજો હીરવિજ્યસૂરિને વાત જવા દઈએ તે પણ કૅગ્રેસ પક્ષનું એ ખમીર ૨ નથી. લોકો સોંપી દીધો. ફરીથી ઈ. સ. ૧૫૯રમાં માળવા, આગરા, લાહોર, પણ કદાચ માની બેઠા છે કે જેથી વધારે સારી પરિસ્થિતિની
મુલતાન, અમદાવાદ વગેરે પ્રાંતમાં એક બીજું ફરમાન કાઢઆશા રાખવી વ્યર્થ છે.
વામાં આવ્યું હતું. આફરમાન દ્વારા જણાવવામાં આવ્યું કે, સિદ્ધાચલ
ગિરનાર, તારંગા, કેશરીબાધ (કેશરિયાનાથ) અને આબુ, ગુજરાતના ૨૪-૬-૧૯૮૨
પહાડ, રાજગિરિની પાંચ ટેકરીઓ અને સમેત (સમેત શિખરને અકબર અને જૈન ધર્મ પર્વત તથા જૈનોના અન્ય તીર્થસ્થાને (તળેટીમાં આવેલ નિવાસ, *
સ્થાને સહિત) જૈનેને પાછાં સંપી દેવામાં આવે. તપાગચછ સંપ્રદાય []. ઓમપ્રકાશ સિંહ [] અનુ.: ગુલાબ દેઢિયા ઉપરાંત ખરતરગચછ સંપ્રદાયના આચાર્ય જિનચંદ્રસૂરિએ પણ
અકબરને પ્રભાવિત કર્યા હતા. એમણે ઈ. સ. ૧૫૮૧, ૧૫૯૨ અને અબરને જાપુરના રાજવંશ સાથે સંબંધ સ્થાપિત થતાં અને
૧૫૯૩માં એમ ત્રણ વખત મેગલ દરબારમાં ભાગ લીધો અને જૈન એમની પ્રારં મની અજોડતી યાત્રાને કારણે એવી પ્રતીતિ થાય
ધર્મના સિદ્ધાંતથી અકબરને પરિચિત કર્યા. એમના પાંડિત્યથી
પ્રભાવિત થઈ બાદશાહે એમને “યુગ પ્રધાન’ની પદવી પ્રદાન કરી. છે કે બાદશાહ અકબર જૈન ધર્મના વિદ્વાનોના સંપર્કમાં ઘણા વહેલા
એની સાથે જ એકબરે આષાઢ સુદ નેમથી આષાઢ સુદ પૂનમ આવ્યા હતા. કહેવાય છે કે ધર્મ માની ચર્ચાઓની શરૂઆત થઈ સુધી આખા સામ્રાજ્યમાં પશુવધ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. તે પહેલાં અકબર પરમસુંદર (અથવા પઇસાગર) અને બુદ્ધિ ષાગર ઇ. સ. ૧૫૯૨માં તપાગચ્છ શાળાના વિંયસેનસૂરિએ પિતાના નામના મુનિઓના સંપર્કમાં આવી ચુકયા હતા. ખરતરગચ્છો
સે શિષ્ય સાથે લાહોરની યાત્રા કરી, જયાં બાદશાહે એમનું મુનિ સાધુઝીતિ સાથે ઈ. સ. ૧૫૫માં અકબરે ] ચર્ચા કરી હતી.
વાગત કર્યું. આ સમયે તપાગચ્છના' ભાનુદ્ર પણ માગલ દર.'
બારમાં ઉપસ્થિત હતા. વિજયસેનસૂરિને અકબરે “કાલ સરસ્વતી’ સાથુકીત પ્રસિદ્ધ જૈાચાર્ય દયાકલાના શિખ હતા, ધાર્મિક બાબતમાં
અને તેમના શિષ્ય નદીને 'ખુશફહમ'ની ઉપાધિ આપી. ઈ. સ. અકબરને વિશે રુચિ હોવાથી, બચપણથી જ તેઓ વિમિને સંપ્ર- ૧૫૯૨માં જેમ પરંપરા અનુસાર હીરવિજયસૂરિએ અનશન કરી દાયના ધર્મનિષ્ઠ લેકો સાથે પરિચય અને વિચારવિમર્શ કરવા તત્પર આયુષ્ય પૂર્ણ કર્યું. ઉનાનનગર અથવા ઉન્નતનગરમાં જે સ્થળે એમના તા. ઈ. સ. ૧૫૭૮થી ધર્મસભા ગેરમુસલમાને માટે ખુલ્લી
અગ્નિસંસ્કાર થયા હતા ત્યાં સ્તૂપ અથવા સમાધિની રચના
કરવામાં આવી. કરી દેવામાં આવી હતી ત્યારથી થેડા જે વિદ્રાને એમાં હાજર
- એનાથી એ પ્રતીત થાય છે કે, જૈન સાધુઓના સમ્પ્રભાવથી રહેતા હતા.અબુલ ફ૪૩ ઈ. સ. ૧૫-૭૮ના વર્ષોમાં ધર્મસભાની
સમ્રાટ અકબરે શું શું કર્યું. વી. એ. સ્મિથ લખે છે કે, અકબરે માંસ બેઠકમાં નાખર અને થતિઓની ઉપગિતિને ઉલેમાં ખાવાનું છે!ડી દી હતાં અને એવાં કરમાન બહાર પાડયા હતાં કરે છે. અબલ કેસ એવા ત્રણ જૈન ગરનાં નામ લખે છે કે જે કની આ એડને મળતાં આવતાં હતાં. આ રીતે અકબરે જેને અકબર બાદશાહ બહુ આદર કરતા હતા, તેમનાં નામ હતા પશુઓની હિંસા સીમિત કરી દીધી હતી. રવિસૂરિ, વિમૂરિ તથા ભાનુદ્ર ઉપાધ્યાય, અકબરની મુસલમાન સમ્રાટ અકબર ઉપર જૈન ધર્મને કેટલું બળ
પ્રભાવ પડ હતો તે આ બધી ઘટનાએ ઉપરથી જોઈ શકાય છે. દર માં ધી ઉપદેશકોની પાંચ શેત્રી કરી, જેમાં, હીરવિજયસૂરિની
[આ લેબ માટે નીના ગ્રંને ઉપયોગ સંદર્ભ માટે થયે પ્રથમ શ્રેણીમાં ગણતરી થતી હતી.
છે. આઈન - એ- એકબી, જૈનિજમ અન્ડર મુસ્લિમ રૂલ, ધી ઈ. સ. ૧૫૮૨માં અકબરે ગુજરાતના સૂબેદાર શિહાબુદ્દીન હાર્ટ ઓફ જૈનિજન, ભાનુ ચરિત્ર, મહાન મુગલ અકબર, મને આદેશ આપે છે કે તે હીરવિજયસૂરિને બાદશાહ તરફથી અકારનામા, યુગપ્રધાન જિનચંદ્રસૂરિ) નિમંત્રણ આપી ફૉપુરી સીડી મેલવા વ્યવસ્થા કરે. જૈન મુનિ
: - “શમણ’ માંથી સાભાર
Page #119
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૮૨
પ્રબુદ્ધ જીવન
આત્માને અગ્નિ
0 3. યશવંત ત્રિવેદી નાન, માણસના અસ્તિત્વને પ્રકાશથી ભરી દે છે. જે આપણને લેવી સ્ટાઉસે તેમના ‘કાચી અને રાધેિલી સામગ્રી' ગ્રંથમાં કઈ
• એટલી ખબર પડે કે માણસ આ વિશ્વમાં શા માટે છે- તી છે કે અગ્નિની ઊંધે ને રાંધવાની કળાએ માનવજાતિની સ્વર્ગ ઘણા પ્રશ્ન શાણપણપૂર્વક ઉકલી જાય. માણસની પ્રકૃતિ શી છે;
અને પૃથ્વીના સંબંધની વિભાવનાને ધરમૂળથી બદલી નાખે છે. તેની ચેતના શું છે; તે જેને સ્વતંત્રતા કહે છે તે શું છે આ સર્વ
- આને લીધે તે આત્મતત્ત્વસંબંધી, જ૮ વિજ્ઞાનરબંધી અને મા- દિક વિશે વિચારવા જેવું છે. આત્મતત્વ એટલે કે જુસ્સો (સ્પિરિટ) * એ જ સ્વતંત્રતા છે. આ આત્મતત્ત્વ એ જ કાર્ય છે, કહે કે
રીતે પુષ્કળ પરિવર્તનશીલ બની રહ્યો છે, તેને સાંસ્કૃતિક સંદર્ભ
જ બદલાઈ ગયું છે. સર્જનાત્મક કાર્ય છે. માણસ દર ક્ષણે કાર્યાન્વિત કેવી રીતે રહે છે? જીવનને
સમગ્ર વિશ્વ અગ્નિથી લિંગિત છે. દોસ્તોયેસ્ટી જેવાને અગ્નિ પ્રદીપ્ત કેવી રીતે થાય છે? છાંદોગ્ય ઉપનિષદમાં અને યાકોબ
તે જગત માત્ર પ્રજવલિત નહિ, પણ જવાળામુખીથી ભરેલ છે બેહમેના સિદ્ધાંતમાં જીવનના અગ્નિ વિશે મર્મપૂર્ણ વાત થઈ છે.
લાગેલું. સમગ્ર બ્રહ્માંડમાં અને મનુષ્યની ઊંડાણમાં આ અરિન છાંદોગ્ય ઉપનિષદમાં ગાગ્ય ભગવાન પિપ્પલાદને પૂછે છે કે હે
રહેલો છે. આ અગ્નિ જ મનુષ્યને કાર્ય ઉમુખ દરે છે, તેનામાંથી ભગવન, આપણે સૂઈ જઈએ છીએ ત્યારે શું થવું હશે? ત્યારે માનવસંસ્કૃતિને ઉદય થાય છે. પ્રાથમિદ વાસ્તવિકતા, મૌલિક ભગવાન પિપ્પલાદ તેને ઉત્તર આપે છે. પ્રાણાન્નય એવ
જીવન એ સર્જનાત્મક ઇચ્છા છે, સર્જનાત્મક અગ્નિ છે. રોતસ્મિનપુરે જાગ્રતિ. ગાશ્મ' એટલે કે હું પાર્સ, આપણે
- જે માણસમાં રા સર્જનાત્મક રાને વિશુદ્ધ અગ્નિ ઓછી સૂઈ જઈએ છીએ ત્યારે આ શરીરમાં પ્રાણાગ્નિ જાગે છે. અગ્નિ
માત્રામાં હોય છે તે ઠંડ, ઉમાટી અને કાયદાના જ હોય છે. વાયુ, પાણી, પ્રકાશ અને માટી, આદિ તત્ત્વો છે. આ પંચ- પણ જે અગ્નિથી પ્રદીપ્ત હોય છે તે ઉમાસહ.૨ ૨ાને ઇશ્વરપરાયણ ભૂતને દેહ બને છે. ભગવદ્ગીતાએ પરમાત્માનું શરીર પણ આ હોય છે. માણસના અંતરાલમાં પ્રેમ રાને સહાનુભૂતિની સર્જનાત્મક તોનું વર્ણવ્યું છે. અગ્નિ જીવનનું ચાલક બળ છે. મીણબત્તીના લાગણીને સમાવેશ છૂપો પડેલો હોય છે. જાણવાને ચાને વરતુઓને શાંત સૌમ્ય પ્રકાશથી માંડીને વિશ્વરૂપદર્શનયોગમાં વર્ણવાયેલા, સહસ નામ આપવાનો સર્જનાત્મક રાકેશ ણ મનુષ્યમાં પહેલો હોય અગ્નિજવાળામાં ભભૂકતા, અગ્નિના અનેકવિધ રૂપ જાણીતાં છે. છે. આદમે પ્રથમવાર વરોનાં નામ પાડયાં હતાં. આ વૃત્તિમાં આપણે ત્યાં વૈકવાનર- અગ્નિ વિશે વિચારણા થઈ તેમ
સૌંદર્ય અને સત્તાની અલિ.વ્યકિત રહેવી છે શામીયતા ve. પશ્ચિમમાં પણ થઈ છે. યાકોબ બેહમેના મત પ્રમાણે અગ્નિ વિવરૂપ રહેલી છે. માણસના અંતરાલમાં ન્યાય માટેની ઝંખના પણ છે. તેના પ્રવાહે સમગ્ર બ્રહ્માંડમાં વહે છે. આપણા અસ્તિત્વીય
પડેલી હોય છે. પ્રકૃતિ પર પ્રભુત્વ વધારવાની પ્રબળ દ૨છા પણ ઊંડે અનન્ટ' એટલે કે “મવગરની મહેચ્છા રહેલી હોય છે. રહેલી હોય છે. સમાધિના પરમ રહય સુધી પહોંચવાની મહેરછા આ ‘અનાઉન્ડેડ વિલમાં – “ભૂમિવિહીન મહેરછામાં આદિમ પણ તેના ઊંડાણમાં રહેલી હોય છે. સ્વાતંત્રય રહેલું હોય છે. આ ‘અનવૃન્ડ શુન્યતા છે; અનંતતાની ચિતા માણસને સમયની સભાનતામાં પૂરી દે છે અને સમય આંખે છે અને સાથોસાથ તે મહેચ્છા પણ છે; સ્વતંત્રતા તથા સ્થળમાં બદ્ધ માણસ સતત કારાગારમાં સબંડ છે. એદલતા. પણ છે. આ ‘અનવૃન્ડના અંધકારમાં અગ્નિની જવાલાઓ અનામીકરણ, મૃત્યુ માં બધું જ માંણસને ડરાવે છે. અર્થકારણની ભભૂકેવા લાગે છે તે જ સ્વતંત્રતા છે. સ્વાતંત્ર્યની ઝંખના આ
કે રાજ્યસત્તાની ભીંસ કે યુદ્ધોની &િ પિટા માણસને પામર અગ્નિમાંથી પ્રગટે છે.
બનાવે છે. આમ આપણે જોયું કે માનવીના અસ્તિત્વના મૂળમાં આ
આ તમામ દીવાલોને તેડવા માણસ પાસે એક ઉપાય અગ્નિ રહે છે; સ્વાતંત્ર્ય માટેની ઝંખના રહેલી છે; મહેચ્છા
છે: જીવનની અગ્નિશિખાઓને શતરાગે પ્રજવલિત રાખવી. રહેલી છે. આને લીધે આપણને કશુંક થવાની પ્રબળ ઝંખના
પીપળાનું મૂળ કાકાશમાં અને ડાળીઓ નીચે પ્રલી તે રહે છે. અંધકારમાંથી અગ્નિ અને પ્રકાશની ઝંખના જાગે છે.
વર્ણન ઉપનિષદે અને ભગવદ્ગીતાએ કરેલું છે. અગ્નિ પણ સ્વાતંત્રય કૃષિ કરતાં વધારે સઘનતામાંથી અને વધારે ઊંડાણમાંથી
પિપ્પલવૃક્ષ જેવું કાવ્યમય અને આદિમતત્ત્વ છે. એ કશાય આધાર આવે છે. ઈશ્વર દરેક સ્થળે અને સદાસર્વદા મોજૂદ છે. એ મૂળવાળે
વગર બ્રહ્માંડમાં અને મનુષ્યમાં નિવસેલો છે. આ લીલામય અને મૂળવગરને એમ બને છે. આપણે જોઈશું તે ભગવદગીતાએ
સૃષ્ટિનો આવિર્ભાવ ભારે વિસ્મયપૂર્ણ છે. પણ ઈશ્વરના આવા જ રૂપનું વર્ણન કર્યું છે. ટૂંકમાં, અંધકારમાં ખુદ માણસમાં રહેલી અગ્નિની જવાલા- આત્મતતવનેજ રહેલી સ્વાથની ઝંખનાને ઈશ્વર કે પ્રકાશની ચેતનારૂપે મારશે ખોળી કાઢવાનું છે. તેની ચેતનાને વ| પ્રદીપ્ત ક૨વાની છે. આપણે ઓળખવાની છે.
મહેરીને જગાડવાનો છે. સ્વાયની ઝંખનાને વિહવળતાથી જડ-પદાર્થ કે પશુ-પંખી કરતાં મનુષ્ય જુદો પડે છે તે આ વધુ પ્રદીપ્ત ક૨વાની છે. આપણે ત્યાં ોિ એટલે તે અર્થમાં. મનુષ્યમાં સ્વાતંત્રયની ઝંખનાને રાગ્નિ પ્રજવલિત રહે છે; બ્રહ્મામિનું ગૌરવસૂત્ર આપ્યું હતું. જેનામાં રૉતના મહાનિ પદાર્થમાં કે પશુમાં આ અગ્નિની ઝંખના નથી.
પ્રજવલિત હોય તે જ બોલી શકે કે “હું જ બ્રહ્મ છું. ભારતના
આ ગૌરવાન્વિત આ માત્ર પર જર્મન વિદ્વાન મેકસમૂલર વારી ચાગ્નિ બે પ્રકાર છે. બધું નષ્ટ કરી મૂકે ચો સહારાત્મક :
ગયેલા હતા. આપણા દેશળ પ્રમાણે આપણે ચેતનાના અને શુદ્ધિ કરનારો તથા સર્જનાત્મક. પવિત્ર અને સર્જનાત્મક અગ્નિની ખેજ કરવાની છે. અગ્નિને સ્વર્ગમાંથી મનુષ્ય જાતિ માટે પૃથ્વી પર લાવવા ઈશુ જમ્યા જે પ્રજાએ મહા બળવાને પ્રજા બનવું હશે તેણે આ અગ્નિને છે એમ તે કહેતા. અગ્નિ માનવજીવનનું આદિમ પ્રતીક છે. ઇશુ. ઓળખ પડશે. સંસ્કૃતિની યાત્રાને ગતિ આપડી ય દિનઅને પ્રોમીશ્રુસ મનુષ્ય જાતિ માટે સ્વર્ગમાંથી અગ્નિ અને પ્રકાશ
શિખારોથી મશાલો પ્રગટાવવી પડશે. વિશ્વને પ્રકાશ રાપવો હશે
તો સદાસર્વદા અગ્નિ પ્રગટેલો રાખ પડ. પ્રેમ, ન્યાય અને લાવ્યા. બન્નેને અપાર યાતના સહેવી પડી એ સાચું, પણ બળવાન
સચ્ચાઇની વિહવળતા હશે તો એ સમાજ અદ્ર સમાજે બન. સ્વાતંત્ર્ય-ઝંખનાને લીધે તેઓ આમ કરી શકશે. જે મનુષ્યોમાં
આપોઆપ પ્રભુની કરુણા તેના પર વરસશે. એ બાહ્ય અર્થમાં રાગ્નિજવાતાનું રૂપ વધારે હોય છે તેઓ તેમની
સુખી હો કે નહિ, આનંદપૂર્ણ જરૂર હશે. જે પાત્ર, જે પ્રજા પ્રતીમ ચેતનાથી બળવાન કાર્ય કરે છે. મહાન ફ્રેંચ સંશોધક અગનન્ય શણગાર પહેરે છે તે તેના આનંદપ પ્રિયતમને પામે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
૪૨
: :
પ્રબુદ્ધ જીવન
ઝીશ ડિફેક્ટ રંભાએન ગાંધી
આ
પણે કરોળિયાની વાત ઘણીવાર વાંચી છે, સાંભળી છે કે એક્વાર પડી તે! નિરાશ ન થતાં પેલા કરોળિયા જેમ પ્રયત્ન ચાલુ જ રાખવા, એ છ છ વાર પડ્યા; પરંતુ નિરાશ ન થતાં સાતમી વાર ચઢ્યો અને સફળ થયા.
આ દાખલા એક રીતે સારો છે; પરંતુ ભારતે જે ઔદ્યોગિક પ્રગતિ કરવી હશે અને અન્ય દિશામાં પણ પશ્ચિમ જેટલી પ્રગતિ કરવી હશે તે એણે કરોળિયાના દાખલા નહિ; પરંતુ “ઝીરો ડિકેટના સિદ્ધાંત અપનાવા પડશે.
આ ઝડપી યુગમાં ફરી ફરી ભૂલા કરીને આગળ વધવા અવકાશ જ નથી; ઝીરો ડિફેકટ તે એ કહે છે કે પહેલા પ્રયત્ને જ સફળ થાઓ અને ન થાઓ ત્યાંસુધી એ વસ્તુને છેડા નહિ, આ ઝીરો ડિફેક્ટ વિષે એક જણાએ ભાષણ આપ્યું હતું અને એ એક કંપનીના મેગેઝિનમાં છપાયું હતું, તે વાંચ્યું અને થયું કે આ આપણે પણ વિચારવા જેવું છે તેથી જ ના અનુવાદ આપું છું.
હું આ ઝીરો ડિફેકટના સિદ્ધાંત માર્ટિન કંપનીએ શરૂ કર્યો છે. આ કંપનીને રિક્ષણ વિમાગૅ મિસાઇલ બનાવવાના મોટા ઓર્ડર આપ્યા.
આ બનાવવાનું કામ ઘણું વિકટ છે અને ઘણું જ ગૂંચવાડા ભર્યું છે. એમાં નાના મોટા થઇને લગભગ પચીસ હજાર ભાગ હાય છે અને એ દરેક ભાગ સ્વતંત્ર હોય છે અને તેથી ચો. દરેકે દરેક ભાગ સંપૂર્ણ અને જરાયે ભૂલ વિનાના થવા જોઇએ અને એમ ગાય પછી જે જોડાણ થાય તે પણ કશીયૅ ભૂલ વિનાનું થવું જોઇએ.;
.... માર્ટિન કંપનીએ. આવા કામો ઓર્ડર લીધા હતા. પહેલાં તે બધા જ જુદા જુદા ભાગ બનાવ્યા, ભેગા ! અને મિસાઇલ ફાયરિંગના ટેસ્ટ માટે મોકલ્યું ત્યારે એમાં ૧૭ થી ૧૮ ખામીઓ માલૂમ પડી " **
..
કંપનીના હોદ્દેદારને વાગ્યું કે આ તો નામેાથી કહેવાય, આવું તે કેમ સાંખી લેવાય! આટઆટલી મહેનત, આટલાં નાણાંન અને આટલા માણસાના સમયના વ્યય૨ો તે કૅમ નિભાવી લેવાય? અને એમણે તે જ સમયે ઝીરો ડિફેક્ટનાં સિદ્ધાંત સૌની સામે રજકો
vie
એમણે કારખાનામાં કામ કરતા બધા જ નાનામોટાને બોલાવ્યા. નાનામાં નાના કું તૈયાર કરનારને પણ બાલાવ્યા અને સૌને મિસાઇલમાં થયેલ ભૂલ વિષે કહ્યું અને એમાં કંપનીની કેટલી નામાથી થઈ તે પણ વ્યથિત હૃદય સમજાવ્યું. આર્થિક નુકસાનની પણ ધાત કરી અને પ્રતિજ્ઞા લેવરાવી કે હે કે અમે હવે એક પણ ભૂલ થવા દેઈશું નહિ એટલું જ નહિ, પહેલા પ્રયત્ને જ સંપૂર્ણ એર ડિફેટવાળું જ મિસાઇલ બનાવીશું.
પ્રતિજ્ઞા લીધા પછી પંદર દાડામાં જ મિસાઇલ તૈયાર કરવાનું
એની સાટી થવાની હતી અને બધા જ પ્રતિજ્ઞા પ્રમાણે કામે લાગી ગયા હતા. બધાએ નક્કી કર્યું હતું કે ઝીરો ડિફેક્ટ અથવા,, "Right the first time” થવું જ જોઇએ. બીજી વાર માટે આ યુગમાં સમય નથી. નિયત સમયે મિસાઇલ તૈયાર થયું, પછી ૨૩ કલાક અનેં ત્રીસ મિનિટે ફાયરિંગના સ્થળ પર ગોઠવાઇ ગયું અને એમાં એકપણ ભૂલ રહી નહોતી, એ સંપૂર્ણ બન્યું હતું.
તા. ૧૭-૮૨
-
જેમિની ૬”માં પણ આવું જ બન્યું હતું. એ ત્રણ દિવસ પછી જરૂર છેાડવાનું છે અને આકાશમાં ઘૂમવાનું છે તે નક્કી થયું હતું, તે માટે હજારો માણસો કામે લાગ્યા હતા અને એની ડિઝાઇન વગેરેમાં ખૂબ નાણાં `પણ ખર્ચાયાં હતાં. પરંતુ શું થયું? ત્યાં ઝીરો ડિફેકટના સિદ્ધાંત નહાતા તેથી એનું બટન દાગું; પર ંતુ એ આકાશમાં ન ગયું અને નિષ્ફળતાનું કારણ એક જ માણસની ભૂલ, એણે બનાવેલ એક નાના જ ભાગમાં નાની ભૂલ રહી ગઇ હતી. પરિણામે આખી યોજના ધૂળમાં મળી ગઇ.
:
પહેલાં “જૈમિની ૬” પછી ૭–એમ ક્રમ હતા; પરંતુ પેલી ભૂલને કારણે બન્ને સાથે ગયા,ટૂંકમાં જરાક જેટલી ભૂલથી હજારોની મહેનત અને નાણાં નકામા જાય છે અને આબરૂના કાંકરા થાય છે.
આ વિષે જેણે ભાષણ કર્યું તેમણે પ્રતાના જીવના દાખલા આપતાં કહ્યું કે આ બધું વાંચીને મને મારા નાનપણની વાત યાદ ચાવા અને એ કે માર્ટિન કંપની પહેલા અમારા વૃદ્ધ શિકારીએ ૨૫ ઝીરો ડિફેટને સિદ્ધાંત શોધી કાઢ્યા હતા. જો કે એ વખતે રામને એ શબ્દ કે સિદ્ધાંતની જાણ નહતી.
મારા દાદા જબરા શિકારી. મને પણ શિકારના ખ્. દાદાએ ખુશ થઇને એક બંદક ભેટ આપી, એ ઓટોમેટિક હતી, એમાં ફરી ગાળીઓ ભર્યા વિના દરેક ગાળીઓ છૂટી શક્તી હતી.
એ બંદૂક લઈને હું પાસે જ રહેતા વૃદ્ધ શિકારી પાસે ગયો, ધાર્યું હતું કે. એ બંદૂક જોઇને ખૂશ થશે; પરંતુ એણે તા ડોકું ધુણાવ્યું, મેં પૂછયું કાકા, કેમ ડોકું ધૂણાવ્યું, બુંદૂક ન ગમી’. બંદૂકતા સારી છે; પરંતુ તમે આવી બંદૂક પાંદ કરી તે મને ન ગમ્યું.
પણ શા માટે ન ગમ્યું ?
એટલા માટે કે તમે ફ્રી વગર ભયે આમાંથી પંદર વાર ગેાળી ચલાવી શકા છે એ વાત તમારા મનમાં રહેવાની જ. તમને થશે કેએક વાર નકામા ગયા તો બીજો, પછી ત્રીજો, રાશા, પાંચમા, અને આવા વિચાર એક અચ્છા શિકારી માટે બરાબર નથી.
તો ચાચ્છા શિકારીએ કેવી બંદૂક લેવી જોઇરો અને અચ્છા બનવા માટે શું કરવું જોઈચ્છું ? મેં જરા કટાક્ષમાં મૂક્યું.
માઇ, અચ્છા શિકારીએ અચ્છા નિગ્રાનબાજ બનવું જોઇએ અને એણે એવી બંદૂક લેવી જોઇએ કે એક જ વાર ગાળી છૂટું, પછી ભરવી જ પડે, આમ બને તે જ એ સાવધ રહે, જાણે કે પહેલી વાર નિશાન ચૂકયા તો કદાચ શિકાર જ શિકારીના શિકાર કરી જાશે, અર્થાત્ પેલા મિસાઇલ જેમ પહેલે પ્રયત્ન જ સફળતા મળવી જોઇએ, એમાં ભૂલ ન ચાલે, એમાં “ઝીરા ડિફેક્ટ જ” જોઇએ.
શિકારીએ નાનપણમાં શીખવેલી વાત આ સિદ્ધાંત વાંચતાં તાજી થઇ અને મેં પણ નિશ્ચય કર્યો કે હવેથી બીજી-ત્રીજી-ચેાથી વારે સફળતા મળે તે સફળતા ન કહેવાય, નામેાશી કહેવાય, માટે મારે કરાળિયાની વાત જોઇતી નથી, જોઇએ છે “ઝીરો ડિફેક્ટ”ની વાત. આપણા ભારતમાં પરદેશમાં ઘણા માલ જાય છે તેના ધેારણ જળવાતા નથી તે માટે શરમ, સંકોચ પણ આપણે અનુભવતા નથી તે તેમાં દેશનું નામ બગડે છે કે નહિ?
આપણે પણ “ઝીરો ડિફેક્ટ”ના સિદ્ધાંત અપનાવીએ તો? અપનાવી શકીશું! તે દિશામાં પ્રયત્ન કરીશું ?
Page #121
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭-૮૨
પ્રબુદ્ધ જીવન
સા મુ ા યિ કે [] મકરન્દ દવે
'
કે
આપણે સામાજિક અન્યાય, આર્થિક અસમાનતા અને
રાજકીય પક્ષાંધતાથી તે ઘેરાયેલું. છે. દિવસે દિવસે પરિસ્થિતિ વસણતી જાય છે અને સમયસર નહીં ચેતીએ તો આપણે સહુને માટે કલ્પના પણ થથરી જાય એવા કારમા દિવસે આવી રહ્યા છે. વિચારશીલ માણસેાએ સત્વર જાગીને, ગઢ ઘેરાય અને ઘાણ વળી જાય તે પહેલાં કાંઈક ઊજળા માર્ગ કાઢવા જરહ્યો.
લોકશાહી ઘોંઘાટ મચાવતી અને મંદ ગતિએ આગળ વધતી રાજ્યપ્રણાલી છે. પણ તે પ્રમાણમાં ઓછી ખરાબ છે ને આપણે તેને વરેલાં છીએ. વ્યકિતની સ્વતંત્રતા,તેને યોગ્ય લાગતી વિચારસરણી ને કાર્યપદ્ધતિને આ માળખામાં રહી વ્યકત કરવાની છૂટ આ પદ્ધતિના પાયામાં છે. દરેકને જુદા જુદા ઉપાયો સૂઝે, ને તે માટે એ ચર્ચાના મેદાનમાં ઊ, લેમને જગાડે તે સ્વાભાવિક જ નહીં જરૂરનું પણ છે. એક જ દિશામાં વિચારનારા પણ ઉદ્દેશ એક જ હાવા છતાં કાર્યપદ્ધતિને કારણે સામસામે ટકરાય એવું યે બને. પણ આ એક રમતના ભાગ છે. વૈવિધ્ય અને વિરોધના બળ વિના લાકશાહી બે–લગામ બની જાય, પણ તેને ગતિશીલ રાખવા માટે માત્ર રાજસત્તા પર જેની નજર નથી એવા તંદુરસ્ત અભિગમો, કાર્યક્રમો, પ્રયોગા ઘડવા જોઈએ અને કયાંક તો પક્ષનાં ત્રાજવાં પડતાં મેલી આ નરવા પ્રયોગામાં સહુએ હાથ મિલાવવા જેઈએ. રાષ્ટ્રને જીવનું રાખવા અને લેાકશાહીની જીવાદોરી લંબાવવા માટે આવા પક્ષાતીત સર્વસંમત કાર્યક્રમાં લોકોના હૃદયમાં સ્થાન પામે, રાષ્ટ્રની ધારી નસામાં નવા પ્રાણરૂપે વહેતા થાય તે આજની ખાસ જરૂર છે. બેચાર ોત્રા તો એવાં રહેવાં જ જેઈએ, જયાં આપણે સહુ ખુલ્લા દિલે મળી શકીએ, ખભા મિલાવી કમાન કરી શકીએ અને સ્વતંત્ર, સ્વસ્થ અને દરેક રીતે સમૃદ્ધ ભારતના નિર્માણ માટે બધું જ કરી છૂટીએ.
આવા વિધેયાત્મક અને અવિરોધી કાર્યનાં જુદાં જુદાં ક્ષેત્રે ને પ્રકારો હોઈ શકે. તેમાંનું એક છે, મોટાં ને ગીચ શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત થયેલી માનવશકિત અને મૂડીને ગ્રામપ્રદેશ ભણી વાળવાનું. જે વ્યકિતઓ આજે આવી ભીંસમાંથી છૂટી શકે તેમ હોય અને પોતાના સમય તેમજ શકિતનો ઉપયોગ સારી રીતે કરવા માગતી હોય તેમણે આ દિશામાં પહેલું કદમ ભરવું જેઈએ અને આવી વ્યકિતઓ નાના નાના જૂથમાં, ચોક્કસ કાર્યપ્રદેશને સામે રાખી નીકળે તો વધુ સારુ કારણ કે તેનાથી એક સંગઠિત બળ ઊભું થાય છે અને સામે આવતા પ્રશ્નોને હલ કરવા માટે સુયોજિત પ્રયાસ થઈ શકે છે. આવી વ્યકિતઓ બહાર પડે તો તેમને મિત્રેશ મળી જ રહે છે. સમસ્ત ગ્રામસમાજને સામે રાખી, તેમની સાથે ‘રોજિંદા જીવનમાં ઓતપ્રોત થઈ આવાં નાનાં એકમા પણ જાગતું રાખે તો આ દેશની તૂટતી કમર ફરી બેઠી થઈ શકે. સામુદાયિક જવાબદારીભણીનું પહેલું પગલું આ બહુ મોટા સમુદાય સાથે સુખદુ:ખમાં ભાગીદાર થવાનું છે. તે તેમની વચ્ચે બેસી જવાથી જ થઈ શકે.
B
આપણી સામે પ્રશ્નો ઘણા જટિલ છે. પણ ચાક્કસ દિશાનું ચોખ્ખું પગલું ભરવામાં આવે તો ઉકેલના દોર હાથમાં આવતો જાય છે. સામુદાયિક જવાબદારીના પહેલા સ્પષ્ટ ખ્યાલ તા' એ છે કે આ કેઈ વર્ગ સામે, વાદ સામે, જગાડવામાં આવતા જંગ નથી, પશુ આપણા સહુના હિત માટે સહિયારા ઘરનું સમારકામ છે. જે હાથ સ્વાર્થની ખેંચતાણમાં સમગ્રને ભૂલી જાય છે તે પોતાનું
જવા મદારી
"
૪૩
5
જ હિત ગુમાવે છે. મનુષ્યને વાાઓમાં વહેંચી નાખવાને બદલે તેને એક નિરાળીને અજોડ વ્યકિત તરીકે સ્વીકારવાન દૃષ્ટિ પાંગરે ત્યારે જ વાડાઓની દીવાલ ભાંગી શકાય, તે જન્મના, જ્ઞાતિના, શિક્ષણ : દરજ્જાના વાડામાંથી પહેલાં બહાર આવવું પડશે અને પછી સામી વ્યકિતને એક સમાન માનવ તરીકે માત્ર સ્વીકારવી જ નહીં; સત્કારવી પડશે. તેનું દૃષ્ટિબિંદુ ગમે તેટલું વિરોધી લાગે તો પણ મનુષ્યની ખેતાની અંદરની જ જાત એટલી વિખરાયેલી પડી છે કે તેને એકત્ર કરવાનું અને સાથે સાથે વિશ્વ સંબંધ સ્થાપવાનું આ કાર્ય ઉત્તમ સાધના બની શકે તેમ છે. દરેક વ્યકિત સાથે, દરેક પ્રસંગે નવા અને તાજા અભિગમ માટે મુમ્તને તૈયાર અને સ્વચ્છ કરતા રહેવું પડશે. નવા માનવના નિર્માણ માટે તમામ પૂર્વગ્રહો, આગ્રા, પ્રોપ્સ અને વિકોપોથી દાવાયા વિના નિર્ભેળ સંબંધોની ખુલ્લી હવામાં આવવા જેવી વાત છે. આ ખુલ્લી હવા જ આજની બંધિયાર વાતાવરણમાં નવા પ્રાણ પૂરી શકે, સામુદાયિક જવાબદારીના પ્રદેશમાં કોઈ સામે હરીફાઈ કે કોઈ સાથે સરખામણીનો તો સવાલ જ નથી. જેને પોતાને એમ લાગે કે મારે ભાગે પણ આ વ્યાપી રહેલાં દૂષણો ને દુરિતોને શ આવ્યો છે, ને તેને મારો હાથ પહોંચે ત્યાં સુધી દૂર કરવાની મારીફ૨જ છે તે આ કાર્યમાં આપમેળે જોડાશે. જ્યાં સુધી મારા ભાઈ ભૂખે મરે છે ત્યાં સુધી મારી સુખની નીંદર હરામ થઈ ય. તો મને" જગાડવાની કોઈને ૩ર ન રહે, સામુદાયિક ઉત્તરદાયિત્વની ખૂબી એ છે કે તેની વાતો કરનારાએ જ તેની પહેલ કરવી જોઈએ, નહીં તો પેલી લોકકથામાં આવતા દૂધના કુંડ જેવી જ વાતું આવીને ઊભી રહે. એક રાજાએ હુકમ કરેલા કે, તેના નગરજને એ દૂધની એક એક લાટીથી કુંડ ભરી દેવો. દરેકને થયું કે બીજાઓ તો દૂધ લાવવાના છે ત્યારે પાતે એકા લોટી પાણી રેડી આવશે તે કોઈને ખબર નહીં પડે અને પછી તો આપરખા સ્વભાવના દરેક માણસના મનમાં આવશે જ વિચાર આવ્યો. પરિણામે દૂધને બદલે કુંડ પાણીથી મરાઈ ગયો. સામુદાયિક જવાબદારી પર આવી વૃત્તિથી જ પાણી ફરી વળે એમ છે. પેાતાની જાતને બચાવશે એ તો મરશે પણ બીજાઓને યે મારતો જશે, પણ જે પોતાનું આયુ ખર્ચી શકો તેનું ખળું આખા ગામની ખા સાથે ભરાશે. સમગ્રને જીવન આપવાના આથી બીજો રસ્ત અત્યારે દેખાતા નથી.
', ';
J;
સામુદાયિક જવાબદારીના રસ્તા ઋણ મુકિતના છે. આમાં કોઈ બીજા માટે કાર્ય કરે છે. ત્યારે પડ નથી કરતું પણ તા ઉપર સમાજનું ચડેલું કરજ ચૂકવે છે; આજની પરિસ્થિતિમાં દેવું ચૂકવવાની વાત તો બાજુએ રહી પણ આપણે તાને ભાગ, અધિકાર, હાવા ઊમાં શંખી એકપ્રીજાને પછાડી, લુંટી, ખાઈ જેવાની ઝૂંટાઝૂટમાં પડી છીએ. આપણી રોજની કે વાતોમાં, ચરી, લાંચ, ખૂન, અત્યાચારના બનાવો જ વધુ હોય છે અને અત્યારે તો પોતાનું સાચવી બેઠા રહે એ જ ડાહ્યા લાગે છે. પણ આ આપઘાતનોં રસ્તો છે. હવે જે બહાર નહીં આવે તે બચી નહીં શકે. પોતાના સ્વાર્થ,રાંકુચિત અને ટૂંકું દૃષ્ટિના ઘેરાવામાંથી નીકળી, જે સમગ્રના હિતનો વિચાર નહીં કરે તે અનર્થ અને અત્યાચારના ચારે તરફ ફેલાતા ચેપી રોગનો ભાગ થયા વિના નહીં રહે. હવે જે પોતાના અભાગી ભાઈ-ભાંડુઓ માટે હાર્ડ નહીં હલાવે, હાથ નહીં લાવે, હું નહીં મોકળું મૂકે તે પોતે જ આક્રોશભેર
Page #122
--------------------------------------------------------------------------
________________
૪૪
પ્રબુદ્ધ જીવન
ધસી આવતા દાવાનળમાં ભરાઈ જશે.
આપણે રાજા, વેપારી, ખેડૂત, કામદાર વગેરેને એકબીજા સામે ઊભા રાખી ફરિયાદ ને આક્ષેપોના ઢગલા કરીએ છીએ પણ ચાપણે આમાંના જ કોઈક છીએ અને આપણી જાત સામે કોઈ રહ્યા છાતી પર વાર હાથ રાખી પૂછશું છેકે હું શું કર્યું છું ? આ પરિસ્થિતિ ઊભી કરવામાં કાનો દોષ છે? કેટલા દોષ છે ? એના ઘાંટા પાડી એકબીજાનું ગળ પકડવાથી શું વળશે? સ્વતંત્ર દેશને જરૂર લાગે ત્યારે તે રાજકર્તાને ફગાવી શકે છે. મૂળભૂત અધિકારો માટે લડત આપી શકે છે. પણ કેટલુંક પાયાનું કામ પડયું રહે અને ઉપરથી ફેરફાર થાય ત્યારે ખાસ કાંઈ વળતું નથી. એટલા માટે માણસના મૂળને પાણી પાવા જેવું કાર્ય આપણામાંથી કોઇએ ઉપાડી લેવું જોઇએ. આવું એક પગલું જાગૃત નાગરિકોએ પછાત ગણાતા વિસ્તારમાં જઇ વસવાનું છે. આવી નાની નાની વસાહતો સમાજમાં તંદુરસ્ત લોહી વહેતું રાખવાનું કાર્ય આપનાવી લે તે આખું શરીરપ્રાણવાન બને, આ વસાહતીઓ ભાણ આપીને ભાગી જનારા નહીં હાય. દયાના ટુકડો ફ્રેંકડી (દિ ઉપર હાથ ફેરવનારા નહીં હોય, પેતાને જુદા માની સુધારાનો ધજાગરો ફરકાવનારા નહીં હોય. પણ લોકો વચ્ચે જ લોકોના જિગરજાન દોસ્ત બની ચુપચાપ બેસી જશે. પ્રાથમિક સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, ગૃહઉદ્યોગ જેવા હાથવગાં ને સ્વયં સ્ફુરી આવાં અર્થને તે આ મોટા કુટુ બની જરૂરિયાત પ્રમાણે હાથ પર લેશે અને તેમાં લોકોના પોતાના હાથ પરોવાયેલા હોય એની ખેવના રાખશે,
ભારત ધર્મપ્રાણ દેશ છે. ઋષિમુનિઓ, ત્યાગી—તપસ્વીઓ, સતયોગીજનો ાપણને ભવ્ય વારસો મળ્યો છે. ભારતની દરિદ્રતા આ વારસાને જીવનમાં ઉતારવાને કારણે છે. ભારતની આધ્યાત્મિક દષ્ટિ, સાંસ્કૃતિક એકતા અને મનુષ્યજીવનની સાર્થકતા -આ ત્રણેને અખંડ દર્શનથી ઉજાળતી દીપમાળ આ દેરો યુગાથી પેટાવી છે. તેના પર ધુમાડા છવાય છે, વાટ ચચણે છે ને દીપમાળમાં જ કાંઇક ખોટું છે એમ ઘણાને લાગી આવે છે. પણ આ દીપમાળમાં દિવેલ પૂરવામાં આવે ને તેની પૂરી કાળજી લેવામાં આવે તો આજે અંદર અને બહાર વ્યાપેલું અંધારું ઉલેચી શકાય એમ છે. મા ત્ર રાજ્કીય સત્તા અને આર્થિક સમૃદ્ધિ પાછળ જે દૂષણા ચાલ્યાં આવે છે તેને રોકવાં હોય તો આવા વીના દીવાને તુલસીના છેાડની ફરી પ્રતિષ્ઠા કરવી રહી. ગ્રામ સમાજ વચ્ચે જે વસાહતીઓ બેસી જાય તેમણે આવી સક્રિય આધ્યાત્મિક-યોત પ્રગટાવી જોઈએ. યોગ, કર્મ, ભકિત અને જ્ઞાનના અભ્યાસ અને આચાર દ્વારા એવું વાતાવરણ દેશમાં ઊભું થાય, જે શરીરને સ્વસ્થ કરે, ચિત્તને નિર્મળ કરે અને આત્માને સ્ક્રુઝ આનંદથી ભરી દે. સ્વેચ્છાએ નગરના મોહ છેડીને ગામડામાં ગયેલા લોકો ગ્રામજનોને પણ નગરની મોહનીમાંથી છેડાવશે અને તે ઊભા છે ત્યાંથી કૌવત અને દદવત જગાડવાના દાખલા પૂરો પાડશે.
એકાદ નાનું સરખું કામ ઉપાડનાર પણ જાણે છે કે તેને કેટલી મુશ્કેલીઓ પડે છે. આ કામ પણ સહેલું નથી, તેમાં ડગલે ને પગલે મુશ્કેલીઓ આવવાની જ છે તે અગાઉથી નોંધી રાખવું. આ કામ જ ઢાળમાં દોડી જવાનું નથી, પણ ટેકરી ચડવાનું છે. એમાં ધાર્યા પરિણામેની આશા રાખશે તે વહેલા થાશે. માણસની ધીરજ અને સહિષ્ણતાની કસેાટી કરતું આ નવપ્રયાણ છે. પણ આ પગલું હવે હું નહીં ભરું તો મારી નજરે જ હું 'ઊણાઊતરીશ –એમ અંતરાત્મા હે તો નીકળી પડવું જોઈએ. પછી મારગમાં આવતા અવરોધો તો આગળ વધતા ઝરણાનું ગાન ગાડતા
પથ્થરો બની જશે. અંતરાત્માની વફાદારી અને મનુષ્ય પરનો
તા. ૧-૭-૮૨
વિશ્વાસ આ પ્રવાસનું અખૂટ ભાથું છે. એક વૈદિક મંત્ર છે: ‘સૂર્યસ્થ્ય વસ્થા: ગટ્ટુપરેમ !'
અમે સૂર્યના માર્ગનું અનુસરણ કરીએ.
સૂર્ય કાંઈ ઉછીના અજવાળાથી આગળ વધતો નથી. રાત્રીના ગાઢ અંધકાર ભેદી નાખવાના ઉંચાટમાં ઉતાવળા થતા નથી. પોતાના જ અંતરમાં નિત્ય પ્રકાશતા સૂર્યને પામવાનો આ માર્ગ છે. અંદર અને બહારના તાલ મિલાવતાં શાનેશ્વરે કહ્યું છે: ‘ભીતરી, શાને ઊજળિલા, બાહિર કમે ાાાિ’– અંદર જ્ઞાનથી ઉજવળ, બહા૨ કર્મથી શુદ્ર–આ બંને પાસાં (એક્બીજાનાં સહાયક અને પૂરક છે. જે પોતાના વ્યકિતગત જીવનમાં આ સંવાદ સાધતા આવે છે તેને માટે દુ:ખ, વિપદ, આઘાતમાંથી પણ ભૂવનનું સંગીત ઝરે છે. મનુષ્ય જીવનની ઝીણી ચાદર આપણે અહીં, આ મૃત્યુલામાં સૂરજના કિરણેાર્થી વણવા આવ્યા છીએ. એને જે ઊળી રાખે છે, તેને માટે સદાય ઉસ છે.
‘એક પગલું આગળ' માંથી સમયની ભાગદોડનાં ચાઠાં
[] કાન્તિ ભટ્ટ
‘તમારો સમય લીધે ’‘સમય ગુમાવ્યા ’ ‘સમય વેડફ્યા ’ ‘સમય ચોરી લીધા ’ ‘સમય બચાવ્યો ’ અનેં સમયને કાપ્યો – માર્યા’ વગેરે પ્રકારના શબ્દોના પ્રયોગ આપણે સમય માટે કરીએ છીએ. સમય પણ એક ચીજ બની ગયા છે. ૨૫મેરિકામાં તે સમય એક સાની ચીજ હતી જ, અમેરિકન ઘરોમાં, સ્કૂલોની રૂમેામાં, દુકાનોમાં, ઓફિસામાં, રેસ્ટરામાં, મેટરકારમાં અને દેશમાં પણ જ્યાં ત્યાં ઘડિયાળા લટકાવ્યાં હોય છે.રેડિયા અને ટેલિવિઝનના કાર્યક્રમો વચ્ચે સમયની જાહેરાત થાય છે. ટેલિફોન ઘુમાવીને તમે ગમે ત્યારે સાચા સમય જાણી શકે છે. કાંડા ઘડિયાળમાં એલાર્મ આવી ગયાં છે. સ્ટેડિયમાના સ્કોરબોર્ડ અને રેટિયા ઉપર પણ ઘડિયાળા લગાડાઇ ગયાં છે. દરેક જાહેર સ્થળે એક ઘડિયાળ । નજરે ચઢે જ છે. સમય વેડફાઇ જતા હોય કે સમય ગુમાવાતે હોય છે તે બતાવે છેકે જાણે સમયને વેચી શકાય છે અને સમયને ખરીદી શકાય છે. આપણા આખા શરીર ચાને મનનું તંત્ર સમયના ભાનથી ભરાઇ ગયું છે.
પરંતુ શહેરોમાં ઘડિયાળ અને તેના સમયનું વર્ચસ્વ ભારે છે. સમયનું આ દબાણ ઘણા માણસોને બીમાર પાડી દે છે. ઘણા લાડા એટલે જ કાંડે ઘડિયાળ રાખતા નથી. ડૅાકટરો તેમનું ઘડિયાળ પહેરવાની ના પાડે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના કાર્ટૂનિસ્ટ શ્રી આર. કે. લક્ષ્મણ પાતાના કારણેાસર ઘડિયાળ પહેરતા નથી.સમયનું પાલન ન કરી શકનારા શહેરીઓ પેતે જ ઊભા કરેલા આ સમયના શિસ્તનાં હાઉના ભાગ બને છે. સમયનું ચુસ્તપાલન મન ઉપર એક અદશ્ય તાણ ઊભી કરે છે. એ તાણ સતત રહે તે પછી શરીર ઉપર પણ અસર કરે છે. અમેરિકાના એક તબીબી ડૉ. ઇ. એમ. ધેરમને સમય ઉપર એક સુંદર પુસ્તક લખ્યું છે“સ્ટ્સ એન્ડ બોટમ લાઇન” વિવિધ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ અને મેનેજિંગ ડિરેકટરો ને રતાં વિવિધ રોગોનૅ જૉઇનૅ ડૉ. ધેરમને તારણ કાઢયું કે સમયના વધુ પડતા દબાણને કારણે ઘણી કંપનીના અધિકારીઓને તેમની જાણ વગરના આરાગા થયા છે.
શહેરની દરેક વ્યકિત એક દિવસમાં ઘણુ કામેા કરી નાખવા માગતી હોય છે. જેના ઉપર કામનું દબાણ છે તે તે ડરના મા કામ કરે છે અને સમયનું પાલન કરવાઅને વિવિધ એપોઈન્ટમેન્ટો પાળવા દોડાદોડ કરે છે, પણ જેને ઉપરનું કે બહારનું દબાણ નથી કે તેવા મહત્ત્વાકક્ષી લોકો પણ સમયના પાલન માટે મન ઉપર બાજ
Page #123
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૮૨
વધારતા જાય છે. સમય ન પાળી શકે ત્યારે એક પ્રકારની નાસીપાસી થાય છે. તેણે વધુને વધુ કંઇક કરવું હોય છે. કોઇ પડકારને ઝીલવાનું કે તેના કંટાળાને મારવા તે અનેક કાર્યક્રમા કે કાર્યો હાથ ધરી લે છે. એ પત્રિકામાં ટ્રોન, બસ, ટેકસ, પેાતાના ડ્રાઇવર, રાજ સરકારી નકર કે બીજા લોકો થોડોક વિલંબ કરે ત્યાં તેના પિત્તો જાય છે. પોતે જેટલી ઉતાવળમાં હોય છે તેટલી જ ઉતાવળ બીજા કેમ કરતા નથી તે વાતના તેને ગુસ્સા હોય છે. આમ સમયના મારેલા માણસ આખો દિવસ ગુસ્સામાં રહે છે.
સમયનું મૂલ્ય બધાને જ હોય છે. પણ એ સમયની સાથે તાલમેલ કરવા માટેની સૌની પદ્ધતિ સ્વભાવ પ્રમાણે ઘડાય છે. છાપાઓમાં અમુક સમાચારો કે અહેવાલા પહેોંચાડવાની ડેડલાઇન હોય છે. એટલે કે અમુક સમય સુધીમાં જ બધું પૂરું કરવાનું હોય છે. આ ડેડલાઇનનો હાઉ દરેક ક્ષેત્રે છે. કારખાનાવાળાએ અમુક ડેડલાઇન સુધીમાં માલની ડિલિવરી આપવાની હોય છે. વિદેશની નિાસની વર્દીમાં પણ જે લેટર ઓફ ક્રેડિટ (વિદેશી ભરણાની ખાતરી આપતો દસ્તાÌજી પુત્ર) હોય છે. તેમાં ડેલાઇન હોય છે. અમુક તારીખ સુધીમાં માલની નિકાસ કરવી પડે છે. દરેક ક્ષેત્રે આ ડેડલાઇન છે. એ ડેડલાઇને પહોંચવા માણસ મરતા મરતા જીવે છે. આને કારણે દરેક શહેરી માનવ સાંજ પડયે થાકેલા રહે છે.
પ્રભુ જીવન
બીજા બાજની તાણ હાય છે તેના કરતા સમયના દબાણની નાગુ નિરાળી હોય છે. ડૉ. ઇ. એમ. ધેરમન કહે છે કે “ટાઇમ સ્ટ્રેઝ હેઝ ઇટ મે ઓન સ્પેશ્યલ મેન્ટલ સપેકટસ. વન ફ્રીસ ડ્રેટ, ટ્રેપ્સ, મીઝરેબલ એન્ડ ઓન હેલ્પલેસ” અર્થાત સમયનું દબાણ અને તાળુ ખાસ પ્રકારની માનસિક સ્થિતિ પેદા કરે છે. તમારે સમયનું પાલન કરવાનું હોય છે પણ બીજા લોકો સમય ન પાળે અને તમે તેને કંઇ ન કરી શકો કે કહી શકો ત્યારે તમે સપડાઇ ગયાનો ભાવાનુભવે છે, તમારી સ્થિતિ દયામણી થાય છે. તમે લાચાર બની જાઓ છે. આવી સ્થિતિને કારણે પછી ગમગીની (ડિપ્રેશન) ને! ભાગ બનવું પડે છે અને તે પછી માનસિક રોગો આવે છે. માણસ કાયમ માટે એ સ્થિતિમાં રહે છે. હૃદયના રોગ થાય છે. ઊંચા દબાણવાળા કામો લાહીનું ઊંચું દબાણ પણ આપે છે. કેટલીક વખત દારૂ કે દવાઓ આ તણાવને કામચલાઉ રીતે દૂર કરે છે પણ એ કામયલાઉ ઉપાયો લાંબે ગાળે પાતે જ સમસ્યારૂપ બને છે.
જે વ્યકિત શહેરમાં રહેતી હોય અને સમયના આવા દબાણથી માનસિક રીતે વ્યગ્ર રહેતી હાય તેને ડો. ચૅરમન નીચેના પ્રશ્નો પૂછે છે. ડોકટર કહે છે કે તમારે પાતે જ તમારી જાતને પ્રશ્નો પૂછવા જોઇએ. તમારું પોતાનું મૂલ્યાંકન કરવા તમારે નીચેના પ્રા તમને પૂછવા જૉઇએ :
(૧) તમે કોઈ વ્યકિતને મળવા જાઓ ત્યારે થાડી મિનિટોમાં ઘણી બધી વાતો કહી દેવાની ઉતાવળ કરો છે. કર્યાય ભાષણ કરવા જાખો તે ઝટપટ તમારા ભાષણને પૂરું કરો છે?
(૨) બીજા લેાકા તેનું ભાષણ જલદીથી પૂરું કરે કે તેની વાત જલદીથી પૂરી કરે તેવી ઉતાવળ કરાવે છેા.
(૩) જમતી વખતે વધુ પડતી ઉનાવળ કરો છે!
(૪) ‘કયુમાં ઊભા રહેવાના સખત અણગમા છે?
(૫) તમને એમ લાગ્યા કરે છે કે કઈ પણ વસ્તુ સમયસર થતી નથી. તમે સ્ટેશને આવે છે ત્યારે જ લોકલ ટ્રેન ઉપડી જાય છે તેવું લાગ્યા કરે છે?
(૬) તમારી પાસે સમય હોય તેના કરતાં એક દિવસમાં વધુ કામ હાથમાં લા છે?
(૭) ‘સમયને વેડવાનું મને ગપનું નથી' એમ કહ્યા કરો
છે?
(૮) ઘરનું વાહન હાય કે સઈકજ હોય તેનૈલગમગ રાજ ઝડપથી હાંકો છે. ?
જન્મ
(૯) એક સાથે ઘણી ચીજો એકદમ કરવા માગે છે ? (૧૦) બીજા લાકા મંદ હોય ત્યારે ગુસ્સા કરી છે? (૧૧) હળવા ફૂલ થવા માટે (રિલેકસ થવા માટે) તમારી પાસે સમય નથી?
(૧૨) તમારી આજુબા ના સમુદ્ર, આકાશ, વૃક્ષા કે બીજી ચીજોને મહાવાનો સમય નથી? અને કોઈની સાથે આત્મિયતા બાંધવાના સમય નથી?
જો કે આપણામાંના મોટા ભાગના લોકો કાયમ ઉતાવળમાં હોતા નથી. કેટલાક અમુક દિવસ ખૂબ જ ઉતાવળમાં હોય છે અને પછી પાછા આરામમાં પડી જાય છે; પરંતુ ઉપર જે બાર જેટલા પ્રશ્નો તમે તમારી જાતને કરો તે પ્રશ્નોના જવાબ જો માટે ભાગે‘હા ’માં આવે તે જાણવું કે તમારા ઉપર કામના વધુ પડતો બોજો છે અને ટૂંક સમયમાં તમે શારીરિક કે માનસિક વ્યાધિના ભોગ બનવાના છે.
વધુ પડતી ભાગદોડ તાણ અને રોગ પેદા કરે છે. શરદી, દમ, છાતીના દુ:ખાવો, ઊંચું લોહીનું દબાણ, પીઠનું દર્દ અને ગરદનના દુ:ખાવ! આ બધા દર્દી સમયની ભાગદોડવાળાને થઈ શકે છે. બહુ ટૂંકા સમયમાં વધુ પડતું કામ કરનારાને આવા દર્દીની ભેટ મળે છે, તેમ ડો, ધેરમન કહે છે: જીવનની ઝડપ સાથે અમુક આરામનો સમય પણ માનવી એ કાતરી લેવો જોઈએ. જો આમ થાય તે અત્યંત ઝડપી જીવનમાં પણ સ્વસ્થતાથી જીવી શકાય છે. ડો. ધેરમન આ આરામના ગાળાને “કેમ્ફર્ટ ઝાન” કહે છે. ભાગદોડવાળા માણસોએ આખા દિવસમાં બે-ત્રણ ‘કમ્ફર્ટ ઝોન’ અનામત રાખવા જોઈએ.
આપણે જેટા આધુનિક બનીએ તેટા આપણે આપણી લાગણીઓ ઉપર મર્યાદા મૂકીએ છીએ. જયારે માનવીને લાગણી વ્યકત કરવાના સમય ન મળે ત્યારે જ ત ઊભી થાય છે. સતત ભાગદોડમાં રહેનાર માણસ તેની લાગણીએ સરસ રીતે વ્યક્ત કરી શકતા નથી. તેથી તેના મિત્રા પણ ઓછા હોય છે. હાલના સ્પર્ધાત્મક યુગમાં અધૂરું રહેલું કામ કે અડધેથી છેાડાયેલું કામ માણસને બહુ જ ડરાવે છે. જેટલા કામેા અધૂરા હોય તેટલી તમારી નાસીપાસી વધે છે. ભલે અધૂરાં કામે વ્યકિતગત રીતે ખુલ્લૂક હોય પણ તેના સરવાળા તમને ડરાવે છે. ઈ અને મોટા શહેરોમાં માનવીન નિરાંત નથી કારણ કે તેની સામે પૂરા કરેલાં કાર્યો કરતાં મુલતવી રાખેલાં અધૂરા છેડેગ કામેોનો મોટો ગૂંજ હોય છે. જે માણસને અધૂર્ત કામે છેડવાના સ્વપાવ નથી તે જ શહેરમાં જંગ જીતી જાય છે. કાં તો તે કેમ પૂરા કરવા અગર તો તે અધૂરાં કામ ને દરિયામાં ફેકીને આગળ વધવું. તે જ આ અધૂરાં કામના દબાણ અને ત્રાસ છૂટી શકે. ઘણા લોકો વધુ પડતી ફરજો અને મિત્રોએ આપેલા કામ હાથમાં લે છે. તેમાં સપડાઈ જાય છે અને પછી એ કામ ન કર્યાના અપરાધડાવ અનુભવ્યા કરું છે.
ડો. પૅરત્રન કહે છે કે “જીવનની ઝડપને તમે તમારા ક
વ્હેન સાથે બરાબર મેળ બેસાડીને નક્કી કરો. એમ કરશો તા ઉત્પાદકતા વધશે અને આરોગ્ય વાશે.” જીવનની ઝડપ ઉપર નિયમન રાખતર્ક તમારું શીખવું જ પડશે...... તમારું રોજ સાંજે નિરીક્ષણ કરતું પડશે. તમારો સમય એ તમારો છે કે એ બધા સમય બીજા બધા માટે જ હોય છે. જો ૨૪ કાકના સમયમાંથી મોટા ભાગનો સમય એ તમારો સમય નહીં હોય તે તમારે તે વાતને
સુધારી લેવી પડશે... આધુનિક ગૃતની જે તાકીદા છે તે તાકીદ્દ ત્રાસ ગુજારનાર છે. તમારે દરેક કામની અગ્રતાને નક્કી કરવી જોઈએ. નકામા કામેાને રદ કરવા જોઈએ. તમારે ‘ ના ’ પાડતા પણ શીખવું ૉઈએ. જો તમે ના પાડના શીખી જાઓ તો અડધ જંગ જીતી જાઓ છે! કારણ કે તમે વન ઉપરવટ કામ માથે લ છે ત્યારે તમે એક ગુઝામ બની જાએ છે અને પછી તમારી નીચેના માસાને પણ ગુામ બનાવા છે. તમે હંમેશા વધુ પડતા હાથ ધરા કામને પૂરું કરવા આતુર ો છેા. તે માટે બીજાને પણ તગડો છે તમારું ઘડિયાળની દયા ઉપર જીવવું ને જોઈએ. તમારા ભવિષ્યને ઘડવા માટે સમય સાથે કેમ કામ લેવું તે તમારૂં શીખવું જોઈએ.”
(પુસ્તકનું નામ:-ટ્રેસ એન્ડ બોટમ લાઈન-એ ગાઈડ પર્સનલ વે બીઈંગ. લેખક, ડૉ. ઈ. એ. ધેરમન પ્રકાશક : અમેરિકન મેર્નમેન્ટ એઝાકિયેશન્સ – ન્યુયાર્ક .)
7
Page #124
--------------------------------------------------------------------------
________________
(8)
.
૬
[૫]
નકશા ફરિયાદી હૈ, કિસકી શોખિ-એ-તહરીરકા ! કાઝી હૈં ઔરહન, હર પૈકર-એ-તસ્વીરકા. ચિત્ર કોની લખાવટ, કોની રેખાઓની સુંદરતા કે બંકિમતા સામે ફરિયાદ કરે છે? પ્રત્યેક ચિત્રના આકાર પર કાગળનું જ પહેરણ હોય છે.
પ્રબુદ્ધ જીવન
ગા લિ મની [] હરીન્દ્ર દવે
કૃ
ઈરાનમાં બાદશાહના દરબારમાં ફરિયાદ કરવા આવનારાએ કાગળનાં વસ્ત્ર પહેરવાં પડતાં. કાગળ પર દોરેલી તરાવીરમાં જે કોઈ આકાર હાય એનું પહેરણ તે કાગળનું જ હોય. તસવીરમાંની તિનાં ‘કાગઝી પેરહન’ને જોઈ કવિને થાય છે કે આ ચિત્ર ફરિયાદી તરીકે હાજર થયું છે. એ ચિત્ર ફરિયાદ કોની કરે છે? જે રળિયામણી, બંકિમરેખાઓથી એ દોરાયું છે એની જ ... એ ફરિયાદ છે? કે પછી કોઈ બંકિમ પાર્થિવ સૌંદર્ય દ્રારા ગુજારાતા હસીન સિતમની આ ફરિયાદ છે
કવિ પ્રશ્ન પૂછીને અટકી ગયા છે. જવાબ આપવા નથી રોકાયા,
典
આયા.
જરાકૃત તોઅફી, અલ્માસ અદ્ભુગાં, દાગ-એ-જિગર હદિયા, મુબારકબાદ અસદ, ગમખ્વાર-એ-જાન-એ-દર્દમન્દ જખમ નજરાણુ છે. હૃદયને કાપે એવા હીરો તારો ઉપહાર છે : ગિરના દાગ એ તારી ભેટ છે: ગાલિબ, મુબારક હો, દુ:ખી પ્રાણના દુ:ખ પ્રત્યે સમભાવ રાખનારો કોઈક તો આવ્યા,
દુ:ખ માટે, દર્દમન્દ માટે સમભાવ. રાખવાને બદલા શું મળે? જખમ, કાપ અને દાગ, ‘અસદ’ ગાલિબનું પહેલાંનું ઉપનામ છે. એ પાતાને જ મુબારક આપતા કહે છે: તારા જેવા દર્દમદના જાન માટે ગમખ્વાર એવા માણસ આવ્યો. એને મુબારકબાદ આપવાની સાથે નજરપણુ’, ઉપહાર, ભેટ, બધું જ અપાય છે.. કવિને મન આ જખમની ભેટનો જ મહિમા છે.
લેતા હું મકતબ-એ-ગમ-એ-દિલમે રાબક હનાજ, - લકિન યહી કિ,રફત ગયા, ઔર બૂદ થા.
હું દિલના દુ:ખાની શાળામાં હજી તે પાઠ ભણું છું, પણ પાર્ટ તે આટલા જ છે: રત એટલે ‘ગયું’અને બૂદ એટલે “હ” !
એમ છે.
ગાલિબના એક શેરમાં આપણે જોઈ ગયા કે દુ:ખના પ્રવાહ હવે ‘ગાલિબ’ નહીં હોય ત્યારે ત્યાં જશે, એવી ચિંતા હતી. આમ છતાં કવિ કહે છે : હું તો હજી દુ:ખાની શાળામાં પહેલા પાઠ ભણ છું: એ પાઠ માત્ર ફારસી ભાષાના બે શબ્દોથી બનેલા છે: ‘ગયું’ અને ‘હતું’, રફત (ગયું) તથા બૂદ (હતું) એ અર્થ સમજવા એટલે અલિફ બે શીખવા જેટલું જ છે.
કશુંક વીતી ગયું છે. કશુંક હવે‘હતું’એમ જ કહેવું પડે
*
હજી તો દુ:ખની શાળાના પ્રથમ બે અક્ષર શીખું છું અને આવી પારાવાર વેદના આવી મળી છે, તે આગળ ભણવાનું આવશે ત્યારે શું થશે?
મેરે દિલમે” હું ‘ગાલિબ' શાક-એ-વસ્લ આર શિકવ-એ-હિજરાં, ખુદા વર્ષ દિન કરે, જો ઉસસે મૈં યહ ભી કહ્યું, વહ ભી.
મારા હૃદયમાં મિલનની પ્રસન્નતા પણ છે: વિરહની ફરિયાદ પણ; એવા સમય આવે કે હું એમને આ પ્રસન્નતાની વાત કરું; આ ફરિયાદ પણ કરું.
પ્રત્યેક વ્યકિતના હૃદયમાં આ બે લાગણીઓ હમેશાં સમાઈ હાય છે: સુખ અને દુ:ખ એ બંને લાગણી સૌ કોઈના હૃદયમાં હાવા છતાં એ બંને વચ્ચેની સમતુલા કોઈક વિરલા જ જાળવી શકે છે.
ફૂ લ પાં ખડી
તા. ૧૭– ૮૨
હૃદયમાં મિલનની પ્રસન્નતા હોય એ પણ કહેવી જોઈએ. મિલનની પ્રસન્નતાની વાત કહેનાર એ વિરહની ફરિયાદ કરે ત્યારે એમાં આરત પ્રકટ્યા વિના ન રહે.
જિક મેરા બ-બદી ભી, ઉસે મંજૂર નહીં, ગૈરકી બાત બિગડ જાય, તે કછ દૂર નહીં.
બુરાઈ કરવાના નિમિત્તો પણ મારો ઉલ્લેખ એમને ગમતા નથી; મારી બુરાઈ કરવાથી એ રાજી થશે એવી કલ્પના કરી મારો હરીફ એમની આગળ ગમે તેમ બોલી રહ્યો છે- પણ એની બાજી બગડી જાય તો કંઈ નવાઈ નહીં. કારણ કે મારું નામ સાંભળતાં જ એ ભડકી ઊઠશે અને મારા પ્રતિસ્પર્ધી પર પણ એ ખફા થઈ જશે.
વિએ આ જગતમાં અન્યની બુરાઈ કશને પાતાનું સ્થાન
નક્કી કરનારાઓ પર ગજબના કટાક્ષ કર્યા છે આવા માણસે આખરે તો કોઈ સ્થાન મેળવી જ શકતા નથી.
૦ '
O
.
કમ નહીં વહ ભી ખરાબી મેં, પ’ ઘુસત માલુમ, દશ્તમે, હું મુઝે વહુ ઐશ, કિ ઘર યાદ નહીં.
ઘર પણ આમ તો આ રણ જેવું જ વેરાન છે; છતાં રણની વિશાળતામાં મને ઘર યાદ આવતું નથી. ઘરને દીવાલોની મર્યાદા છે – રણને નથી.
કવિ અહીં વ્યથાના વિસ્તારની વાત કરે છે. માણસ પેાતાની જ વ્યથામાં રત રહે તો એનાં ખટકો રહે છે: પણ આ જગતમાં અંગત વ્યથાથી પર પણ બીજી વ્યથા છે-એ વ્યથાના પારાવારમાં એ જો રમમાણ બનેં તો પાતાની અંગત વ્યથાનો ખટકો ચાલ્યા જાય. ‘ગમે યારાં’ (પ્રિયતમાનું દુ:ખ તથા ‘ગમે દોરાં’ (જમાનાનું દુ:ખ)ની વાત ઉર્દૂ કવિતામાં વારવાર આવે છે.
અહેલે બોનિશકો, હૈ તૂફાને હવાદિસ, મકતબ, • લતમો—મોજ, કમ જ સેલિ–એ–ઉસ્તાદ, નહીં. કવિ અહીં જુદા જ પ્રકારના ઉપકને આકાય લે છે. આપણે ત્યાં કહેવત છે. સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ’ અને એ જ રીતે આ સંકટોનો જુવાળ આપા પર ધસી આવે ત્યા૨ે તત્ત્વદર્શકો તો એને નિશાળ જેવા ગણે છે. નિશાળમાં જેમ ગુરુનો માર ખાવાથી આપણી બુદ્ધિ ઊઘડે છે- એમ જીવનની પાઠ શાળામાં પણ સંકટો રૂપી તમાચા ઝીલીને જ માણસની સાન ઠેકાણે આવે છે.
સંસાર-સાગરમાં જે સંકટોના મોજાએ માણરાને વાગે છે એ ગુરુજીના તમાચાથી ઓછા ઉપયોગી નથી, માત્ર એ સંકટના મેાજાઓ ઝીલ્યા પછી સહાય આક્રોશ પ્રગટ કરવાને બદલે એ મેાજાનું તથા આસપાસની દુનિયાનું ભીતર સમજવું જોઈએ.
આગહી દામે શુનીદન જિસ કદર ચાહે બિછાય, મુ અન્હા હૈ અપને આલમે તકરીરકા.
કવિતા બુદ્ધિથી નહીં, હૃદયથી જ ગ્રહી શકાય છે. મસ્તિષ્કમાં ચાલતા અનેક અર્થના જગત સામે હૃદયનું એક સ્પંદન બસ થઈ પડે છે.
કવિ અહીં આ જ વાત કહે છે: જ્ઞાન અને શ્રુતિની જાળ તમે ગમે તેટલી બિછાવેા, પણ મારી વાતોની દુનિયાના જે મર્મ છે એ તો અન્કા પંખી જેવા છે. કા એ કાલ્પનિક પંખી છે. એ જાળમાં પકડાઈ ન શકે. તમે કલ્પનામાં એ પંખીની પ્રતીતિ કરી શકો, પણ એને જાળમાં પકડી ન શકો.
સાચે જ, દુનિયાની શ્રોષ્ઠ કવિતાનું આ અન્ક પંખી જેવું જ છે: એ વિતંડાવાદની જાળમાં પકડાતું નથી, પણ હૃદય દ્રારા એને
સમજી શકાય છે.
ખાલિક શ્રી મુંબઈ. જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : સી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ -૪૦ ૦૪, ૩. : ૩૫૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
Page #125
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જીવન
।। ‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૬: અંક: ૯
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ શ. ૧-૦૦
મુંબઈ ૧૬ જુલાઈ, ૧૯૮૨, શુક્રવાર વાર્ષિક લવાજમ શ. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦
તંત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહ
ઇઝરાયલનું [] ચીમનલાલ
ચહૂદી કોમે બે હજાર વર્ષથી એટલી બધી યાતનાઓ સહન કરી છે કે તેના પ્રત્યે સહજ સહાનુભૂતિ રહે. આ કોમ બુદ્ધિશાળી, ખડતલ, મહેનતુ અને જયાં જાય ત્યાં પોતાનું સ્થાન જમાવે એટલી શકિત ધરાવે છે. દુનિયાના લગભગ બધા દેશમાં ફેલાયેલ આ કોમ, ભટકતી અને ઘરબાર વિનાની હતી. કંજૂસાઈ માટે પ્રખ્યાત, ધર્મમાં અતિ સ્થિતિચુસ્ત, જીવનના દરેક ક્ષેત્રમાં પ્રભાવશાળી વ્યકિતએ ધરાવતી આ કોમ, આવા બધા ગુણ છતાં, બીજાના પ્રેમ સંપાદન કરી શકતી નથી, પણ તેના પ્રત્યે સદા શંકાની નજર રહે એવું તેનુ વર્તન હોય છે. યહૂદી કોમને શાપિત જાતિ કહી છે. જયાં રહે ત્યાં પોતાના ચોકો જુદો કરે છતાં સારી લાગવગ ધરાવે. અમેરિકામાં યહૂદીઓનું ઘણું જોર છે. પહેલા વિશ્વયુદ્ધમાં યહુદીઓના સાથ મેળવવા, મિત્ર રાજ્યોએ જાહેર કર્યું કે યહૂદીઓને પોતાનો કહેવાય એવા દેશ સ્થાપવામાં સહાય કરવામાં આવશે, પણ તેવું બન્યું નહિ, હિટલરે યહૂદી કોમને પોતાના વિરોધનું મુખ્ય લક્ષ બનાવ્યું અને દુનિયાના ઈતિહાસમાં અભૂતપૂર્વ એવા હત્યાકાંડ કરી ૬૦ લાખ યહૂદીઓના વિનાશ કર્યો. યહૂદી કોમની રાહનશકિત અદ્ભુત છે. છેવટે ૧૯૪૮માં પેલેસ્ટાઈનના ભાગલા કરી, ઈઝરાયલની સ્થાપના થઈ. પણ તેની સ્થાપના થઈ ત્યારથી સંઘર્ષમાં ઘેરાયેલ રહ્યા છે. પેલેસ્ટાઈનના જે ભાગને ઈઝરાયલ બનાવ્યો તેમાંથી લગભગ દસ લાખ આ નિર્વાસિત થયા અને હજી નિર્વાસિત છે. ઈઝરાયલને ઘેરી નિવાર્શિત છાવણીમાં પડયા છે. આરબ રાજ્યોના ઈઝરાયલ પ્રત્યે સતત વિરોધ રહ્યો છે. ઈઝરાયલની ભૌગોલિક સીમા બીજા આરબ પ્રદેશા સાથે આડીઅવળી ગૂંથાયેલ છે. ઈઝરાયલના જન્મ પછી ત્રણ યુદ્ધો લડયાં,
•
ઈઝરાયલની લશ્કરી તાકાત બધા આરબ રાજયોથી પણ વધારે છે. અમેરિકાની અને દુનિયાભરના યહૂદી કોમની અઢળક સહાય ઈઝરાલયને છે. ૩૦ લાખની વસતિના આ નાના દેશ બધા આરબ રાજ્યોને હંફાવે છે.
કાર્ટરની દરમિયાનગીરીથી ઈઝરાયલે ઈજિપ્ત સાથે સુલેહ કરી. ઈજિપ્તે આરબ રાજ્યોથી જુદા પડી, પોતાની સલામતી અને પોતાના દેશના હિતના વિચાર કરી, ઈઝરાયલ સાથે જુદી સંધિ કરી,
છેલ્લા યુદ્ધમાં ઈઝરાયલે જોર્ડનની પશ્ચિમનો પેલેસ્ટાઈનના પ્રદેશ કબ્જે કર્યો અને તે ઉપરાંત ગાઝાપટ્ટી અને થોડા સમય પહેલાં સીરિયાની ગાલન ટેકરીઓના કબજો કર્યો. પાતાની ભૌગોલિક સલા મતીને નામે ઈઝરાયલ આક્રમક રહ્યું છે. ઈઝરાયલે આ રીતે કબ્જે કરેલ પ્રદેશ તે તે રાજ્યોને પા સોંપી દેવા જોઈએ એવો વિશ્વમત અને રાષ્ટ્રસંઘના નિર્ણયો છતાં ઈઝરાયલે તે પ્રદેશેાનો વિશેષ દૃઢ કબ્જો કર્યો છે અને યહૂદીઓની વસાહતો વસાવી છે.
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
આક્રમણ
ચકુભાઈ શાહ
પેલેસ્ટાઈનના આરબ મોટી સંખ્યામાં જોર્ડનમાં છે. કેટલાય સિરિયા અને લેબેનાનમાં છે. પેલેસ્ટાઈનના આરબાના એક વર્ગપેલેસ્ટાઈન મુકિત દલ, લિબરેશન આર્ગેનાઈઝેશન) લડાયક છે અને ઈઝરાયલ સાથે વર્ષોથી ગેરીલા યુદ્ધ ખેલે છે. અરાંખ્ય હિંસક અથડામણી થઈ છે. તેની માગણી પેલેસ્ટાઈનના સ્વતંત્ર દેશ માટે છે. આ મુકિતદળ ઈઝરાયલનું અસ્તિત્વ સ્વીકારતું નથી અને તેની જાહેર નીતિ ઈઝરાયલને નાશ કરવાની છે. આવી નીતિ સાથે બીજા આરબ રાજ્યો સંમત નથી, પણ જાહેર રીતે તેઓ ઈઝરાયલના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. માત્ર ઈજિપ્તે તેનો સ્વીકાર કર્યો છે.
પેલેસ્ટાઈન મુકિતદળ અને તેના ગેરીલાઓની હિંસક પ્રવૃત્તિને કારણે આરબ રાજ્યોના તેને પૂરો ટેકો નથી, મૌખિક સહાનુભૂતિ દાખવે છે. સાઉદી અરેબિયા જેવા આર્થિક સહાય કરતા હશે, પણ તેને સંઘરવા કોઈ તૈયાર નથી. છેવટે લેબેનોનમાં આ મુકિતદળે સ્થાન મેળવ્યું અને પોતાનું મુખ્ય મથક લેબેનોનમાં સ્થાપ્યું.
લેબેનોનની પણ બૂરી હાલત છે. મુસ્લિમ અને ખ્રિસ્તી એવા બે વિભાગમાં વહેંચાયેલી તેની પ્રજા વચ્ચે પાંચ વર્ષથી આંતરવિગ્રહ ચાલે છે. ખ્રિસ્તી પ્રજાને ઈઝરાયલના ટેકો છે. મુસ્લિમ વિભાગને સીરિયાનો ટેકો છે.
પેલેસ્ટાઈલ મુકિતદળ લેબેનેાનમાંથી ઈઝરાયલ વિરોધી પોતાન પ્રવૃત્તિ અને છૂટાછવાયા હુમલાઓ કરે છે. ઈઝરાયલ અને લેબેના નની સરહદ ઉપર સતત આક્રમણના બનાવો બનતા રહે છે.
ઈઝરાયલના વર્તમાન વડા પ્રધાન અત્યંત ધર્મઝનૂની વ્યકિત છે. તેના સંરક્ષણપ્રધાન સાહસિક, મરણિયા આક્રમક છે. અંતે છ અઠવાડિયાં પહેલાં. ઈઝરાયલે લેબેનોન ઉપર મોટા પાયે લશ્કરી, હવાઈદળ અને નૌકાદળનું આક્રમણ કર્યું. શરૂઆતમાં ઈઝરાયલે એમ જાહેર કર્યું હતું કે આ આક્રમણનો ઉદ્દેશ માત્ર તેની ઉત્તરની સરહદની સલામતી પૂરતો જ છે અને તેથી લેબેનોનના ૨૫ માઈલના વિસ્તાર જ કબ્જે કરી, સલામતી મેળવવી છે. પણ એમ લાગે છે કે આ જાહેરાત ઈરાદાપૂર્વક જુઠ્ઠી હતી અને આક્રમણ ઘણું આગળ વધી છેવટ હબૈરુત સુધી લઈ ગયા અને બૈરું તને ઘેરી લીધું. બૈર્તમાં પેલેસ્ટાઈન મુકિતદળના ૮૦૦૦ ગેરીલા અને તેના નેતા અરાફતને ચારેતરફથી ઘેર્યા. થોડા સમયમાં એ સ્પષ્ટ થયું કે મુકિત દળના સંપૂર્ણ વિનાશ કરવાનો આ આક્રમણનો હેતુ છે, મુકિતદળનો વિનાશ કરવા જતાં લેબેનોનની પ્રજાના હજારો માણસોની હત્યા થઈ અને લેબેનોનની ખુવારી થઈ અને હજી થાય છે.
આ આક્રમણનો કોઈ પણ રીતે બચાવ થઈ શકે નહિ, ઈઝરાયલે કરેલ અત્યાચારો ભયંકર અને અમાનુષી છે. લેબેનાનમાં રહી પેલે
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
સ્ટાઈન મુકિતદળ ઈઝરાયલ ઉપર હુમલો કરે છે તે કારણે લેબેનનનો , ર્વાદરૂપે લેખાવીએ. પ્રથમ પ્રેમળ જ્યોતિના કન્વીનર શ્રીમતી નીરવિનાશ કરવાને કોઈ અધિકાર ઈઝરાયલને નથી.
બહેને તેમના મધુરકંઠે પ્રાર્થના ગાઈ હતી. " " ' . , લેબેનને ૨૫ માઈલના વિસ્તાર સલામત કરવા સુધી આ
ઘાટકોપરના વોર્ડ ઓફિસર શ્રી બાપટસાહેબે ઘાટકોપરમાં આવો.
સ્ટોલ કરવા માટે પોતાની ખુશી વ્યકત કરી હતી અને સાંને પ્રેમઆક્રમણ ક્ષમ્ય ગણાય પણ તેને અતિક્રમી આક્રમણ આગળ વધાર્યું
પૂર્વક આવકાર આપ્યો હતો. ' એને કોઈ પણ બચાવ થઈ શકે નહિ. રાષ્ટ્રસંઘના ઠરાવોને અને
- રાંધના મંત્રી શ્રી કે. પી. શાહે પ્રેમળ જ્યોતિના કન્વીનર વિવમતને કુકરાવી, ઈઝરાયલ પાશવી બળ ઉપર આધાર રાખી
શ્રીમતી નીરુબહેન શાહ તથા શ્રીમતી કમલબહેન પીસપાટીના આત્મીપિતાની સલામતી શોધ છે તેમાં તેના જ વિનાશના બીજ રોપે છે. સતારભર કામની પ્રસંશા કરતાં જણાવ્યું કે કોઈ પણ પ્રવૃત્તિને સારા ખુદ ઈઝરાયલની પ્રજામાં આવાં આક્રમણને વિરોધ છે. ઈઝરાયલના કાર્યકરો ન મળે તે તેને વિકાસ થતું નથી. અમારું પરમ સદ્ભાગ્ય
છે કે અમને આવા નિષ્ઠાવાળા કાર્યકરો મળ્યાં છે. તેમ જ જેમની અપરાધને માત્ર અમેરિકા જ રોકી શકે તેમ છે પણ અમેરિકાની
અનેકવિધ હોને સેવાઓ મહેકી રહી છે એવા શ્રી વસનજીભાઈ વિદેશનીતિ ઉપર ત્યાંના યહૂદીઓને ભરડો છે અને પ્રેસિડન્ટ રેગનની
અમને ઉદ્ઘાટક તરીકે મળ્યા તેને પાણે અમે અમારું સદભાગ્ય અવળી નીતિ આ યુદ્ધિને પોષક બની છે.
ગાણીએ છીએ, અને તેમને આભાર માન્યો હતે. અતિથિવિશેષ. આરબ રાજમાં એકતાને અભાવ છે અને ભયભીત છે.
શ્રી રાંદ્રકાન્ત દામજી શાહ તેમના અન્ય રોકાણને કારણે આવી ન
શકયા તે કારણે દિલગીરી દર્શાવતી અને આયોજનને રાફળતા ઈચ્છતો મુકિતદળના ૮૦૦૦ ગેરીલાઓ અને તેના આગેવાન અરાતને
આવેલે તેમને પત્ર વાંચી સંભળાવવામાં આવ્યો હતો. કયાંય જવા સ્થાન નથી. કોઈ તેમને આશ્રય આપવા તૈથી.યાર ન આ બધા આરબો પેલેસ્ટાઈન જાય તેમાં ઈઝરાયલને જ ખતરો છે.
ત્યાર બાદ ઉદ્દઘાટક શ્રી વસનજીભાઈએ બેલતાં જણાવ્યું કે
નીરુબહેનની ઝોળી હમેશાં છલકાતી જ રહી છે. આવા કાર્યકરે હોય • યહૂદી કોમે ઘણું સહન કર્યું છે, પણ પોતાના ઈતિહાસને ભૂલી
ત્યાં નાણાંની મુશ્કેલી કયારેય પડતી નથી. આજે “પ્રેમળ જ્યોતિ”માં જઈ, પડોશીઓ સાથે શાંતિથી રહેવાની ભાવના કેળવી નથી. એક જતનો ઉમેરો થાય છે. આ સ્ટેલ જેઓ ચલાવવાનાં છે તે : લશ્કરી તાકાત ઉપર મુસ્તાક રહેવામાં તેના વડા પ્રધાન માને છે, પણ
અરુણાબહેનની પ્રગતિ થાય એવી ઈશ્વરને પ્રાર્થના. . તેમાં ઈઝરાયલનું નૈતિક પતને તો છે જ પણ સલામતી પણ નથી.
શ્રીમતી કમલબહેન પીસપાટીએ બેલતાં જણાવ્યું કે અરુણાઆ પાપનાં ફળ ભેગવવાં જ પડશે. આ પાપમાં અમેરિકા ભાગી
બહેનને થોગ્ય જીવનસાથી મળી રહે તે માટે મેરેજ બ્યુરો
મારફતે મારા પ્રયત્ન ચાલુ છે અને તેમાં સફળ થવામાં ઈશ્વરને દાર છે. આ પ્રશ્નને ઉકેલ સહેલું નથી પણ ઈઝરાયલે લીધેલ માર્ગે
સહારો મળી રહેશે એવી મારી શ્રદ્ધા છે. ' ' ' તેને ઉકેલ નથી જ, બે હજાર વર્ષ પૂર્વે ને ઈતિહાસ યાદ કરી,
ઘાટકોપરના અગ્રગણ્ય નાગરિક શ્રી ઉપેન્દ્રભાઈ પારેખે કહો સમસ્ત પેલેસ્ટાઈનને પિતાનું બનાવવા પ્રયત્ન કરો તેમાં સદીઓથી
કે આ તો ખરેખરું કરુણાનું કામ છે. અમુક ઓછી ઈન્દ્રિય ધરાવતી પેલેસ્ટાઈનમાં વસેલ લાખ આરબોને અન્યાય છે. પેલેસ્ટાઈન મુકિત
વ્યકિતઓને મદદ કરવી તે આપણા જેવા બધી જ ઈન્દ્રિય ધરાવતા દળને વેરવિખેર કરવામાં ઈઝરાયલ સફળ થાય તે પણ શાનિતથી , માણસની ફરજ બની રહે છે. અમારી ઘાટકોપરના આંગણે આપે રહી શકશે નહિ. યહૂદીઓ પોતે આ હકીકત રામજી ગયા છે. હવે પધારીને આવી શુભ પ્રવૃત્તિ શરૂ કરી તે માટે અમો આપ સૌના ઈઝરાયલમાં યહૂદીઓની ભરતી લગભગ બંધ થઈ છે. બલ્ક કેટલાય
ઋણી છીએ અને આવી પ્રવૃત્તિમાં ઘાટકોપરની પ્રજાને હમેશાં
સહકાર મળી રહેશે એવી ખાતરી આપવાની આ તકે હું રજા લઉં છું, યહૂદીઓ ઈઝરાયલ છોડી જાય છે. આરબોની સંખ્યા પેલેસ્ટાઈનમાં
એમ કહીને તેમણે કાર્યકરોને ધન્યવાદ આપ્યા હતા. ઘાટકોપરના ડકટરશ્રી ઈઝરાયલના ભાગ તરીકે વધે તેમાં ઈઝરાયલનું યહુદીપણું જ મટી
એલ. એમ શાહે જણાવ્યું કે આવા અન્ય સ્ટોલો પણ અહીં ઊભા કરવા જશે. લાખે આરબાને ગુલામ તરીકે રાખી નહિ શકે. યહુદીઓ લધુમતીમાં થાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી ઈઝરાયલનાં હિતમાં
મારી વિનંતી છે અને તેમાં અમારી સાથસહકાર મળી રહેશે તેની નથી. પણ તેના વડા પ્રધાન બેગન અને તેના સંરક્ષણપ્રધાન અત્યંત
હું ખાતરી આપું છું. ઘાટકોપરના બીજા એક અગ્રગણ્ય નાગરિક ઝનૂની છે તેથી અત્યારે વિજય મેળવશે તે પણ ઈઝરાયલ કાયમ
શ્રી ગીરધરભાઈએ પણ ડૉકટરની વાતમાં સૂર પુરાવીને તેને સમર્થન
આપ્યું હતું. માટે શાતિ ગુમાવશે.
સમારંભના પ્રમુખ અને ઘાટકોપરના મ્યુ. કોર્પોરેટર શ્રી હરિભાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને ગુલાબચંદ શાહે બોલતાં જણાવ્યું કે આ ઘણી જ સુંદર પ્રવૃત્તિ ખંભાતનિવાસી સ્વ. મહાસુખભાઈ પ્રેરિત
છે, આને જેટલો સહકાર આપીએ એટલે ઓછા છે. યુવક સંઘે
હવે તેમની પ્રવૃત્તિ ઘાટકોપરમાં પણ શરૂ કરી છે એમ હું સમજું “પ્રેમળ જ્યોતિ
છું. ભારતની સમગ્ર વસ્તીને એક ટો-લોકો વિકલાંગ છે. તેમને
પગભર કરવાની પ્રવૃત્તિ કરવી તે દરેક નાગરિકની પવિત્ર ફરજ બની “પ્રેમળ જ્યોતિ”દ્વારા અત્યાર સુધીમાં બે અંધ વ્યકિતઓને રહે છે. ઘાટકોપરમાં આવા વધારે સ્ટોલ ઊભા થાય તે માટેના મારા સામાજિક તેમ જ આર્થિક દષ્ટિએ પુનર્વસવાટ કરવાના આશયથી
પ્રયત્નો ચાલુ રહેશે. કોઈ પણ સંસ્થામાં વ્યવસ્થાપકોના અભાવે
પ્રવૃત્તિ ઢીલી પડતી હોય છે, જ્યારે યુવક સંધને ઉત્તમ કોટીના એક ઘાટકોપર અને બીજો દાદર એમ બે સ્ટોલ કરી આપવામાં
સારા કાર્યકરો મળ્યા છે એ કારણે તેની પ્રવૃત્તિ ફલીફાલી રહી છે આવ્યા છે. તા. ૧૧-૭-'૮૨ રવિવારના રોજ ઘાટકોપર વેસ્ટમાં, અને શોભી રહી છે. આને માટે કાર્યકરોને ધન્યવાદ આપું છું અને આવેલા મહાત્મા ગાંધી રોડ બેંક ઓફ બરોડાની બાજુમાં એક રહકાર માટે આભારની લાગણી વ્યકત કરું છું. બહેરી-મૂગી બહેન-અરૂણાબહેન પટેલને તેમના સામાજિક-આર્થિક - ત્યારબાદ શ્રી વસનજીભાઈના શુભ હસ્તે સ્ટોલનું ઉદઘાટન પુનર્વાસ માટે ઘાટકોપરના સેવાભાવી કોર્પોરેટર અને મુંબઈ કરવામાં આવ્યું હતું. છેલ્લે ફ લહારવિધિ કરવામાં આવી હતી અને જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના એક સભ્ય શ્રી હરિલાલ
સંધની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી ગણપતભાઈ ઝવેરીએ
આભારવિધિ કરતાં જણાવ્યું કે કોઈએ લખ્યું છે કે, “પ્રાર્થનામાં ગુલામચંદ શાહના પ્રમુખસ્થાને એક વધારાના એટલે કે ત્રીજા
રોકાયેલા બે હાથ કરતાં દાનમાં રોકાયેલે એક હાથ વધુ કોયસ્કર છે” સ્ટોલનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ધાટક તરીકે જાણીતા અને આ પ્રવૃત્તિ અંગે સહકાર આપનાર સૌ કોઈને તેમણે આભાર શાહદાગર શ્રી વસનજી લખમશી શાહ હતા.
માન્યો હતેા. આ પ્રસંગે સારી એવી હાજરી હતી. આ સ્ટોલના ખર્ચ પેટે શ્રી સ્ટોલમાંથી સૌએ વસ્યાઓની ખરીદી કરી હતી અને ઠંડુ પીણું ચાંપાબહેન લક્ષ્મીચંદ વોરાના પરિવાર દ્વારા રૂ. ૩૫૦૦ની રકમ ભેટ લઈ આનંદસભર વાતાવરણમાં સૌ વિખરાયા હતા. મળી છે તે માટે તેમને અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે. મહેમાને માટે ભેજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન વખતે વર્ષના અમીછાંટણા પડયા હતા. તેને આશી
સંકલનઃ શાન્તિલાલ ટી. શેઠ.
Page #127
--------------------------------------------------------------------------
________________
w
ત, ૧૬-૭-૮૨.
પ્રબુદ્ધ જીવન
||s
«
"
ભગવાન મહાવીરની અનેકાન્ત-દષ્ટિ
0 ડે. નિજામઉદ્દીન ] અનુ.: ગુલાબ દેઢિયા
ભગવાન મહાવીર સ્વામીએ એમની પ્રથમ દેશનામાં કહ્યું- ઉપૂeઈ વા વિણસેઈ વા યુવેઈ એટલે કે દરેક વસ્તુમાં ત્રણ ગુણ હોય છે: ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્ય. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ વસ્તુનાં ત્રણ લક્ષણ છે. મહાવીર સ્વામીનું આ વસ્તુ-સ્વરૂપ જૈન આગમાં સ્પષ્ટ અને વિશદ રૂપથી રજૂ થયેલું છે. એમણે સંસારને
સ્વયમેવ (પોતાની મેળે નિમાર્ણ થયેલું માની એની રચનામાં છ મુખ્ય દ્રવ્યોની વાત કરી છે – જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આમાં જીવ સિવાયના બીજાં બધાં દ્રવ્ય અજીવ અથવા જડ છે. ઈશ્વરને એમણે સંસારનો કર્તા નથી માન્યો. અહીં મનુષ્ય કર્તવ્યપરાયણ અને સ્વાવલંબી બની જાતે ઈશ્વર બની શકે છે. એમનો કર્મવાદનો સિદ્ધાંત વ્યકિતના કત્વ (કાર્યો માટે શ્રદ્ધા જગાડે છે, તે પોતે જ પોતાનાં કર્મોને કર્તા અને ભાગ્યને નિર્માતા છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વડે વ્યકિત મેક્ષા પ્રાપ્ત કરી શકે છે. સમ્યગ્દર્શનશાનચારિત્રાણી મોક્ષમાર્ગ: (તસ્વાર્થ સૂત્ર ૧,૧). એને ‘રત્નત્રયી' કહે છે. બીજા શબ્દોમાં ભકિત, જ્ઞાન અને કર્મ પણ કહી શકાય છે.
મહાવીર સ્વામીએ વસ્તુમાં અનેક ગુણ-પર્યાય જોયા છે. વરતુના સમ્યક જ્ઞાન માટે અનેકાન્ત દષ્ટિ જરૂરી છે. એક વખતે અથવા એક સાથે વસ્તુના બધા ગુણો અને એના બધા પર્યાયોનું વર્ણન થઈ શકતું નથી. વસ્તુના કોઈ એક અંશ કે એક રૂપને પૂર્ણ ન માની શકાય. જે કોઈ પોતાના મતને જ પૂર્ણ કે સાચી માની લે છે તે મતાગ્રહી છે અને મતાગ્રહ સંઘર્ષ ઉત્પન્ન કરે છે.અનેકાન્ત દષ્ટિ બધા પ્રકારના સંઘર્ષો અને દ્રોને વિનાશ કરનાર છે. મધ્યસ્થભાવ, સમતા અથવા સર્વધર્મ સમભાવ અનેકાન્તવાદ છે.
વિનોબાજી કહે છે કે ભગવાન બુદ્ધ મધ્યમ માર્ગને નિર્દેશ કર્યો. અને ભગવાન મહાવીરે અનેકાન્તને નિર્દેશ કર્યો.
અનેકાન્ત એટલે અંતરની ઉદારતા. “આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્ત’ એ જ જૈન ધર્મ અને જૈનદર્શનનો સાર છે. આજે આપણે જોઈએ છીએ કે, ચારે બાજુએ અશાતિ, હિંસા અને લૂંટફાટ છે. સંસાર આયુદ્ધની તરફ-સર્વનાશની તરફ આગળ વધી રહ્યો છે. લોકોના વિચારોમાં, મતમાં, દષ્ટિકોણમાં અંતર છે, તેથી સંઘર્ષ છે. હિંસા અને અત્યાચાર છે. આવા અશાત અને સંઘર્ષમય સંસારને શાંતિ તરફ લઈ જવામાં મહાવીર સ્વામીને અનેકાન્તવાદ બહુ સહાયક બની શકે છે. આ અજ્ઞાનજન્ય મતાગ્રહના અંધકારને ચીરી નાખી સાપેક્ષાભાવ અથવા સમાનતાના વિચાર પ્રકાશ આપી શકે છે. આપણને નવું જ્ઞાન અને નવી દૃષ્ટિ પ્રદાન કરી શકે છે. | ‘અનેકાન્તવાદ’માં ત્રણ શબ્દ છે; અનેક, અંત અને વાદ. અનેક= ઘણા બધા; સંત =ગુણ, ધર્મ, વાદ=અભિવ્યકિત, વર્ણન; એટલે કે વસ્તુના અનેક ગુણધર્મોનું વર્ણન. સત્ય અનેકધમ હોય છે; વસ્તુમાં અનેક ગુણ હોય છે. “અનન્તધર્માત્મક વસ્તુ વસ્તુતત્ત્વ અનેક ધર્માત્મક કે ગુણાત્મક છે. વસ્તુના સ્વભાવ ગુણને “ધર્મ’ કહેવામાં આવ્યું છેધર્મો વધુ સહાવો.” પ્રત્યેક વસ્તુમાં ઘણા બધા ગુણધર્મ હોય છે, દરેક વસ્તુ, ગુણોને આકર (ખાણ) છે.
મહાવીર સ્વામીના આ સિદ્ધાંતને અનેક દષ્ટાંતે દ્વારા સમજી શકાય છે. હાથી અને આંધળા માણસોની વાત જાણીતી છે. એક વખત પાંચ આંધળા માણસો હાથી જોવા ગયા. એક જણે હાથીની સુંઢને પકડી. તેને હાથી અજગર જેવો લાગ્યો. બીજાએ પગને સ્પર્શ કર્યો. તેને હાથી થાંભલા જેવો લાગ્યો. ત્રીજા આંધળ એ હાથીના કાનને સ્પર્શ કર્યો. તેને હાથી સૂપડા જેવો લાગ્યો. ચેાથાએ પૂંછડી પકડતાં તેને દોરડા જેવો લાગ્યો. પાંચમાએ પેટ પર હાથ ફેરવતાં તેને
હાથી દીવાલ જેવો લાગે; પરંતુ એક દેખતો માણસ આ આંધળા
ની વાતો અને વ્યવહારને જોઈ-સાંભળી રહ્યો હતો. તે બોલ્યો, “તમે બધા જ હાથીના એક એક અંગને પકડી તેને જ હાથી સમજી રહ્યા છો. હાથી તો એ બધાથી બન્યો છે.”
એવી રીતે બીજા એક ઉદાહરણ દ્વારા આ વાત સમજાવી શકાય.
કરમચંદ એક વ્યકિત છે, તે કોઈને પિતા, કોઈને દીકરો, કોઈને પતિ, કોઈને દાદા તે કોઈને કાકા છે. આ રીતે એક કરમચંદનાં ઘણાં રૂપ છે. આ બધા વિરોધી દેખાતા હોવા છતાં સાચા છે.
એવી રીતે જે અગ્નિ બધું બાળી નાખે છે, તે જ અગ્નિ ગરમી પણ આપે છે, પ્રકાશ પણ આપે છે અને એના વડે રોઈ પણ થઈ શકે છે.
દરેક વસ્તુ અનન્ત ધર્માત્મક છે. એના ધર્મો, ગુણો અને સ્વરૂપને વ્યકત કરવા માટે વ્યાપક અને ઉદાર દષ્ટિની જરૂર છે. વસ્તુના આ અનો ગુણ સાપેક્ષ ભાવે હાજર હોય છે. અહીં વિરોધ શમી જાય છે. મહાવીર સ્વામીએ પોતાના અનેકાન્તવાદને બાળપણમાં સાબિત કરી દીધો હતો. જયારે એમના મિત્રો એમને બોલાવવા ઘરે આવ્યા ત્યારે માતાએ કહ્યું કે વર્ધમાન ઉપર છે, મિત્રોએ ઉપર જઈને પિતાને પૂછ્યું તો તેમણે કહ્યું કે વર્ધમાન નીચે છે. જ્યારે મિત્રોને વર્ધમાન ઉપર નીચે ન દેખાય ત્યારે ફરી વર્ધમાને વચલે માળેથી આવીને કહ્યું કે માતા-પિતા બનેનું કહેવું સાચું છે. હું બન્નેની દષ્ટિએ—સાપેક્ષ દષ્ટિએ-ઉપર-નીચે હતા.
મહાવીર સ્વામીને અનેકાન્તવાદ વિચારોમાં વિરોધ નહીં, સમતા પ્રકટ કરે છે. આ સિદ્ધાંતને સ્યાદવાદ ની ભાષામાં વ્યકત કરવામાં આવે છે. જે એ ભાષા-શૈલીને અપનાવવામાં ન આવે તો વસ્તુનું
સ્વરૂપ-નિરૂપણ એકાન્તિક-આગ્રહયુકત થઈ જશે. જયારે વસ્તુના કોઈ એક પકા અથવા સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે ત્યારે તે
સ્વરૂપને નજર સામે રાખવું જોઈએ. એક સ્ત્રી દહીં વલોવે છે, બન્ને હાથમાં પકડેલી દોરીને વારાફરતી આગળ પાછળ ખેંચીને તે વાવવાનું ચાલુ રાખે છે. એક હાથની દોરીને ખેંચતા બીજા હાથની દોરીને તે ઢીલી છોડે છે. આ સાપેક્ષતા છે.
ઘણીવાર સ્યાદ્વાદને સંશય અને અનિશ્ચિતની નજરે ભૂલથી જોવામાં આવે છે. ખરેખર તો અનેકાન્ત દષ્ટિ બધા પ્રકારના વિરોધને નાબૂદ કરી સમદષ્ટિનું પ્રતિપાદન કરે છે.
જૈન દર્શન અનુસાર સત્યની અભિવ્યકિતને નિરપેક્ષ ન માની સાપેક્ષ માનવામાં આવી છે. સત્ય તે વખતે અસત્ય બને છે જયારે આપણે, જેના વડે કહેવામાં આવ્યું છે તેને ભૂલી જઈએ છીએ. આધુનિક વિજ્ઞાન અનેકાન્ત દર્શનને સ્વીકારે છે. આજે કોઈ વૌજ્ઞાનિક એવો દાવો નથી કરતો કે એણે વસ્તુતત્ત્વનું પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, અથવા એણે સૃષ્ટિના બધા રહોની જાણકારી મેળવી લીધી છે. આલ્બર્ટ આઈન્સ્ટીનએ અનેકાન વાદને એમ કહીને રવીકાર કર્યો હતો કે આપણે માત્ર સાપેક્ષિક સત્ય (રિલેટીવ હૃથ)ને જાણી શકીએ છીએ, નિરપેક્ષ સત્ય(એબ્સોલ્યુટ ટ્રંથ) કોઈ વિરલ પૂર્ણ દષ્ટા, પૂર્ણ જ્ઞાની જ જાણી શકે છે. એટલે કે આપણી જાણકારી સાપેક્ષિત સત્ય સુધી મર્યાદિત હોય છે. અનેકાન્ત વિચાર દષ્ટિથી પરસ્પર વિરોધી દેખાતા બે સાપેક્ષ સત્વ અપેક્ષાભેદે સત્ય હશે. અહીં બધા વિચારભેદ અને મતમતાંતર નષ્ટ પામે છે.
આધુનિક સંદર્ભમાં મહાવીર સ્વામીની દષ્ટિ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી છે. આજના સંઘર્ષ અને વિવાદના. તાંડવને રોકવા અનેકા
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૨
-
ન્તને શરાણે જવું પડશે; મહાવીર સ્વામીની આ વિચારક્રાન્તિને
ભોજનવિધિ રામજીને તેને વ્યાવહારિક રૂપ આપવું પડશે. એમણે સમતા ધર્મની વાત કરી. જાતિ, કુળ અને સંપત્તિનું અભિમાન વિષમતાના કાંટા
0 વાચક ઋષભદાસજી પેદા કરે છે. વિષ્ઠ મનુષ્ય બીજાને તણખલા જેવા ગણે છે. જે વિાચક ક્ષભદાસ સત્તરમા સૈકામાં થઈ ગયેલા એક સમર્થ કવિ છે. બીજાને તિરસ્કાર કરે છે તે વિષમતાના સંસારમાં ભમ્યા કરે છે. તેઓ ખંભાતના વતની, બાર વૃતધારી શ્રાવક હતા. એમણે ઘણા ‘જો પરિભવઈ પર જણ, સંસારે પરિવાઈ મહે” (સૂત્રકૃતાંગ).
રાસ લખ્યા છે. એમાં “હિતશિક્ષા રાસ’ નામના રાસમાં ગૃહસ્થજીવન એ જ ગ્રંથમાં આગળ કહ્યું છે–
વિશે ઘણી ઉપયોગી સલાહ વિવિધ વિષય પરત્વે આપી છે. એમાંથી જે માહો ખનિય જાયએ વા, તહષ્ણુપુત્તે તહ લેચ્છઈ વા, નમૂનારૂપે અહીં ભેજનવિધિ વિશે આપવામાં આવે છે. ધાર્મિક, જે પāઈએ પરદત્તભાઈ, ગોણ જે ભઈ માણબદ્ધ,
નૈતિક, આચર, સંસ્કાર, આરોગ્ય, વિજ્ઞાન વગેરે વિવિધ દષ્ટિએ અર્થાત તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, ઉગ્રપુત્ર કે લિચ્છવિ ચાહે ગમે આપેલા નિયમે કેવા કેવા છે તેને ખ્યાલ આ વાંચવાથી આવશે.] તે જાતિ-કુળમાં જન્મ્યા છે પણ હવે સમતાના શાસનમાં પ્રવૃજિત
૧. દરેક મનુષ્ય જમવાને વખતે જે કોઈ ભિક્ષક વગેરે (દીક્ષિત) થઈ, અહિંસક થવાને કારણે પરદત્તભેજી (બીજનું આપેલું આવેલ હોય તેને આપીને પછી જ જમવું. ખાનાર) છો, પછી જાતિ-કુળનું આ અભિમાન કેવું? મહાવીર ૨. હૃદયમાં વિવેક ધારણ કરવું. ઘરમાં રહેલા સર્વ જીવોની સ્વામીની અનેકાન્ત-દષ્ટિ જાતિ-કુળના મદને દૂર કરી સમતાની ખબર લીધા પછી જ ઉત્તમ પુરુષે જમવું. ભાવના, જાતીય એકતા, ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવની
૩. જમવાના પ્રારંભમાં દેવગર વગેરે તથા પોતાના સ્વામીને સરિતા વહેતી કરી સર્વજનનું કલ્યાણ કરનાર છે. સામાજિક, ધાર્મિક,
નમસ્કાર કરીને પછી જમવું. તેઓ ભૂખ્યા હોય ત્યાં સુધી પોતે ન
જમવું. આર્થિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બધા પ્રકારના ભેદભાવને, વિષમ
૪. વળી માતા, પિતા, બાળક, સગર્ભા સ્ત્રી તેને જમાડીને તાને, સંઘર્ષને દૂર કરવાને ઉપાય અનેકાન્ત દષ્ટિમાં શોધી શકાય છે.
- જમવું; તેઓ ભૂખ્યાં હોય ત્યાં સુધી ગુણી–પુરુપે ન જમવું. અહીં સમન્વયવાદના દ્વાર ખૂલે છે. આપણે આપણા દષ્ટિકોણની
૫. રોગી, સજજન, વૃદ્ધ અને બાળક ભૂખ્યો હોય ત્યાં સાથે બીજાના દષ્ટિકોણને પણ ઉદારભાવે સમજી શકીએ છીએ. બધા સુધી કૃપાળુ મનુષ્ય ન જમવું. સંઘર્ષો અને યુદ્ધોના મૂળમાં દુરાગ્રહ, પિતાના દષ્ટિકોણને શ્રેષ્ઠ ૬. ઘરનાં દાસદાસી–કરચાકર તથા જાનવર એ સર્વની સમજી બીજાના દષ્ટિકોણને તુચ્છ સમજી અનાદર કરવાની વૃત્તિ ચિંતા કર્યા પછી–સર્વની ખબર લીધા પછી જ જમવું. . કામ કરતી હોય છે. આજે દુરાગ્રહી અને એકાંગી ન બનતાં વિચારોમાં
૭. જે માણસ ભૂખ લાગે ત્યારે જ જમે છે તેને શારીરિક
દુ:ખ પ્રાપ્ત થતું નથી. દિવસના પહેલા પહોરમાં જમવું નહીં નિષ્પક્ષપાતી અને ઉદાર બનવાની જરૂર છે.
અને બીજો પહોર વ્યતિત થવા દે નહીં. પહેલા પહોરમાં જે જમે. | વ્યાવહારિક રૂપમાં અનેકાન્તને સિદ્ધાંત વિશ્વશાંતિ માટે ત્રણ
{ તેને અગ્નિ મંદ હોવાથી રસવૃદ્ધિ થાય. બીજો પહોર વ્યતિત કરીને પ્રકારે સહાય કરી શકે છે.
જમે તેના બળને ક્ષય થાય. ' (૧) વૈચારિક સંઘર્ષોનું નિરાકરણ
૮. કુપા લાગી હોય ને જમે તો ગોળે ચડે. ટાટું અનાજ (૨) વૈચારિક સમન્વય-રાજ્ય-વિષે વ્યાપક દષ્કિોણ
જમે તો વાયુ થાય. (૩) વૈચારિક ઉદારતા.
૯. લઘુશંકા થઈ હોય ને તે ટાળ્યા સિવાય પાણી પીવે તો મનુષ્ય સ્વભાવે અહમવાદી છે, તે પિતાના વ્યકિતત્વ અને
તેને ભગંદરને વ્યાધિ થાય.
૧૦. અજીર્ણ થયા છતાં જમે તેને અન્ન વિષપણે પરિગમે. .. પિતાના વિચારોને જરા પણ ઠેર પહોંચવા નથી દેતો, એમને ઠેસ
૧૧. પરોઢીએ, સંધ્યાકાળે અથવા રાત્રે જમે તે બાળક અથવા લાગતાં તરત તે પોતાનો અલગ અખાડે કે સંપ્રદાય બનાવી લે છે. મુર્ખ કહેવાય. ઈર્યાદ્રપ, કીતિની લાલસા, મતાગ્રહ, વિચારભેદ, અપમાન વગેરેનાં ૧૨. ઉત્તમ પૂર પે હાથમાં અન્ન લઈને ખાવું નહીં, પાત્રમાં કારણે સંપ્રદાય રચાતા રહે છે. સામાજિક સ્તર પરમ, કૌટુંબિક સ્તર લઈને ખાવું. પર અનેક ઘર્ષણના મૂળમાં વિચારોને સંઘર્ષ રહેલો હોય છે.
૧૩. ડાબા પગ ઉપર હાથ રાખીને ખાવું નહીં. આર્થિક ક્ષેત્રમાં જેમ અપરિગ્રહ એક મહાન સિદ્ધાંત બની શકે
૧૪, તડકે, અગાસીમાં, અંધારામાં અને ઝાડ નીચે બેસીને છે તેમ અનેકાન્ત માનવ એકતાને મહાન સિદ્ધાંત બની શકે છે.
ખાવું નહીં. મહાકવિ દિનકરજીએ “સંસ્કૃતિ અને ચાર અધ્યાયમાં લખ્યું છે
. ૧૫. જમવામાં હાથની તર્જની આંગળી ટાળવી નહિ. '
૧૬મોઢે ને હાથ-પગ ધોઈને પછી જમવું. ‘એમાં કોઈ સંદેહ નથી કે અનેકાન્તનું અનુસંધાન ભારતની અહિંસા
૧૭. નાગા ન જમવું તથા મે વસ્ત્ર પહેરીને ન જમવું, સાધનાનું ચરમ ઉત્કર્ષ છે અને આખું જગત જેટલું જલદી એને કેમ કે નગ્ન જમનારના ને મેલાં વસ્ત્રો પહેરીને જમનારના ઘરમાં અપનાવશે, વિશ્વમાં શાંતિ એટલી જલદી સ્થપાશે.' બધાને સમાન , લક્ષ્મીને વાસે રહેતો નથી. રૂપથી જીવવાનો અધિકાર છે, આ સહ-અસ્તિત્વને સિદ્ધાંત છે..
૧૮. થાળી હાથમાં લઈને ખાવું નહીં. મહાવીર સ્વામીએ સ્પષ્ટ કહ્યું છે જેને તમે શત્રનું સમજે છે તેને
૧૯, ભીનું વસ્ત્ર માથા પર બાંધીને ખાવું નહીં. એક વસ્ત્ર પણ સહન કરે અને જેને તમે મિત્ર સમજો છો તેને પણ સહન કરો. ‘હું બધા જીવોને સહન કરે છે, તેઓ બધા મને સહન કરે.
આહાર ન કરવો, અર્થાત બીજું વસ્ત્ર ઓઢીને ભોજન કરવું. સૌ તરફ મારો મૈત્રીભાવ છે, કોઈ તરફ વેરભાવ નથી.’
૨૦. અપવિત્ર શરીરે આહાર ન કર. મહાવીર સ્વામીની અનેકાન્ત દષ્ટિ પ્રાસંગિક છે, વ્યાવહારિક
૨૧. લેલુ પીપણાથી, વેધ/પાડીને અને પગમાં પગરખાં પહેરીને છે, ઉપયોગી અને લાભદાયક છે. વિભિન્ન ધર્મો અને સંપ્રદાયની
ને જમવું, એ ત્રણ મેટાં અપલક્ષણ છે. ઉપસ્થિતિ અટલ અને જરૂરી છે, પરંતુ એમના પરસ્પરના દ્રપ
૨૨. કેવળ ભૂમિ પર બેસીને ન જમવું, પાટલા પર બેસીને ભાવને દૂર કરવો જોઈએ. ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે, 'સાચો
ભવું. અનેકાન્તવાદી કોઈ પણ દર્શનને દ્રપ નહીં કરે, તે સંપૂર્ણ દ્રષ્ટિ
૨૩. પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા સામે પાટલે નાખી તેના કોણથી, વાત્સલ્ય દષ્ટિએ એવી રીતે જુએ છે જે કોઈ પિતા પોતાના પર બેસીને જમવું. પુત્રને જેતે હોય. વાસ્તવમાં મધ્યસ્થભાવ શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય છે, ૨૪. જમતી વખતે થાળી મૂકી હોય તે પાટલા ઉપર પગ ન તે જ ધર્મવાદ છે. મધ્યસ્થભાવના રહેવાથી શાસ્ત્રની એક પદનું મૂકવે. જ્ઞાન પણ સફળ છે, અન્યથા હજારો શાસ્ત્રોનું જ્ઞાાન ફોગટ છે.’
૨૫. મેલાં, ભુંડા કે ભાંગેલા થાળ યા થાળીમાં ન જમવું, વિશાળ (તીર્થકરીમાંથી સાભાર) બુદ્ધિવાળાએ એ રીતે જમવાનું વર્જવું.
Page #129
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૮૨
પ્રબુદ્ધ જીવન
૧૧
૨૬. ડાકણ અને માઠી નજરવાળી સ્ત્રી કે ભારે નજરવાળા પુરુષની અને શ્વાનની દષ્ટિએ ન જમવું.
૨૭. ઋતુવતી સ્ત્રીએ પીરસેલો આહાર ઉત્તમ પુરુ કરવો નહીં. ૨૮. પક્ષી, ગાય કે શ્વાને સુંઘેલું અનાજ ન ખાવું. ૨૯. ભૂખ્યાની કે પાપીની નજરે પડેલું અન્ન ન ખાવું.
૩૦. એનું એ ખાવાનું બીજીવાર રાંધેલુ અથવા ફરીથી ઉપગ કરેલું ન ખાવું.
૩૧. જમતાં શબ્દ કરવો નહીં, તેમ બોલવું નહીં - આગબોલ્યા જમવું. (જમતાં જમતાં પણ મનમાં નવકાર ગણવાનો નિષેધ નથી) - ૩૨. સરખે આસને બેસીને, સ્થિર ચિત્તે જમવું. ડગમગતા આસન પર બેસીને ન જમવું.
૩૩. રાવું ભેજનું પ્રથમ સુંધીને પછી ખાવું કે જેથી કોઈની દષ્ટિ ન લાગે.
૩૪. ભેજનના પ્રારંભમાં પાણી ન પીવું. પ્રારંભમાં પાણી પીવાથી અગ્નિ મંદ થઈ જાય છે.
૩૫. મધ્યમાં પાણી પીવું અમૃત રામાન કર્યું છે. છેલ્લે પાણી પીવું તે વિપ અથવા શિલા રામાન કહ્યાં છે - આવી તે વિષયના શાતાની વાણી છે. A ૩૬, ખાવામાં પ્રથમ ગળી ને ચીકણી વસ્તુ ખાવી, વચ્ચે ખાટું ખારું ખાવું અને છેલ્લે તીખું ને કડવું ખાવું—એ ગુણકારક કહ્યું છે.
૩૭. શૂળના વ્યાધિવાળાએ દ્વિદળ (કઠોળ) ન ખાવું. ૩૮. કુષ્ઠ રોગવાળાએ માંરાની રામે પણ ન જોવું. ૩૯, જવરવાળાએ ઘી ન ખાવું તેમ જ ઘણું પાણી ન પીવું. ૪૦. જમતી વખતે લઘુશંકા ને વડીશંકા દબાવી ન રાખવી. ૪૧. ગ્રહણ સમયે ન જમવું. ૪૨. વર્ષાઋતુમાં ખાર વધારે ખાવું. ૪૩. શરદ ઋતુમાં પાણી વધારે પીવું.
૪૪. હેમંતઋતુમાં દૂધ વધારે પીવું. એમ કરવાથી પ્રાયે રોગ ઉદ્ભવતો નથી.
૪૫. શિશિર ઋતુમાં કડવું ને ખાટું વધારે ખાવું, વસંત ઋતુમાં ઘી વધારે ખાવું અને ગ્રીમ ઋતુમાં ગળ્યો પદાર્થ વધારે ખાવે, તેથી રૂપ, કાંતિ ને બળ વધે છે.
૪૭. અતિશય ગરમ ગરમ ખાવાથી બળ નાશ પામે છે. ૪૮. અતિ ટાઢ ' ભેજન વાયુ કરે છે. ૪૯, અતિ ખાટું અને ખારું ભેજન તેજ હાણે છે.
૧૦. અતિશય પૌષ્ટિક ખાવાથી કામવાસના વધે છે અને કામરોવનથી જીવિત નાશ પામે છે.
૫૧. અતિસારના વ્યાધિવાળાએ નવું ધાન્ય ન ખાવું.
૫૨. નેત્રરોગીએ મૈથુનનો ત્યાગ કરવો અને તરતની વિંધાયેલ ગાય કે ભેંસનું દૂધ ન ખાવું.
૫૩. ધર્મના માર્ગે ચાલવાના ઈચ્છકે બનતાં સુધી એકવાર જમવું અને તેમાં પાણી નિરવઘ તેમ જ અચિત્ત આહાર લેવો. એ પ્રમાણે ન બની શકે તે પછી પ્રભાતે નવકારશી તો અવશ્ય કરવી.
૧૪. સાંજે વાળુ કરીને પચ્ચખાણ કરવું. તેમાં ચારે આહારને ત્યાગ કરવો. કદિ તેમ ન બની શકે તો પાણીની છૂટ રાખવી. પણ ત્રણ આહાર તો અવશ્ય જવા; બનતાં સુધી દરરોજ કાંઈક પણ, ૫ ખાણ કરવું; ચૌદ નિયમ દરરોજ ધારવા; કાંદા, બટાટા વગેરે
અનંતકાય ને અભને અવશ્ય ત્યાગ કરવોકારણકે અનંતકાય ને અભણ્યનું ભક્ષણ કરવાથી અનંત ભવમાં ભમવું પડે છે.
૫૫. બહુ ખાવું ને બહુ બોલવું એ બંને હાનિકારક છે. તેથી પ્રમાણસર બોલવું અને પરિમિત ખાવું.
૫૬. ચિંતાને વખતે ન જમવું. મન શાંત કરીને તે શાંત થાય ત્યારે જમવું; કારણકે ચિંતામાં ખાધેલું અમૃત પણ વિષરૂપે પરિણમે છે.
૫૭. વમન કરીને એટલે ઊલટી થયા પછી તરત ન જમવું. ૧૮. ડાબા હાથે ન ખાવું.
૫૯. થાળી વધુપડતી ઊંચી કે નીચી રાખીને કે નબળે આસને બેસીને ને ખાવું.
૬૦. ચારે વિદિશા સામે બેસીને ન જમવું. ૬૧. પગ ઉપર પગ ચઢાવીને ખાવા ન બેસવું.
૬૨. ખાતાં બચબચ શબ્દ મોઢેથી ન કરો. ૬૩. ખાડાવાળી કે વાંકીચૂંકી ભૂમિ પર બેસીને ન ખાવું. ૬૪. જમતાં ટીંગાવ ન દેવું.
૬૫. માતા કે ઘરની સ્ત્રીઓ વગેરે પ્રીતિવાળાએ રાંધેલું જ જમવું.
૬૬. જે થાળીમાં કોઈ પાપી પુરુષ જમેલ હોય તે પાત્રમાં ઉત્તમ પુરુષે ન ખાવું.
૬૭. ઋતુવતી સ્ત્રી જે પાત્રમાં જમી હોય તે પાત્ર ન લેવું. ૬૮. ગરમ ગરમ વાસણમાં ન જમવું. ૬૯. અજાણ્યા પાત્રમાં ન ખાવું.
૭૦. ગાય કે ઘડાએ કે કૂતરા વગેરે જાનવોએ ચાટયું કે સુંધ્યું હોય કે પંખી વગેરેએ ચા કે બોટયું હોય તેવા પાત્રમાં ન ખાવું.
૭૧. જમણી નાસિકા વહેતી હોય ત્યારે જમવું.
૭૨, અતિ ખાટું, અતિ ખાટું, અતિ ઊનું ન ખાવું. અતિ ખારું ખાવાથી શરીરને હાનિ થાય છે.
૭૩. શાક ઘણું ન ખાવું, તેમ જ શાક વિના પણ ન ખાવું.
૭૪. દૂધ બને તેટલું વધારે ખાવું અને ચેખા જૂના ખાવા તેથી શરીરમાં તેજ વધે છે.
૭પ. જમ્યા પછી તરત દોડવું નહિ. વાહનમાં પણ બેસવું નહિ. થોડો વખત ભારે શ્રમ કરવો નહીં.
૭૬. જમી રહ્યા પછી નિર્મળ જળને એક ચળુને કોગળ ગળે ઉતારી જવો. બીજા કોગળા મુખશુદ્ધિ માટે બહાર કરવા.
૭૭, પશુની જેમ નીચું મુખ કરીને પાણી ન પીવું. પીધા પછી પાત્રમાં પાણી વધે છે તે માટલામાં કે બીજા કોઈ કામમાં ન નાખતાં નિર્જીવ જગ્યાએ ઢાળી નાખવું.
૭૮. પાણી ઝાઝું ન પીવું અને પાણીની બોખ માટે ન માંડવી. - ૭૯. ભજન કરી રહ્યા પછી નવકાર ગાવો અને બની શકે તે ચૈત્યવંદન કરવું.
૮૦. ભજન કરી રહ્યા પછી ભીને હાથ બીજા હાથ સાથે ન ઘસાવો, પગે ન ઘસવ, માં સાથે ના લગાડ, પણ ઢીંચાણ સાથે ઘસો.
૮૧, ભોજન કરીને તરત આળસ ન મરડવું.
૮૨. ભોજન કરીને તરત દિશાએ ન જવું. એટલે કે શૌચક્રિયા ન કરવી.
૮૩. ભૂજન કરીને તરત ઉધાડે શરીરે ન બેસવું. ૮૪. ભોજન કરીને તરત સ્નાન પણ ન કરવું.
૮૫. જમ્યા પછી ધીમે ધીમે સો ડગલાં ભરવાં કેમ કે જમીને બેસી રહેવાથી પેટ વધે છે.
૮૬. થોડુંઘણું ચાલ્યા પછી ડાબે પડખે થોડો વખત જાગતાં સૂવું, તે પણ ચીરા ન સૂવું. ચીત્તા સૂવાથી કફ ઉત્પન્ન થાય છેબડખે આવે છે અને ડાબે પડખે સૂવાથી આયુષ્ય વધે છે. આ પ્રમાણે ભેજનવિધિ સમજીને સુજ્ઞ મનુષ્ય તનુસાર યથાશકિત અવશ્ય વર્તવું. - ૮૭. ઉત્તમ પુરુષે સાધુની જેમ ભોજન કરવું એટલે કે સાધુની જેમ પેટ સહેજ ઊણું રાખીને જમવું તથા જમતી વખતે ભોજનને વખાણવું કે વખોડવું નહીં. [ષભદાસે આ રાસ પદ્યમાં લખ્યો છે. એના ઉપરથી ગદ્યમાં ભજનવિધિના આ નિયમો આપ્યા છે. કવિની ભાષા કેવી હતી તે નીચેની એમની પંકિતઓ ઉપરથી જોઈ શકાશે :
તરસ્યો જિમે તો ગોલ વાય, ટાઢ જિમે તે હોયે વાય; લઘુશંકાએ પાણી પીએ, ભગંદર રોગ તે અંગે લિયે અજીર્ણ માંહે ભેજન જેહ, વિષ સમાન નર કહિયે તેહ, વળી પરોઢિયે, સંધ્યાકાળ, રાતે જમે તે મૂરખ બાલ. અતિ ઊનું તે બલને હરે, અતિ ટાઢું તે વાયુ કરે. ખારું ખાટું તેજ અવગણે, અતિ કામી જીવિતને હાણે.]
Page #130
--------------------------------------------------------------------------
________________
પર
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૨
અમૃતા પ્રીતમ વિશે તંત્રીશ્રી, “પ્રબુદ્ધ જીવન’ના અમૃતા પ્રીતમ વિશેના મારા લેખમાં એક બહુ જ ભયંકર છાપભૂલ થઈ ગઈ છે. પ્રબુદ્ધ જીવન” પૃ.૩૧ ઉપર ચેથા ફકરામાં છેલ્લી બે લીટીમાં ‘ઈમરોઝચિત્રકાર અને અમૃતા સાહિત્યકાર, આ બંને કલાકારનું સહજીવન હિંદુ સમાજની વિરલ ઘટના છે. અહીં છપાયું છે દેહજીવન. તે બહુ જ ખરાબ લાગે છે તે આ સુધારો અવશ્ય મૂકશે.
' જયા મહેતા
તંત્રીશ્રી,
૧૬ જૂન, ૧૯૮૨ના 'પ્રબુદ્ધ જીવનના અંકમાં શ્રી જયા મહેતાને “અમૃતા પ્રીતમની કવિતા” ઉપરનો લેખ વાંચીને ઘણા ક્ષોભ થયો. અમૃતા પ્રીતમની કવિતા ઉપર જ માત્ર લખ્યું હોત તો ય 'પ્રબુદ્ધ જીવન' સાથે સુસંગત લાગત; પરંતુ લેખિકાએ ઉકત લેખમાં પ્રારંભમાં અમૃતા પ્રીતમના જીવનને ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરીને હદ કરી નાખી.
લેખિકાએ અમૃતાના જીવનને જે દષ્ટિએ બિરદાવ્યું છે તે માટે ‘પ્રબુદ્ધ જીવન” જેવા સાત્ત્વિક સામાયિકને બદલે બીજા કોઈ સામાયિકને પસંદ કર્યું હોત તે સારું હતું. અમૃતાને પતિ સાથે ભીતરનો મેળ નહોતે અને તેને ‘બળવાના માલની જેમ ચેરેલી છાયા” તરીકે રહેવું પડતું હતું. એટલે એ ‘ભાગ્યશાળી’ પતિના લાભાર્થે અમૃતા પતિથી છૂટા પડયાં! એટલેથી ન અટકતાં તેણે સાહિર, સજજાદ અને ઈમરોઝ જેવા મહાનુભાવની મૈત્રી કેળવી. સાહિરને મનભરીને ચાહવા છતાં તે તેનાથી દૂર જ રહ્યા. વતન પરસ્ત સાચા ‘પાક’ મુસ્લિમ બચ્ચાની માફક સજજાદ આ મહાન મૈત્રિણીની મૈત્રીની કદર ન કરતાં માદરે વતનને અમૃતાના પ્રેમથી મહાન ગણીને મિત્રધર્મમાંથી ફારેગ થઈ પાકિસ્તાન ચાલ્યું ગયો. હવે રહ્યો માત્ર ઈમરઝ. તેની સાથે પણ લગ્ન ન કરતાં લગ્નજીવનને પાછો લહાવો તે લીધે જ. શ્રી જયા મહેતા આ અનૈતિક ઘટનાને અહોભાવથી આ રીતે બિરદાવે છે. “ઈમરોઝ ચિત્રકાર, અમૃતા સાહિત્યકાર આ બન્ને કલાકારનું દેહજીવન (‘સહજીવન’ જોઈએ ‘દેહજીવન' નહિ, એ છાપ ભૂલ છે) હિંદુસમાજની વિરલ ઘટના છે!”
અમૃતા પ્રીતમ સ્વછંદી જીવનમાં આટલેથી જ અટક્યા નથી. શરાબ, સિગારેટ આદિ લતે એમને વળગેલી જ છે.
લેખિકા આવી ઘટના સંબંધે લખે છે: “અમૃતા એક સ્ત્રી. સુંદર અને વળી કવિતા લખે. અંગત જીવનમાં પણ સમાજમાન્ય નહીં એવી ઘટનાઓ. કેટલાક પંજાબી સાહિત્યકાર અને સમાજે અમૃતા પર વિતાડવામાં બાકી રાખ્યું નથી. છતાં ભીતરની સચ્ચાઈએ એમને ટકાવી રાખ્યાં છે !”
તો આ ભીતરની સચ્ચાઈ શું? શું ભીતરની રાચ્ચાઈ હોય એટલે માણસના બધા જ દો, બધાં જ સ્વચ્છેદે અને બધાં જ પાપો ક્ષમ્ય ગણાય? શેર ચોરી કરતા જાય અને પછી કબૂલ કરતે જાય તો એની ભીતરની સચ્ચાઈ માટે શું આપણે પુષ્પહાર પહેરાવીશું? ભીતરની સચ્ચાઈ તે મહાત્મા ગાંધીની હેય-જે સચ્ચાઈ
ભૂલ માટે પારાવાર પશ્ચાત્તાપ કરીને તેના પાવકમાં બળી બળી અંતે શુદ્ધ બને. ભીતરની સચ્ચાઈ જે જીવન હોય, એથી દિવ્ય કે ઉચ્ચ જીવનને ઝાંખતી ન હોય તે તેનું મૂલ્ય કેટલું? મહાત્મા ગાંધીની ભીતરની સચ્ચાઈ વધારે ઉચ્ચ જીવનને ઝંખે છે, જયારે અમૃતાની ભીતરની રોચ્ચાઈ છે એવા જ પામર જીવનમાં રાચવા મથે છે. વાસ્તવિક રીતે આવી સચ્ચાઈ તે સમાજને છેતરવા માટે હોય છેપોતે જે કાંઈ અયોગ્ય કર્મો કરે છે તેને મેગ્ય પરિપ્રેક્ષ્ય પૂરો પાડવા માટે! –અને એ રીતે પોતાનાં સારાં - ખેટાં કમેને સચ્ચાઈની છાપ દ્વારા “આદર્શ’ ઠેરવવા માટે! એટલે જ ભીતરની સચ્ચાઈ કોઈ સંયમસિદ્ધ મેહનદાસ ગાંધી માટે હોય; સ્વછંદી અમૃતા પ્રીતમ માટે નહિ.
'પ્રબુદ્ધ જીવનને બદલે આજનું કોઈ કહેવાતું સાહિત્યિક સામાયિક લેખિકાએ ઉકત લેખ માટે પસંદ કર્યું હોત તો ત્યાં તેનું યોગ્ય પ્લેટફોર્મ ગણાત. કેમકે આજનાં કેટલાંક કહેવાતાં ‘સાહિત્યિક' સામાયિકો સાચા અર્થમાં “સાહિત્યિક’ મટીને હવે “ગંગાજળને બદલે વડકા”થી ખાસ બુઝાવનારા જ બની ગયાં છે. (સાંભળવા પ્રમાણે મુંબઈમાં એમના સન્માનના આયોજકોએ પણ અમૃતા અને બીજા કેટલાક કવિ-સાહિત્યકારોની ખાસ બુઝવવા સન્માનના કાર્યક્રમ પછી વોડકાની-શરાબની મહેફિલ એક મોટી હોટેલમાં યોજી હતી.).
પણ પ્રબુદ્ધ જીવન’ તે ધર્મ, સંસ્કૃતિ, ચિંતન અને સમાજઘડતરનું પત્ર છે. મારા જેવા વાચકો આજના સાહિત્યથી ઊબાઈને માંડ ‘પ્રબુદ્ધ જીવન’ સુધી પહોંચ્યા છે. તેમાં પણ જો આવી જ કલમપ્રસાદી પીરસાતી રહેશે તે તેમની મુકિત માટે કોઈ સ્થાન નહિ રહે.
ડૉ. હસમુખ દેશી મહિલા કોલેજ,
રાજકોટ એકયુપ્રેશર કલાસ અંગે પ્રેમળ જતિ દ્વારા મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં ચાલતા એકયુપ્રેશરના કલાસમાં નવા એડમિશને હવે બંધ કર્યા છે. હવે છ માસ બાદ નવા નામે લેવામાં આવશે.
કન્વીનર, પ્રેમળ જ્યોતિ
- વાર્ષિક સામાન્ય સભા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૩૧-૭-૧૯૮૨ના રોજ સાંજના ૫-૦૦ વાગે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે, જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. - (૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંઘ તેમ જ શી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબેને મંજુર કરવા.
(૨) નવા વર્ષના અંદાજપત્રો મંજુર કરવા.
(૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી.
(૪) સંઘ તેમ જ વાચનાલય-પુસ્તકાલય માટે એડિટરોની નિમણુંક કરવી. વાર્ષિક રાભાના ઉપર જણાવેલા સમયે ઉપસ્થિત થવા વિનંતી.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ
મંત્રીઓ
પ્રેમળ જાતિ” પ્રેમળ જ્યોતિની પ્રવૃત્તિમાં કાર્યકરો જ્યાં જાય છે ત્યાં સાડીઓ માટે માંગણી થાય છે. તે સારી ગણાય તેવી - જુની નહિસાડીઓ સંઘના કાર્યાલયમાં મેકલવા વિનંતી કન્વીનર, પ્રેમળ જાતિ
Page #131
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૮૨
સધના કાર્યાલય મંત્રી શ્રી શાંતિલાલ ટી. શેઠની S. E. . તરીકે થયેલી નિમણૂ`ક
સંઘના કાર્યાલયમંત્રી શ્રી શાંતિલાલ ટી. શેઠની મહારાષ્ટ્ર સરકારે એસ.ઈ.એમ. તરીકે નિમણુંક કરી છે તેથી અમે હર્ષ અનુભવીએ છીએ.
તા. ૧૦૭-૮૨ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિમાં આ અંગે ખુશી વ્યકત કરવામાં આવી હતી અને ડૅ. રમણલાલ સી. શાહ તથા શ્રી ગણપતભાઈ ઝવેરીએ શાન્તિભાઈની કાર્યનિષ્ઠા માટે તેમની પ્રસંશા કરી હતી, જેને સૌ સભ્યોએ વધાવી લીધી હતી. સંઘના કાર્યાલયમાં કામ કરતાં કરતાં પણ સેવાની ધગશ અને ભાવનાથી ભિન્ન ભિન્ન સામાજિક સંસ્થાઓ સાથે સંકળાઈને કામની સૂઝ અને દષ્ટિથી સામાજિક ક્ષેત્રે તેઓ ઉપયોગી થતા રહ્યા છે. જેમ કે:
* ૧૯૩૭-૩૮ના રાજકોટના સત્યાગ્રહમાં તેમની નાની ઉંમરમાં પણ તેઓએ છ માસ સુધી એટલે કે લડતના અંત સુધી–સેવા
આપેલી.
* જૈન સોશ્યલ ગ્રુપ-મલાડની સ્થાપનામાં તેઓએ અગ્રીમ ફાળો આપ્યો હતો અને તેના સ્થાપનાકાળથી પાંચ વર્ષ સુધી મંત્રી તરીકે કામ કર્યું અને હાલ તેઓ ગ્રુપના ઉપપ્રમુખનો હાદો ધરાવે છે.
* મલાડના ઝાલાવાડી સ્થાનકવાસી મિત્રમંડળના બે વર્ષ સુધી તેઓ મંત્રી હતા – હાલ કમિટીના સભ્ય છે.
મલાડની મહિલા કોલેજની કમિટીના સભ્ય છે.
軍
#
છે.
તાજેતરમાં, બે વર્ષથી શરૂ થયેલ શ્રી ચીમનલાલ દવે એક્યુ પ્રેશર ફાઉન્ડેશન—જેની છ શાખા મુંબઈમાં અને એક શાખા સુરતમાં ચાલે છે તેની એડવાઈઝરી કમિટીમાં પણ તે ફાધર વાલેસના લખાણોથી પ્રભાવિત થઈને તેમના પુસ્તકો અડધી કિંમતે વેચવાને લગતી તેમણે યોજના ઘડી અને બે વર્ષના ટૂંકા ગાળામાં તેમણે ફાધરના ૧૦,૦૦૦ દસ હજાર પુસ્તકોનું વેચાણ કરીને એક વિક્રમ સ્થાપ્યો.
જૈન સાશ્યલ ગ્રુપ ફેડરેશનની માસીક પત્રિકા “મંગલયાત્રા”નું સહતંત્રીપદ પણ છેલ્લા બે વર્ષથી તેઓ સંભાળી રહ્યા છે. તેઓ એક સારા ચર્ચાપત્રી અને ઉગતા લેખક પણ છે. .
સંઘની બધી જ પ્રવૃત્તિઓમાં જેવી કે, પર્યુષણ વ્યાખ્યાનમાળા, “પ્રબુદ્ધ જીવન”, નાનીમેટટી સભા, આજીવન સભ્યો તેમ જ પેટ્રન સભ્યો બનાવવા-આ રીતે સંધની દરેક પ્રવૃત્તિનો વ્યાપ વધારવામાં હંમેશા તેઓ સક્રીય રીતે રસ ધરાવતા રહ્યા છે અને રાત-દિવસ શેયા વિના સમયના ભાગ આપતા રહ્યા છે તેના અમે સાક્ષી છીએ. તેમના અણુએઅણુમાં સંઘના કોયના અને વિકાસના સ્પંદના કાયમ ચાલતા જોવા મળે-સંઘ માટેની તેમની આત્મીયતા અદ્ભૂત કહી શકાય એવી છે. આ રીતે સંઘના કાર્યોના વ્યાપ વધાર વામાં તેઓ હંમેશા સક્રિય રહ્યા છે. એકયુપ્રેસરની પ્રવૃત્તિ તેમના કારણે જ આપણે શરૂ કરી શકયા એમ કહેવામાં જરા પણ અતિશયોકિત થતી નથી.
આવી તેમની અનેકવિધ સેવાઓની કદર કરીને મહારાષ્ટ્ર સરકારે તેમને એસ. ઈ. એમ. તરીકે નિયુકત કર્યા છે તે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ.
પ્રભુ જીવન
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
8
7
પૂજય સાધ્વીશ્રી ધર્મશીલાજી પૂજય મુનિશ્રી વાત્સલ્યદીપ પૂજ્ય મોરારીબાપુ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી કિરણભાઈ
ડૉ. રમણલાલ સી. શાહ
શ્રી શશિકાન્તભાઈ મહેતા શ્રીમતી ધૈર્યબાળા વારા
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા
સંઘઆયોજિત આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું, રવિવાર તા. ૧૫-૮-૮૨ થી સોમવાર તા. ૨૩-૮-૮૨ સુધી બિરલા ક્રીડા કેન્દ્રમાં આયોજન કરવામાં આવ્યું છે. તેમાં નીચે મુજબ વ્યાખ્યાનક્કી થયા છે.
તા
૫૩
શ્રી કુમારપાળ દેસાઈ પ્રો. તારાબહેન. શાહ ડૉ. નરેન્દ્ર ભાનાવત ડૉ. કાન્તિલાલ કાલાણી ફ્રાંી શૈલેષભાઈ શ્રી . વસંતભાઈ ખાખાણી
મહાદેવિયા
શ્રી કૃષ્ણકાન્ત મહેતા જસ્ટિસ ધર્માધિકારી
ડૉ. સુરેશ દલાલ
શ્રી અશોકકુમાર વ્યાખ્યાતાઓની તારીખ તેમ જ વિષયો સાથેના સમગ્ર પ્રોગ્રામ આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
* . શાકપ્રસ્તાવ
*
સંઘની તા. ૧૮-૭-૮૨ના રોજ મળેલી કાર્યવાહક સમિતિમાં નીચે પ્રમાણેના ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. “સંઘના કાર્યાલય સાથે છેલ્લા સાત વર્ષથી સંકળાયેલાં અને
શ્રી મણીલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અનેં પુસ્તકાલયના લાઈબ્રેરિયન તરીકે સેવા આપી રહેલા શ્રીમતી રાજુલબહેન જોષીનું ટૂંકી માંદગી બાદ તા. ૯-૭-૮૨ ના રોજ ૨૯ વર્ષની નાની.. ઉમરે દુ:ખદ અવસાન થયું. એથી આ સભા આંધાત અનુભવે છે. કાર્યાલય સાથે ઓતપ્રોત થઈને નિષ્ઠા અને આત્મીયતાપૂર્વક કામ કરવાની એમની પદ્ધતિથી સૌ કોઈના મનમાં એમના પ્રતિ આદરની લાગણી તેમણે જન્માવી હતી. વાલ્વના સફળ ઓપરેશન બાદ અચાનક તબિયત લથડતાં એમનું અકાળ અવસાન થયું. તેમના કુટુંબીજનો પર આવીપડેલાં દુ:ખમાં સહભાગી થતા આ સભા શોકની લાગણી વ્યકત કરે છે અને તેમના આત્માને પરમ શાન્તિ મળે એવી પ્રાર્થના કરે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
શ્રી ચીમનલાલ જે. શાહ તથા શ્રી રિભાઇને અભિનંદન
સંઘના મંત્રી અને અમારા સાથી શ્રી ચીમનલાલ જે. શાહ અને વ્યવસ્થાપક સમિતિના સભ્ય તેમજ બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના ઘાટકોપર વિભાગના કોર્પોરેટર શ્રી હરિભાઈ ગુલાબચંદ શાહને મહારાષ્ટ્ર સરકારે એસ. ઈ. એમ. તરીકે પુન: નિયુકત કર્યા છે. એ બન્ને સાથીઓને અભિનંદન આપતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી ચીમનલાલ જે. શાહ સંઘ ઉપરાંત જૈન સાશ્યલ ગ્રુપ, સુમંગલમ, સ્તંભરા વિદ્યાીંઠ અને બેન્ક ઑફ પ્લેઝર વગેરે અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાલાં છે. એ જ રીતે શ્રી હરિભાઈ પણ ઘાટકોપરની એચ. જે. દોશી સાર્વજનિક હોસ્પિટલ અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. આ બન્નેનું મહારાષ્ટ્ર સરકારે સાર્વજનિક રોવાનું બહુમાન કર્યું છે એમાં અમે અમારો સૂર પ્રાવીએ છીએ. – તંત્રી
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી મુંબઈ જેન યુવક સંઘ – મુંબઈ
તા. ૩૧-૧૨-૧૯૮૧ દિવસનું સરવૈયું
૧૯૮૦ રૂ. પૈ.
૧૯૮૧
' ૧૯૮૦
૧૯૮૧ રૂ. પૈ.
૫૫૪૮૧૦-૧૮ ૨૭૪૫૭૩-૪
- ૮૨૩૮૩-૧૮
ફ અને દેવું: રિઝર્વ ફંડ ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો: વર્ષ દરમિયાન પેટન
મેમ્બર સભાસદ ફીના શ્રી પ્રેમળ જ્યોતિ રિઝર્વ ફંડ પ્રબુજીવન કાયમી ગ્રાહક ફંડ
પ૧૦૧૩-૧૫ ૨૧૭-૨૫
૬૪૧૫૩૦ ૧૨00 ૧૦-૦
૭૭૮૮% ૧૦૦
૫૧૨૩૦-૪૦
૫CC-૦૦
૧૦૨૧૧૩૬૧૮.
૯૦૭૩૮૩-૧૮
ઈન્વેસ્ટમેન્ટ ચાપડા પ્રમાણે) ૫૧૦૧૩-૧૫ રસધારા કો. ઓ. હા.સે. લિ. મુંબઈ
ઉમેરો : વર્ષ દરમિયાન કેપીટલ ખર્ચના
રસધારી કો. ઓ. હા. સે. લિના ૫૦૦૦ શેર ૧૦ દરેક રૂા. ૫૦ને
૨૦૦ ડિબે. દરેક રૂા. ૧૦ ૨૮00. તાતા ઓઈલ કુ. ૧૫0000 ૧૫૦ ડિબે. દરેક રૂ. ૧૦૦નો
બોમ્બે ડાઈગ કુ. ૧૫૦૦-૦૦ ૧૫૦ ડિબે. દરેક રૂા. ૧૦
૧૫૦ ડિબે વોલ્ટાઝ લિ.ના
દરેકના રૂ. ૧૦ ૨૨૫00% (ડિબ. તાતા લોકોમેટીવ)
૨cc00
૨૪૦૧૯-૧૯
૧૫00000
૨૪૦૧૯-૧૯
૨૨૭૩-૨૫
૧૫૦-૦૦
શ્રી સંઘ હસ્તકના ફંડો :
શ્રી મકાન ફંડ . ગયા સરવૈયા મુજબ બાકી
શ્રી પુસ્તક પ્રકાશન ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી શ્રી માવજત ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી શ્રી પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિ ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો:
૨૨૭૩-૨૫
૧૨૬-૪૮
૫૮1
-
0
પ્રબુદ્ધ જીવન
૧૨૬-૪૮
૧૫૬૯૨-૪૭
૭૩૮૦-૦૦
૨૦૬૬૭-૨૨
પપ૮૫- ૧૦૨૦૦%
૭૫૩૭૪-૭૫
ભેટના
૯૫૮૮૪૦
યુનિટ ટ્રરટ ઓફ ઈ. યુનિટ ઈન્ડિયન ટેલિફોન ઈન્ડસ્ટ્રીઝ લિ. હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ
ઈશ્યિન ઓઈલ કોર્પોરેશન લિ. ભારત હેવી ઈલેકટ્રીક લિ.
૧૧૬૫૧૧-૨૨
૯૧૬૭-૨૨
બાદ: ૨૪cc-૦૦ વર્ષ દરમિયાન ખર્ચના ૧ ૦૦ રિઝર્વ ફંડમાં લઈ ગયા ૫
૫૦
૩૫૦૦૦ ૫૦૦ પCCC-09 ૧૮૫00-00
૭પ૭૩-૨૪
૦
૯૭પ૭૩-૨૪
૩૪૩૩૫cs
૧૮૯૭૭-૯૮
૭૪૦૦-૦૦ ૨૦૬૬-૨૨
ફર્નિચર અને ફિકચર: (પા પ્રમાણે ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો: વર્ષ દરમિયાન ખરીદીના
૯૬૬૦-૨૪ ૫૦૦-૦૦
૧૦૧૬૮-૨૪
૩૮૪૩૬-૨૮
00
શેઠ દીપચંદ શ્રી. શાહ ટ્રસ્ટ : ગયા સરવૈયા મુજબ બાકી ૪૦૩૦૪-૨૮ ઉમેરો:
ભેટ તથા વ્યાજના ૩૯૫૫-૦૦ બાદ: ખર્ચના
૪૧૬૯-૦ ૨૩૦૧-
૪૪૨૫૯-૨૮
com
૧૦૧૬૨૪ ૧૬૧૦-૨૪ ૨૨૫૦-૨૪
બાદ: કુલ ઘસારાના ચાલુ વર્ષના
૩૮૬૯-૨૪ ૬૨૯-૦૦
તા. ૧૬-૭
૪૯૮-૨૪
૪૦૩૪-૨૮
૪૬રપ૯-૨૮
૫૬૬૨-૦૦
Page #133
--------------------------------------------------------------------------
________________
૨૧૦૦૫-૦૦
૨૧૦૦૫-૦.
૧૦૭૨૮-૯૫
શ્રી વિદ્યાસત્ર પ્રવૃત્તિ કુંડ ખા: વિદ્યાસત્ર પ્રવૃત્તિ ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી ૯૨૩૫-૫૫
(ઉધાર) બાદ: વ્યાજને
૧૬૮૦૦
૧૧૧૫-૦૦ IS
૨૧૦૦-
૭૫૫૫-૫૫ ૫૬૯૧-૦૫
૧૦૫૯-૫૦ ઉમેરો: ખના ૨૧૦૦પ-૨૦ હવાલો નાખ્યો
૧૩૨૪૬-૬૦
ડિપોઝીટ: ૧૨૫-૦૦ પોસ્ટ ઓફિસમાં
૧૨૫-૦ ૪૮00 બી. ઈ. એસ. ટી. માં
૬.
૩૦ ૩૬૦૦૦ ટેલિફોન અંગે
૩૬૦૦ ૯૬૫-2. લેણું : ૯૮૨-૫૦ ઈન્કમટેક્ષ રીફંડ અંગે
૧૫૭-૧૬ ૧૫૭૯૫-૩૧ ખર્ચ અંગે અગાઉથી આપેલ , ૧૩૨૮૮-૧૧ ૨૨૧૩૨-૦૦ સ્ટાફ પાસે
૧૬૯૦૨-૦ ૫૪૪૨૯-૨૨ શ્રી મ. એ. શાહ સા. વા. અને પુસ્તકાલય
૭૯૬૬૫-૦૨ ૩૫૭૫-૦૦ વ્યાજના લેણા ડિબેન્ચર ૨૭૫૦-૦૦ ડિપોઝીટ પર.
૩૭૦૩-૨૫ - ૬૪૫૩-૨૫ ૯૬૯૧૩-૦૩
રોકડ તથા બેંક બાકી: ૩૩૦૩૫-૨૯ બેંક ઓફ ઈ.ના ચાલુ ખાતે
૨૧૬૨૧-૪૭ ૧૨૬૦૦ બેંક ઓફ. ઈ.ના રિકરિંગ ખાતે ૦૦૦-૦૦ ૫૧૧૫૮૦૦૦ બેંક એક્ ઈ.ના ફિકસ
ડિપોઝિટ ખાતે ૩૭૧૫-૮૦ ૧૧૫000-00 બેંક ઓફ બરોડા ફિક્સ
ડિટિ ખાતે ૧૪0000 ૧૨૫૦૦૦-૦૦ યુનિયન બેં. એ ઈ. ફિક્સ
ડિપોઝિટ ખાતે ૧૨૫૦૦ ૬૩૬૫૮૦-૦૦ ૨૪૩-૫૫ રોકડ પુરાંત
૫-૩૧
૯૨૩૫-૫૫
૧૩૨૪૬-૬૦
૧૧૭૮૭૭-૫૪
જીવન ઘડતર લક્ષી પ્રવૃત્તિ ફંડ: ૨૯૭૪-૮૦ ગયા સરવૈયા મુજબ બાકી ૩૨૭૪-૮૦ ૩000 ઉમેરો: વ્યાજના
૨૫૬-૦૦
૩પ૩૦-૮૦
૧૦0૯૪૫-૩૮
૩૨૭૪-૮૦. ૧૬૪૦૬-૧૩ દેવું: સ્ટાફ છે. ફંડના ૧૧૦૦૦ લવાજમના અગાઉથી આવેલા ૩૨૮૦૨-૮૨ અન્ય દેવું:
૨૦૩૪૫-૧૩ ૧૪૫૦-૦૦ ૩૦૭૧૧-૯૨
પ૨૫૦૭-૦પ
૧૦૬૦૧૨૧-૮૦
શ્રી. જનરલ ફંડ: વર્ષ દરમિયાન ખર્ચ કરતાં
આવકમાં વધારો વર્ષ દરમિયાન પ્રબુદ્ધ
આવકમાં વધારો
૩૫૨૩૧-૧૪
જીવનમાં
૧૭૪૬-૪૮
૩૬૯૭૭.૬૨
બાદ : ગયા સરવૈયા મુજબ ઉધાર
બાકી
૯૭૪૫૮-૮૪ શ્રી જનરલ ફંડ ખાવું:
૬૫૮૨૫૧-૬૮ ૧૩પ૭૫-૮૮ ગયો સરવૈયા મુજબ બાકી ૪૬૫૨-૨૮ બાદ : વર્ષ દરમ્યાન આવકનો વધારે (૨૩-૬૦ ૨૫૫૫૬-૧૮ - પ્રબુદ્ધ જીવનમાં ખને વધારો
૩૪૪૭૯-૭૮ ૧૦૬૦૧૨૧-૮૦
૧૧૭૭૪૮૬-૭૨ એડિટરોનો રીપાર્ટ: અમેએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુંબઈનું ૩૧-૧૨-૮૧ના રોજનું ઉપરનું સરવૈયું મજકુર સંધના ચોપડા તથા વાઉચર સાથે તપાસ્યું છે અને અમારા
ધી મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એકટ અનુસાર જુદા રિપોર્ટ આધીન બરોબર છે.. તા. ૨૯--૮૨
શાહ મહેતા એન્ડ કુ. ચાટર્ડ એકાઉન્ટન્ટસ
ડિટર્સ
૩૪૪૭૯-૭૮
ઉમેરો : સરવૈયા ફેરને
૨૪૯૭-૮૪
૦૨૭
૨૪૯૮-૧૧
૧૧૭૭૪૮૬૭૨
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૯૮૦
૧૭૨૮૮૦૦
૩૮૨૦૦
૧૮૫૧-૨૦
૨૦૧-૦૦ acc-co
૪૫૯૨૧૬
૧૩૨૦૦-૦૦ ૨૦૦
૨૧૩-૦
211-00
૧૧૯-૧૨
આવક
ભેટના
સભ્ય લવાજમના
બાદ : શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને ‘પ્રબુદ્ધ જીવન’ની કોપી મફત માલવામાં આવે છે તેના
વ્યાજના : ડિબેન્ચરોના
બેંકના ખાતાઓનાં તથા ફિકસ
ડિપોઝિટના
111100-00
૫૬૩૩૬-૬૦ ૬૨૪-૯૯
બ્રાંડના કંપનીઓમાં ડિપોઝિટ પર ૩૮૮૮-૧૫
બાદ: લાઈફ મેમ્બર શીપ ફંડના વ્યાજના શ્રી પ્રબુદ્ધ જીવનની લવાજમ ખાતે
અન્ય અંકિત ફંડોને ૫૧૬૦
૧૬૯૦-૯૦
પરમાનંદ કાપડિયા સભાગૃહ
ભાડાના પરચૂરણ આવક
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુંબઈ
તા. ૩૧-૧૨-૮૧ના રોજ પૂરા થતાં વર્ષનો આવક તથા ખર્ચનો હિસાબ
૧૯૮૧
૧૯૮૦
ફો..
vi,
૪૧૭૫-૦૦
૧૮૫૦-૦૦
૬૬૩૮૯૭
૧૯૮૨૦-૦૦
ફ.. પૈ.
૨૭૦૬૫-૯૦
૨૩૨૫૦૦
૪૬૫૬૯-૭૪
૨૬૫---
૭૮૨૫૬૪
ઉપરના હિસાબ તપાસ્યો છે અને અમારા ધી મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એકટના કાયદા અનુસારના જુદા રિપોર્ટ
આધીન બરાબર છે. મુંબઈ, તા. ૨૯-૫૮૨
૮૭૧૨-૦
-૭૩-૧૭
૧૮૫૬-૧૦
૧૮૫-૯૦
૧૫૭૮-૭
૧૧૪૨-૫૦
૧૫૯૬૬-૬૧
૩૧૦૦૦
1100-00
૨૨૨૨૬૩૮
૨૩૨૩૯-૬૦
0-20
૪૬૫૨-૨૮
૫૦૧૧૯-૧૬
ખર્ચ
વહીવટ તથા વ્યવસ્થા ખર્ચ
પગાર બેનસ વગેરે
બ્લોક મેન્ટેનન્સ તથા વીજળી ખર્ચ
પ્રિન્ટિંગ તથા સ્ટેશનરી
ટેલિફોન ખર્ચ
પોસ્ટંન્ટ
સ્ટાફ પ્રો. ફંડને ફાળાના તથા વ્યાજ
પરચૂરણ ખર્ચ
પબ્લિક ટ્રસ્ટ એડ. ક્રૂડન
પરમાનંદ કાપડિયા સભાગૃહ
અંગે માણસને મહેનતાણાના ઓડિટરોને આનરેરિયમના
ફર્નિચર ઘસારાના
વસંતવ્યાખ્યાનમાળા ખર્ચ
સરવૈયા ફેરના
વર્ષ દરમિયાન ખર્ચ કરતાં આવકના વધારો
..
૧૯૮૧
11.
10200-00
૧૦૬૧-૧૮
૫૭૦૯-૩૬
૧૩૫૭૩૦
૪૫૯૦ -
૧૩૯૬-૦૦
૧૨૮૨૯-૮૬
૬૮.૦
730-00
1400-00
ડા..
.
૩૬૬૩૦૭૦
૬૨૯૦૦
[૯૩૪-૮૦
૩૫૨૩૧-૧૪
૭૮૪૨-૬૪
શાહ મહેતા એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
એડિટર
*b v]
Page #135
--------------------------------------------------------------------------
________________
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ – મુંબઈ
તા. ૩૧-૧૨-૧૯૮૧ના રોજ પૂરા થતાં વર્ષના શ્રી પ્રબુદ્ધ જીવનને આવક તથા ખર્ચને હિસાબ ૧૯૮૧
૧૯૮૦
ખ
તા. ૧૬-૭-૮૨
૧૯૮૦
૧૯૮૧
આવક:
૧૬૪૨-૫૦
વર્ષ દરમ્યાન લવાજમના આવ્યા
"૧૮૫૨૨-૦
ઉમેરો : શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને મફત પ્રત મોકલવામાં આવે છે તેના, લાઈફ મેમ્બરોને પ્રબુદ્ધ જીવનની પ્રત મોકલવામાં આવી છે તેના ૧૮૫
તથા આજીવન સભાસદના ૧૩૨૮૦ લવાજમ ફંડના વ્યાજમાંથી ૧૪૬૬૦૦
વહીવટ તથા વ્યવસ્થા ખર્ચ : ૮૪૬૨-૫૦ પગાર તથા બોનસ ૧૬૬૪૦-૨૦ પેપર ખર્ચ ૩૨૭૪૭-૨૨ છપામણી ખર્ચ ૨૭૭-૨૬ પેસ્ટેજના ૧૩૩૧- પુરસ્કાર ખર્ચ ૧૧૪૦-૫૦ પૃ. ફંડના ફાળાના તથા વ્યાજના
વર્ષ દરમિયાન ખર્ચ કરતાં આવકને વધારો
૧૧૮૫ % ૧૫૮૮૫-૪૦ ૩૩૪૬૬-૦૨ ૩૫૮૦૭૬૦
૧૩૯૬-Q ૧૭૪૬-૪૮
૩૫૮૩ર
પ્રબુદ્ધ જીવન
૫0000 ૨૮૫૪-4
મેટના: પરમાનંદ કાપડિયા મારફનિધિ અન્ય કડ ભટના વર્ષ દર મયાન આવક કરતાં ખર્ચને વધારી શ્રી જનરલ ફૂડ ખાતે લઈ ગ્યા
૨૯૮૫૯-
૧૨ 1000-CO
૨૫૫૫૬-૧૮
૬૩૦૩-૬૮
કુલ રૂ.
૬૯૮૯૧-૫૦
૬૩૦૩૯-૬૮
૬૯૮૯૧ ૧૮
ઉપરના હિસાબ તપાસ્યા છે અને અમારા ધી મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એકટ અનુસારના
જુદા રિપોર્ટ આધીન બરાબર છે. મુંબઈ, તા. ૨૯-૫-૮૨
શાહ મહેતા એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
ઓડિટર
I
T)
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય – મુંબઈ
તા. ૩૧-૧૨-૧૯૮૧ના દિવસનું સરવૈયું
૧૯૮૧
૧૯૮૧ રો. ૫.
૧૯૮૦
ફંડ અને દેવું:
સ્થાયી ફંડ ૧૦૭૮૯૪-૦૦ ગયા સરવૈયા મુજબ બાકી ૧૦૭૮૯૪-૦૦
શ્રી પુસ્તક ફંડ : ૫૫00 ગયા સરવૈયા મુજબ બાકી ૫૫૦૦૦
શ્રી ફનચર ફંડ: ૨૪000 ગયા સરવૈયા મુજબ બાકી ૨૪૦
શ્રી રિઝર્વ ફંડ : ૩૧૬૭૩-૪ર ગયા સરવૈયા મુજબ બાકી ૩૧૬૭૩-૪૨
૩૯૫૭૩-૪૨.
૧૯૮૦
મિલકત અને લેણું:
ઈન્વેસ્ટમેન્ટ (ચોપડા પ્રમાણે) ૬000 બેંક ઓફ ઈ. ફી. ડિપોઝિટ
ફનિચર (ખરીદ કિંમતે) ૧૬૯૫-૯૩ ગયા સરવૈયા મુજબ બાકી ૪૭૮૫-૯૩ બાદ : કુલ ઘસારાના ૫૩૭૬-૯૩. ૫૯૧-૦૦ વર્ષ દરમિયાન ઘસારાના પ૩૦-૦૦
- ૧૦૬૯૫-૯૩
પ૯૦૮-૯૩
૪૭૮૭-૦
હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમી.લી. એચ. એમ. ટી. લી.
૩૦ ૩૦,૦૦૦
૬00.
૧૪૭૪૬૭-૪૨
૮૧૮૩૮-૨૦ ૧૧૨૧૭૯૫
પુસ્તકો: : ખરીદ કિંમતે) ગયા સરવૈયા મુજબ બાકી ૩૦૫૬-૧૫ ઉમેરો: વર્ષ દરમિયાન ૧૮૩૨૯-૧૦ ખરીદીના
* ૧૧૧૩૮૫-૨૫ બાદ : કુલ ઘસારાના તથા ૩૩૫૫૬-૧૫ જૂના પુસ્તકોના લખી વાળ્યા ૧૧૨૭૩-૧૦
- ૪૪૮૨૯-૨૫
પ્રબુદ્ધ જીવન
દેવું: ૧૫૨૨૬0 પુસ્તકો અંગે ડિઝીટ ૧૦૭૩૪-૦૮ સ્ટાફ છે. કુંડના ૫૪૪૨૯-૨૨ શ્રી મુંબઈ જેન યુવક સંઘના ૩૬૮૨-9 પુસ્તક ખરીદ અંગે
૩૩૫૫૬-૧૫
૧૬૨૨૬-૦ ૧૪૧૦૫-૩૬
૬૫૫-૦૨.
૬૬૫૫૬-૦૦
૮૦૦૪-૩૦
૧૧૭૯૯%૮
લેણ: ઈન્કમટેક્ષ રીફંડના સ્ટા પાસે
૧૦૪-૦૦ ૧૨૮૭-૦
૨૩૧૫૩૮-૭૨.
૧૩૯૧-૦૦
૨૬૫૪૫૮-૧૦
૫૫૬૦૮૨ ૨૬૫ %
૧૪૬-૪૦
બેંક ઓફ ઈ.ના બચત ખાતે બેંક ઓફ ઈ.ના રીકરિંગ ડિ. રોકડ પુરાંત
૩૫૪૩-૩૨ ૨૯૫૦%
૪-૬૦
૩૨૯૯૭૯૨
એડિટરને રિપોર્ટ: અમોએ શ્રી મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય મુંબઈનું તા. ૩૧-૧૨-૧૯૮૧ના રોજનું ઉપરનું સરવૈયુ મજદૂર સંસ્થાના ચેપડા તથા વાઉચરો સાથે તપાસ્યું છે અને અમારા ધી મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એકટ અનુસારના જુદા રિપોર્ટને આધીન બરાબર છે.
૫૩૫૨૫-૦૧ ૨૦૦૦
શ્રી આવક ખર્ચ ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી ૭૪૩૦૪-૫૦ બાદ: મુંબઈ મ્યુનિસિપલ ૨૫૦૦-૦૦ કોર્પોરેશનમાંથી ગ્રાંટ —
૪૯૩૦૪-૫૦ ઉમેરો: વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચને વધારે ૫૦૪૨૧-૬૮
૪૦૭૭૯-૪૯
મુંબઈ : તા. ૨લ્મી મે, ૧૯૮૨
૯૯૭૨૬-૧૮
સહી : શાહ મહેતા એન્ડ કુ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ,
એડિટર્સ
તા. ૧૬-૭-૮૨"
૨૩૧૫૩૮-૭૨
કુલ રૂ.
૨૬૫૪૫૮-૧૦
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૯૮૦
૨૨૪૪૮ 30-03
૧૯૨-૦૦
૬૬૫૦૦
૪૦૪-૫૫ ૨૪૫૨૦ ૫૫-૪૦
૪૦૭૭૧-૪૯
૫૪૫૫૧-૧૨
આવક
વ્યાજના:
રીકરીંગ ડિપોઝીટ બેંકના વ્યાજના
મંથલી ઈન્કમ રાર્ટિફિકેટનું
હિન્દુસ્તાન એગેનિક કેમી, લિમાં
ડિપોઝીટનું
ભેટના :
પુસ્તક લવાજમના
પરચુરણ આવક :
પસ્તી વેચાણના પાસબુક વેચાણના
દંડના
વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચને
વધારો
શ્રી મ. મા. શાહ. સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલય
તા. ૩૧-૧૨-૧૯૮૧ના રોજ પૂરા થતાં વર્ષના આવક તથા ખર્ચના હિસાબ
મુંબઈ : તા. ૨૯મી મે, ૧૯૮૨
.
૨૪૫૦-૦૦
૨૮૩૬
CCOO
૯૬૫-૩૪
3460-00 ૬૩૮૫-૦૦
૫૧૬-૯૦ ૨૧૩-૨૦
૬૭-૩૦
કુલ રૂા.
અમોએ ઉપરના હિસાબ તપાસ્યો છે અને બરોબર છે.
૧૯૮૧
રૂા.
પે.
૩૬૯૮-૯૯
૯૯૨૫૦૦
૭૯૭-૪૦
૫૦૪૨૧-૬૮
૬૪૮૪૩-૦૭
સહી : શાહ મહેતા એન્ડ કુંટું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, એડિટર્સ
૧૯૮૯
૩૩૯-૫૦
૨૯૮૩૪-૫૫
૧૦૧૨-૫૦
૧૨૫૦-૦૦
૪૨૬-૦૦
૬૧૫-૦૦
૨૯૧૯૦૦ ૧૧૮૫૯૦
૫૦૦
૫૮૨૧-૧૯
407-00
૮૬૦૦-૪૮
૪૫૧-૧૨
ખર્ચ :
વહિવટી તથા વ્યવસ્થા અંગે ખર્ચે
પેપર લેવામ
પગાર તથા બેનસ વગેરે બુક બાઈન્ડિંગ
પ્રોવિડંડ ફંડફાળાના તથા પ્રોવિડંડ ફંડને વ્યાજના વીમાના પ્રીમીયમના
વ્યવસ્થા ખર્ચ: મકાન મેન્ટેનન્ટર તથા
વીજળી ખર્ચ:
ટેલિફોન ખર્ચ
આડિટરોને આનેટેરિયમના ગાડીભાડું, પારા નિફોર્મ તથા સ્ટાફને ચા અને અન્ય ખર્ચ
પ્રિન્ટીંગ અને સ્ટેશનરી
ફિનચર પર ઘસારાના ૧૦૦
પુસ્તક પર ૧૫
ફી.
ગે.
૪૨૮૯-૧૦
૩૧૮૨૮-૦
૭૬૫૦૦
૨૯૭-૦
5911-00
૩૧૮૦-૦૦
૧૩૭૫૦
૫૦-૦૦
૭૪૭૯-૯૦
૫૨૬-૩૭
૫૩૨-૦૦
૧૧૨૭૩-૧૦
૧૯૮૧
૫.
૩૯૯૯૪-૭૦
૧૩૦૪૩-૨૭
૧૧૮૦૫-૧૦
૬૪૮૪૩-૦૭
૧૭૮૨
પ્રશુળ જીવન
3
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા.૧૬-૭-૮૨
(
ગાલિબની ફૂલપાંખડી -3
હરિદાન
દારીની આ કિતાબ કયારેક કોઈ પૂરી સંપાદન કરી શકે તે ગમે – પણ એ સંપાદન વિકટ છે. એટલું જ કદાચ અશકય પણ છે.
આ
ઘર અમારા જ ન રોતે ભી તે વીરાં હોતા,
.
. બહુર અગર બર ન હતા તે બયાબાં હતા!
વેરાની એક જ પ્રકારની હોય એવું નથી. વિષાદ એક જ રીતે પ્રગટ થતા નથી. એ રીતે જ મનુષ્યની એકલતા પણ અલગઅલગ રીતે પ્રગટ થતી હોય છે.
અમે રડયા : અને ઘરમાં સાગર છલકાઈ ઊઠો. પણ ન રડત તે કંઈ ઘરમાં બગીચે ખીલી ઊઠવાને ન હતો.
દરિયે જો દરિયે ન હોય, એનું તમામ પાણી શોષાઈ જય તે પણ એની રેતીને કારણે એ માત્ર રણ બનીને રહે.
અહબાગ ચારા સાઝિ એ - વાહશત ન કર સકે ઝિન્દા મેં ભી ખયાલ, બયામાં નવર્ટ થા.
કોઈ માણસ પાગલ થઈ જાય તે આપણે એને કોટડીમાં પૂરી દઈએ.
ઉર્દૂ કવિતામાં પાગલપણાને રાંબંધ મજનૂ રાણે, મજનૂની રણમાંની – સહરામાંની રઝળપાટ સાથે છે.
આ બેને આશ્રય લઈ કવિ એક સરસ અંદાજી કહે છે : મિત્રાએ મારી વહશતને (પાગલપણાને ) ઉપચાર કરવા મને
પૂરી દીધે, પણ તેઓ નિષ્ફળ ગયા. મારો વિચાર તે બયાબાંમાં - રણમાં, વેરાનમાં ભટકી રહ્યો છે.
- તમે મારાને બાંધી શકે, માણસના વિચારને નહીં.
દિલ મેં, જોક - એ- વસ્લ - એ - યાદ - એ - યાર તક,
* બાકી નહીં આગ ઈરા ઘર મેં લગી ઐસી કિ જે ઘા જલુ ગયા.
જે કંઈ હાથ એ બધું જ નામશેષ થાય એવી પણ હાણ આવે છે. મિલનને ઉત્સાહ ચાલ્યો જાય એ આવી જ એક ક્ષણ છે. મિલનની ક્ષણ આવે અને હૃદયમાં એ માટે ઉત્સાહ પણ ન હોય, પ્રિયતમની સ્મૃતિ પાન શેપ ન હોય તો એના જેવી કરુણ ક્ષણ એકે ય નથી. એવું બને તે નક્કી જાણવું કે કોઈક એવી આગ લાગી હશે જેમાં બધું જ ભસ્મીભૂત થઈ ગયું. મિલનને ઉત્સાહ કે પ્રિયતમાની સ્મૃતિ.
- હૃદયની આગની આ વાત જેટલી ચોંકાવનારી છે, એટલી ઉદ્દામ પણ છે.
ફેંજ-એ - બેદિલી, નૌમીદિ-એ- જાવેદ સાસાં છે કશાઈશ કો હમારા ઉકદા-એ-મુશ્કિલ પરાંદ આયા.
ઉદાસીનતાની ઉદારતાથી ચિરકાલીન નિરાશા, નાઉમ્મીદી હવે આસાન થઈ ગઈ છે; બાલવાના પ્રયત્નોને અમારી સરળતાથી ન ખૂલે એવી કઠણ ગાંઠ જ પસંદ આવી.
‘ગાલિબ કા હૈ અંદાજે - બયાં એર’ એ પંકિતની સાર્થકતા એકેએક શેરમાં થાય છે. ઉદાસીનતાની ઉદારતાને કારણે હવે શાશ્વત ના ઉમ્મીદી હવે હાથવગી બની ગઈ છે : મારી ગુંચ સરળતાથી ન ખૂલે એવી છે. ભાગ્યને એ ગૂંચ જ વધારે પસંદ આવી ગઈ છે.
પાતાની નિરાશા માટે અને પોતાની ઉકેલાઈ ન શકે એવી સંકુલ સમસ્યા માટે આટલી હળવાશથી ગાલિબ જ કહી શકે. :
ચિંતને
અર્જ કીજે જૌહર - સે - અંદેશકી ગરમી કહાં - કુછ ખયાલ આયાથા વધશતકા કિ સહરા જલ ગયા.
અતિશયોકિત દ્વારા વેદનાની વાત કરવી એ ગાલિબને પ્રિય અંદાજ છે. અહીં પણ પ્રથમ વાચ્યાર્થ જ જોઈએ. : “ અંદેશાના રત્નની ગરમી કેટલી હશે અને વિચાર કરે; જરાક પાગલપણાને વિચાર આવ્યો કે રણ સળગી ઊઠયું !
અંદેશાનું જૌહર - એની ગરમી, વહતને વિચાર અને સળગતું
રોગ
' ‘વસ્ત્ર ફડતી મહોબ્બત' સાથે રણમાં ફરી રહેલા કેસની કથા યાદ આવે છે? કથાનું અર્થઘટન આ શેર કરવા બેસે તે તમને જેવી તમારી કલ્પના એવું અર્થઘટન થઈ શકે એટલી વિશાળતા આ વિચારમાં છે.
તમને ભલે ગમે તેટલી ખાતરી હોય, પણ એ વાત ખચિત માનજો કે તમે ભયંકર રીતે બીજા લોકો જેવા જ છે.
- જેમ્સ આર. લેવેલ પિતાના અalન વિશે અatત હોવું એ જ છે અશાનીને
- એ. બી. આજકોટ હું એવા માણસોને જાણું છું કે જે જૂઠું ન બેલવા વિષે બહુ જ કાળજી રાખતા હતા, પરંતુ તેઓ જ્યારે સમૂહમાં હોય ત્યારે સત્ય બોલવાને બદલે આપોઆપ તેમનાથી તરત જ જઠું બાલાઈ જતું. એમને એમ કરવાને ઈરાદો તે નહોતો જ રહેતો, પણ એ એમ’ બદલાઈ જતું શા માટે? કારણ કે તેઓ જા માણસની સોબતમાં હતા. ત્યાં એક અસત્યનું વાતાવરણ રહેતું અને એમને માત્ર એ રોગ લાગુ પડી જતો
- શ્રી માતાજી જ્યારે જયારે આપણે આપણા હૃદયમંદિરના દરવાજા સર્વોત્કૃષ્ટ પ્રેરણાઓને પ્રવેશ કરવા માટે ખુલ્લા રાખીએ છીએ ત્યારે ત્યારે તે પ્રેરણાઓ જરૂર પ્રવેશ કરે છે અને જો તેમ કરવામાં ભૂલ થવા પામે તેનું પરિણામ સારુ નહિ આવે.
- રાહટ વાડ્રો ટ્રાઈન લોકો દૂર છે, પણ મનુષ્ય માયાળુ છે.
-ટાગોર,
તાલીફ - એ - ખહલ - એ - વફા કર રહા થા મેં મજમૂ અ - એ - ખયાલ અભી ફર્સ્ટ ફ્રર્દ થા.
વફાદારી, નિષ્ઠા, પ્રેમ વગેરે આ દુનિયાની વિરલ સંપત્તિ છે. વફાદારી પ્રાપ્ત કરવી કે આપવી એ બંને ઘટના બને તો અદભુત કહી શકાય એવી ઘટના જ કહેવાય,
કવિ કહે છે કે હું વફાદારીની કિતાબનું હજી તે સંકલન જ કરી રહ્યો હતો : મારી કલ્પનાનું સંકલન હજી ટુકડા ટુકડા જ રહ્યું છે.
વફાદારીને એક સતત પ્રવાહ કયાંય જોવા મળ્યું નથી. વફા
પાલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫ સરદાર વી. પી. રોડ,
બઈ-૪૦૦૦:૪, ટે. નં: ૩૫૦૨૯૬: પુણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ, મુંબઈ--૪૦૦૦૦૧.
Page #139
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 87
મe 'પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૬: અંક: ૭
પ્રબુદ્ધ જીવન
મુંબઈ ૧ ઓગસ્ટ ૧૯૮૨, રવિવાર
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાલિક વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિગ ૬૦
છૂટક નકલ રૂા. ૧-૦૦ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ
છે અતીતને આરે છે; (આકાશવાણી ઉપર તા. ૧–૪–-૮૨ના રોજ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની ડો. સુરેશ દલાલે લીધેલી મુલાકાત). "
સુરેશભાઈ : ચીમનલાલ ચકુભાઈ શાહ માત્ર વ્યકિત નથી. કે કાલબાદેવીથી એલફિન્સટન કોલેજ સુધી જવાને માટે બનતા સંરયા છે. એમના જીવનવૃક્ષે પ્લેટો અને સેક્રેટિસનું જળ પીધુ સુધી ટ્રામને ૧ આને પણ ન ખર્ચવો. પણ જે સૌથી વધારે મૂંઝવણ છે અને શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજીને પ્રકાશ ઝીલ્ય છે. થઈ એ કે હું ફર્સ્ટ ઈયરમાં પાસ થયો. પછી આગળ અભ્યાસ ધઈ અને રાજકારણ વિશે તેમણે મૌલિકતાથી વિચાર્યું છે અને કરાવવાની મારા પિતાશ્રીની સ્થિતિ નહોતી એટલે મને નોકરીએ એને પ્રગટ કર્યું છે. ચિંતનપ્રધાન નિબંધો દ્વારા, એમની ભાષા બેસાડી દીધા. પણ સદભાગ્ય મને ૧૦ રૂપિયાની સ્કોલરશીપ મળી માત્ર શબ્દોથી નહીં પણ વિચારોથી ઘડાયેલી છે. આજે આવા અને જૂનની ૨૦મી તારીખે કોલેજ ઉઘડી એટલે સીધું નામ લખાવી સંસ્કારપુરુષ ચીમનભાઈ ચકુભાઈની આપણે મુલાકાત લઈએ. આવ્યો. ત્યાર પછી ઠીક ઠીક સ્કોલરશીપ મળી. શીપ મળી એટલે પ્ર. ૧: ચીમનભાઈ તમારા બચપણની સૌથી પહેલી સ્મૃતિ કઈ?
મારો અભ્યાસ એ રીતે આગળ ચાલે. ખરી મથામણ થઈ હોય તો
એ હતી કે ગાંધીજીની અસહકારની ચળવળ એ વખતે ચાલતી હતી. જ. ૧: હું એક ગામડામાં જન્મ્યો છું, એ ગામડું એવું
૧૯૨૦૨૧-૨૨ના એ દિવસે હતા. શાળા અને કોલેજ છોડવાની હતું કે જ્યાં પાણી પણ પીવા મળતું નથી - હજી પણ એ દશા છે,
એમણે હાકલ કરેલી અને મહાપુર પરના વ્યાખ્યાને અમે સાંભળતા દોઢથી બે માઇલ દૂરથી પાણી લાવવું પડતું, મારા દાદાની નાની દુકાન હતી. ત્યાં જઈ સવારે સંજવારી કાઢવી, એમની ગાદી સરખી
ને મારા મનની મૂંઝવણ વધતી જ જતી. કોલેજ છોડવી કે નહીં? કરવી, રાત્રે હરીકન લેમ્પ લઈ એમની સાથે ઉપાસરે પ્રતિક્રમણ કરવા
અને નમ્રતાથી હું કહું તે એ વખતે મેં નિર્ણય કર્યો કે “ના જવું, એની પ્રાથમિક શાળા હતી. તે એમાં અમે બધા વિદ્યાર્થીઓ બધી
મારે કોલેજ છોડવી નથી.” હું ગાંધીજીના વિચારોથી અને એમના
વ્યકિતત્વથી ત્યારે પ્રભાવિત થયેલે પણ સ્વતંત્ર વિચાર કરી કોમના, એ વખતે પણ ખજાઓ હતા... બીજા પણ હતા. એવી રીતે રમતગમતથી રમતા કે મારું ગામડાનું જીવન એ વખતે ઘણું
અને મારા પિતાને નિર્ણય કરવાની શકિત ત્યારે પણ થોડીક હતી આનંદપ્રદ અને સુખી હતું. ત્યાં અમારા જે એક શિક્ષક હતા
અને મેં જોયું કે મારી ગરીબાઈ અને મારી સ્થિતિ હતી, તેમાં મણિશંકર રતનજી ભટ્ટ કરીને-આદર્શ શિક્ષક હતા. એક જ વખત
અભ્યાસ અધૂરો મૂકીને હું જઈશ તે મારી જિંદગી વેડફાઈ જશે. જમે અને એવા ચારિત્ર્યશીલ હતા કે હું એ સદ્ભાગ્ય માનું છું
એટલે ખૂબ મૂંઝવણ અનુભવવા છતાંયે મેં મારો અભ્યાસ એમ. એ. ' કે મારા પ્રાથમિક શિક્ષણમાં એવા શિક્ષક મને મળ્યા.
એલએલ.બી. સુધી પૂરો કર્યો.
પ્ર. ૪: તમે સરસ વાત કીધી ચીમનભાઈ, એમાં તમારી પ્ર. ૨: તમારા ગામનું નામ?
મહત્તા છે કે ઈલેકિટ્રસિટી ન હોય અને છતાં પણ આટલો જ. ૨: પાણશીણા, લીંબડી (સૌરાષ્ટ્ર)થી ચદ માઈલ દૂર મોટો અભ્યાસ કરી શકો. એ તમારું પોતાનું અંદરનું અજવાળું થાય અને અમે પરોઢિયે વહેલા નીકળી અને લીંબડી જવું હોય તે ' છે. એમાં મને ગાંધીજીની વાત બહુ ગમી. કારણ કે એ વખતે ગારમાં બેસીને ૪ વાગે નીકળીએ ત્યારે આઠ વાગે પહોંચીએ.
પૂરમાં બધાં જ તણાતા હતાં ત્યારે એ પૂરમાં ન તણાવું એ મહત્ત્વની એ ધૂળીયા રસ્તાઓ એ વખતના પણ એ આનંદ અને એ મેજ
વાત છે. સેલિસીટર તરીકેની તમારી કારકિર્દીના અનુભવ વિશે કોઈ જુદા પ્રકારની હતી.
અમારે જાણવું છે. પ્ર. ૩: તમારા ઘડતરકાળની મથામણ અને એ વખતને
જ. ૪: એ તે ઘણાં અનુભવ છે. સેલિસીટર તરીકેની સમાજ એના વિશે કંઈક વાત કરે ?
જિંદગી શરૂ કરી ત્યારે પહેલ કેસ રેસકોર્સને હતે. એક ટ્રેનર અને જ. ૩: મારું પ્રાથમિક શિક્ષણ મારા ગામડામાં થયું પણ ઘોડાના માલિક મી. લેન્ગલી કરીને હતું અને ટ્રેનર ડારસી હોં. ત્યાર પછી બાકીનું શિક્ષણ મુંબઈમાં થયું. મારા પિતાશ્રી મુંબઈમાં ઓસ્ટ્રેલિયન-બેની વચ્ચે એવી સમજણ હતી કે જે વીનીંગ્સ હત અને બહુ જ સામાન્ય સ્થિતિ હતી. એક રૂમ હતી કે જેમાં આવે એના ૧૦ ટકા કમિશન એને આપવામાં આવે. લેંગલી માતાપિતા સૂઈ રહે. મારે બહાર ચાલીમાં સૂઈ રહેવાનું હોય. હરીકેન એવું કરતા કે પુનામાં રેસકોર્સ પર ઘેડાઓને ખોટી રેસમાં મૂકે લાલટેનથી વાંચવાનું હોય અને હું નમ્રતાથી કહું, એમ.એ.,એલ.એલ.બી. એટલે લોંગ ડીસ્ટેસન હોય – તે શર્ટ ડીસ્ટેસ પર મૂકે. શર્ટને સેલિસીટર પાસ થયે ત્યાં સુધી મારે ટેબલ નહોતું ખુરસી નહોતી, હોય તો લોંગમાં મૂકે. એટલે ઘોડાનું ફોર્મ પબ્લિક ન જાણી શકે ઈલેકિટ્રકની બત્તી નહોતી. અમે એક એવી રૂમમાં રહેતા'તા કે જેને અને પછી મુંબઈમાં રેસકોર્સ પર આવે ત્યારે એનાં રસાચા ફેર્મમાં કાતરિયું કહીએ. ઊભા થઈએ તે માથું ભટકાય બંને બાજુ મૂકે. એનું કમિશન એને પૂરું મળે. એ બે વચ્ચે થોડી તકરાર એક વચ્ચે જ ફકત ઊંચું હતું. સામાન્ય સ્થિતિ પણ એવી હતી પડી અને સ્પેલ કોઝ કોર્ટમાં પેલા માણસે દા માંડ્યો. એમાં
Page #140
--------------------------------------------------------------------------
________________
૬૨
એણે કાગળમાં કહ્યું કે મને કિંમશનમાં છેતર્યો અને પુનાના રેસકોર્સમાં તે પબ્લિકને છેતરી છે. લે'ગલી બહુ મોટો કોટન મરચંટ હતા. એટલે · બદનક્ષીના ડારસીની સામે દાવા કર્યો. ડારસી તે ગરીબ માણસ હતો. તેનું કામ કોઈ લે એવું ન હતું. કામ મારી પાસે આવ્યું અને રેસકોર્સ પર પગ મૂકયા વિના એ કેસ મેં ચલાવ્યા. એક મહિના ચાલ્યો અને મોટાં મોટાં વકીલા, એક બાજુ સર ચીમનલાલ સેતલવડ, આ બાજુ સર ટોમસ, આ બાજુ ભુલાભાઈ દેસાઈ અને મારે એ બતાવવાનું કે આ ઘોડાની પેડીગ્રી શું છે? એના માબાપ કોણ હતાં. એને હેન્ડીકેપ કેટલા આપ્યો. એને ખોટી રેસમાં કેવી રીતે મૂકયા. સદભાગ્યે ડારસીએ કેટલાંક કાગળો લેગલીના લંડનથી લખેલા સાચવી રાખેલા અને એમાં ત્યાંથી લખેલું કે આ ઘોડો મે પંદરસો પાઉન્ડમાં લીધા છે પણ જો કેપ્ટન ફીંડલે એટલે કે હેડીકેપર તને જો પૂછે તો કહેજે કે પાંચ પાઉન્ડમાં લીધેા. એટલે જ્યારે લે*ગલીની ક્રોસ એકઝામીનેશન સર ટોમસૅ કરી ત્યારે એને ફાડી નાખે એવી ક્રોસ એકઝામીન થઈ. અને લેંગલી કેસ હારી ગયા. આવા તો બીજા પણ ઘણા અનુભવા છે. બીજો એક કેસ એવેટ હતા કે એક બહુ પૈસાવાળા માણસને ૩ દીકરા હતા અને પત્ની હતી અને તે ગુજરી ગયાં. એણે વીલ નહીં કરેલું ને એની પત્નીએ એના ભાઈઓના સહકારથી ખોટું વીલ ઊભું કર્યું એવા આક્ષેપ હતો. અને એના દીકરાઓએ એની સામે ક્રિમિનલ કંપ્લેન્ટ કરી. બહુ જ ચિંતાનો વિષય મને હતા કે આ કેસના નિકાલ કેવી રીતે લાવવા. સદભાગ્યે એવા મેટાં શાણાં વકીલા હતાં કે જેમાં એણે માર્ગ કાઢી આપ્યો. વકીલાનાં ધંધામાં ભાતભાતના પ્રકૃતિના માણસાના અનુભવ થાય છે અને આપણે સલાહ આપવામાં કેવી મર્યાદા જાળવવી જોઈએ. દા.ત. એને ઉપદેશ આપવા બેસીએ તો એ આપણી પાસે ઊભેટ જ ન રહે, પણ એક મર્યાદા જરૂર જાળવવી જોઈએ કે એને ખોટી સલાહ ન આપવી. કોઈ ખોટા સાક્ષી ઊભા કરવાનું એને કહેવું નહીં. જે કંઈ લઈને આપણી પાસે આવ્યો હાય એના આધારે એને કેસ સારામાં સારો કેવી રીતે ચલાવી શકાય એના આપણે પ્રયત્ન કરવા અને બને ત્યાં સુધી સમાધાન કરી આપવાનો પણ આપણે પ્રયત્ન કરવો. વકીલાત તરીકેની કારકિર્દીને મને ૫૪ વર્ષ થઈ ગયાં અને બહુ ભાતભાતનાં અનુભવા થયાં છે. એમાં મોટાં મેટાં બેરિસ્ટરો ઝીણા, ભૂલાભાઈ, સર ટોમસ, મેાતીલાલ, કાંગા દફતરી આવાં બધાં ય મોટાં વકીલોના પરિચયમાં આવવાની તક મળી છે.
પ્રખુબ જીવન
પ્ર. ૫: પણ તમારા પ્રશ્નમાંથી જ મને બીજો એક પ્રશ્ન સૂઝે છે કે સામાન્ય રીતે તમારી પાસે એક વ્યકિત આવે કે કાંઈક કોઈ સાથે ખટરાગ થયા હોય એટલે આવે તો મનુષ્યનાં સંબંધમાંથી શ્રાદ્ધા ન ઊઠી જાય, આ આટલું બધું જોઈએ તો ? જ, ૫: એવું છે કે ખટરાગ લઈને આવે છે ત્યારે એના મનને પાતાને પણ એનો રંજ હોય છે અને એને એમ થાય છે કે આ પતી જાય તો સારું, ખાસ કરીને જ્યારે ભાઈઓ—ભાઈઓ વચ્ચે કે કુટુંબીઓ વચ્ચે આવા ખટરાગ થયા હોય ત્યારે કોઈક વખતે મનને એમ થાય કે માણસના સ્વભાવ જ આવે છે તે એ સીધું કરતો જ નથી, પણ જ્યારે આપણે મહેનત કરીને સમાધાન કરાવી આપીએ છીએ ત્યારે સંતોષ થાય છે. કોઈ વખત એવું બને છે. કે કેસનું પરિણામ આપણા ધાર્યા કરતો અવળ આવ્યું હોય અને ખોટુ આવ્યું હોય ત્યારે મનને દુ:ખ થાય પણ એકંદરે મે જોયું છે કે ન્યાય મળે છે અથવા ન્યાય થાય છે.
પ્ર. ૬: ભૂતકાળમાં કયાંક તો ખોવાઈ જતા હશે। તો તમારી કઈ સ્મૃતિને મનમાં વાગોળ્યા કરો છે?
તા. ૧-૪-૮૨ વિશિષ્ટ સ્મૃતિને વાગેળવા કરતાં મારી પોતાની જાતને તપાસવી, જે કંઈ મેં કર્યું હોય તે વૈજ્ઞાનિક જેટલી ઝીણવટથી એના પદાર્થનું વિશ્લેષણ કરે એવી રીતે મારા મનની વૃત્તિઓનું વિશ્લેષણ કરીને, એના સાચા રીયલ માટીવ શું હતો, મેં જે કર્યું એના બહાર દેખાવનો નહિ, મારા મનમાં સમજી લેવા કે] ભાઈ મારો હેતુ તો આ હતો –લોકો એમ માને છે કે સેવા કરી છે. હવે એનો એક દાખલો આપું છું. હું ગવર્મેન્ટ સેાલિસીટર હતો. પહેલી ખેર મિનિસ્ટરી થઈ ત્યારે ૧૯૩૮માં અને ત્યાર પછી ૮મી ઓગસ્ટ, ૧૯૪૨ કવીંટ ઈન્ડિયા મુવમેન્ટ શરૂ થયું અને ૯મી તારીખે જઈને મેં રાજીનામું આપ્યું. હવે ઘણી વાહ વાહ થઈ. આટલા મોટા હાટ્ટાનું રાજીનામું આપ્યું અને કેટલી ત્યાગવૃત્તિ; મને તો આનંદ હતો કે આ જેલમાંથી છૂટયો. કારણ કે ખૈર અને મુનશી મને પરાણે લઈ ગયેલા ને મને છસેા રૂપિયા જ પગાર આપતા હતા. એટલે મને અહીંયા રહેવાની પણ ઈચ્છા નહાતી મારા મનને. એ વાતનું મેં જોયું કે લોકો વાહ વાહ બાલે છે. પણ મને તો એ આનંદ છે કે હું જેલમાંથી છૂટયો. આવા પ્રકારનું અંતરનિરીક્ષણ કરવું.
જ. ૬ : હું ફ્લિોસોફીના સ્ટુડન્ટ છું અને અંતર નિરીક્ષણ કરવું એ એક મારી પ્રકૃતિ છે. સારી પેઠે કરું છું અને હું કોઈ
પ્ર. ૭: જીવનના કયા પ્રસંગ એવા છે કે તમે અંદરથી હચમચી ઉઠ્યા હોવ.
જ. ૭: ૧૯૨૮મા એપ્રિલમાં હું સેલિસીટર થયા. દેવું કરીને આર્ટીકલ કરેલા ને એના ૮ મહિના પછી જ મને ક્ષયરોગ લાગુ પડેલા અને ડો. મુલગાવકરે ઓપરેશન કર્યું. ઓપરેશન કરીને એમણે મને કહ્યું: મુંબઈમાં રહેશે। તો જીવવાનાં નથી. તમારે મુંબઈ છોડવું જોઈએ. આ આબાહવા તમને માફક નહીં આવે. મે ડોકટરને કહ્યું, સાલિસીટરના ધંધા મુંબઈ સિવાય બીજે કર્યાંય ન થાય અને દેવું કરીને પાસ થયો છું તો આ મુંબઈ છોડવા સિવાય જે કંઈ કહેશો એ કરવા તૈયાર છું. બહુ જ મૂંઝવણ અનુભવી અને એ મારી માંદગી ૫ થી ૬ વર્ષ રહી અને મુંબઈ છેડવું એ માટે, સબ—જ્જ થવા માટે મેં અરજી કરી.
ચીફ જસ્ટિસે ઈન્ટરવ્યુ માટે બોલાવ્યો તો મને કહે, આટલી બ્રિલીયન્ટ કેરિયર તમારી છે તો આવી સામાન્ય નોકરી માટે શું કરવા જાવ છે? મેં કહ્યું સાહેબ આ સ્થિતિ છે, મારી શારીરિક, એટલા માટે જવું પડે છે. તો ભલે હું તમારી ભલામણ કરું જ છું, પણ સદ ભાગ્યે એ ૧૯૩૦માં હતું કે જ્યારે ગાંધીજીની લડત ચાલતી હતી ને મુંબઈ સરકારે નિર્ણય કર્યો હતો કે કોઈ ગુજરાતી સબ—જજ તરીકે નીમ નહીં અને હું બચી ગયો.
પ્ર. ૮ : તમે અહીંયા રહ્યા ને અમે બચી ગયાં.
જ. ૮ : એવા તો ઘણાં પ્રસંગા આવે છે:- ૧૯૪૦માં ગવમેન્ટ સોલિસીટર હતો ત્યારે મ્યુનિસિપાલિટીમાં કોંગ્રેસ પાર્ટી પહેલવહેલી સત્તામાં આવી અને એમની ઈચ્છા હતી કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની પોસ્ટ ખાલી પડી હતી એમાં મારે અરજી કરવી. એટલે જેલમાંથી મને કહેવડાવેલું કે તમે અરજી કરો. મે અરજી કરી, પણ હું સરકારી નોકરી કરતે હતા એટલે ખાતાં મારફત અરજી જવી જોઈએ. એટલે એ વખતે અહીંયા ગવર્નર શાસન હતું કારણ કે ખેર મિનિસ્ટરીએ રાજીનામું આપેલું અને મિ. નાઈટ કરીને એના એડવાઈઝર હતાં. આખાય સેક્રેટરીએટમાં તે વખતે ખાદીનો વેશ પહેરીને જવાવાળા હું એકલા હતા અને આંખમાં કણાની પેઠે એને ખૂંચતા હતા. મને બાલાવીને એણે કહ્યું કે મિ. શાહ તમારે અરજી કરવી હોય તો તમે અહીંથી રાજીનામું આપી દો ને પછી ખુશીથી જાવ. એણે બીજા છ જણને એ રીતે રજા આપેલી. મને રજા નહોતી આપવી કારણ કે હું રાજીનામું આખું એમ ઈચ્છતા હતા અને એના મનને હતું કે આ પાસ્ટ બહુ સારી છે ઍટલે હું અહીંથી જઈશ. હું પણ ગુસ્સે થયો.
Page #141
--------------------------------------------------------------------------
________________
3.
તા. ૧-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
અને મેં કહ્યું. મિ. નાઈટ, આય એમ ગેઈગ ટુ રીઝાઈન બટ નેટ એટ વેર કન્વીનીયન્સ. બટ માય કન્વીનીયન્સ.
પ્ર. ૯: તમને શું ખૂબ ગમે? અને શું જરી કે ન ગમે?
જ. ૯: એ કહેવું સહેલું નથી– કારણ કે મારી જિંદગીમાં મેજશોખ જેવી વસ્તુ છે જ નહીં. હું પ્રકૃતિથી જ સાદી રીતે
જીવવાનું શીખ્યો છું. એટલે શું ગમે એ જો તમે શારીરિક દષ્ટિથી પૂછતા હો તે હું કહી શકું એમ નથી. પણ મને કોઈ પણ વસ્તુમાં વધુમાં વધુ રસ હોય તો ફિલોસોફીનું વાંચન છે. દા.ત. પ્લેટોના ડાયલોગ્સ અને સેક્રેટિસની એપેલેજી-સે વખત વાંચી હશે. ટોલ્સટોય, રાજચંદ્ર અને ગાંધીજીના લખાણ વારંવાર વાંચું છું
અને મને સૌથી વધુ ગમતી વસ્તુ ચિંતન અને મનન છે અને મને ન ગમે એવું ખાસ કંઈ નથી.
પણ, બેસીને ખાટા ગપ્પા મારવા કે સમય બરબાદ કરવો કે માત્ર આનંદપ્રમોદમાં જ રસમય કાઢવો એવું હું બહુ ઓછું કરું છું, પણ મને પિતાને બહુ સખત ગમા-અણગમાં નથી, મારી પ્રકૃતિ એ રીતે બહુ સ્વસ્થ છે. જે લોકોને જે કરવું હોય – એને કરવા દેવું. એમાં હું મારા ગમા-અણગમા વચ્ચે લાવતા નથી.
પ્ર. ૧૦: ના, તમે હમણાં એક વાત કરી કે ગપ્પા મારવા અ બહુ ના ગમે. પણ ચીમનભાઈ કેટલીક વખત એવું ન બને માણો કારણ વગર મળે અને હલેસાં વગર હોડી ચાલતી હોય તે?
જ. ૧૦: એ વાત ખરી છે. એમાં કોઈ વખત આનંદ આવે, પણ પ્રકૃતિથી હું એકલવાયો છું. એટલે મારી કોટીની વ્યકિત હોય અને મને ગમતી વાત થતી હોય તો હું એની પછવાડે સમય કાઢ, પણ નહિ તે લોકો જાણે છે, ચીમનભાઈ પાસે જઈશું તો પાંચ મિનિટમાં થનું કામ છઠ્ઠી મિનિટ થવા નહીં દે ને ટેલિફોનમાં વાત કરતાં હશે તે ૨ મિનિટમાં પતશે તો ૩જી મિનિટ થવા નહીં દે. એ તે એક પ્રકૃતિને પ્રશ્ન છે.
પ્ર. ૧૧: તમારી પાસે વિચાર, મૌલિકતા અને સ્વચ્છતા છે અને સમાજમાં એક સારા અને સફળ વકતા તરીકે પણ તમે પ્રસિદ્ધ છે તેનું રહસ્ય શેમાં છે? - જ. ૧૧: વકતા તરીકે પ્રસિદ્ધ છું, એ તે બહુ મોડું થયું. હું બહુ તતડું બોલતા અને બે વાકય પણ બેલી ન શકે, એટલી મારી જીભ ઝલાતી અને જાહેરમાં બેલવાને તે મને બહુ ભય હતેા. માણસમાં વકૃત્વ આવે છે, જે વિચારધન એની પાસે હોય તો જ. નહિ તો એ વકતૃત્વમાં કૃત્રિમતા આવે છે અને એ વકતૃત્વમાં આડંબર અને દંભ દેખાય છે. એટલે મારામાં વકતૃત્વ છે એમ નથી, પણ વિચારધન પ્રમાણમાં એટલું છે અને મારે
જ્યારે કંઈ બોલવું હોય ત્યારે એટલી પૂર્વતૈયારી કરીને જાઉં છું કે એક કલાકમાં બોલવાનું હોય ત્યારે અર્ધા કલાકમાં એ પૂરું કરું છું. માણસને જે કહેવાનું હોય તે મુદાસર સંક્ષેપમાં કહીએ તે એની અસર લાંબા ભાષણ કરતાં વધારે થાય છે એવો મારો અનુભવ છે. બાકી તો મુખ્ય કારણ મારું ચિંતન અને મનન છે.
પ્ર. ૧૨ : તમે સ્વસ્થ છે. વધુ પડતા સ્વસ્થ છે. પ્રજાજીવન સાથે સંકળાયેલા છે. છતાં પણ તમે તમારા વ્યકિતત્વને ખુલ્લી દિવાબની જેમ કેમ જાળવી શકયા છો?
જ. ૧૨: સ્વસ્થ દેખાઉં છું અને મારી લાગણીઓને બહુ પ્રદર્શિત થવા દેતે નથી, એના પર સારી પેઠે મારો કાબૂ છે પણ અંતરનું મનોમંથન નથી એમ નહીં. ઘણી મૂંઝવણ હોય ત્યારે બહારથી હું સ્વસ્થ દેખાઉં અથવા ગભરાઈ જતો નથી, ગમે તે પરિસ્થિતિ હોય. તેમાંથી માર્ગ કાઢવો અને એ માર્ગ કાઢવાની અપણને સૂઝ હોય, તે આપણે સ્વસ્થ દેખાઈએ છીએ. પણ એમાં સ્વસ્થતાનું ખરું કારણ એ છે કે એક જાતની એવી શ્રદ્ધા
કે અંતે જે થશે તે સારા માટે છે માટે બહુ ઉદ્વેગ કરવો રહેવા દો. આપણાથી જેટલા વિચાર થાય, એટલે વિચાર કરીને-જે કંઈ થાય તે કરો ને પછી પરિણામની બહુ ચિંતા ન કરવી. એટલે અત્યારે જે પ્રજાજીવનમાં બની રહ્યું છે. એથી હું ઘણી જ અસ્વસ્થ હતે. આમ જુઓ તે બધી રીતે સુખી છું. પૈસે ટકે, સમાજમાં કિંઈક સ્થાન છે. વ્યવસાયમાં ઘણા સફળ છું. એંસી વર્ષની ઉંમરે આરોગ્ય પણ પ્રમાણમાં સારું કહેવાય, એ છતાં હું અત્યંત અસ્વસ્થતા અનુભવું છું અને એ મારા લેખામાં ઘણીવાર પ્રગટ કરી છે. જે પ્રજાજીવન છે એ હું સહન નથી કરી શકતો અને આવું જોવા મારે જીવવું પડે એ પણ મને ભારે પડે છે, એમ કહું તો હું જરાય હું અતિશયોકિત નથી કરતો.
પ્ર. ૧૩: જાહેર જીવનમાં કયારેય કંટાળો આવ્યો છે ખરો? અને જે માણસ પ્રજામાં પહોંચે છે, એ કુટુંબમાં પૂરતો સમય આપી શકતું નથી. તે એ વિશે તમારી શું લાગણી છે અને કુટુંબીજનેના શાં પ્રતિભાઓ અને પ્રત્યાઘાત છે?
જ. ૧૩: આ સવાલ બે ભાગમાં વહેંચી દઉં છું કે જાહેર જીવનને કંટાળે કોઈ દિવસ આવ્યો છે કે નહીં? મેં ૧૯૨૭મ જાહેર જીવન શરૂ કર્યું. આજે એને બાવન, ત્રેપન કે પંચાવન વર્ષ થયાં અને મારું જાહેરજીવન વધતું જ રહ્યું છે, પણ મારી પ્રકૃતિ એવી છે કે બનતા સુધી હું નવું કામ માથે નથી લેત. પણ માથે આવી પડે તે પછી અંત સુધી એને પૂરેપૂરું સંભાળું છું એ મારી પ્રકૃતિ છે. એટલે જાહેરજીવન મારું વિસ્તરતું જ રહ્યું છે. સદ્ભાગ્યે મારા અનુભવો જાહેરજીવનના સુખદ છે. એટલા માટે હું લગભગ પચાસ સંસ્થાઓ કે ટ્રસ્ટમાં કામ કરતે હોઈશમોટી મોટી સંસ્થાઓ પણ ચલાવું છું, પણ સાથીઓ એવા મળી રહ્યા છે કે જે મારી સાથે કામ કરવામાં આનંદ અનુભવે છે અને મને ઓછામાં ઓછી તકલીફ આપે છે. મારા માર્ગદર્શનમાં એ લોકો કામ કરે છે. પણ કંટાળો ત્યારે આવે છે કે જ્યારે ઘણું કર્યું હોય છતાં પણ કાં તે એનું પરિણામ નથી આવતું, એવું લાગે કે લોકોને એની જેટલી કદર થવી જોઈએ એટલી થતી નથી.
ત્યારે એક ક્ષણભર કંટાળો આવે છે. પણ મારી એ દૃઢ માન્યતા છે કે જે કંઈ સેવાકાર્ય કરીએ, એનું સારું પરિણામ અચૂકપણે આવે જ છે. એટલે હું જાહેરજીવનથી કંટાળ્યો નથી. આજે એંશી વર્ષે પણ હજી મારી પ્રવૃત્તિઓ જરાય ઓછી થઈ નથી. કુટુંબીજના વિશે કહું તો મારા પરીણિત જીવનની વિષમતા જાણીતી છે. મારી પત્ની અભણ હતી અને મારું જાહેરજીવન શું છે એની એને પિતાને પૂરી ખબર ન હતી અને એને બહુ ગમતું પણ ન હતું. વધારે સમય બહાર આપતો અને એને હું પૂરો સમય આપી શકતો ન હતો. એને કારણે અમારી વચ્ચે જેટલો મનમેળ થવો જોઈએ, એટલે ન હતો. પણ એને મારાથી આપી શકાય એટલું આપ્યું છે એમ હું માનું છું અને એથી વિશેષ એણે અપેક્ષા રાખવી નહતી જોઈતી એમ પણ હું માનું છું. કુટુંબજીવનમાં મારી પત્ની આ મારા જાહેરજીવનમાં સહભાગી હતી, એમ ન કહી શકું. જ્યારે મારા પુત્રોએ મને પૂરી રીતે સાથ એમાં આખે છે. મારે બે જ પુત્ર છે. મેટું કુટુંબ નથી ને કોઈ જંજાળ રહી નથી. વકીલાતના ધંધામાં પડયા પછી સારી પેઠે કમાય છે એટલે એ મને બીજી ફરિયાદનું કોઈ કારણ નથી.
પ્ર. ૧૪: તમારા સિવાય તમારો પરમ મિત્ર કોણ ? . -
જ. ૧૪: આ એક બહુ અંગત પ્રશ્ન છે અને મિત્રની વ્યાખ્યા કેવી કરવી અને પરમમિત્ર કોને કહેવા એ સહેલું કામ નથી. મેં મિત્રતા બહુ કરી છે એમ કહી ન શકું. મેં કહ્યું એમ મારો સ્વભાવ એકલવાયો છે. ઘણા ભાઈઓ સાથે બહુ જ મોટા પ્રમાણમાં મારે બહુ જ સારા સંબંધે છે પણ જો મિત્રને અર્થ
a aઈએ, એમ હું માનું છું. હું માનું છે
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૨
એમ કરતા હો કે અંતરની બધી વાતે એની સાથે સહભાગે કરું તે એવું કોઈ નથી એમ કહેવું પડે. તે પણ, એ મારું દુ:ભાગ્ય લેખું- કે સદ્ભાગ્ય એ જુદી વાત છે. પણ મારા મનની વાત મારાં મનમાં જ રહે છે. સાથીઓ ઘણાં છે જેને હું સાચા અર્થમાં મિત્ર કહું કે જેના ખોળામાં માથું મૂકું–અથવા તે મારી મૂંઝવણ પણ જેને હું કહું એવું કોઈ છે એમ ન કહી શકું.
પ્ર. ૧૫: પણ હતું ખરું?
જ. ૧૫: ખરી રીતે કહું તે મને એવી જરૂર જ નથી પડી એમ કહું તો અતિશયોકિત નથી.
પ્ર. ૧૬: કોઈની સાથે મતભેદમાંથી મનભેદ થાય તે પછી એની સાથે તમે કયો અભિગમ અપનાવે છે?
જ. ૧૬: આ બાબતમાં ગાંધીજીની અસર મારા જીવનમાં વધારે છે એટલે મતભેદને બનતા સુધી મનભેદમાં કયાંય જવાં દીધું નથી.
પ્ર. ૧૭: તમારા જીવનની ધન્યતાની પળ કઈ? અને જીવનને સૌથી વધુ વસવસો ક્યો?
જ. ૧૭: મારું જીવન એકધારું રહ્યું છે. મેં માંદગી ઘણી ભેગવી છે. મને કેન્સર કહ્યાં ને ૧૯૫લ્માં ઓપરેશન કર્યું ત્યારે હવે અંતિમ પળ છે એમ સમજીને મેં મારે બધું ય સંકેલી લઈને ઓપરેશન માટે ગયો હતો. જીવનની ધન્યતા મેં સતત અનુભવી છે એમ કહ્યું કે હું અતિશયોકિત નથી કરતે. કારણ કે સદ ભાગ્યે મારા હાથે સારા પ્રમાણમાં સમાજસેવાનાં કાર્યો થયાં છે. વસવસો તે એટલે જે છે કે અત્યારનું જે જીવન છે સામાજિક, રાજકીયએ હું સહન નથી કરી શકત. અસહ્ય લાગે છે.
પ્ર. ૧૮: એક છેલ્લો સવાલ છે કે ઇશ્વર તમને પુન: જન્મ આપે તે ફરીફરીને જીવાયેલું જીવન જીવવું તમને ગમે? એટલે મારે તમને એમ કહેવું છે કે રીપીટેડ પરફોર્મન્સમાં તમને રસ ખરે?.
જ. ૧૮: ના, ના, કારણ કે અત્યારનું જે જીવન છે એની સાધના, જે એ શબ્દ વાપરું તો કષ્ટમય રહી છે, પણ એટલું ખરું કે જીવનથી કંટાળો નથી. મનુષ્યભવને હું ઉત્તમ માનું છું એટલે મેકની મને ઉતાવળ નથી, પણ જે પુનર્જન્મ હોય તો મનુષ્યભવ મળવો દુર્લભ છે અને એની અધૂરી સાધના પૂરી કરવાને માટે ફરીથી એ જન્મ મળે એમ હું ઈચ્છું ખરો!
પ્ર. ૧૯: ચીમનભાઈ તમારી નિખાલસ મુલાકાત બદલ હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું અને તમે જે વિચારધનની વાત કરી. એ વિચારધન આ મુલાકાતમાંથી અમને પૂરતું મળી રહે, એટલી અઢળક સંપત્તિ તમે આપી.
ચીમનભાઈ: હું પણ તમારો ખરેખર આભાર માનું છું. છે. માત્ર કચ્છમાં ધર્મ નથી
0િ મુનિશ્રી કીર્તિયશવિજયજી
(કેટલાક પરમાર્થને નહિ જાણનારા કહે છે કે “ચ, વિહાર વગેરે કષ્ટો સહન કરવાં, તેમ જ ભિક્ષા દ્વારા આજીવિકા ચેલાવવી તે પણ માર્ગ છે, અર્થાત તે પણ ભગવાનને ધર્મ છે. પરંતુ ઉપર કહેલ આ વાત ખોટી છે. કારણ કે શાસ્ત્રજ્ઞાનને આંખ સામે રાખ્યા વિના લોકોના મનને જ અનુસરવું તે કદિ માર્ગ =ધર્મ હોય નહિ.)
જે જીવે અજ્ઞાની છે, જેને શાસ્ત્રમાં શું કહ્યું છે તેને લેશ પણ ખ્યાલ નથી, જેને ઉત્સર્ગ આચારણા શું અને અપવાદ આચારણા શું? એનું જ્ઞાન નથી અને જેને ગુરુ–લાઘવ (લાભ-હાનિની, નફાતેટાની) દોષની પિછાણ નથી, એવા કેટલાક અજ્ઞાનીઓ કાંઈ પણ સમજ્યા વિના કેવળ દેહદમનને આશ્રય લઈ અનેક કષ્ટો સહન કરે છે અને કહે છે કે અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવાં તે શું ધર્મ નથી? લોચ કરાવ, વિહાર કરવો, સ્નાનાદિ ન કરવું, ઠંડી-ગરમી વગેરે અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવાં એ પણ ધર્મ જ છે.”
વળી તેઓ કહે છે, “અનેકવિધ કષ્ટો સહન કરવાથી પણ કમેના નાશ થઈ શકે છે અને કર્મનાશથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આથી ‘કટ ભેગ’ને પણ મોક્ષમાર્ગ માની શકાશે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
બ્દાર્થ ઢીલા' દિક્ષા કટ માટે છે. આથી શાઓની, સિદ્ધાંતની, આજ્ઞા વગેરેની વાતમાં ઊંડા ઊતરવાની જરૂર રહેતી નથી.”.
વળી તેઓ એમ પણ કહે છે, “શાસ્ત્રો વિશાળ છે, સિદ્ધાંતો ગહન છે, આજ્ઞાપાલન માટે ઊંડો વિવેક આવશ્યક છે. બધાનું એ સામર્થ્ય ન હોય કે તેઓ આ બધી વાતમાં ઊંડા ઊતરી શકે અને સમજી શકે. આથી કષ્ટ સહન કરવા રૂપ મોક્ષમાર્ગને આરાધી અમે તરી જઈશું.”
આવી વાત કરનારે સમજવું જોઈએ કે “મેક્ષમાર્ગ તેને જ કહેવાય કે જેના દ્વારા આત્મશુદ્ધિ થાય.”
માત્ર કષ્ટ સહન કરવાથી કદી આત્મશુદ્ધિ થઈ શકતી નથી. બહુ બહુ તો સારા આશયને કારણે થોડો પુણ્યબંધ અને સામાન્ય કોટિની નિર્જરા પ્રાપ્ત કરી શકાય, પરંતુ આત્મશુદ્ધિકારક મેક્ષમાર્ગને તો કદી પ્રાપ્ત કરી શકાતો નથી અને આશય જો અશુદ્ધ હોય તો તે કષ્ટભેગ, મહાઅનર્થનું કારણ પણ બને છે.
આત્મશુદ્ધિરૂપ મેક્ષમાર્ગ માટે તો, સૂક્ષ્મ વિવેક અગર સૂક્ષ્મ વિવેકી પ્રત્યેના શુદ્ધ સમર્પણભાવની આવશ્યકતા રહે છે.
‘જેનામાં તે ન હોય, તે જીવ, ગમે તેટલાં કષ્ટો સહન કરે, તો પણ તે નિરર્થક જ નીવડે છે. એવું જ્ઞાાનીઓએ ફરમાવ્યું છે.
વિવેક વિનાનો કષ્ટભોગ, માત્ર જનમનનું રંજન કરી શકે, પરંતુ આત્મરંજન તો ન જ કરી શકે. એ કષ્ટ ભાગથી જગતની દષ્ટિએ ધર્મી બની શકાય, પરંતુ જ્ઞાનીની દષ્ટિએ ધર્મી બની શકતું નથી.
માટે જ શ્રી આનંદઘનજી. મહારાજે શ્રી શ્રેયાંશનાથ ભગવાનના જીવનમાં ગાયું છે કે‘નિજ સ્વરૂપ જે કીરીયા સાધે, તેહ અધ્યાત્મ લહીયે રે જે કીરીયા કરી ચઉગતી સાધે, તે ન અધ્યાતમ કહીયે રે .”
મહામહોપાધ્યાયશ્રીજીએ પણ ૧૨૫ ગાથાના સ્તવનની ત્રીજી ' ઢાળમાં કહ્યું છે કે
‘કષ્ટ કરી સંજમ ધરો, ગાળો નિજ દેહ,
શાનદેશા વિણ જીવને, નહિ દુ:ખને છે.” ૧૮મા પાપસ્થાનકની સજઝાયમાં પણ તેમણે કહ્યું છે કે ‘કષ્ટ કરો, પરિ પરિ દમે અપ્પા, ધર્મ અર્થે ધન ખરજી. પણ મિથ્યાત્વ છતે તે જઠું, તિણે તેહથી તુમે વિરમજી.
તે એટલો જ છે કે
શો લાગે છે.
કહેવાય કે જેના જ
નનું મહત્ત્વ ભલે હોય, પરંતુ જ્ઞાનીને જ ધર્મ હોય અને અજ્ઞાનીને ધર્મ ન જ હોય એવું કેમ બની શકે? શું કષ્ટ ભેગનું કાંઈ ફળ જ નથી? કષ્ટ ભેગથી પણ આત્મકલ્યાણ સાધી શકાય છે. આવું માનનારની માન્યતા અને તેના ઉત્તરને રજૂ કરતાં, સ્તવનકાર પરમર્ષિ શ્રી યશોવિજયજી મહારાજ સીમંધર સ્વામીના સ્તવનમાં જણાવે છે કે
कोई कहे लोचादिक कष्टं। मारग भिक्षावृत्ति - ते मिथ्या नवि मारग होवे । जन मननी अनुवृत्ति रे ।।
‘કિરિયા કરતો ત્યજતો પરિજન, દુ:ખ સહતો મન રીજી, અંધ ન જીતે પરની સેના, તિમ મિથ્યા દષ્ટિ ન સીજી. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
જ તીવ્ર કષ્ટને સહન કરે છે, લોકવૃત્તિને અનુસરીને ધર્મને ધારણ કરે છે અને યથેચ્છ પ્રવૃત્તિ કરે છે, તે શાસનનો વેરી છે.'
વળી આ જ વાતને સ્પષ્ટ કરતાં “સંબંધ સિરારિ' નામના ગ્રંથમાં લખ્યું છે કે- હે આત્મન ! નું કષ્ટ કરે છે, દેહદમન કરે છે અને ધર્મને માટે ધનને ત્યાગ કરે છે, પરંતુ, એ મિથ્યાત્વરૂપ વિષ બિન્દુનો ત્યાગ કરતો નથી, જેથી તું ભવસાગરમાં ડૂબી જઈશ.'
Page #143
--------------------------------------------------------------------------
________________
તા.
૧-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
૬૫
શાન સા ખ રૂખા અના
આ જ વાતને સિદ્ધ કરવા માટે યુકિત આપતાં સ્તવનકાર શ્રી યશોવિજયજી એ જ સ્તવનમાં જણાવે છે કે
जो कष्टे मुनि मारग पावे । बलद थाए तो सारो। भार बहे जे तावडे भमतो। खमनो गाढ प्रहारो रे ॥
(જો કષ્ટ સહન કરવાથી જ સાધુને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી હોય તે, બળદ અને ઉપલણથી તિર્યંચ માત્ર સારાં ગણાય, કારણ કે તે વજન ઉપાડે છે, તડકા-તાપમાં ભમે છે અને તીવ્ર પ્રહારોને સહન કરે છે.)
આની પહેલાંની ગાથામાં, કષ્ટ સહન કરવું તે પણ માર્ગ છે એમાં વળી આજ્ઞા વગેરે જોવાનું શું કામ છે?” એવું જે આજ્ઞાની જીવો કહે છે, તે મિથ્યા છે એમ કહેવું. હવે તેનું કારણ દર્શાવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જો સર્વ ભગવંતની આજ્ઞા વિના જ માત્ર કષ્ટ ભોગવવાથી મુનિને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ જતી હોય તો બળદ વગેરે તિર્યંચોને જ તે પ્રાપ્ત થવી જોઈએ.
તમે કયા કષ્ટના ઉપભેગને ધર્મ માને છે?
શું મુંડન કરાવવામાં જ ધર્મ છે? તે તો ગાડરિયા (ધટા)ને પણ ધર્મપ્રાપ્તિ થવી જોઈએ કારણ કે તે પણ મુંડાવે છે.
જો તમે વનવાસથી ધર્મ માનતા હે તે હરણિયાંઓને જ ધર્મપ્રાપ્તિ થવી જોઈએ.
જો તમે જટા ધારણ કરવામાં ધર્મ માનતા હો તે, વડને જ ધર્મની પ્રાપ્તિ થવી જોઈએ. જો તમે ભસ્મ ચોળવામાં ધર્મ માનતા હો તે, ગધેડાઓને ધર્મપ્રાપ્તિ થવી જોઈએ. - જો તમે નિર્દોષ ભીક્ષાને જ ધર્મ માનતા તે તે, શુકરો (ડો)ને ધર્મપ્રાપ્તિ થવી જોઈએ.
પરંતુ આવું કદી બન્યું નથી, બનતું નથી અને કદી બનશે પણ નહિ માટે જ મહામહોપાધ્યાયીજીએ ‘મનસ્થિરતાના પદ્યમાં ગાયું છે કે
મુંડ મુંડાવત સબહિ ગડરિયા, હરિણ રોજ વનધામ! જટાધાર વટ, ભસ્મ લગાવત, રાસભ સહેતુ હૈ ધામ. ‘એ તે પર નહિ યોગકી રચના જે નહિ મન વિશ્રામ,’ આ જ વાતને જ્ઞાનસારમાં જણાવતાં તેઓ શ્રીમદ્ લખ્યું છે કે
‘દેહ ઉપર રાખ ચેળવી, માથાના વાળને લોચ કર, શરીર ઉપર મેલ ધારણ કરવો, આ બધી ક્રિયાઓ દ્વારા બાહ્ય દષ્ટિવાળા જીવે, ‘આ આત્મા મહાન છે.” એવું સમજે છે. જ્યારે તત્ત્વવેત્તા તે પરિણત જ્ઞાનના સામ્રાજ્ય વડે ‘આ આત્મા મહાન છે. એવું સમજે છે.
તમે ગમે તેટલું કષ્ટ સહન કરતા હો તે પણ તિર્યંચે જે કષ્ટ સહન કરે છે તેની અપેક્ષાએ તમારા કષ્ટની શું ગણતરી થઈ શકે?
એક બળદને જ દાખલો લઈએ તો, તે આખો દિવસ મજૂરી કરે છે. એના ઉપર જેટલું મૂકવામાં આવે તેટલું વજન ઉપાડે છે, ગમે તેવો તડકો હોય તે પણ એ તડકામાં ભમે છે, ઉપરથી એને ચાબુક મારવામાં આવે, પરોણાની ધારથી વીંધવામાં
આવે, તે પણ સહન કરે છે. પાણી ન મળે તો તરસ્ય તરસ્યો કામ કરે છે. અંતે કતલખાનામાં કપાઈ પણ જાય છે. તમે આમાંનું શું સહન કરો છો? આ આટલું સહન કરવા છતાં એ બળદ કે તેના જેવા બીજા કોઈ પણ તિર્યંચને ભગવાને કહેલ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી, તો પછી અલ્પ કષ્ટ સહન કરનારને ધર્મની પ્રાપ્તિ કયાંથી થાય? ધર્મપ્રાપ્તિ તો સૂક્ષ્મ બેધપૂર્વક સર્વરા ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી જ થાય. માટે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે
‘આજ્ઞામાં ધર્મ છે.'
‘હે આત્મન ! ખરેખર આજ્ઞામાં જ ચારિત્ર ધર્મ રહે છે.. તેથી આજ્ઞાને ભંગ કરવાથી કયા કયા ધર્મના નાશ નથી થતો? અર્થાત આજ્ઞાભંગ થતાં સર્વ ધર્મના નાશ થાય છે, આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર, સઘળાય અનુષ્ઠાને કોના આદેશથી કરશે?”
તેથી જ આ વાત ઉપર વિચાર કરીને, હે ભવ્ય જીવો! તમે અજ્ઞાનને ત્યાગ કરી, આજ્ઞાને વિચાર કરી, આજ્ઞા મુજબની જ પ્રવૃત્તિમાં જ યત્ન કરશે, જેથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય.
કદાચ એવો પ્રશ્ન થશે કે
“બળદ વગેરે તિર્યંચે જે કષ્ટ સહન કરે છે, તે કાંઈ ઈચ્છાપૂર્વક સહન નથી કરતાં, જ્યારે અમે તો ઈચ્છાપૂર્વક કષ્ટ સહન કરીએ છીએ. અમે જે કષ્ટભેગને ધર્મ કહ્યો છે, તે ઈચ્છા વિનાના કષ્ટભાગને ધર્મ નથી કહ્યો, પરંતુ ઈચછાપૂર્વકના કષ્ટભાગને ધર્મ કહ્યો છે. આથી વિપુલ વિટંબણાઓ વેઠતા તિર્યંચને ઈચ્છાના અભાવે કષ્ટભેગ ધર્મરૂપ ન બને, પરંતુ ઈચ્છાપૂર્વકના અહ૫ કષ્ટભાગ પણ ધર્મ જ છે.”
આવી વિચારધારા ધારણ કરનારે પણ સમજવું જોઈએ કે હજી પણ તેઓ શાસ્ત્ર કથનના હાર્દને સમજ્યા નથી, કારણ કે શાસ્ત્રકારોએ
સ્પષ્ટ કહ્યું છે કે વિવેક વિના ઈચ્છાપૂર્વક કરાયેલો કષ્ટભંગ પણ ધર્મરૂપ બની શકતો નથી.
જે કષ્ટગ વિવેકપૂર્વકને હોય, જેમાં આશય-શુદ્ધિ ભળેલી હોય, જે આજ્ઞાને અનુસરતે હોય અને એ જ કારણે અનુબંધ શુદ્ધ હોય તે કષ્ટભેગ આત્મ કલ્યાણકર બની શકે છે. * જેમાં વિવેક ન હોય, આશયશુદ્ધિ ન હોય, સર્વજ્ઞકથિત આજ્ઞાનું અનુસરણ ન હોય અને એ કારણે જેને અનુબંધ અશુદ્ધ પડતો હોય, તેવો કષ્ટભોગ ધર્મરૂપ નહિ, પરંતુ અધર્મરૂપ જ બને છે. આથી જ મહાપાધ્યાયશીજીએ ‘ચડયા પંડયાની સજઝાય’માં ગાયું છે કે
બાહ્ય કષ્ટથી ઊંચું ચડવું, તે તો જડના ભામા; સંયમિ શ્રેણિ શિખરે ચડવું, અંતરંગ પરિણામાં રે ‘તિહાં નિમિત્ત છે બાહિર કિરિયા, તે જો સૂત્રે સાચી;
નહિ તો દુ:ખદાયક પગ સાહમું મેર જુએ જિમ નાચી રે આવા અજ્ઞાનતા ભરેલાં કષ્ટ સહન કરનારને વિવેકના અભાવ આદિના કારણે, ભયંકર કોટીના અનુબંધ પડે છે.’
(“સન્માર્ગદર્શન–ભાગ-૧માંથી)
પૃષ્ઠ
સુધારા ‘પ્રબુદ્ધ જીવનના તા. ૧૬-૭-૮રના અંકમાં સંઘ તથા પુસ્તકાલયના હિસાબે પ્રગટ થયા છે, તેમાં નીચે મુજબની ભૂલ રહી ગઈ હતી, તે દર્શાવેલા સુધારા પ્રમાણે વાંચવી. વિગત
છપાયેલી રકમ સાચી રકમ ૧. સંઘનું સરવૈયું: મિલકત અને લહેણામાં શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય તથા પુસ્તકાલય ખાતે
૭૯,૬૬૧–૦૨ ૭૯,૬૫૫-૦૨ ૨. રોકડ તથા બેન્ક બાકીમાં: બેન્ક ઓફ ઈન્ડિયા ફિકસ્ડ ડિપોઝિટ ખાતે
૩,૭૧૫-૮૦ ૩,૭૧,૫૮૦-૦૦ બેન્ક ઓફ બરોડા ફિકસ્ડ ડિપોઝિટ ખાતે
11
૧,૪૦૦-૦૦ ૧,૪૦,૦૦૦-૦૦ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા ડિઝિટ ખાતે
૫૫ ૧,૨૫૦-૦૦ ૧,૨૫,૦૦૦-૦૦ ૩, પ્રબુદ્ધ જીવન’નું આવક ખર્ચનું ખાતું: ભેટના - પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ તરફથી
૨૯,૮૫૯-૧૦ ૧,૦૦૦-૦૦ અન્ય રોકડ ભેટના
૫,૦૦૦-૦૦ ૨૯,૮૫૯-૧૦ ૪. વહીવટી તથા વ્યવસ્થા ખર્ચ: પેસ્ટેજને
૩૫,૪૦૭-૬૦ 3,૫૦૭-૬૦
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮ર
અ હિ સા : એ ખંડની સ્વી કૃ તિ
| મુનિ સુખલાલD અનુ ગુલાબ દેઢિયા અધ્યાત્મ ચરમ કોટિને વ્યકિતવાદ છે, કેમ કે અંતિમ અહીં એક સવાલ પેદા થાય છે–શું પરિવાર, સમાજ સચ્ચાઈ વ્યકિત જ છે. પરિવાર, સમાજ કે રાષ્ટ્રના જે વર્તુળ અને રાષ્ટ્રની દષ્ટિથી ઊભી થતી અહિસા શું સાચી અહિંસા નથી? વિસ્તરે છે એ બધાના કેન્દ્રમાં વ્યકિત છે. કેન્દ્રમાં જે વ્યકિત ન અહીં અહિંસાને સત્ય સાથે જોડવામાં આવે છે. ભગવાન મહાવીરે હોય તો એ બધાં વર્તુળ બની જ ન શકે. વ્યકિત જો સ્થિર બને સત્ય ઉપર ખૂબ ભાર મૂકયો છે. એને માટે તેઓ સમ્યકત્વ શબ્દનો છે તો એની ચારે બાજુ વિસ્તરતાં પરિધ સ્થિર બની શકે છે. જે ઉપયોગ કરે છે. ભગવાન મહાવીરે જ નહીં, બધા જ તત્ત્વદષ્ટાઓએ વ્યકિત અસ્થિર બની જશે તો બધા પરિઘ એકબીજાને છેદવા' આ વાત પર ભાર મૂક્યો છે. લાગશે એટલે અધ્યાત્મ એ વ્યકિતને સુસ્થિર આત્મકેન્દ્રિત બનાવનાર વિજ્ઞાન છે.
જીવહાનિ અને અહિંસા: ખરેખર હિંસા માત્ર જીવહાનિથી
જ નથી થતી. જીવહાનિ સાથેસાથ તે ઊંડા મનેભાવ સાથે વ્યકતિવાદનાં જોખમ: કુટુંબ, સમાજ કે રાષ્ટ્રની દૃષ્ટિથી જોડાયેલી છે. જો માત્ર જીવહાનિ જ હિંસા હોય તો એનાથી આપણે વિચાર કરનારને લાગે છે કે જ્યારે જીવન વ્યકિતમાં સીમિત થઈ સહજ રીતે ઘણી વાર બચી શકીએ છીએ, પરંતુ કોઈની જીવહાનિ જાય છે તે તે એટલું બધું સ્વાર્થમય બની જાય છે એને માટે ન કરવી તેટલા માત્રથી અહિંસક ચિરાદશા નથી બની જતી. મનને બાકીનું બધું ગૌણ બની રહે છે. તે કેવળ પોતાને માટે જ જીવવા અર્થ માત્ર ‘ન બેલવું તે નથી. બધો વખત કોઈ પણ માણસ ઈચ્છે છે. પિતાને માટે જે કંઈ પણ કરવું પડે તે કરવા માટે તૈયાર બોલી જ ન શકે. વધુ વખત તે તે મનમાં જ રહે છે. ઊંઘમાં હોય છે. એનાથી એક અવ્યવસ્થા ફેલાય છે. ગાંધીજીએ કહ્યું છે, મૌન રહે છે, પરંતુ તે મૌનની ચિત્ત-દશા નથી. મૌન છે ત્યારે અફાટ વ્યકિતવાદ વન્ય પશુઓને નિયમ છે.” દુનિયામાં અનેક
શરૂ થાય છે, જ્યારે માણસ સંકલ્પપૂર્વક નથી બેલતે. એવી રીતે વખત એવી વ્યકિતઓ પેદા થઈ છે, જેમણે પિતાને ચિત્રિત
દરેક ક્ષણે કોઈ પણ માણસ હિંસામાં પ્રવૃત્ત નથી રહી શકત; મોટા કરવા માટે બાકીની બધી રેખાઓ ભૂંસી દીધી હોય.
ભાગના સમયમાં તે તે હિંસાથી દૂર જ રહે છે, પરંતુ એનું ચંગિઝખાન, નાદિરશાહ, અંગૂલીમાલ વગેરે એનાં ઉદાહરણ હિસાથી દૂર રહેવું ‘હિંસા-વિરતિ’ નથી કહી શકાતું. કેમ કે, તે વિરતિ છે. એકને સુરક્ષિત રાખવા બીજાને નાશ કરે એ જંગલને ન્યાય
એની મનેદશા સાથે જોડાયેલી નથી હોતી. છે. સભ્યતા અને સંસ્કૃતિના ફૂલ બીજાની સ્વીકૃતિની ડાળી ઉપર એને નકારાત્મક રૂપથી જોઈએ તે પણ જીવહાનિને સર્વથા જ ખીલી શકે છે. કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર બીજાની સ્વીકૃતિનું હિંસાની સાથે ન જોડી શકાય; કેમ કે જો જીવહાનિ જ હિંસા છે તે જ પરિણામ છે.
અનાથી બચવું સર્વથા સંભવ નથી. વ્યકિત ભલે દરેક ક્ષણે હિંસા અહીં અહિંસા એક વ્યાપક અર્થ ધારણ કરે છે. એની નજરમાં ન કરે, પરંતુ આખા જીવનમાં સંપૂર્ણ અહિંસા કઈ રીતે સંભવી કુટુંબ, સમાજ કે રાષ્ટ્ર પણ અંતિમ સ્વીકૃતિ નથી. અંતિમ સ્વીકૃતિ
શકે? ખાવાપીવા અને ઊઠવા બેસવા સુધી પ્રત્યક્ષ પરોક્ષ રીતે મનુષ્ય પણ નથી. પશુ, કીડી-મંકોડા અને એકેન્દ્રીય જીવોને પણ
જીવહિંસા જોડાયેલી જ છે, પણ જો ચિત્તવૃત્તિ એની સાથે જોડાયેલી અહિંસાની નજરે જીવવાનો અધિકાર છે. અહિંસાનું ચિંતન સમાજ
ન હોય તો તે હિંસા નથી કહેવાતી; એટલે સમાજ અને રાષ્ટ્રના અને રાષ્ટ્રથી પણ ઉપર છે એટલે કે તે માત્ર આત્મલુપી નથી.
સંદર્ભમાં થનાર હિંસા ઉપર પણ સાપેક્ષ દષ્ટિએ વિચાર કરવો જોઈએ. અહિંસાની દૃષ્ટિ સમસ્ત સાથે જોડાયેલી છે. જો તે સમસ્તથી
અહિંસા અને સત્ય: જે વ્યકિતની દષ્ટિમાં સમ્યકત્વ છે તૂટીને સમાજ અને રાષ્ટ્રને વાડો બનાવે છે તો તે અહિંસા નથી
અને તે અનિવાર્ય કોટિની કોઈ હિંસા કરે છે તે એ હિંસાને કહેવાતી; અલબત્ત તે વ્યકિતવાદ કે સ્વાર્થને વિસ્તાર તે છે પણ
અહિંસા તે નહીં કહી શકાય, પણ એમાં અહિંસાનો મનભાવ અધ્યાત્મ એ વિસ્તારમાં મર્યાદાઓ જુએ છે. અધ્યાત્મની સામે
જોડી શકાય છે. અહિંસા નિ:સ્વાર્થ મનોવૃત્તિ છે. જ્યાં અને સ્વાર્થ કોઈ સીમા-મર્યાદા નથી, તે નિ:સીમ છે. સીમિત સમાજવાદ અને
ઘેરવા લાગે કે તે તરત હિંસા બની જાય છે. વ્યકિત જે સમસ્ત રાષ્ટ્રવાદે આજે ઘણી સમસ્યાઓ ઊભી કરી છે. આજે દુનિયા
સાથે જોડાઈને પિતાની અક્ષમતાને કારણે કોઈ સીમા સુધી હિંસા માત્ર અલગ અલગ વાદોમાં વહેંચાઈ ગઈ છે અને એક જ
કરે, પણ મનભાવથી તે વ્યાપક અહિંસક બની શકે છે. આ સૂક્ષ્મ વાદમાં માનનાર આપસમાં હિંસામાં રચ્યાપચ્યા રહે છે. એક જમાનામાં
વિવેચના અહિંસાને ઉદાર દષ્ટિકોણ આપે છે. અધ્યાત્મ હિપ્પીઓ સામ્યવાદે સામ્રાજ્યવાદ સામે અવાજ ઉઠાવ્યો હતો. સામ્યવાદ
જેવો નિરંકુશ વ્યકિતવાદ નથી; વાસ્તવમાં તે પરિપૂર્ણ સમાજવાદ છે. અસલમાં મનુષ્યમાત્રની ભલાઈની સ્વીકૃતિ છે. પણ જ્યારે તે
પોતાના હુને સંપૂર્ણ રૂપમાં ભોગવવો તે ચરમ અધ્યાત્મ સંકુચિત રાષ્ટ્રવાદમાં ફસાઈ ગયો તો રશિયા અને ચીન જેવા
છે. જ્યારે તે રસમષ્ટિની સાથે જોડાઈ જાય છે ત્યારે વ્યાપક બની મિત્રદેશ પણ શસ્ત્ર લઈને સામસામાં આવી ગયા છે. આજે
જાય છે. આ વાતને વધુ સ્પષ્ટતાથી કહેવી હોય તો એમ કહેવું સામ્યવાદી જ સામ્યવાદીને મારી રહ્યા છે. આ અહિંસાની ખંડ
જોઈએ કે, તે માત્ર પિતાને માટે જ નહીં જીવી શકે, જ્યાં પણ સ્વીકૃતિનું પરિણામ છે.
અનાથી બીજાઓને હાનિ થશે કે તરત એ પોતાના હાથે ત્યાંથી -. અખંડની સ્વીકૃતિ : અહિંસાની સ્વીકૃતિ અખંડની સ્વીકૃતિ લઈ લેશે. સૂક્ષમ જીવોની હિંસા માટે પણ એની મનોદશામાં સ્થાન છે; એટલે તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ થતાં થતાં સમસ્ત સુધી
નહીં હોય. આ દષ્ટિએ અહિંસા શુદ્ર સ્વાર્થવાદ નથી, પરંતુ સમષ્ટિની પહોંચી જાય છે. તે સંકુચિત વ્યકિતવાદ નથી પરંતુ વ્યાપક સાથે જીવવાનું વિજ્ઞાન છે. વિશુદ્ધ વ્યકિતવાદ જ સંપૂર્ણ સમન્વિાદ સમષ્ટિવાદ છે. તે સમાજ અને રાષ્ટ્રથી પણ ઉર્ધ્વમુખી ચિતન છે, છે. સંપૂર્ણ વ્યકિતવાદમાં જીવનાર વ્યકિત જ સંપૂર્ણ સમષ્ટિવાદમાં એટલે અહિંસાને સવભૂત ખેમકરી’ બધા જીવો માટે કલ્યાણકારી જીવી શકે છે. કહેવામાં આવી છે.
-('તીર્થ કર’માંથી સાભાર)
Page #145
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
-
નિ
પ્રતિસેવના [] ડે. રમણલાલ ચી. શાહ
આત્માના ગુણો કયા કયા છે, આત્માને કયા દોથી બચાવવાને 8ઈકના માંદગીના સમાચાર સાંભળતાં આપણાથી સહજ હોય છે તે જે જાણે છે તે આત્માની વિશુદ્ધિ માટે પ્રયત્નશીલ પુછાઈ જાય છે, “શું થયું છે?” સામાન્ય રીતે રોગનું નામ કહેવાય છે અને દાકતરે રોગનું બરાબર નિદાન કર્યા પછી ઉપચાર થાય છે. દોનું સેવન કરવાથી આત્મા અશુદ્ધ બને છે. આ પ્રકારના કોઈક વખત એવું પણ સાંભળીએ છીએ, ‘છેલ્લી ઘડી સુધી શું સેવનને શાસ્ત્રીય પરિભાષામાં “પ્રતિસેવના” કહેવામાં આવે છે. રોગ હવે તે જ ખબર ન પડી. યોગ્ય નિદાન થયું નહિ અને માણસ પ્રતિરસેવના થવાનાં દસ મુખ્ય કારણ છે. ભગવતીસૂત્રમાં કહ્યું મતા પામ્યો.' કોઈક વખત એવું સાંભળીએ છીએ, "નિદાન બરાબર છે: “દસવિતા પડિલેહણા પાણત્તા.' આ દસ પ્રકારની પ્રતિરોવના હતું, પરંતુ દવા બરાબર નિયમિત થઈ નહિ.' તો કોઈ વખત . નીચે પ્રમાણે છે. સાંભળીએ છીએ કે “દવા લાગુ પડી નહિ, કારણ કે રોગ ઘણો - (૧) દર્ષ પ્રતિસેવના: અહંકારને કારણે થતી સંયમની આગળ વધી ગયા હતા.'
વિરાધના. રોગ થવો, એનાં કારણોની તપાસ થવી, યોગ્ય નિદાન થવું, (૨) પ્રમાદ પ્રતિસેવના: મદ્યપાન, વિશ્વ, કષાય, નિદ્રા, ઉપચાર નક્કી થા, ઉપચારને બરાબર અમલ થવો અને દર્દી અને વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદના સેવનથી જીવનમાં આવતી સાજો થવો – આ બધા તબક્કામાં જેઓ અત્યંત સાવધ રહી અશુદ્ધિ. ચીવટપૂર્વક વર્તે છે તે રોગથી મુકત થઈ શકે છે.
(૩) અનાભોગ પ્રતિસેવના: અનાગ એટલે અજ્ઞાન, જેમ શરીરના રોગ હોય છે એમ મનના અને આત્માના એને કારણે થતાં દુષ્કર્મો. રોગ પણ હોય છે. શરીરના રોગનાં ચિન્ને તરત નજરે પડે છે, (૪) આતુર પ્રતિસેવના: સુધા, તૃષા વગેરેની પીડાથી પરંતુ મન અને આત્માના રોગનાં ચિહેને જણાતાં વાર લાગે છે. - વ્યાકુળ થઈ મનુષ્ય જે પાપનું સેવન કરે છે. કયારેક જણાતાં પણ નથી. વળી, તેના ઉપચારો પણ સૂમ હોય (૫) આપ~તિ સેવના: આપત્તિ આવી પડતાં થતી ચારિત્રની છે અને તેનું પરિણામ પણ વિલંબિત હોય છે.
શિથિલતા. ચાર પ્રકારની મુખ્ય આપત્તિ ગણાવાય છે:(૧) દ્રવ્યાપત્તિ રોગના નિરાકરણ માટે દર્દી પોતાની વાત જે પ્રામાણિકપણે
(યોગ્ય આહાર આદિ ન મળે) (૨) ક્ષેત્રાપત્તિ (ભયંકર જંગલ કે કહી દે તે દાકતરને નિરાકરણ કરવામાં અનુકૂળતા રહે છે. અનાર્ય પ્રદેશમાં સંયમ ન સચવાય) ૩) કાલાપત્તિ (દુકાળ, રેલ, જે તે છુપાવે તે કેટલીકવાર ઉપચાર ઊંધા પણ પડે. પ્રાચીન સમયનું ધરતીકંપ વગેરે કુદરતી સંકોમાં વ્યાકુળ થઈ મનુષ્ય અકાર્ય કરે) એક સરસ દષ્ટાંત છે. એક તાપસ વનમાં ખૂબ તપશ્ચર્યા કરતો (૪) ભાવાપત્તિ-માંદગી, અસ્વસ્થતા વગેરેને કારણે મનુષ્ય ચિત્ત અને ફળફળાદિ ખાઈને પોતાને નિર્વાહ કરતે. એક દિવસ એક
ઉપરને સંયમ ગુમાવી બેસે તે. સ્થળેથી બીજે સ્થળે એ જતો હતો. એને કકડીને ભૂખ લાગી
(૬) સંકીર્ણ પ્રતિસેવના: આહાર વગેરેમાં દોષની શંકા હતી; પરંતુ આસપાસ કયાંય કશું ખાવાનું મળ્યું નહિ. એમ
થવા છતાં તેને ઉપયોગ કરવાથી થતી વિરાધના. કરતાં કરતાં તે એક નદી પાસે આવ્યું. તેની ભૂખ વધી ગઈ હતી.
૭) હિસાકાર પ્રતિસેવના: અચાનક વગર વિચાર્યું થઈ એણે કેટલાક માછીમારોને નદીમાંથી માછલી પકડતા જોયા. માછીમારો
જતું અનુચિત કાર્ય. . પછી માછલી રાંધીને ખાવા બેઠા. તાપસને બહુ ભૂખ લાગી હતી.
(૮) ભય પ્રતિસેવના: અપમાન, લોકનિંદા, સજા, મૃત્યુ એટલે માછીમારોએ આપેલી માછલી એણે પેટ ભરીને ખાધી, પરંતુ
ઈત્યાદિના ભયને કારણે મનુષ્ય અસત્ય વગેરેને આશ્રય લે તે. એણે પહેલાં કયારેય માછલી ખાધી નહોતી. એટલે અજીર્ણના
(૯) પ પ્રતિસેવના: ક્રોધ, માન, માયા, લોભ એ ચાર દોષને કારણે તાવ આવ્યો. આશ્રમમાં એ પહોંચ્યો ત્યારે એની
કપાયે કે દ્વેપ અથવા ઈષ્યને કારણે મનુષ્ય અસત્ય બોલે, બીજા તબિયત ઘણી બગડી ગઈ. સામાન્ય ઉપચારોની કંઈ અસર ન થઈ.
ઉપર આળ ચડાવે અથવા નિદા કરે તેવું અકાય. એટલે વૈદ્ય કહ્યું, ‘મારો ઉપચાર ઊંધું પડે છે. માટે તમારાથી
(૧૦) વિમર્શ પ્રતિસેવના: કોઈની પરીક્ષા કે કરોટી કરવાના જરૂર કોઈ એવી વસ્તુ ખવાઈ ગઈ હશે જે તમને યાદ આવતી ઈરાદાથી જાણી જોઈને ખોટો આરોપ મૂકવામાં આવે તેવું કાર્ય. નહિ, હોય માટે બરાબર યાદ કરે. પરંતુ તાપસે ફરીથી કહ્યું કે
ચિત્તશુદ્ધિ માટે આ દસ પ્રકારની પ્રતિસેવનાથી બચવાની પિતે ફળાહાર સિવાય કશું જ ખાધું નથી. વૈઘના જુદા જુદા
આવશ્યકતા છે. જીવન એટલું બધું સંકુલ અને ગહન છે કે પ્રતિબધા ઉપચારો ઊંધા પડવા લાગ્યા. હવે કદાચ પ્રાણ બચશે નહિ,
સેવના રૂપી સૂક્ષમ રોગ કયારે ચિત્તમાં પેસી જાય છે તેની ખબર એમ તેણે તાપસને જણાવ્યું. વૈદ્યો ફરી એક વખત તાપસને કહ્યું,
પડતી નથી. એ રોગનું નિદાન વ્યકિતએ પિતે કરવાનું રહે છે ‘તમે જે ખાધું હોય તે હજુ બરાબર યાદ કરો, કારણ મારા બધા
અને નિદાન થયા પછી તેને ઉપચાર પણ તરત કરવાનો રહે છે. ઉપચારો ઊંધા પડે છે કે તમારો જાને હવે જોખમમાં છે. એટલે તાપસે
પિતાના જીવનમાં આવી જતી ત્રુટિ કે અશુદ્ધિનાં શોધન અને કબૂલ કર્યું કે પોતે માછલી ખાધી છે. વૈદ્ય તરત જ એ પ્રમાણે
શુદ્ધિ માટે માણસ જો વિલંબ કરે તે જંગલમાં પગમાં વાગેલા ઉપચારોમાં ફેરફાર કર્યા અને થોડા દિવસમાં તાપસ સાજો થઈ ગયો.
કાંટા તરત દૂર ન કરનાર શિકારી જેમ સિંહના હુમલા વખતે દોડી જેમ તાપસની બાબતમાં તેમ પોતાના જીવનની બાબતમાં માણસ જે પોતાના દોને સમયસર પ્રામાણિકપણે એકરાર કરી
ન શકો અને સિંહને ભાગ બન્યો તેના જેવી સ્થિતિ થાય. લે છે તે તે ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક નુકસાનમાંથી બચી
દોષરૂપી કાંટાના તત્કાલ શોધનની આવશ્યકતા ઉપર એટલા માટે જઈ શકે છે.
જ શાસ્ત્રકારોએ ભાર મૂકયો છે. રોગની જેમ દોની બાબતમાં સ્નાન, પ્રક્ષાલન, દંતધાવન ઈત્યાદિ દ્વારા પ્રતિદિન પોતાના પણ મનુથ પ્રમાદી બની જાય છે. એટલા માટે જ નાના દેહની શુદ્ધિ માટે મનુષ્ય જેટલા પ્રયત્નશીલ હોય છે તેટલો ચિત્તની જીવન વ્યવહારનું પ્રતિક્ષણ અવલોકન કરવું અને દોનું તન્હાણ શુદ્ધિ કે આત્માની શુદ્ધિ માટે હોતે નથી. આત્માનું સ્વરૂપ કેવું છે. શોધન કરવું એ ઉત્તમ પુરુપનું લક્ષાણ ગણાયું છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૬૮ -
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૨
-
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વાર્ષિક અહેવાલ > કિતના જીવનની ઉલ્લાસમય પ્રવૃત્તિનું એક વર્ષ પૂરું થાય પુસ્તકાલયનું ફંડ રૂા. ૫૫000 છે. હાલ પુસ્તકાલયમાં તો પણ એની મર્યાદા છે, જયારે સંસ્થાની પ્રવૃત્તિઓના
૧૨૪૨૫ પુસ્તકો છે. પુસ્તકાલયમાંથી ફાટી ગયેલાં અને રદી થયેલાં ધબકારાનું એક વર્ષ પૂરું થતાં એને નવું બળ મળે છે. સંઘની અતિ જૂનાં એવાં ૭૨૫ પુસ્તકો રદ કર્યા છે. પુસ્તકો વાંચવા માટે પ્રવૃત્તિનું ૧૩મું વર્ષ પૂર કરતાં અમારી સાથે આપ સૌને પણ
ઘેર લઈ જનાર પાસેથી ડિપોઝિટ રૂા. ૨૦-૦૦ અને વાર્ષિક લવાજમના આવી જ અનુભૂતિ થતી હશે, એવી શ્રદ્ધા સાથે ૫૩મા વર્ષને
રૂા. ૧૫-તેમ જ અર્ધ-વાર્ષિક રૂા. ૧00 લેવામાં આવે છે. અહેવાલ અમે રજૂ કરીએ છીએ.
વાચનાલયમાં ૬ દૈનિક, ૨૮ સાપ્તાહિક, ૧૪ પાક્ષિક, ૪૧ વહીવટી અને આર્થિક દષ્ટિએ તા. ૧-૧-૧૯૮૧થી તા. માસિક અને ૯ વાર્ષિક સહિત ૯૮ સામયિકો આવે છે. ભાષાકીય ૩૧-૧૨-૮૧ સુધી અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક દષ્ટિએ ૮૧ ગુજરાતી, ૮ હિન્દી, ૭ અંગ્રેજી અને ૨ મરાઠી સામયિકો સામાન્ય સભા તા. ૭-૧૧-૧૯૮૧ના રોજ મળી ત્યારથી આજ આવે છે. સુધી એટલે કે તા. ૩૧-૭-૮૨ સુધીનો છે. સંઘના સભ્યોની પર્યુષણ વ્યાખ્યાનમાળા: સંખ્યા આજે નીચે મુજબ છે :
ડૉ. રમણલાલ સી. શાહના પ્રમુખસ્થાને યોજાતી પર્યુષણ ૧૨૫ પેટન સભ્ય
વ્યાખ્યાનમાળા તા. ૨૬-૮-૧૯૮૧ થી ૩-૯-૧૯૮૧ સુધી એમ નવ ૧૩૯૪ આજીવન સભ્યો
દિવસ માટે ચપાટી પર આવેલા બિરલા ક્રિડા કેન્દ્રના સભાગૃહમાં ૩00 સામાન્ય સભ્યો
યોજવામાં આવી હતી. વિશાળ જગ્યા અને પટાંગણ હોવા છતાં ૧૧૦૫ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો
શ્રોતાઓની ભીડને લક્ષમાં લેતાં આ જગ્યા પણ સાંકડી પડે
એવો સંભવ છે. “પ્રબુદ્ધ જીવન” અને તેની આર્થિક બાજુ
વ્યાખ્યાનમાળાના ખર્ચ માટે સ્વ. મહાસુખભાઈ શાહના પ્રબુદ્ધ જીવન” એક વૈચારિક પત્ર છે અને પ્રથમ હરોળના
સ્મરણાર્થે શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ શાહ તરફથી રૂા. સામયિકોમાં એનું વિશિષ્ટ સ્થાન છે. ગાંધીજી જેવું સરળ ગદ્ય અને
૧૫000/-ની ભેટ મળી હતી. સંઘ પ્રત્યેની એમની મમતા માટે એમને ન્યાયયુકત, તટરથ તેમ જ અભ્યાસપૂર્ણ વર્તમાન રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય
જેટલો આભાર માનીએ તેટલે ઓછા છે. આ વર્ષની વ્યાખ્યાનપ્રવાહોની “પ્રબુદ્ધ જીવન”ના તંત્રી અને સંઘના પ્રમુખ શ્રી
માળાનો ખર્ચ રૂા. ૨૧૨૩૪-૭૫ થયો હતે. ચીમનભાઈ ચકુભાઈ શાહની સમીક્ષા વાચકવર્ગને જકડી રાખે છે અને
વ્યાખ્યાનમાળાના વકતાઓ અને તેમના વ્યાખ્યાનના વિષયોની ઉત્તરોત્તર કોની પ્રતીક્ષા જગાવે છે. સહતંત્રી ડૉ. રમણભાઈ સી.
વિગત આ પ્રમાણે છે: શાહનું પ્રદાન “પ્રબુદ્ધ જીવન”ની યાત્રા સરળ બનાવે છે.
વકતાઓ
વ્યાખ્યાનને વિષય ' - વર્ષ દરમિયાન “પ્રબુદ્ધ જીવન”ને રૂા. ૬૯૮૯૧-૫૦ની આવક શ્રી શશિકાંત મહેતા ઈરિયા વહિ-મૈત્રી અને મને ગુપ્તિને થઈ અને રૂ. ૬૮,૧૪૫-૦૨ને ખર્ચ થયો. પરિણામે વર્ષ દરમિયાન
રોગ ખર્ચ કરતાં આવકને વધારે રૂા. ૧૭૪૬-૪૮ને થશે. છાપકામના શ્રી કિરણભાઈ જપ અને અજપા ભાવમાં થયેલ ૧૦૦ % વધારો અને કાગળના ભાવમાં થયેલા 3. કુમારપાળ દેસાઈ દુ:ખની શોધ ૪૦ % ના વધારાને લક્ષમાં રાખી અમે સંઘની ઐળી આપ સમક્ષ મુનશ્રી વાત્સલ્યદીપ એકાંતે કોલાહલ ધરી. આપ સૌ ભાવુક શુભેચ્છકોએ વર્ષ દરમિયાન રૂ. ૩૪૮૫૯-૫૦નું પ્રા. અશ્વિનભાઈ કાપડિયા સાવિત્રી : શ્રી અરવિંદનું યોગદર્શન અર્થ-સિંચન કર્યું. પરિણામે બન્ને પાસાં સરભર થયાં છે. વધતી ડે. સાગરમલજી જૈન जैन धर्म की मनोवैज्ञानिकताः જતી મોંઘવારી અને ખર્ચને લક્ષમાં રાખી ઉત્તરોત્તર આપ સૌના 3. નરેન્દ્ર ભાનાવત સમા: સ્વજ ર પ્રક્રિયા પ્રેમાળ અને મમતાભર્યા સહકારની અમે અપેક્ષા રાખીએ છીએ. આ. જયેન્દ્ર ત્રિવેદી માણસ, માળખું અને મૂલ્ય. શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ તરફથી પણ રૂ. ૫૦૦૦/- ડો. ગુણવંત શાહ અર્જુનને નહિ, આપણે વિષાદયોગ ભેટ મળ્યા છે તે માટે તેમના અમે આભારી છીએ.
શ્રી પુરુ, પત્તમ માવળંકર એકલે જાને રે! “શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય
કુ. ઈન્દુબહેન ધાનક ભકિત-ગીત
શ્રી હરીન્દ્ર દવે સ્વપ્ન અને અવતારસ્વનો પુસ્તકાલયમાં વર્ષ દરમિયાન રૂા. ૧૮,૩૨૯-૧૦નાં પુસ્તકો
પૂ. મોરારીબાપુ રામાયણમાં સંસ્કૃતિ દર્શન વસાવવામાં આવ્યાં, વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન
Ú. હીરાબહેન બારડિયા iા સાહિત્યમેં માતાના સ્થાન પાછળ વર્ષ દરમિયાન રૂ. ૬૪૮૪૩-૦૭ને ખર્ચ થયો અને આવક
શ્રી ચીમનલાલ ચકુભાઈ સ્વસ્થ સમાજ ૩૯૪૨૧-૩૯ની થઈ, જેમાં બૃહદ મુંબઈ મહાનગરપાલિકા તરફથી
શાહ મળેલ ગ્રાંટના રૂ. ૨૫000-00ને રસમાવેશ થાય છે. એટલે વર્ષ
ડૉ. રમણલાલ ચી. શાહ નિયાણું આખરે આવક કરતાં ખર્ચને વધારો રૂા. ૨૫૪૨૧-૬૮ને થયો.
શ્રી મોરારજી દેસાઈ ધમતર આગલા વર્ષોના આવક-ખર્ચ ખાતાની ખાધના રૂ. ૭૪૩૦૪-૫૮માં - શ્રીમતી સુમતિબહેન ભકિતસંગિત આ રકમ ઉમેરતાં અત્યાર સુધીની ખાધ રૂા. ૯૭૨૬-૧૮ થઈ. - થાણાવાળા
બૃહદ મુંબઈ મહાનગરપાલિકાએ વાચનાલય–પુસ્તકાલયને ગત , બિન્દુબહેન મહેતા ધર્મને પાયે-તપ વર્ષમાં રૂ. ૨૦૦ની ગ્રાંટ ચાલુ વર્ષમાં વધારીને રૂા. ૨૫૦%- મુનિશ્રી અરૂણવિજયજી જૈન ધર્મમાં માનું સ્વરૂપ ની કરી. તે માટે અમે તેમના આભારી છીએ. ગ્રાંટ વધારી આપ- વસંત વ્યાખ્યાનમાળા: વાને યશ કાર્યવાહક સમિતિના સભ્ય અને ઘાટકોપર વિભાગના છેલ્લા ચૌદ વર્ષથી યોજવામાં આવતી આ વ્યાખ્યાનમાળા કેપેટિર શ્રી હરિભાઈ ગુલાબચંદ શાહને ઘટે છે, જેની નોંધ લેતાં ૮૧ વસંત વટાવી ચૂકેલા અને છતાં વસંતઋતુ જેવી તાજગી ધરાવતા અમે એમના પણ આભારી છીએ.
મુ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખ સ્થાને તા. ૧૨-૪-૮૨થી
Page #147
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૪-૪-૮૨ એમ ત્રણ દિવસ માટે યોજવામાં આવી હતી. તેમાં ‘આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ' (International Situation) એ વિષય રાખવામાં આવ્યો હતો.વકતાઓ અને એમના વ્યાખ્યાનના વિષ નીચે પ્રમાણે રાખવામાં આવ્યા હતા. શ્રી આઈ. કે. ગુજરાત પોલેન્ડ અને મહાસત્તાઓ ઉં. પી. એમ. કામઠ ભારત અને તેના પડોશી રાષ્ટ્રો ડૉ. રમેશ બાબુ મહાસત્તાઓને સંઘર્ષ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને ખંભાત નિવાસી શ્રી. મહાસુખભાઈ પ્રેરિત “પ્રેમળ જયોતિ” - તા. ૨૦-૧૦-૧૯૭૬ થી શરૂ થયેલી આ પ્રવૃત્તિના કન્વીનર તરીકે શ્રી નીરૂબહેન સુબોધભાઈ શાહ તથા તેમના સાથી તરીકે શ્રીમતી કમલબહેન પીસપાટી ખૂબ જ સારી રીતે કામગીરી બજાવી રહ્યાં છે. ઉત્તરોત્તર આ પ્રવૃત્તિને વ્યાપક સાથ મળી રહ્યો છે.
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસ પ્રવૃત્તિ
વિદ્યાસત્રના છઠ્ઠા વર્ષની વ્યાખ્યાનમાળા તા. ૧૮, ૧૯ અને ૨૦મી જાન્યુઆરી, ૧૯૮૨ના રોજ તાતા ઓડિટોરિયમ, કોટ ખાતે ડૉ. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યોજવામાં આવી હતી. “કેળવણી વિચાર” એ વિષય હેઠળ (૧) પ્લેટ (૨) રૂ અને (૩) ગાંધી વિચારસરણી એ વિશે ત્રણ વ્યાખ્યાને શ્રી મનુભાઈ પંચોળી “દર્શક” એ આપ્યાં હતાં.
વર્ષ દરમિયાન વ્યાજના રૂ. ૧૬૮૦ જમા થયા અને ખર્ચ રૂ. ૫,૬૯૨.૬૦ થયો.
અભ્યાસ વર્તુળ
સંઘની આ પ્રવૃત્તિ સારી રીતે ચાલે છે અને કન્વીનર તરીકે શ્રી સુબોધભાઈ એમ. શાહ એનું સંચાલન સફળતાપૂર્વક કરી રહ્યા છે. તેમને આ તકે આભાર માનીએ છીએ. અભ્યાસ વર્તુળના ઉપક્રમે વર્ષ દરમિયાન યોજાયેલાં પ્રવચનો અને વ્યાખ્યાતાની વિગતો આ માણે છે.
વર્ષ દરમિયાન બે અંધજનોને અને એક બહેરા મૂંગા બહેનને આવકનાં સાધને ઊભાં થાય અને એ રીતે પગભર થાય એ માટે સ્ટોલ આપવામાં આવ્યા. આ રીતે બે સ્ટોલ ઘાટકોપરમાં અને એક સ્ટેલ દાદર ખાતે ઊભા થયા. એક સ્ટોલ માટે રૂ. ૩૫O|- ખર્ચ થાય. એ માટે ઘાટકોપરના બે સ્ટોલ માટે શ્રી નવિનભાઈ કેશવલાલ કાપડિયા અને શ્રીમતી ચંપાબેન લક્ષ્મીચંદ વોરાના પરિવાર તરફથી એકેક સ્ટેલ માટે અને દાદર ખાતેના સ્ટોલ માટે શ્રી નવિનભાઈ કેશવલાલ કાપડિયા તરફથી ઉમદા સહકાર મળે. આ ઉપરાંત દાદર સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડની અંધ બહેનને રૂ. ૪૪૫૦/-ની આર્થિક સહાય આપવામાં આવી. વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈને તેમની તાત્કાલિક જરૂરિયાત મુજબ આપણે યોગ્યતા પ્રમાણે પ્રદાન કરીએ છીએ. આ ઉપરાંત બે અંધજનેના લગ્ન માટે રૂા. ૫૦૦ આપવામાં આવ્યા અને એક બહેનને સીવવાને સંગે આપવામાં આવ્યો.
એકયુપ્રેસરના વર્ગો: “પ્રેમળ જયોતિ’ની પ્રવૃત્તિમાં એક નવું પ્રસ્થાન:
જુદા જુદા રોગની દબાવ પદ્ધતિથી સારવાર થાય છે. આ ઉપચાર પદ્ધતિ ‘એક્યુપ્રેસર' [ Accupressure ] તરીકે ઓળખાય છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિની તાલીમ આપવા માટે “પ્રેમળ, જયોતિ'ના ઉપક્રમે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સારી એવી સંખ્યામાં ભાઈઓ-બહેને નિયમિત લાભ લે છે. દર બુધવારે બપોરના ૪-૦૦ કલાકે સંધના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં તાલીમ અપાય છે. શ્રી ચીમનલાલ દવે આ વર્ગોનું સંચાલન કરે છે. સેવાભાવી શ્રી ચીમનભાઈ દવેના અમે આભારી છીએ.
દિવસ ' વિષય
વકતા તા. ૨-૩-૪-૧૦-૮૧ સાવિત્રી શ્રી અરવિંદનું છે. અશ્વિનભાઈ યોગદર્શન
કાપડિયા તા. ૯-૧૨-૮૧ અણુવ્રતો
ડૉ. રમણલાલ ચી.
શાહ તા. ૧૦-૧૨-૮૧ ગુણવ્રતા તા. ૧૧-૧૨-૮૧ શિક્ષાવ્રત તા. ૯- ૧-૮૨ ફુલે કહ્યું: તમે સ્પચ્છુ ડે. દોલતભાઈ
અને હું ખીલ્યું દેસાઈ તા. ૨૭- ૨-૮૨ માનવ સેવા એ જ શ્રી. ચુનીલાલજી પ્રભુસેવા
મહારાજ તા. ૩૦- ૩૮૨ ભકતામર સ્તોત્ર ડૉ. રમણલાલ ચી.
શાહ તા. ૩૧-૩-૮૨ તા. ૧૦- ૬.૮૨ તરતી વિદ્યાપીઠના વિદેશ શ્રી. રામુ પંડિત
પ્રવાસના અવનવા
અનુભવો વર્ષ દરમિયાન જાયેલાં સંમેલને: દિવસ વિષય
વ્યાખ્યાતા તા. ૨૯-૧-૮૨ ગાંધીજીનું વિરાટ શ્રી ચીમનલાલ વ્યકિતત્વ
ચકુભાઈ શાહ તા. ૩૦-૧-૮૨. તા. ૨૮-૨-૮૨ ઔપચારિકતા અને ફાધર વાલેસ
આત્મીયતા આ ઉપરાંત * પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૉ. રમણભાઈ ચી. શાહનું અભિવાદન તા. ૫-૯-૮૧ના રોજ શ્રી વનેચંદભાઈ ઘેલાણીના નિવાસસ્થાને કરવામાં આવ્યું. શ્રી વનેચંદભાઈએ કરેલાં આતિથ્ય માટે અમે અમના આભારી છીએ. • * સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ૮૧માં જન્મદિન નિમિત્તે તા. ૧૧-૩-૮૨ ના રોજ પરમાનંદ કાપડિયા હાલમાં શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રી રસિકભાઈને ત્યાં ભોજન સમારંભ યોજવા આવ્યો હતો. શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ
સંઘના નિયમ પ્રમાણે આ સભાગૃહ નામના ભાડાથી વિવિધ સંસ્થાઓને આપવામાં આવે છે. આથી ઘણી સંસ્થાઓની પ્રવૃત્તિ
પ્રેમળ જતિ”ના ખાતામાં ગયે વર્ષે રૂા. ૨૦૬૬૭-૨૨ની પુરાંત હતી. વર્ષ દરમિયાન રૂા.૯૫૮૮૪-૦૦ની ભેટ મળી. એટલે કુલ રકમ રૂ. ૧૧૬૫૫૧-૨૨ ની થઈ. એ પૈકી રૂા. ૫૦૦૦૦/-રિઝર્વ ફંડ ખાતે લઈ ગયા અને વર્ષ દરમિયાન રૂા. ૪૭૫૭૩-૨૪ને ખર્ચ થયો. તે બાદ કરતાં વર્ષ આખરે રૂા. ૧૮૯૭૭-૯૮ની પુરાંત રહી. રિઝર્વ કંડ ખાતે વર્ષની શરૂઆતમાં ૭૭૦૦/- હતા. તેમાં ઉપર જણાવ્યા મુજબ રૂ. ૫000- ઉમેરાતાં રિઝર્વ ફંડમાં વર્ષ આખરે રૂા. ૧૨૭000/- જમાં રહ્યા. શ્રી દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટ
આ ટ્રસ્ટમાં વર્ષની શરૂઆતમાં રૂા. ૪૦૩૦૪-૨૮ની પુરાંત હતી. વર્ષ દરમિયાન “મહાવીર વાણી” અને “નિહનવવાદ” પુસ્તકના વેચાણના રૂા. ૭૩૧-૦૦ અને વ્યાજના રૂ. ૩૨૨૪-૦૦ જમાં થતાં વર્ષ આખરે રૂ. ૪૪,૨૫૯-૨૮ જમાં રહ્યા.
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૨ E
ઓને પ્રોત્સાહન મળે છે. વર્ષ દરમિયાન સભાગૃહ અંગેની આવક એકયુપ્રેસર એટલે શું? એકયુ એટલે સેય અને પ્રેસર એટલે રૂા. ૨૦૩૫-૦૦ થઈ.
દબાણ અર્થાત્ એકયુપ્રેસરને શાબ્દિક અર્થ થાય છે સેયનું દબાણ. સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ
વાસ્તવિક રીતે એકયુપ્રેસરમાં હાથના અંગુઠા અને આંગળીઓ વડે
ચોક્કસ પ્રકારનું અને પદ્ધતિપૂર્વકનું દબાણ પગના તળિયાના વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની ૪ સભાઓ મળી. વર્ષ દરમિ
વિશિષ્ટ બિંદુઓ પર આપવાનું હોય છે. એટલે ભાષાની દષ્ટિએ યાન સંઘને રૂ. ૭૮૪૨૫-૬૪ની આવક થઈ અને રૂા. ૪૩૨૯૪-૫૦
એકયુપ્રેરાર” એ એક Misnomer છે એમ કહેવાય. (એકયુને ખર્ચ થયો. એકંદરે ખર્ચ કરતાં આવકને વધારે રૂ. ૩૫૨૩૧-૧૪
અર્થ જો બહાર કાઢવું લેવામાં આવે તે દર્દને તે બહાર કાઢે છે થયો. ટ્રસ્ટને વ્યાજના રૂા. ૫૧૬૦-૦૦ ચુકવ્યા, તેને થયેલા
માટે એ શબ્દ સાર્થક છે. આવી જ એક બીજી ચીનની ઉપચાર ખર્ચમાં સમાવેશ થઈ જાય છે. સંઘના પેટ્રન, લવાજમ અને
પદ્ધતિ “એકયુપંકચર” કહેવાય છે, જેમાં સેય વડે ઉપચાર કરવામાં આજીવન સભ્યના લવાજમની આવક ઉત્તરોત્તર વધતાં રિઝર્વ
આવે છે; પરંતુ આ લેખને વિષય એકયુપ્રેસર છે. ફંડમાં વધારો થયો અને પરિણામે રોકાણમાં વધારો થયો. ચેરિટી કમિશનરની પરવાનગીથી વ્યાજની વધારે આવક થાય એવી ડિપે- જાપાનમાં એકયુપ્રેસરને shi-atsu કહે છે. “શિ’ એટલે ઝિટ અને ડિબેન્ચર્સમાં રોકાણ કરવામાં આવ્યું, પરિણામે વ્યાજની
આંગળા’ અને ‘આસું એટલે “પ્રેસર”. સામાન્ય રીતે શરદી થાય કે આવકમાં સારો એવે વધારો થયો. ઉપરાંત વર્ષ દરમિયાન સંઘને માથું દુ:ખે ત્યારે માથા પર બામ લગાવતા હોઈએ છીએ. જ્યારે ૨૩૩૦૧-૨૫ની અને પર્યુષણ વ્યાખ્યાનમાળાને રૂા. ૨૪૯૯૯-00
એકયુપ્રેસરમાં માથાના દુ:ખાવાને લગતો જે પોઈટ હાથના કે ભેટ મળતાં કુલ રૂા. ૪૯૫૫૦-૨૫ ભેટ મળ્યા, જેમાંથી પર્યુષણ
પગના તળિયામાં (અંગુઠાની તળેટીમાં) આવે છે તે પઈટ ઉપર વ્યાખ્યાનમાળાનો ખર્ચ રૂ. ૨૧૨૩૪-૩૫ બાદ કરતાં રૂા. ૨૭૦૬૫-૯૦
પદ્ધતિસરનું અને પ્રમાણસરનું દબાણ આપવાનું હોય છે. આવું ભેટની ચેખી આવક થઈ. આ રીતે ભેટની અને વ્યાજની આવક
દબાણ આપવાથી શરીરનું જે અવયવ બરાબર કામ કરતું ન હોય તે 'થતાં સંઘના ખર્ચ કરતાં આવકનો વધારો થશે. આ રીતે આપ
કામ કરતું થાય છે. દા. તે ડાયાબિટીસના દરદીનું પ્રષ્ક્રિયાસ ગ્લેંડ સૌને પ્રેમાળ સહકાર મળશે એવી આશા અસ્થાને નથી.
પૂરતા પ્રમાણમાં ઈસ્યુલીનને સ્રાવ કરીને સાકરનું રાસાયણિક રૂપાંતર
કરતું નથી. એકયુપ્રેસરમાં પેન્ક્રિયાસના પઈટ પર દબાણ આપીને રિઝર્વ ફંડ ખાતે રૂા. ૮,૨૯,૩૮૩-૧૮ જમા હતા તેમાં વર્ષ તેને કાર્યાન્વિત કરી શકાય છે. દરમિયાન મળેલાં આજીવન સભ્યનાં લવાજમના રૂ. ૩૬,૬૫૩-૦૦ અને પેટ્રન લવાજમના રૂા. ૨૭,૫૦૦-૦૦ ઉમેરાતાં વર્ષ આખરે આ રીતે પગના તળિયા અને આજુબાજુના ભાગ કે હાથની હથેલી રિઝર્વ ફંડ રૂા. ૮,ટ્સ,૫૩૬-૧૮ જમા રહે છે. આ
અને આજુબાજુના ભાગ પર દબાણ આપવાની પદ્ધતિને અનુક્રમે
'Foot-reflexology' aldt 'Hand - reflexology' fuhi સંઘના જનરલ ફંડ ખાતે રૂા. ૩૪,૪૭૯૫૧ લેણા હતા તેમાંથી
આવે છે. એકયુપ્રેસરના પ્રણેતા વિલિયમ ફિઝિરોલ્ડ તેને ઝોલોજી વર્ષ દરમિયાન સંઘના ખર્ચ કરતાં આવકને વધારો રૂ. ૩૫,૨૩૧-૧૪
કહેતા હતા. તે નામ ફિઝિમારડના સાથી ડો. એડવીન બેસે અને પ્રબુદ્ધ જીવન’ને ખર્ચ કરતાં આવકને વધારો રૂા. ૧૭૪૬-૪૮
આપેલું કારણ કે તે વખતે “રીફલેકસ’ શબ્દનો ઉપયોગ થયો ન હતો. એટલે કે કુલ રૂ. ૩૬૯૭૬રને વધારો બાદ કરતાં જનરલ ફંડ ખાતે વર્ષ આખરે બાકી દેવા રૂા. ૨૪૯૮-૧૧ રહે છે.
માથાથી પગ સુધીના માણસના શરીરને બરોબર વચ્ચેથી લાઈન
દોરીને જમણી બાજ પાંચ અને ડાબી બાજુ પાંચ એમ કુલ દસ કાર્યવાહક સમિતિના દરેક સભ્યોને પ્રેમાળ સહકાર મળતો
ઝોનમાં વહેંચવામાં આવેલું છે અને તે રીતે દસ ઝોન બને છે રહે છે. તેમ જ સંઘના પ્રમુખ મુ. શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહનું
તેથી આ વિજ્ઞાનને ઝાલાજી પણ કહેવામાં આવે છે. માર્ગદર્શન સતત મળે છે એટલે આ બધી પ્રવૃત્તિઓ સારી રીતે થઈ શકે છે, એ માટે એમના અમે આભારી. છીએ.
આ લખાણ પગના તળિયા પર દબાણ આપવાની પદ્ધતિ પૂરતું લિ.
મર્યાદિત છે. માનવ શરીરના દરેક અંગેનું પ્રતિનિધિત્વ પગના ચીમનલાલ જે. શાહ તળિયામાં રહેલાં બિંદુઓ દ્વારા થાય છે. પગના તળિયામાં તેમ જ કે. પી. શાહ
ઘૂંટી વિસ્તાર સુધીમાં શરીરના તમામ અંગેના પોઈન્ટસ આવેલા મંત્રીઓ
છે. આ પેઈન્ટસને ‘ડીજીટ’, ‘બટન', ‘સ્વીચ” “રીફ્લેકસ” અથવા
‘દાબ-બિંદ' એમ ઘણી રીતે ઓળખવામાં આવે છે. કોઈ પણ રીફ્લેકસ એકયુપ્રેસર
બગડેલે હોય એટલે જયારે તેના કાર્યમાં કોઈ પણ પ્રકારની
ખામી હોય ત્યારે તેને દબાવવાથી તે ભાગ દુ:ખશે. આ દુ:ખાવાને | [૧]
Tenderness કહેવામાં આવે છે, તથા તે ઉપરથી પેશન્ટને (શ્રી મુંબઈ “જૈન યુવક સંઘ સંચાલિત “પ્રેમળ જયોતિ’ દ્વારા
શું દરદ છે તે જાણી શકાય છે તેમ જ તેના નિવારણ માટે પણ તે જ એકયુપ્રેસરના વર્ગો મુ. શ્રી ચીમનભાઈ દવે ચલાવી રહ્યા છે. તેમના
બિંદુ પર ચોક્કસ પ્રકારનું દબાણ આપવાથી દરદીને થોડા જ સમયમાં પ્રવચનનું સંકલન કરીને નીચેની નોંધ તૈયાર કરવામાં આવી છે.)
રાહત થવા લાગે છે. માટે જ આ પદ્ધતિને "Foot – reflexology
કહેવાય છે. ઘણી વાર તે પેશન્ટના પગના આંગળા તથા નખ જોઈને કયુપ્રેસર એક એવી વૈજ્ઞાનિક ઉપચાર-પદ્ધતિ છે કે જેનો લાભ ઘણા લોકો સરળતાથી લઈ શકે અને ફાયદો મેળવી શકે.
અથવા તેના બૂટ-ચંપલના શેઈપ પરથી પણ રોગનું સામાન્ય નિદાન આ પદ્ધતિમાં કશો ખરી નથી તેમ જ કોઈ પણ જાતની દવા ખાવાની
કરી શકાય છે કારણ કે આપણે પણ આપણા શરીરની આરસી છે. કે પીવાની હોતી નથી પરિણામે જલદ ઔષધિઓની –after efects -
(ક્રમશ:) ને પશ્ન રહેતું નથી.
– નીરૂબેન સુબોધભાઈ શાહ
Page #149
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
'
છે
ગાલિબની ફૂલપાંખડી
[] હરીન્દ્ર દવે એ દહરમેં નકશ-એ-વફા વજહ-એ-તસલ્લી ન હુઆ,
રેખતે કે તુમ્હી ઉસ્તાદ નહીં હૈ “ગાલિબ' " હૈ યે વ લફઝ, કિ શમિન્દાએ-માની ન હુઆ.
કહેતે હૈ અગલે જમાને મેં કોઈ મીર ભી થા!
ગાલિબનો એક શેર આપણે જોઈ ગયા: એમાં ગાલિબની રાઈ પણ શબ્દ તેના અર્થ સાથે અકબંધ ઊતરી આવે એનો
અભિવ્યકિતની શૈલીની વાત હતી, પણ ‘ગાલિબ'માં પોતાનું માપ જ મહિમા છે, પણ મોટા ભાગના શબ્દોના અર્થ કયારે ય સાર્થક હોતા જ નથી.
છે. પોતાને જ અહંકાર પિતાને ભરખી ન જાય એ માટે કવિ સાવધ કવિ અહીં “વફા” શબ્દની વાત કરે છે.
છે. એ કહે છે: 'તું જ આ રેખાને (એટલે કે કવિતાને) ઉસ્તાદ નથી ! આ સંસારમાં વફા નામના શબ્દથી કોઈને ચેન ન મળ્યું. વફા
આટલું કહેવામાં પિતાની ઉસ્તાદીને દાવો તે આગળ કરે છે, પણ શબ્દ કોઈનાયે ચેનને નિમિત્ત ન થયો. વક્ષ તો ચેન, રાહતનું એ વાત ‘ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી નથી એ પણ જાણે છે. એ નિમિત્ત હોવી જોઈએ, પણ આ તે એ શબ્દ છે જે એના અર્થને
કહે છે: “સાંભળ્યું છે કે આગલા જમાનામાં કોઈ મીર પણ થઈ સાર્થ કરતો જ નથી. અર્થની શરમ એને પહોંચતી નથી.
ગયો!' અહીં “કહેતે હ’ શબ્દ દ્વારા અને એક પણ વિશેષણ વિના
કવિ મીરના ઉલ્લેખ દ્વારા ગાલિબે જે કહ્યું છે એ મીરના દીવાનના બૂએ-ગુલ, નાલા-એ-દિલ, દૂદ-એ-ચરાગ-એ-મહેફિલ,
આલેચકો પાનાંનાં પાનાં ભરી કવિતા લખે ત્યારે પણ કહી શકતા તિરી બઝ મસે નિકલા, સો પરીશાં નિકલા. '
નથી. ફૂલની સુવાસ; દિલને ચિત્કાર, મહેફિલના દીપને ધુમાડો: જે પણ તારી મહેફિલમાંથી નીકળ્યું એ ત્રસ્ત થઈને, વિખેરાઈ જઈને દિયા હે બકકો ભી, તા ઉસે નજર ન લાગે, નીકળયું. '
બના હૈ ઐશ તજમ્મુલ હુસૈન ખાં લિયે. - પ્રિયતમાની મહેફિલમાંથી નીકંળવું એ કંઈ જેવી તેવી સજા એક મીઠી અતિશયોકિત!
દરેક કવિની એકાદ લાચારી હોય છે. એકાદ માનવીને મહેલાતા એ મહેફિલમાંથી નીકળે ત્યારે માણસ પરીશાં થઈ જાય : વેરવિખેર એણે પાછો વાળવાન હોય છે. થઈ જાય. ત્રસ્ત થઈ જાય.
કોઈ નવાબ, કોઈ શ્રીમંત છે આ તજમ્મલ હુસૈન ખા. આ મહેફિલમાંથી બહાર નીકળતી સુવાસ: આ ગતિ કોણે જોઈ છે? હોઠથી નીકળતો ચિત્કાર સૌ સાંભળે છે: દિલને ચિત્કાર કોને ખબર
એમની સમૃદ્ધિનું વર્ણન આ તજમ્મલ હુસૈન ખા રાજી થઈ છે? આ બે ન દેખાય એવી બાબતે સાથે મહેફિલના ચિરાગમાંથી જાય એ રીતે કરવાનું આવ્યું ત્યારે ગાલિબે આ શેર લખે છે. નીકળતા ધુમાડાની વાત આવે છે.
એ” વૈભવ ખરેખર તો આ એક જ ઈન્સાન માટે બન્યો છે, - પોતાને નીકળવું પડે છે એની વાત કવિ નથી કરતા. એ પણ એને નજર ન લાગે એટલા માટે દુનિયાને પણ થોડો થોડે પ્રતીકોથી જ કામ લે છે.
એશ ભગવાને વહેંચી આપ્યો છે. પૂછતે હૈ વહ કિ ‘ગાલિબ” કૌન હૈ કોઈ બતલા કિ હમ બતલાયે કયા!
કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે- નીમકશ કો, માણસ માટે સૌથી વિકટ પ્રશ્ન એ જ હોઈ શકે કે એ કોણ યહ ખલિશ કહાંસે હતી, જો જિગર કે પાર હતા!
એકના એક કથનને કવિએ જુદા જુદા અંદાજથી કહે છે. ગાલિબ કોણ છે, એવું કોઈ પૂછે છે. ગાલિબને તે સમજાતું ‘દર્દકા હદસે ગુઝરના હૈ દવા હો જાના” એ ગાલિબની જ પંકિત નથી કે એ કઈ રીતે આ સમજાવે!
છે. અહીં પ્રિયતમાના હસીન સીતમનું વર્ણન છે અને ભગવાન એક મિત્રને ત્યાં આપણા એક જાણીતા સુગમ સંગીતના આ સંસારમાં સૌને દુ:ખી બનાવી રાખે છે તેનું વર્ણન છે એ તે ગાયિકા ભજન ગાવાનાં હતાં. તેમના કાર્યક્રમમાં હું મેડ મેડો ભગવાન જાણે! પહોંઓ. તેઓ સૂર મેળવી રહ્યા હતા ત્યારે કોઈકે મારી ઓળખાણ
પણ કવિ કહે છે: આપી. તેમના મનમાં બરાબર ઊતરી નહીં. તેમણે સૂર મેળવાઈ રહ્યા પછી મારી સામે જોઈને પૂછયું: ‘તમે હરીન્દ્ર દવેને ઓળખે'
કોઈ મારા દિલને પૂછે: તારું આ અધું ખૂતેલું તીર કેવું છે એ છો?’ એક ક્ષણ સ્તબ્ધ થઈ ગયો અને પછી કહ્યું: “તમે પૂછો
બીજા શું જાણે? જો એ તીર મારા જીગરને વીંધીને ચાલી ગયું છે ત્યારે લાગે છે કે નથી ઓળખતે.” મિત્રો હસી પડયા, પણ
હોત તે તે પ્રાણ પણ નીકળી ગયા હોત. આ ખલિશ, આ ખટકા વાત ગંભીર હતી.
સાથેનું દર્દ કયાંથી હોય મને? ગાલિબની આ બે સરળ પંકિતમાં આ જ મૂંઝવણ છે.
મિલના તેરા અગર નહીં આસાં, તે સહલ હૈ, બનાકર ફકીરાંકા હમ ભેસ ‘ગાલિબ'.
દુવાર તે યહી હૈ, કિ દુવાર ભી નહીં. તમાશા-એ-અહલે-કરમ દેખ તે છે!
આમ જુઓ તે શબ્દોની રમત છે: આમાં, સહેલ કે દવાર કવિ આ જગતના વિવિધ રંગેને જુએ ત્યારે એને શું થવું વગેરે શબ્દોને સિફતથી ઉપયોગ થયો છે. પણ એ શબ્દોની રમતમાંથી હશે?
જે અર્થ નીકળે છે એ મર્મવેધી છે.. ગાલિબ કહે છે: અમે તે ફકીરને વેશ ધારણ કરીને એ કપાળુએ
તારું મિલન કદાચ આસાન નહીં હોય છતાં સહેલ છે! ઘડેલે આ તમાશો જોયા કરીએ છીએ!
મુશ્કેલી તે એ વાતની છે કે આ મિલન મુશ્કેલ પણ નથી ! ફકીરી હાલ મારો છે એમ કલાપીએ પણ ગાયું છે. જીવનને જોવું હોય તો જીવનથી દૂર થઈને જોવું જોઈએ. જીવ
પ્રિયતમાનું મિલન કે ભગવાનને સાક્ષાત્કાર આસાન નથી. નમાં ઓતપ્રેત થનારાને એના રંગે સમજાતા નથી, પણ જે ફકીરની
એ માટે સાધના કરવી પડે છે; પરંતુ આ સાધના પછી બધું સહેલ તટસ્થતાથી બધાને ‘તમાશો' માનીને જોઈ શકે છે એ જ કદાચ
બની જાય છે. જીવનને સાચા અર્થમાં જોઈ શકે છે.
જરાક મથીએ તે એ મુશ્કેલ નથી અને કવિને એ જ મુશ્કેલી છે. ધારું તે હમણાં તારા સુધી પહોંચી જાઉં પણ..
છે? માણસ માટે એક લિબ”,
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૨
૫) ષ ણ વ્યાખ્યાન માળા
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા. ૧૫-૮-૮૨ રવિવારથી તા. ૨૩-૮-૮૨ સેમવાર એમ નવ દિવસની વ્યાખ્યાનસભાએ ચપાટી પર આવેલા ‘બિરલા કીડા કેન્દ્રના સભાગૃહમાં જવામાં આવી છે. આ નવે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન છે. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૨૦ અને ૯-૩૦થી ૧૦-૨૦ એમ રોજ બે વ્યાખ્યાને રહેશે. તા. ૧૫-૮- રવિવાર તેમ જ તા. ૨૨-૮ રવિવારના દિવસે ભકિત-સંગીત રાખેલ છે. તે બને દિવસે ૧૩૦ થી ૧૧-૧૫ સુધી ભકિત-સંગીત રહેશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે:તારીખ વ્યાખ્યાતા
વ્યાખ્યાન-વિષય તા. ૧૫-૮-૮૨ રવિવાર શ્રી શશિકાન્ત મહેતા
જિનભકિત પૂ. શ્રી ધર્મશીલાશ્રીજી
मित्ति मे सव्व भूएसु શ્રી અનુપ જલોટા
ભકિતસંગીત તા. ૧૬-૮-૮૨ સેમવાર શ્રી વસન્તભાઈ ખાણી
શ્રીમદ રાજચન્દ્ર પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ
આત્મદીપ બને તા. ૧૭-૮-૮૨ મંગળવાર ડે. કાન્તિલાલ કાલાણી
સંત મેરે પ્રેમધરા શૂક આઈ પ્રિ. શ્રીમતી ભૈયબાળા વેરા
વિવિધ પ્રચારમાધ્યમે અને સ્ત્રી તા. ૧૮-૮-૮૨ બુધવાર શ્રી કૃષ્ણકુમાર મહેતા
ગીતામાન્ય જીવનધારા શ્રી કિરણભાઈ
પ્રકાશને પંથ તા. ૧૯-૮-૮૨. ગુરુવાર શ્રી શૈલેશ મહાદેવિયા
મારી કૈલાસયાત્રા ડં. કુમારપાળ દેસાઈ
અહમની ઓળખ તા. ૨૦-૮-૮૨ શુક્રવાર ડે. નરેન્દ્ર ભાનાવત
जैन धर्म और जीवनमूल्य ડં. સુરેશ દલાલ
શ્રી રામકૃષ્ણ પરમહંસ તા. ૨૧-૮-૮૨ શનિવાર જસ્ટિસ ધર્માધિકારી
भगवान सो गया, इन्सान खो गया । પૂ. મા યોગશકિત સરસ્વતી आधुनिक संदर्भ में मानव जीवन તા. ૨૨-૮-૮૨ રવિવાર છે. તારાબહેન શાહ
સમતા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મારી જીવનદ્રષ્ટિ શ્રી અરુકુમાર સેન
ભકિતસંગીત (ગીત મહાવીર) તા. ૨૩-૮-૮૨ સોમવાર પૂ. શ્રી મેરારીબાપુ
સાધકની દૃષ્ટિ ડે. રમણલાલ ચી. શાહ
પચ્ચખ્ખાણ - પર્યુષણ વ્યાખ્યાનમાળાને ભેટઆ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખર્ચના અનુસંધાનમાં સ્વ. હિંમતલાલ ડાહ્યાભાઈ કોઠારીના સ્મરણાર્થે શ્રી શૈલેશ એચ. કોઠારી દ્વારા રકમ મળેલ છે. તે માટે અમે તેમના આભારી છીએ.
- વ્યાખ્યાનને લાભ લેવા સંઘના પેટ્રન સભ્ય, આજીવન સભ્ય, સભ્ય, શુભેરછકો તથા સૌ મિત્રોને પ્રેમભર્યું નિમંત્રણ છે. કે
૮ નમ્ર વિનંતી # . પ્રતિ વર્ષ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આપ સૌના પ્રેમાળ અર્થસિચનથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એની પ્રવૃત્તિઓ નિશ્ચિંતપણે હાથ ધરી શકે છે. એથી અમારા હાથ તે મજબૂત થાય છે, એટલું જ નહિ, પરંતુ સંઘની આ પ્રવૃત્તિઓ આપ સૌના હૈયે કેવી વસી ગઈ છે એની પ્રતીતિથી અમે ભાવવિભોર થઈએ છીએ.
ગત વર્ષ એમાંય ખાસ કરીને પણ વ્યાખ્યાનમાળા દરમિયાન વ્યાખ્યાનમાળા અને સંધને રૂા. ૨૭,૦૬૧-૯૦ અને ‘પ્રબુદ્ધ જીવનને રૂ. ૩૫,૮૫૯૫૦ની ભેટ મળી. આ રીતે કુલ રૂા. ૬૨,૯૨૫-૪૦ની ભેટ મળી. સંઘના વાર્ષિક રૂ. બે લાખના બજેટમાં આ ભેટ મહત્ત્વનું પાસું છે,
શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયમાં ઈ. સ. ૧૯૮૧ના વર્ષમાં રૂ. ૫૦૪૨૧-૬૮ની ખાધ છે. અગાઉના વર્ષોની , ૪૯,૩૦૪-૧૦ની ખાધમાં આ રકમ ઉમેરતાં અત્યાર સુધીમાં કુલ ખાધ રૂા. ૯૮,૭૨૬-૧૮ની થઈ.
દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારીના કારણે પ્રતિવર્ષ ખર્ચ વધતો જ જાય છે. તદુપરાંત સંઘે તાજેતરમાં બીજી નવી પ્રવૃત્તિઓ હાથ ધરવાનું પણ નક્કી કર્યું છે–એટલે એ માટે પણ નાણાંકીય સાધને ઊભાં કરવાની આવશ્યકતા રહે છે.
સંઘ પ્રત્યેની આપ સૌની મમતાથી અમે નિશ્ચિત છીએ. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આ વર્ષે પણ વિશેષ ઉમળકાભર્યો આર્થિક સહકાર આપવા આપને વિનંતી છે. સંઘના કારોબારીના સભ્યથી શરૂઆત કરી છે. આપ પણ એમાં આપને સૂર પુરાવશે એવી અમને શ્રદ્ધા છે.
લિ. ભવદીય ચીમનલાલ ચકુભાઈ શાહ-પ્રમુખ
- ચીમનલાલ જે. શાહ રસિકલાલ મેહનલાલ ઝવેરી-ઉપપ્રમુખ
કે. પી. શાહ પ્રવીણભાઈ કે. શાહ-કોષાધ્યક્ષ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
પાલિક: મી મુંબઈ જૈન યુવક સંઘ, બુદ્રક અને પ્રકાશક: મી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ
બંબઈ-૪૦૪૪, ટે. નં: ૩૫૦૨૯૬: પ્રણમ્યાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ, મુંબઈ-૪૦૦૦૧.
Page #151
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 97
પ્રભુન
* પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૬: અંક: ૮
મુંબઈ ૧૬ ઓગસ્ટ, ૧૯૮૨, સોમવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦
તંત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહે
H
શ્રીમદ્
રાજચંદ્ર
ચીમનલાલ ચકુભાઈ શાહ
રેક ધર્મમાં ક્રિયાકાંડો, વિધિનિષેધા હોય છે. કાળક્રમે, આ ક્રિયાકાંડો દ ધર્મનું સર્વસ્વ છે એવા ભાવ અથવા માન્યતા આમજનતામાં પેદા થાય છે. તેનું રહસ્ય અથવા હાર્દ વિસારે પડે છે. પરિણામે ક્રિયાકાંડોમાં યાંત્રિકતા અથવા જડતા આવે છે, તેના પ્રાણ ઊડી જાય છે. વિચારવંત વ્યકિતને આવા ક્રિયાકાંડામાં શ્રાદ્ધા રહેતી નથી અને તેના વિરોધ થાય છે. પછી એવા વર્ગ ઊભા થાય છે જે સર્વ પ્રકારના ક્રિયાકાંડોને સર્વથા વિરોધ કરે છે. આવા વર્ગ માત્ર જ્ઞાનની જ વાતો કરે છે અને શાન જાણે સહજપણે પ્રાપ્ત હોય એવા ભાસ ઊભા કરે છે. આત્માનો વિચાર કરો અને આત્મજ્ઞાન થઈ જશે. બીજું કંઈ કરવાની જરૂર નથી એમ કહે છે. જપ, તપ, વ્રત, યમ, નિયમ, સર્વ નિરર્થક છે. માત્ર આત્મભાવ કેળવો, કોઈ કષ્ટ વેઠવાની, ત્યાગ, વૈરાગ્ય, કોઈ આવશ્યકતા નથી. પ્રબુદ્ધ જીવનના ગયા અંકમાં ( તા. ૧-૮-૮૨)મુનીશ્રી કીર્તિયશવિજયજીને એક લેખ પ્રકટ થયા છે. માત્ર કમાં ધર્મ નથી.” તેમાં યશોવિજયજી, આનંદઘનજી અને અન્ય અવધૂતોના લખાણો ટાંકી એમ બતાવ્યું છે કે કભાગમાં ધર્મ નથી. આનંદઘન અને યશેાવિજયજીની કોટિએ પહોંચ્યા હાય એવી વ્યકિતઓ માટે એ કથન સત્ય છે અથવા ક્રિયા-જડતા બતાવવા સત્ય છે, પણ તેમાં તપ, જપ, વ્રત, યમ, નિયમનો સંપૂર્ણ નિષેધ નથી.
આ બન્ને પ્રકારની વિચારણાઓ એકપક્ષી છે. શ્રીમદ્ રાજચંદ્રે આ વિષયમાં જે માર્ગદર્શન આપ્યું છે તે સંક્ષેપમાં અહીં બતાવવા ઈચ્છું છું. શ્રીમદ્ના લખાણો છૂટાછવાયા વખતોવખત મેં વાંચ્યા છે, પણ હમણાં તેમના ગ્રંથ “શ્રીમદ્ રાજચંદ્ર” ~~ જેમાં તેમના ઉપલબ્ધ બધા લખાણાના સંગ્રહ છે તે સળંગપણે પૂરો વાંચી ગયા અને ઘણુ નવું જાણવાનું મળ્યું. તે સંબંધે એક લેખમાળા લખી શકાય. બનશે તે અવકાશે લખવા ઈચ્છા છે. આ લેખમાં જ્ઞાન અને ક્રિયા વિષે શ્રીમદ્દે શું કહ્યું છે તે રજૂ કરું છું. તે પહેલા એક વાત જણાવી દઉં. જૈન સેશ્યલ ગ્રુપ તરફથી નવકારમંત્રની આરાધના વિષે શ્રી શશીકાન્ત મહેતાનું પ્રવચન ગેાઠવ્યું હતું. અંતે મેં બે શબ્દો કહ્યા હતા. ત્યારે મે કહ્યું હતું કે ધાર્મિક ક્રિયાઓ— સામાયિક, પ્રતિક્રમણ, તપ, જપ, વ્રત વગેરે હું કરતો નથી; મારાથી થતી નથી, તે ક્રિયાઓ વર્તમાનમાં જે રીતે થાય છે તેથી મને સંતાપ નથી. પણ તેને સ્થાને શાનમય ક્રિયાઓ સ્થાપી ન શકીએ ત્યાં સુધી હજારો વર્ષથી જે ક્રિયાઓ ચાલે છે તેનો નિષેધ અથવા વિરોધ કરવાની મારી વૃત્તિ નથી. જનસાધારણની તેમાં શ્રદ્ધા છે, તેમાંથી તેને કાંઈક બળ મળે છે, તેના અંતરમાં કાંઈક શાંતિ થાય છે; તેને હું અટકાવું નહિ, તેમ કરવાનો મને અધિકાર નથી. આવા અભિગમ જૂનવાણી ગણાતો હોય તો જૂનવાણી ગણાવામાં મને નાનમ નથી લાગતી, બલ્કે તેના ઉચ્છેદ કરવાની પ્રગતિશીલતા મારે નથી જોઈતી,
भवन
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક
છૂટક નકલ ા. ૧-૦૦
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
Vજ
મુનિશ્રી લલ્લુજી ઉપર, અસાડ સુદી ૧, ગુરુ ૧૯૫૧ના રોજ લખેલ એક પત્ર (ગ્રંથનો ક્રમાંક ૯૩૭)માં શ્રીમદે લખ્યું છે:
“અશુદ્ધ ક્રિયાના નિષેધક વચના ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં, શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રૂચિ વધે તેમ ક્રિયા કરાવ્યું જવી,”
“ઉદાહરણ દાખલ કે, જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિકવ્રત કરે છે, તે તેના નિષેધ નહિ કરતાં, તેને તે વખત ઉપદેશના શ્રાવણમાં કે સત્શાસ્ત્ર અધ્યયનમાં અથવા કાર્યોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આ ભારો પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી, શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ, ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છેડી દે એવા પ્રમત્ત જીવોનો સ્વભાવ છે અને લોકોની દષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાના
નિષેધ કર્યો છે માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી, સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ પ્રવર્તવું અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણુ કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે.
“સ્વાત્મ હિતમાં પ્રમાદ ન થાય આસ્તિકયવૃત્તિ બંધાય તેવું તેનું શ્રાવણ
અને પરને અવિક્ષેપણે થાય, ક્રિયાની વૃદ્ધિ થાય,
છતાં કલ્પિત ભેદ વધે નહિ અને સ્વ પર આત્માને શાન્તિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લસિત વૃતિ રાખજો, સશાસ્ત્ર પ્રત્યે રૂચિ વધે તેમ કરજો.”
જ્ઞાનક્રિયાનું સમન્વિતપણું એ મોક્ષમાર્ગ છે. જ્ઞાન નિયામ્યામ્ મોક્ષ એ સિદ્ધાંત, શ્રીમદ્ અનેક રીતે વારંવાર સમજાવ્યો છે.
જ્ઞાન એટલે દ્રવ્યના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન. દ્રવ્ય મુખ્યત્વે બે છે, જડ અને ચેતન. આ જ્ઞાનને જૈન પરિભાષામાં દ્રવ્યાનુયોગ કહ્યો છે. દ્રવ્યાનુયોગ ોષ્ઠ છે અને અંતિમ છે, પણ શ્રીમદ્ વારંવાર ભારપૂર્વક કહ્યું છે કે દ્રવ્યાનુયોગનું જ્ઞાન અતિ વિરલ છે, અતિ વિકટ છે. સંત સમાગમે જ પ્રાપ્ય છે. ચિત્તશુદ્ધિ અને કષાયની ઉપશાંતતા વિના આ જ્ઞાન શકય નથી. તેમના કેટલાક વચના ટાંકું છું:
પ્રત્યક્ષ સન્સમાગમથી, ભકિત વૈરાગ્યાદિ સાધનસહિત, મુમુક્ષુએ સદ્ ગુરુ આજ્ઞાએ, દ્રવ્યાનુયોગ વિચારંવાયોગ્ય છે.”
“સિદ્ધાંતનો વિચાર ઘણાં સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી, કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તા જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે.”
શ્રીમદ્ કહ્યું છે કે શાસ્ત્રોમાં બે પ્રકારના શાન કહ્યા છે-સિદ્ધાંતજ્ઞાન અને ઉપદેશજ્ઞાન, સિદ્ધાંતજ્ઞાન અંતિમ લક્ષ છે, ઉપદેશ
رو
Page #152
--------------------------------------------------------------------------
________________
૭૪.
તા. ૧૬-૮-૮૨ રાજભા તારકભાઇન જ્ઞાન તેનું સાધન છે. વૈરાગ્ય અને ઉપશમ, એટલે કે કપાયે ના નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, જેવા કે કામ, ક્રોધ, મેહ, લોભ વિગેરેની ઉપશાંતતા વિના આત્મ
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.
અથવા નિશ્ચય નયગ્રહે માત્ર શબ્દની માંય, શાને પ્રાપ્ત થતું નથી. જીવનની તે સાધના છે. આવી સાધના
લપે સદ વ્યવહારને, સાધનરહિત થાય. વિના, જેઓ માત્ર આત્મજ્ઞાનની વાતો જ કરે છે અથવા મૌખિક
શ્રીમદે પોતે વિવેચન કરતાં કહ્યું છે : રટણ કરે છે, તેઓ શુષ્ક જ્ઞાની છે. જેમાં જ્ઞાન વિનાની માત્ર ક્રિયાને જ આકાય લે છે તે ક્રિયા જડ છે.
‘સમયસાર” કે “યોગવાસિ” જેવા ગ્રંશે વાંચી, માત્ર નિશ્ચય
નયને ગ્રહણ કરે. આત્મા અસંગ છે, અબંધ છે, વગેરે. માત્ર કહેવા શ્રીમદ્રના, આત્મસિદ્ધિ ગ્રંથમાંથી કેટલીક ગાથાઓ ટાંકી આ રૂપે. અંતરંગમાં તથા રૂપ-ગુણથી કશી સ્પર્શના ન હોય અને સદગુરુ બાબત વધારે સ્પષ્ટ કરું.
સાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા ‘વ્યવહાર’ને લેપે તેમ જ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ,
પિતાને શાની માની લઈને સાધનરહિત વર્તે. માને મારગ મેલને, કરુણા ઉપજે જોઈ.
સવ્યવહાર જીવનસાધનાને પાયો છે, પ્રાથમિક ભૂમિકા છે. બાહ્યક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ,
શુદ્ધ વ્યવહાર પણ જેનામાં નથી તે જીવનસાધનાના પંથે છે.
એમ માનવાની ભૂલ ન કરવી. ' જ્ઞાન માર્ગ નિષેધતા, તેહ ક્રિયા જડ આઈ.
૮-૭-૧૯૮૨ બંધ મેક્ષ છે ક૯૫ના, ભાખે વાણી માંહિ;
સંધના ૧૯૮૨-૮૩ના વર્ષ માટેના વતે મહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આંહી.
પદાધિકારીઓ અને કારોબારી સમિતિ ક્રિયાજડ અને શુષ્ક શાનીના લક્ષણે બતાવ્યા પછી, જીવનસાધ
મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા નામાં ત્યાગ, વૈરાગ્યનું શું સ્થાન છે અને આત્મજ્ઞાન માટે તેની કેટલી
શનિવાર, તા. ૩૧-૭-૮૧૯૮૨ના રોજ સંઘના આવશ્યકતા છે તે બતાવે છે.
કાર્યાલયમાં મળી હતી, જેમાં ૧૯૮૨-૮૩ના વર્ષ માટે નીચે મુજબના વૈરાગ્યાદિ સફળ તે, જો સહ આતમજ્ઞાન; ,
હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી: તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણાં નિદાન.
૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ-પ્રમુખ ત્યાગ વિરાગ ના ચિત્તમાં, ઉપજે ન તેને શાન;
૨. શ્રી રસિકલાલ એમ. ઝવેરી–ઉપપ્રમુખ
૩. , ચીમનલાલ જે. અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.
શાહ..........મંત્રી
૪. , કે. પી. શાહ....................મંત્રી જયાં જયાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ;
૫. , પ્રવિણચંદ્ર કે. શાહ...કોષાધ્યક્ષ ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
કારોબારી સમિતિમાં પદાધિકારીઓ ઉપરાંત ૧૫ સભ્યોની આ ત્રણે ગાથા ઉપર શ્રીમદ્ પોતે વિવેચન લખ્યું છે. તે ચૂંટણી માટે ૨૧ સભ્યોની ઉમેદવારી થતાં ગુપ્ત મતદાનથી ચૂંટણીનું પૂર અહીં આપી શકતા નથી. જીજ્ઞાસુએ જોઈ લેવું. ત્યાગ, વૈરાગ્ય, કામ હાથ ધરવામાં આવ્યું. મતદાનમાં નીચે મુજબના ૧૫ સભ્યો અને આત્મજ્ઞાનને કેટલે ગાઢ સંબંધ છે તે બતાવ્યું છે. ત્યાગ અને કારોબારી સમિતિના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચૂંટાયેલા સભ્યોને વૈરાગ્ય વિના આત્મજ્ઞાન સંભવે નહિ. ત્યાગ, વૈરાગ્ય, અંતિમ લક્ષ હાર્દિક અભિનંદન! નથી, સાધના છે, તેથી ત્યાં અટકવાનું નથી. આત્મજ્ઞાન વિના
૧. ડો. રમણલાલ ચીમનલાલ શાહ ત્યાગ વૈરાગ્ય સફળ નથી, ત્યાગ વૈરાગ્ય વિના આત્મજ્ઞાન શકય
૨. પ્ર. તારાબેન રમણલાલ શાહ નથી. પરસ્પર અવલંબિત છે, પણ પ્રથમ ત્યાગ અને વૈરાગ્ય, તે ૩. શ્રીમતી નીરુબહેન સુબોધભાઈ શાહ ન હોય તે પા જ નથી. ત્યાગ વૈરાગ્યમાં, તપ અને દેહકષ્ટ ૪. , સુબોધભાઈ એમ. શાહ સમાયેલ છે. દેહની આળપંપાળ કરવાવાળા, ભેગાપભેગમાં
૫. શ્રી અમર જરીવાલા
૬, શ્રીમતી કમલબહેન પીસપાટી રાચતા, પરિગ્રહ મેહમાં ડુબેલા, આત્મજ્ઞાનની વાત કરવાવાળા
શ્રી પન્નાલાલ રસિકલાલ શાહ શુષ્ક જ્ઞાનીએ આત્મઘાતી છે. આ અતિ કઠીન અને દીર્ધકાળની ૮. હરિલાલ ગુલાબચંદ શાહ સાધના છે. ચપટી વગાડે અને આત્મજ્ઞાન કરાવી દે, એક કલાકમાં
૯, , એ. જે. શાહ મોક્ષ અપાવી દે એવા ભગવાનેથી સાચે ભગવાન આપણને બચાવે.
૧૦. , ગણપતભાઈ એમ. ઝવેરી
ટોકરશી કે. શાહ ભગવાન મહાવીરને પણ સાડાબાર વર્ષની ઘોર તપશ્ચર્યા કરવી પડી
૧૨. , પ્રવીણભાઈ મંગળદાસ શાહ હતી, સર્વસ્વનો ત્યાગ કર્યો હતે.
, દામજીભાઈ વેલજી શાહ ભાષા બેધારી તલવાર છે. સંપૂર્ણ સત્ય ભાષામાં આવતું નથી.
મફતલાલ ભીખાચંદ શાહ
૧૫. આ રસિકલાલ લહેરચંદ શાહ આંશિક સત્યને સંપૂર્ણ માની, માણસ ભ્રમમાં પડે છે. જેને પરિ
ચૂંટણીની કાર્યવાહી ઓડિટર એ. શાહ મહેતા એન્ડ ક.ના ભાષામાં નિશ્ચય નય અને વ્યવહાર નય બતાવ્યા છે. અંગ્રેજીમાં
શ્રી ઉત્તમભાઈ શાહ અને સભ્યોમાંથી શ્રી શિરીષ સાકરચંદ વસાએ wa Absolute point of view and relative Point of
સંભાળી હતી. view કહીએ. અપૂર્ણ માણસ માટે બધાં દષ્ટિબિન્દુ Relative વ્યવહારના છે. પણ માણસને નિશ્ચયની ભાષા વાપરતા આવડે છે. એટલે મિથ્યાને સત્ય બતાવે અને સત્યને મિથ્યા બતાવે
સંઘ સમાચાર એવી તેની બુદ્ધિ છે. શ્રીમદ્ આવા ભ્રમ સામે ગંભીર ચેતવણી
અભ્યાસ વર્તુળ - આપી છે. આ
સપ્ટેમ્બરની તા. ૧૦-૧૧-૧૨ (શુક્ર, શનિ અને રવિવાર) ફરી આત્મ સિદ્ધિની કેટલીક ગાથાઓ ટાંકું:
ત્રણ દિવસ માટે શ્રી નારાયણ દેસાઈનાં પ્રવચને ગોઠવવામાં મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન હ;
આવ્યા છે. વિષય તથા રામયની જાહેરાત હવે પછીના અંકમાં તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાન દ્રોહ.
કરવામાં આવશે. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાય
મત્રીઓ નિશ્ચય રાખી લક્ષમાં, રાધન કરવા સય.
Page #153
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
અહિ સકેની પહેલી મેસેાટી-પોતાને
[] અગરચંદ્ર નાહટા
[] ગુલાખ દેઢિયા
કરે છે. મોટા ભાગની વ્યકિતઓ તે એમને ઠેસ પહોંચે એ પ્રકારના વ્યવહાર કરે છે. એ હિંસા છે. એમાંથી બચીએ. વૃદ્ધાવસ્થાને કારણે શિથિલ થયેલ મા-બાપની ઉપેક્ષા ન કરીએ. એ મહાઉપકારીઓ
પ્રત્યે દુર્વ્યવહાર કરી હિંસા ન કરીએ.
હિંસાના મહત્ત્વ અને ઉપયોગિતાના સંબંધમાં લગભગ અ બધા જ જાણે છે અને પ્રચાર પણ એ વિશે થતા રહે છે. કયારેક પુનરાવર્તન એટલું થાય છે કે તેના હૃદયસ્પર્શી સ્થાયી પ્રભાવ નથી પડતો. ખરેખર એ ખૂબ ચિંતનનો વિષય છે કે અહિંસાને પરમધર્મ માનવામાં આવે છે; પરંતુ જીવનમાં એની પ્રતિષ્ઠા કેમ નથી થતી. એ વિશે અહિંસાના પ્રચારકોએ પોતાના નવા ચિંતનને પ્રકાશમાં લાવવું જોઈએ. જીવનમાં હિરસા કર્યાં, કયા રૂપમાં વિદ્યમાન છે, એની બારીકાઈથી શોધ કરી તે હિંસાના નિવારણ અથવા હિંસા ઓછી કરવાના ઉપાય વિશે વિચારવું જોઈએ.
હિંસા કેવળ બીજાની જ નથી થતી, પાતાની પણ થાય આપણે બધાં બધો વખત પોતાની હિંસા કરતા રહીએ છીએ. કેમ કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લાભ, વિષય, કષાય અને પ્રમાદમાં આપણું જીવન પસાર થઈ રહ્યું છે. આત્માના સ્વભાવ કે ગુણા ઉપર કર્માનું આવરણ આવે તે હિંસા છે. શ્રીદ્ દેવચંદજીએ ‘આધ્યાત્મ ગીતામાં હિંસા અને અહિંસા શું છે એનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે:
આત્મગુણને હણતો, હિંસક ભાવે થાય. આત્મધર્મના રક્ષક, ભાવ અહિંસક કહેવાય. આત્મગુણ રક્ષણા તેહ ધર્મ, સ્વગુણ વિધ્વંસણા તે અધર્મ,
બીજા જીવાને દુ:ખ દેવું કે મારવું એ દ્રવ્યહિસા છે, પણ પેાતાના ગુણાને હણવા તે ભાવ—હિંસા છે. આત્માને કર્મથી રાવા એ જ માત્ર અહિંસા છે. વ્યવહારમાં કોઈને કષ્ટ ન દઈએ એ પણ જરૂરી છે; પરંતુ રાગ, દ્વેષ અને પ્રમાદારા આત્માર્થી હિરાઠ કરવી એ મેટું પાપ છે.
મનુષ્યમાં કરુણા, દયા, અનુકંપા વગેરે કોમળ અને નિર્મળ ભાવ છે, એ જો સમાપ્ત થઈ જાય કે ઓછા થઈ જાય તો આ વિશ્વની વ્યવસ્થા ચાલી ન શકે. બીજા જીવોની હિંસાથી બચવું ત્યારે મુશ્કેલ બની જશે. એક પ્રાણી બીજા પ્રાણીને મારવા અચકાશે નહિ; ત્યારે કોઈનું પણ જીવન સુરક્ષિત નહિ રહી શકે. હિંસાના ભાવ પહેલાં મનમાં ઊઠે છે, પછી વચન અને કાયાદ્નારા હિંસા થાય છે. એટલા માટે જૈન સાધુ-સાધ્વીઓના અહિંસા-વ્રતમાં મન, વચન અને કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને કરનારને અનુમેદના ન આપવું એવું વિધાન કરવામાં આવ્યું છે. શ્રાવક માટે પણ સંયમપૂર્વક કોઈની પણ હિંસા નહિ કરવી જરૂરી છે. આપણે સ્થૂળ હિંસા તો ઓછી કરીએ છીએ, પરંતુ પળે પળે આપણા વ્યવહારથી બીજાને કષ્ટ આપીએ છીએ, કટુ અને મર્મઘાતી વચન બોલીએ છીએ, અશુભ ચિંતન કરીએ છીએ. આ હિંસા તરફ આપણુ ધ્યાન નથી જતું. થોડી સાવધાની રાખીએ તો જરૂર એમાંથી બચી શકીએ. સૌ પ્રથમ આપણું ધ્યાન કૌટુંબિક સંબંધ તરફ જવું જોઈએ. આપણા પરિવાર અને ઘરના લોકો સાથે આપણે કેવા વ્યવહાર કરીએ છીએ? મહાપુરુષોએ કહ્યું છે કે બીજાને કંઈ પણ કહેતાં પહેલાં પાતાની જાતને ઢંઢોળા, કોઈ પણ સારા કામના પ્રારંભ પોતાના ઘરથી જ કરવા જોઈએ ત્યારે બીજા પર પ્રભાવ
પડશે. પરિવારમાં સૌથી પહેલું અને સૌથી ઊંચું સ્થાન છે. માતા પિતાનું. આજ કાલ આપણે સૌ અનુભવીએ છીએ કે માતા, પિતા અને ગુરુજનોની બહુ અવહેલના થાય છે. જેમના સૌથી વધુ ઉપકાર છે એમના તરફ પેાતાના કર્તવ્યનું પાલન વિરલ વ્યકિતઓ જ
માતા-પિતા પછી પરિવારમાં મુખ્ય સ્થાન છે ભાઈ, પત્ની અને સંતાનેાનું. ભાઈ ભાઈ વચ્ચે આજે વિરોધ અને કટુતા વધ્યા છે, એક ભાઈ ધનના અપવ્યય કરે છે જ્યારે બીજો ગરીબીમાં સબડે છે.
પરિવાર
મહિલાઓ તરફ વ્યવહાર દુર્લક્ષ્યભર્યો છે. એમની અપેક્ષાઓના ખ્યાલ નથી રાખવામાં આવતો, ઘણા કામ જબરદસ્તીથી કરાવવામાં આવે છે. એમને કેટલું દુ:ખ પહોંચતું હશે! સંતાનો પ્રત્યે પણ ક્યારેક એવા વ્યવહાર રાખવામાં આવે છે.
ઘરના નોકર-ચાકરો પાસેથી વધુ કામ લેવાની ભાવના રહે છે. ગમે તેવું સારું કામ કરે તો પણ આપણે કદર નથી કરતા. એ પણ મનુષ્ય છે, એના પરિવાર કેટલી મુશ્કેલી ભાગવતા હશે તે વિચારવું જોઈએ.
૭૫
શું આપણી કરુણા અને દયાનો સ્રોત સુકાઈ ગયો છે? આત્મીયતાની સુગંધ ઓસરી ગઈ છે? શું આપણે કુટુંબીજનો અને પડોશીઓના દુ:ખામાં સહભાગી થવા તૈયાર નથી?
આપણા મહાપુરુષોએ એક મોટી કસોટી આપણને આપી છે કે, બીજાઓ સાથે એવા વ્યવહાર કયારે ન કરો, જે આપણા તરફ બીજા કરે તો આપણને ન ગમે, દુ:ખ પહોંચે, જેવા વ્યવહાર બીજાઓ પાસેથી ઈચ્છીએ છીએ તેવા જ વ્યવહાર એમની સાથે આપણે કરીએ. નીચેના વાકયમાં એ વાત કહેવામાં આવી છે.
“આત્મનામ પ્રતિકૂલાનિ, પરેષામ ્ ન સમાચરેત ્.’
પારિવારિક જીવનમાં સૌથી મોટી હિંસા દહેજના કારણે થાય છે. આખરે જીવનભરનો સંબંધ તો સુશીલ કન્યા પર આધાર રાખે છે. ધન તે અનેક વખત આવે છે અને જાય છે. એની તૃષ્ણા મટતી જ નથી.
આ રીતે આપણે ધ્યાનથી જોઈએ તો આપણા પારિવારિક જીવનમાં હિંસા કેટલી બધી વ્યાપ્ત છે. અહિંસક બન્યા છતાં આપણે એક વખત નહિ દરરોજ અનેક વખત હિંસા આચરતા રહીએ છીએ, કૌટુંબિક કલહ તો સર્વત્ર હોય છે. બધાંની પ્રકૃતિ એકસરખી નથી હોતી. બધાં આપણા કહ્યા પ્રમાણે કરે એ શકય નથી, તેથી સદભાવ અને સહિષ્ણુતાની જરૂર છે. આપણે આત્મનિરીક્ષણ કરતા રહીએ અને સર્વ પ્રકારની હિંસાથી બચતા રહીએ.
શ્રી મ. મા. શાહે સાર્વજનિક વાચનાલય
અને પુસ્તકાલય ટ્રસ્ટીઓની વરણી
J$
શ્રી મણીલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના આગામી પાંચ વર્ષ માટે ટ્રસ્ટીઓની ચૂંટણીનું કાર્ય સંઘની વાર્ષિક સામાન્ય સભામાં હાથ ધરવામાં આવ્યું. જેમાં નીચે મુજબ પાંચ ટ્રસ્ટીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
૨.
3.
૪.
૫.
3
22
શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી
રસિકલાલ મા. ઝવેરી
ચીમનલાલ જે. શાહ
સુબાધભાઈ એમ. શાહ
લિ. મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
Page #154
--------------------------------------------------------------------------
________________
୨୫
તા. ૧૬-૮-૮૨
દ.
વૃધ્ધોને અપીલ
| O “સત્સંગી” - ઘરડાંઓનાં વર્ષમાં ઘરડાંઓનું સુખ ઈચ્છવું એ દરેક ગણાય અને પ્રશ્ન એ થાય કે આજે સંતાને ઘરડાઓને વૃદ્ધાશ્રમમાં રીતે ઉચિત જ છે. આપણા બાપદાદાના સમયમાં
મોકલી આપે તેનું શું? આજના ઘરડાઓ પોતાની ભૂતકાળની ઘરડાંઓને સાચવવાને પ્રશ્ન જ થતું નહોતે, કારણકે સંયુકત કટુંબનું પાવિ લેકહેયે વસી ચૂકયું હતું તેમ જ માવો ભs:!
આવી ભૂલોને યોગ્ય પ્રકાશમાં સમજે અને પિતાનાં સંતાન પ્રત્યે તિવો જવ:' ની ભાવના આ દેશના લોકોનાં લોહીમાં પરંપરાથી વાત્સલ્યભાવ સાચા અર્થમાં લાવી શકે તે સંતાન ઘરડાંઓને ધબકતી હતી. આજે સંયુકત કુટુંબની પ્રથા છિન્નભિન્ન થવા પામી વૃદ્ધાશ્રમમાં એકલતા અટકી જાય અને મેકલ્યા હોય તે પાછા છે અને તેનાં અનેકવિધ કારણે આપણે સૌ જાણીએ છીએ. પરિણામે
પિતાની પાસે તેડી લાવે અથવા તો યથાશકિત ફરજ પ્રેમભાવથી આજે પિતા અને પુત્ર વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે તેમ જ યુવાને અને ઘરડાંઓ વચ્ચે વિસંવાદિતા સવિશેષ બનવા પામી
અદા કરે એવી પૂરી શકયતા રહેલી છે. સંતાનોને માત્ર મા-બાપની છે. આજના સમાજનું ચિત્ર ઘણું દુ:ખદાયક હોવા છતાં, આમાં મિલકત જ કે કમાણી જોઈએ છીએ એવું હોતું નથી; સંતાનને માત્ર પુત્ર કે પુત્રવધૂના જ દોષ જોવા એ ન્યાયની બાબત નથી. તેમને પ્રેમ જોઈતો હોય છે. પ્રેમનાં વાતાવરણમાં અટપટા પ્રશ્ન
માતાપિતાની સેવા કરવી એ સંતાનોને પ્રથમ ધર્મ છે જ ઉકેલાતા હોય છે એ રાત્ય ખૂબ સમજવા જેવું છે. ફરીને સંયુકત અને શ્રવણ જેવા બનવું એનાથી વિશેષ રૂડું પુત્ર માટે શું હોય? કુટુંબની પ્રથા સ્થપાય એ પ્રશ્ન આજની સ્થિતિમાં મહત્ત્વનો પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે મા-બાપ પોતાનાં સંતાનની
બની શકે તેમ નથી, પરંતુ મહત્ત્વને પ્રશ્ન એ છે કે પિતા અને સેવા લઈ શકતાં નથી. માણસ માટે પિતા બનવું એ સ્વાભાવિક છે, પરંતુ પિતા થવું આકરું છે– એ કડવું સત્ય ખૂબ વિચારવા જેવું
પુત્ર વચ્ચે તેમ જ સાસુ અને વહુ વચ્ચે જે અંતર છે તે ઘટવું - છે. સંતાનોને મેટાં કરવા, ભણાવવાં અને પરણાવવાં એટલી જોઈએ. આ અંતર પૈસા કે વ્યાવહારિક મદદથી ઘટે તેમ નથી, જ મા-બાપની ફરજ નથી, પરંતુ પિતાના સંતાનોને “માનવ” પરંતુ પ્રેમથી જ ઘટે તેવી બાબત છે. આ પ્રેમની પહેલ તો બનાવવાં એ ખરી ફરજ ભૂલાય તો સમાજનું ચિત્ર કેવું બને ?
મોટેરાંઓએ જ કરવી ઘટે; આમાં “ગરજને પ્રશ્ન નથી, પણ જ્યારથી મા-બાપ પોતાનાં સંતાનોને માનવ બનાવવાની ફરજ ભૂલતાં રહ્યાં છે ત્યારથી સમાજની અધોગતિ શરૂ થઈ છે. તેથી
પતાના “ધર્મીને પ્રશ્ન છે. આમાં વડીલેની નાનમ નથી, પણ ઉલટું જે માણસે પહેલાં કે આજે “માનવ તરીકે બહાર આવ્યા
ગૌરવયુકત મેટાઈ છે. તેમ જ હાર નથી, પણ ગ્ય અર્થમાં જીત છે તેમના ઘડતરમાં તેમનાં મા-બાપને ફાળો મહત્ત્વ છે. એ છે અને તેમાં યોગ્ય સમાજરચનાનાં બી વવાય છે એ ખૂબ મોટી સૌના પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવની બાબત છે.
બાબત છે. પુત્ર પિતાને દેવ’ ગણે તેવી શાસ્ત્રજ્ઞા છે એ સાચું; પરંતુ
ઘરડાંઓએ સમજવું જ જોઈએ કે પિતાનાં સંતાન પ્રત્યે પિતા માટે પણ શાસ્ત્રની આશા છે કે પુત્ર ૧૬ વર્ષને થાય એટલે પ્રેમ અને માર્ગદર્શન સિવાય તેમણે ભગવાનની ભકિત અને યથાશકિત પિતાએ તેને મિત્ર ગણવા. પિતા પુત્રનું છત્ર છે અને છત્ર એટલે માત્ર *
સાચા અર્થમાં સમાજસેવાનું કાર્ય અપનાવવું એ સર્વથા ઉચિત પોષણ અને આશ્રય નહિ; પરંતુ છત્ર એટલે પિતાએ મિત્ર, તત્ત્વજ્ઞાની અને માર્ગદર્શક - a friend, philosopher and guide --
અને બંધબેસતું છે. મને વૈજ્ઞાનિકો અને ડોકટરો કાર્ય અને પ્રવૃત્તિને બનવું એ અર્થ અભિપ્રેત છે. હક કાયદાની બાબત છે, જ્યારે પ્રેમ સારી તંદુરસ્તી અને દીર્ધાયુષ્ય બક્ષનારા ગણે છે. ઘરડાંઓની આવી અને વાત્સલ્ય હૃદયની બાબતો છે અને તે જ સર્વોપરી છે. સંતાનો દષ્ટિ બનવા પામે તો તેઓ ‘અણપતાની લાગણી અનુભવવાને પતિ-પત્નીના પ્રેમનું સર્જન છે, છતાં સંતાનોને ખાટા લાડનાં
બદલે તેઓની ‘જરૂર’ છે અને કોઈ તેમના પર આધાર રાખે છે સ્વરૂપમાં પ્રેમ અને વાત્સલ્ય મળે એ માનવીની મોટી કર ણતા જ છે. જે પિતા પુત્રની બાલ્યાવસ્થા પુત્રને સર્વસ્વ લાગે છે તે જ
એવી લાગણી અનુભવશે. આ કાલ્પનિક બાબત નથી; પરંતુ પ્રખ્યાત પિતા પ્રત્યે જ્યારે પુત્ર પુખ્ત બને છે, પરિણીત જીવન બ્રિટિશ બામ્બર પાયલોટ લીઓનાર્ડ ચેશાયરનાં જીવનમાં બીજા ગાળે છે ત્યારે પુત્રને આદર ઘટવા લાગે છે. આનું કારણ પુત્રને વિશ્વયુદ્ધની ભયંકરતાઓથી પરિવર્તન આવ્યું અને તેણે અસાધ્ય માટે પોતાની પત્નીને મોહપાશ નથી, પરંતુ પુત્રને પિતામાં મિત્ર,
રોગથી પીડાતા વૃદ્ધ દર્દીઓની સેવાનું કાર્ય ઉપાડયું. તેણે જગત તત્ત્વજ્ઞાની અને માર્ગદર્શકનાં દર્શન થતાં નથી એ કારણ હોય છે. પિતાને પુત્ર આગળ વધે અને આધુનિક સમાજમાં પ્રવર્તતી
સમક્ષ સાબિત કરી આપ્યું છે કે પ્રેમ અને સહવાસથી અસાધ્ય ઢબમાં આનંદથી રહે એ પિતાને માટે લહાવો બનવો જોઈએ. રોગથી પીડાતા વૃદ્ધ દર્દીઓ પણ તેઓની જરૂર છે અને કોઈ પુત્ર બીજી વ્યકિત નથી, પણ પોતાનું જ પ્રાકટય પુત્ર દ્વારા છે એમ તેમના પર આધાર રાખે છે એવી લાગણીના અનુભવથી તેમના માનવું એ પિતાને માટે ગૌરવની વાત નથી ? આ માન્યતા સંવાદિતાની
જીવનના છેલ્લા દિવસે પણ સુખ-શાંતિથી વીતાવવા શકિતમાન મૂળભૂત ભૂમિકા છે. ઉદ્ધત પુત્રનું હૃદય પણ નિ:સ્વાર્થ માતૃપ્રેમ પ્રત્યે પીગળે છે એ સત્ય પિતાએ વિચારવા જેવું નથી? બને છે. વૃદ્ધાશ્રમ આ વિચારસરણી પર ચાલવા જોઈએ અને
જેમની કોઈ જ દેખભાળ કરનાર ન હોય તેમને માટે જ આ . માતા હર્ષવિભોર બનીને પુત્રને પરણાવે છે, પરંતુ પોતાના જ લાડકવાયાનાં પ્રેમપાત્રને તે પ્રેમ આપી શકતી નથી એ સાસ'નાં . વૃદ્ધાશ્રમ હાવા ઘટે. અન અને અણસમજ જ પ્રકટ કરે છે. પુત્રવધુની સમગ્ર રહેણી
અફસોસની વાત તો એ છે કે આટલા વિશાળ દેશમાં કરણી પર પુત્રનાં જીવન અને પ્રગતિનો આધાર છે એ સત્ય
પ્રૌઢ શિક્ષણનો મર્મ સમજાતો નથી. પ્રૌઢ શિક્ષણ અક્ષરજ્ઞાનથી પુત્રની માતાને ‘સાસુ બન્યા પછી સમજમાં આવતું નથી એ
માંડીને કેમ જીવવું ત્યાં સુધીના પ્રશ્ન આવરી લેનાર જમ્બર, નારી જાતિની કરુણતા જ છે. આખરે તે સાસુએ પુત્રવધૂને વહીવટ સોંપવાને છે તે પછી સાસુ બનવા કરતાં પ્રેમાળ માતા
ઉમદા સાધન છે. પ્રૌઢશિક્ષણ દ્વારા સમાજની વિચારભૂમિકા શા માટે ન બનવું? માતાપિતા, પુત્ર અને પુત્રવધૂનાં પ્રેમાળ ગ્ય બનાવી શકાય તેટલી પ્રૌઢ શિક્ષણમાં તાકાત છે. તેવી જ માર્ગદર્શક બને તેમાં તેઓને વૃદ્ધાવસ્થામાં સાચવવામાં આવે તેની
રીતે આ દેશમાં સંખ્યાબંધ ધર્માલ છે, પરંતુ તેમાં વૃદ્ધોને કથાવાર્તા ખુશામત નથી પણ પિતાને ધર્મ છે અને સમાજ પ્રત્યે પોતાનું
અને વિસામે ખાવા પૂરતો જ આશ્રય મળે છે. વૃદ્ધોને યોગ્ય Pણ અદા કરવાની બાબત છે.
દષ્ટિબિંદુ મળે તેવા ઉત્સાહભર્યા પ્રયાસો આ ધર્માલયમાં થતાં નથી આ પાયાનાં મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્યે વડીલ
એ પણ વિધિની વિચિત્રતા ગણાય તેવી બાબત છે. ધર્માલયનો સ્વીકારે અને આચરે તો તેમનું જીવન સુંદર થવાની સાથે તેમના અંગત પ્રશ્નો તેમ જ સમાજના અનેક પ્રશ્નો ઉકેલાય એ નિવિવાદ
એક હેતુ માનવપ્રેમ વિકસાવવાનું છે એ સત્ય સમજવાનો સમય બાબત છે. આ રજૂઆતમાં ઘરડાઓના ભૂતકાળના દોષે બતાવ્યા પાકી ગયો છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
ઈતિહાસ વિષેની બે દૃષ્ટિ
| [] યશવંત દોશી તિહારા વિશે વિદ્રાનમાં અનેક ભિન્ન મત પ્રવર્તે છે. આપણે ત્યાં વ્યકિત કે બનાવો કરતાં પરંપરા, વિચારપ્રવાહ, રીતરિવાજો, ૦ સ્વ. કિશોરલાલ મશરૂવાળાએ એમના સુપ્રસિદ્ધ પુસ્તક ‘સમૂળી
રૂઢિઓ વગેરેનું પૃથક્કરણ કદાચ વધુ સાચો પ્રજાકીય ઈતિહાસ ક્રાતિ' માં ઈતિહાસ વિષેની એમની દષ્ટિ વ્યકત કરીને વાચકોને
આપી શકે એવો પણ સંભવ છે. કોઈ એક સમયે રાજાએ મેળવેલા સ્તબ્ધ કરી દીધા હતા. ઈતિહાસને નવલકથા કરતાં વધુ મહત્વ વિજય કરતાં તે સમયની પ્રજાના જીવનનું ચિત્ર વધુ સાચો ઈતિહાસ નહિ આપવાને એમને મત અતિશય ચર્ચાસ્પદ બન્યો છે. મને
પૂરી પાડી શકે. કિશોરલાલભાઈના મંતવ્યમાં ઘણું બધું તથ્ય જણાય છે, પણ
ઈતિહાસ સર્વવ્યાપી શબ્દ છે. કોઈ એક સમયે, કોઈ એક એ વિશે ભવિષ્યમાં કયારેક લખવાને ઈરાદે છે. આજે ઇતિહાસ વિશે
સ્થળે વસતા સમાજની પૂરેપૂરી માહિતી તે ઈતિહાસ. એ સમાજની એક એવા જ બીજા તાત્ત્વિક મુદાની ચર્ચા કરવી છે.'
રાજકીય, આર્થિક, ધાર્મિક, સમાજશાસ્ત્રીય, કળાવિષયક, શૈક્ષણિક મુદ્દો એ છે કે ઇતિહાસ શું છે? એક મત એ છે કે
સાહિત્યિક, મનોવૈજ્ઞાનિક, ટેકનોલોજિકલ - એમ બધી જાતની સમાજના મોવડીઓ જેવા મેટા માણસેનાં જીવન અને કાર્ય તે
માહિતીની અપેક્ષા ઈતિહાસ પાસે રખાય. અલબત્ત, કેટલાંક શાસ્ત્રો ઇતિહાસ. આનો અર્થ એ થયો કે રાજાઓ, મોટા સેનાપતિઓ, મહાન પિતપોતાનાં ક્ષેત્રે પૂરતે અલગ ઈતિહાસ તૈયાર કરે છે. બધાં સંતમહંત વગેરેનાં જીવનચરિત્ર તે જ ઇતિહાસ. ઇતિહાસની ક્ષેત્રોના આવા ઈતિહાસે ભેગાં કરીએ ત્યારે જ ખરો સામાજિક આવી સ્પષ્ટ વ્યાખ્યા આપ્યા વિના પણ આપણને જે ઇતિહાસ ભણા
ઈતિહાસ, સંપૂર્ણ ઈતિહાસ પ્રાપ્ત થાય. બાકી બધા જુદા જુદા વવામાં આવ્યો છે તે આવો જ છે. આપણે જે ઇતિહાસ ભણ્યા તેમાં ઈતિહાસ આંશિક, એકાંગી ઈતિહાસ ગણાય. એ હિસાબે પરંપરાગત રાજવંશે, રાજાઓ અને રાજાઓનાં સારા-ખોટાં કાર્યોને જ સમાવેશ
ઈતિહાસ એ કેવળ રાજકર્તાઓને ઈતિહાસ છે. થયો હતો. જયારે રાજાને બદલે એમના પ્રધાન પેશવાઓનું શાસન
ઈતિહાસની રજૂઆત હંમેશાં ઈતિહાસના નામે જ થાય એવું ચાલવા લાગ્યું ત્યારના સમયને ઇતિહાસ પેશવાઓને પગલે ચાલ્યા
પણ નથી. ઘણીવાર રીતરારના ઈતિહાસ કરતાં કોઈ નવલકથા, અને અંગ્રેજોના રાજ્ય દરમિયાનને ઇતિહાસ ગવર્નર જનરલે અને
કોઈ આત્મકથા, કોઈ જીવનચરિત્ર ઈતિહાસની વધુ નજીક આવે વાઈસરોયની નામાવલીને અનુસર્યો.
એવી કૃતિ હોય છે. નવલકથાઓમાં પણ ઐતિહાસિક ગણાવાયેલી ઇતિહાસ વિશેની આ દષ્ટિને પરિણામે ઇતિહાસ એટલે રાજ
નવલકથા હંમેશાં ઐતિહાસિક હોય એવું નથી બનતું. આથી ઉલટું કીય ઇતિહાસ એવી વ્યાવહારિક પ્રણાલિકા નીપજી. આ જાતને
સામાજિક ગણાઈ ગયેલી નવલકથા ઘણીવાર વધુ ઐતિહાસિક હોય ઇતિહાસ ખોટ તે ન કહેવાય, પણ અધૂરો, એકપક્ષી, પૂર્વગ્રહ
છે. એનું કારણ પણ એમાં તે વખતની પ્રજાનું જીવન અનેક બાજુએથી યુકત કહેવાય, ઇતિહાસ વિશેની આ દષ્ટિ એકાંગી ગણાય.
બતાવવામાં આવ્યું હોય છે તે જ છે. આની સામે મત “ઈતિહાસ એટલે મોટા માણસોનાં જીવન બે નવલકથાની તુલના કરી શકાય. મુનશીની નવલકથા અને કાર્ય નહિ, પણ સમગ્ર સમાજનું જીવન’ એવો છે. સમ્રાટ ‘ગુજરાતને નાથ” ઐતિહાસિક નવલકથા તરીકે પ્રગટ થઈ હતી અને અશોકના જીવનના અભ્યાસથી તે સમયના સમાજજીવનને સાચે ઐતિહાસિક નવલકથા ગણાતી આવી છે. બીજી બિમલ મિત્રની કે પૂરો ખ્યાલ આવે એવું આ દષ્ટિ ધરાવનારાઓ માનતા નથી. સાહેબ, બીબી, ગુલામ’ લઈએ. એ એક કાલ્પનિક સામાજિક નવલએમને એમ નથી લાગતું કે ભારતને સોળમી અને સત્તરમી સદીને કથા ગણાઈ છે. ‘ગુજરાતને નાથ, ખરી રીતે તત્કાલીન રાજકર્તાઓની ઈતિહાસ બાબરથી ઔરંગઝેબ સુધીના મોગલ સુલતાનનાં જીવનની કાલ્પનિક કથા છે. એમાંનાં ઘણા બધાં પાત્રો ઈતિહાસમાં કથામાં સમાઈ જાય.
નોંધાયેલાં પાત્ર છે. એટલા પૂરતી એ ઐતિહાસિક નવલકથા આમ, ઈતિહાસ વિષેને એક મતભેદ વ્યકિતની વાત કે સમાજની કહેવાઈ છે તે વાજબી છે. પણ તેમાં પ્રજાના કોઈ પણ સમુવાત એ પ્રશ્ન પરત્વેને છે. બીજો મતભેદ બનાવો અને દાયનું જીવન તે પ્રતિબિંબિત નથી થતું પણ ખુદ સોલંકી રાજકર્તાપ્રવાહો-વલણો-વાતાવરણ વચ્ચેનો છે. આપણને ભણાવાતે ઈતિહાસ એનું પણ સામુદાયિક જીવન, સામાજિક જીવન, કૌટુંબિક જીવન બનાવ ઉપર ઘણો વધુપડતો ભાર મૂકે છે. ઈતિહાસમાં પ્રતિબિંબિત નથી થતું. એમાં કેવળ વ્યકિતઓ છે, રસમાજ નથી બનાવ જેટલું જ એ બનાવ પાછળની ભૂમિકાનું, એનાં કારણોનું એટલે સમગ્ર કૃતિ વાંચ્યા પછી એ યુગનું કોઈ વાસ્તવિક ચિત્ર મહત્ત્વ હોય છે અને બનાવ બન્યા પછી એનાં શાં પરિણામે આવ્યાં આપણા મનમાં બંધાતું નથી. એ પણ એટલું જ મહત્ત્વનું હોય છે. કારણ અને પરિણામેના મુનશીને અન્યાય ન થાય તે ખાતર એ યાદ કરવું જોઈએ અભ્યાસ માટે વિચારના પ્રવાહા, સમાજના વલણો અને સમાજનું કે એમણે પોતે ઈતિહાસ આપવાનો નહિ પણ નવલકથા આપવાને વાતાવરણ-એ સર્વ જોવું,-તપાસવું પડે છે.
જ હેતુ રાખે છે અને નવલકથામાં સૌથી વધુ મહત્ત્વ પાત્રોના ઈતિહાસને જ્યારે આપણે વ્યકિત જીવનરૂપે કે કથારૂપે જોઈએ પરસ્પર વ્યવહારનું અને એમનાં આંતરિક સંચાલનનું છે. સમાજછીએ ત્યારે ઈતિહાસ રોમાંસ જેવ, કથાવાર્તા જેવો બની જાય છે. જીવનનું દર્શન કરાવવું એ નવલકથા માટે અનિવાર્ય નથી, પણ એક વાત સાચી કે બાળકોને ઈતિહાસ શીખવવાને પ્રારંભ ઈતિહાસ માટે અનિવાર્ય છે. આથી “ગુજરાતનો નાથ' નવલકથા ઈતિહાસની વાર્તાઓ દ્વારા થાય છે તેમને એ વિષયમાં રસ ઉત્પન્ન છે, પણ સાચા અર્થમાં ઐતિહાસિક નથી એમ કોઈ કહી શકે. થાય. ઈતિહાસશિક્ષણને ક્રમ પહેલાં વાર્તાઓ કહેવી, પછી સમયાનુક્રમ
અને એ જ ધારણે ‘સાહેબ, બીબી, ગુલામ’ ઐતિહાસિક છે. પ્રમાણે બનાવો શીખવવા અને છેલ્લે ઉચ્ચ કક્ષાએ સામાજિક એમ પણ કહી શકે. એ નવલકથાનાં પાત્રો તો બધાં કલ્પિત છે, પ્રવાહનું પૃથક્કરણ શીખવવું, એવો વાજબી છે. મુદ્દો એ છે કે, ઐતિહાસિક નથી. પણ એ પાત્રોમાં એ વખતને વાસ્તવિક સમાજ પ્રવાહોનું પૃથક્કરણ અને અર્થધટન એ જ ખરું-ઈતિહાસ ચિતન છે રજૂ થયો છે. પાત્ર કેવળ પાત્ર નથી રહેતું, સમાજના એક વર્ગનું અને આગળના તબક્કા આ ઈતિહાસદર્શનની ફકત તૈયારી છે. અથવા એક સમૂહનું પ્રતિનિધિત્વ બની જાય છે. એમાં
,
Page #156
--------------------------------------------------------------------------
________________
૭૮
પ્રબુદ્ધ જીવન
આવતા જાગીરદાર કોઈ એક ચોક્કસ જાગીરદાર તરીકેનું નામ ભલે ધરાવતા હાય, પણ એની જેવા એ સમયે અનેક જાગીરદારો હતા અને એ દરેકની સ્થિતિ લગભગ સરખી જ હતી. ઘસાઈ ગયેલી, સત્વ ગુમાવી બેઠેલી તે કાળની જાગીરદારીને ખરોડી તેનું સ્થાન લેવા એક નવા મૂડીદારોના વર્ગ ઊભા થઈ રહ્યો હતો એ આ કથાનું સામાજિક સત્ય છે. એમાં બનતા બનાવેાનું કેવળ બનાવ તરીકે ઓછું મહત્ત્વ છે. વધુ મહત્ત્વ એ બનાવા સમાજની ગતિ કઈ દિશામાં થઈ રહી છે તે બતાવે છે એ હકીકતનું છે. આ દૃષ્ટિએ જોતાં આ કાલ્પનિક પાત્રાની કથામાં ઈતિહાસનાં તત્વ વધુ છે.
વ્યકિતને લગતા બનાવા, વ્યકિતનાં અંગત મનોમંથનો એ કથાનાં તત્ત્વા છે; સામાજિક પ્રક્રિયાઓ ઈતિહારાનું તત્ત્વ છે. આનું કારણ એ છે કે વ્યકિતની વિલક્ષણતા વ્યકિતની સાથે ચાલી જવાની છે. એણે પ્રજાજીવન ઉપર જે અસર પાડી હશે તે જ લાંબા સમય સુધી રહેવાની છે. વ્યકિતઓ આવે ને જાય, પણ પ્રજાજીવન શાશ્વત છે.
મહાભારતને કેટલાક વિદ્રાન ઇતિહાસ ગણાવે છે તો કેટલાક એને પર પરાગત દ તકથાઓને આધારે રચાયેલી એક કલ્પિત કાવ્યકૃતિ માને છે. એને ઈતિહાસ ગણીએ તો તે રાજકર્તા કુટુંબોની કથા તરીકે જ ગણી શકાય, પ્રજાજીવનના ચિત્ર તરીકે, સમાજજીવનના દર્શન તરીકે, સામાજિક પરંપરાના અર્થઘટન તરીકેના ઈતિહાસ જોવા હોય તો મહાભારત એ ષ્ટિએ અધૂરું નીવડે.
દ્રૌપદીના પાંચ પતિ થયા એ દષ્ટાંત જુએ. એમાં એક હકીકત રૂપે પાંચ પતિની વાત આપણે સ્વીકારી. એનું મહાભારતમાં અપાયેલું કારણ બાળવાર્તામાં જ ચાલે તેવું છે. પણ એનું કોઈ સામાજિક અર્થઘટન ખરું? જો અનેક પતિની કશી જ પરંપરા પાંડવકુળમાં કે એની કક્ષાનાં અન્ય કળામાં ન જ હોય તે આવી બેહુદી વાત કોઈ કુળ કે સમાજને સ્વીકાર્ય બને ખરી? પાંડવકોષ્ઠ યુધિષ્ઠિર પણ આ યોજનાને બેહુદી નથી ગણતા. કુળનાં મેટેરાંઓ પણ જરાક જુદી વાત તરીકે એને સ્વીકારી લે છે,
પાંચ પતિની આવી કૌટુંબિક અને સામાજિક સ્વીકાર્યતાનું રહસ્ય શું? મહાભારતમાંથી એ મળતું નથી. બહુપતિત્વનાં અન્ય દાંતા મહાભારતમાં નથી. આજે હિમાલયના વિસ્તારમાં કે મધ્ય પ્રદેશમાં બહુપતિત્વની પ્રથાવાળી આદિવાસી જાતિઓ છે એમ કહેવાથી મહાભારતના આ પ્રસંગના સામાજિક ખુલાસા નથી મળતા. આ એક બાબત પૂરતું તો મહાભારત ઈતિહાસ નહિ, પણ કાવ્ય જ રહે છે.
શિવાજી વિષે એક સરસ વાત કહેવાય છે. એક હારેલા મુસ્લિમ સરદારની સુંદર યુવાન પત્નીને શિવાજી પાસે ભેટ તરીકે લાવવામાં આવી ત્યારે એમણે એક અત્યંત ઉમદા અને ગૌરવભર્યું ભવ્યવાકય કહ્યું: “આ મારી મા હોત તો હુંયે આવા સુંદર હોત.” શિવાજીના અંગત ગુણનાં દર્શન કરાવવા માટે આ અદ્ભુત પ્રસંગ છે. એનું અમુક ઐતિહાસિક મહત્ત્વ પણ છે. પણ શિવાજીને લગતી એક બીજી ઉકિત ચર્ચાસ્પદ છતાં ઈતિહાસની દષ્ટિએ વધુ મહત્ત્વની છે. ઘણું કરીને કવિ ભૂખણની કે પછી એમને નામે ચડેલી એક ઉકિત છે: “કાશી કી કલા ગઈ, મથુરા મસીદ ભઈ, શિવાજી, ન હોત તો સુન્નત હોત સબકી.” શિવાજીએ સમગ્ર દેશને મુસ્લિમેાના શાસન તળે આવતો અટકાવ્યો, નહિ તો આ દેશ કેવળ મુસ્લિમોના દેશ બની જાત એવા આ કડીના ભાવાર્થ થયા. સવાલ એ છે કે તે વખતના ઈતિહાસનું આ અર્થઘટન સાચું છે કે ખોટું? એ નક્કી કરવા માટે તત્કાલીન સમાજનાં વિવિધ પાસાં લક્ષમાં લેવાં જોઈએ અને એ બધાં પાસાંનું દર્શન એ જ ખરો ઈતિહાસ છે.
રશિયાના સરમુખત્યાર સ્ટાલિન અને જર્મન સરમુખત્યાર
તા. ૧૬-૮-૮૨
હિટલર એ બન્ને વ્યકિત તરીકે કેવા સ્વભાવ ધરાવતા હતા એનું મહત્ત્વ જરૂર આંકી શકાય. પણ ખરી ઐતિહાસિક મહત્ત્વની વાત તો તો આ છે: સામ્યવાદી સમાજરચનામાં જ એવું કંઈક છે ખરું જેને પરિણામે ત્યાં સ્ટાલિન જેવા શાસકો વધુ ટકી શકે? જર્મનીની તત્કાલિન સામાજિક સ્થિતિ કેવી હતી જેણે હિટલર જેવા શાસક પ્રગટાવ્યા? આ પ્રશ્નો ઈતિહાસકારોએ ઉઠાવ્યો જ છે અને એની ઘણા વિસ્તારથી ચર્ચા કરી છે. અહીં કહેવાનો મુદ્દો એટલા જ છે કે સ્ટાલિન-હિટલરના ગુણ-દુર્ગુણ કરતાં આ બાબતોનું ઐતિહાસિક મહત્ત્વ વધ્યું છે.
એક દિવસ પંડિત સુખલાલજી પાસે અમદાવાદના પ્રખ્યાત સંગીતકાર ભાઈલાલભાઈ શાહ કબીરનું એક ભજન ગાતા હતા. ગીતમાં આકડી આવી :
માડી રૂવે આસા માસા, બહેન રુવે બાર માસ ;
ઘર કી જોરુ તીન દિન રુવે
ઘર સે નિકલે બહાર.
પંડિતજી કહે: “મને લાગે છે કે આમાં તે સમયની અમુક રૂઢિ અને પ્રણાલિકાની વાત છે. જેને પિત મરી ગયા હોય તે સ્ત્રીને પણ ગરીબીને લીધે ત્રણ દિવસ શોક પાળીને ચાથે જ દિવસે મજૂરીએ જવું પડતું હશે. " પંડિતજીની આ દષ્ટિ એ ખરી
ઈતિહાસદૃષ્ટિ હતી.
ઈતિહાસ ફકત ઐતિહાસિક ગણાતી સામગ્રીમાંથી જ નથી મળતા. એ સામાજિક રૂઢિઓ અને પરંપરામાંથી, કહેવતામાંથી, અખા ભગતના છપ્પામાંથી અન્ય સાહિત્યમાંથી, લાકસાહિત્યમાંથી એવી એવી અનેક રીતે મળે છે. આ લેખ પૂરતો મુદ્દો એ છે કે વ્યકિતના ઈતિહાસ કરતાં સમાજના ઈતિહાસ વધારે મહત્ત્વના છે.
નવા ઘરમાં વસવાટ
[] કુન્દનિકા કાપડિયા
થયેલા ‘પ્રબુદ્ધ જીવન’ના ૧૬-૬-’૮૨ ના અંકમાં પ્રગટ આથમતી સંધ્યાએ' લેખ ખેદ અને નિરાશા પ્રેરનારો, નિર્બળ લાગણીઓને પંપાળનારો લેખ છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ માણસે, તેને ખમીરથી મુકાબલા કરવા જોઈએ. રોદણાં રડવા, બીજા વિશે ફરિયાદ કરવી, જીવનમાંથી જે કાંઈ ચાલ્યું જાય તેના માટે બળાપા કાઢવા તે કોઈ પરિપકવ, સમજદાર માણસને શાભનું નથી. માણસ જીવનના કાર્યકાળ દરમિયાન કુટુંબનું સર્જન કરે છે, સંવર્ધન કરે છે, રાંપત્તિ એકઠી કરે છે, સંપત્તિ વડે એક પ્રકારની સલામતી મેળવવાના પ્રયત્ન કરે છે અને આ બધામાં તે પોતાના જીવનનાં ઉત્તમોત્તમ વર્ષો વાપરે છે, પેાતાની કાર્યની, બુદ્ધિની, વિચારની શકિતઓ વાપરે છે. પણ જીવન કેમ જીવવું, વિવિધ પરિસ્થિતિઓને આંતરશકિતથી કેમ જવાબ આપવા, વધુ ને વધુ આત્મનિર્ભર, સામર્થ્યવાન કેમ બનવું, તે તરફ લક્ષ અપાતું નથી, પરિણામે વૃદ્ધત્વને તે ‘ગુના’ માને છે, એક વખત ‘ચારે કોર ધાક વગાડી હોય' પણ શરીર-શકિત ઘટતાં તે લાચાર બની જાય છે અને સંતાનોની માબાપ પ્રત્યેની વર્તણૂક વિષે ટીકા કરતા થઈ જાય છે. પણ તેણે પોતે વૃદ્ધાવરથા અવયંભાવી છે એમ સમજીને એ માટે તૈયારી કયારે ય કરી હેાય છે ખરી?
પહેલી વાત તો એ કે રાંતાનાની આટલી ટીકા કરનાર માબાપાએ સંતાના સાથેના પોતાના વ્યવહાર તપાસ્યો છે ખરો? ‘ચારે કોર ધાક વગાડવા ઈચ્છતા લોકોએ પાતાના ઘરમાં પણ પ્રેમનું નહિ, ધાકનું જ સામ્રાજ્ય ચલાવ્યું હશે. પ્રેમ આપીએ તો પ્રેમ મળે છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
૭૯
દીકરાની વહુને દીકરી કરીને રાખી હોય તો એ ચોક્કસ સાસુ-સસરાને માબાપ ગણીને સેવા કરી શકે, પણ આપણને સત્તા ચલાવવાને શેખ હોય છે. રાજકર્તાઓ જ નહિ, બધા જ સત્તાને દુરુપયોગ કરે છે. જયાં જયાં જેના હાથમાં જે કાંઈ નાની મોટી સત્તા હોય, તેને માણસ દુરુપયોગ કરે જ છે. એક સ્ત્રી વહુ હોય ત્યારે તેણે સાસુના અત્યાચારો સહ્યા હોય; તે જ સ્ત્રી પોતે સાસુ બને ત્યારે વહુ સાથે કેવી રીતે વર્તે છે? આપણે આપણા થકી બીજાઓનું આપણી હેઠળના લોકોનું મન કેટલું દુભવીએ છીએ, આપણાં શબ્દ ને કાર્યોથી તેમને કેટલાં વીંધીએ છીએ તેને આપણને ખ્યાલ હોય છે ખરો?
ત્રણ દિવસ પહેલાં જ એક યુવાન, દોઢ વર્ષ પહેલાં પરણેલી સ્ત્રી મળી હતી. છ કે સાત મહિનાની ગર્ભાવસ્થામાં હતી. મેં તેના સહજ ખબર પૂછયા કે તેની આંખમાં આંસુ આવી ગયાં. તે શ્રીમંત કુટુંબમાં પરણી છે. ઘરમાં નકરો , તો પણ સાસુનો આગ્રહ કે પોતે ચીંધે તે કામ તે વહુએ કરવું જ જોઈએ. સાસુએ વહુને
ટુલ પર ચડી અભરાઈ પરથી વજનદાર ડબ્બો ઉતારવાનું કહ્યું. છોકરીને કંઈક તકલીફ હતી. જેના માટે તે ડોકટર પાસે ગઈ હતી. ડોકટરે કહેલું કે વજનદાર વસ્તુઓ ઊંચકવી નહિ. તેણે સાસુને નમ્રતાથી કહ્યું કે મને ડોકટરે આવું કામ કરવાની ના પાડી છે. સાસુ ગુસ્સે થઈ ગયાં. ‘ઉતાર ડબ્બો, હું કહું છું ને તને! જોઉં છું તને શું થાય છે?” છોકરી રડી પડી ને પિતાના રૂમમાં ચાલી ગઈ.
જે લોકો પોતાનાં સંતાનના વ્યવહાર વિશે ફરિયાદ કરે છે તેઓ પોતાના હૃદયને પૂછી જુએ. તેમણે સંતાન પ્રત્યે માયામમતાને. સહાનુભૂતિ ને સમજને વ્યવહાર કર્યો છે? પોતાનું વર્ચસ્વ ચલાવવાને બદલે પિતાને પ્રેમ વહાવ્યો છે? છોકરાંઓને વ્યકિતત્વને આદર કર્યો છે?
એક ભાઈની ફરિયાદ હતી કે છોકરાંઓને પિતે ધંધામાં પલટયા પણ હવે તેઓ પોતાની સાથે ધંધા વિશે કોઈ વાત કરતા નથી, પણ છોકરાઓ જયારે વાત કરતા ત્યારે આ ભાઈ હંમેશાં પોતે કેટલું વધારે સારી રીતે એ જ કામ કરી શકે છે તેની સાચી ખોટી બડાઈ હાંકતા‘તને તે કાંઈ આવડતું જ નથી, કહી દીકરાને ઉતારી પાડતા. હું ત્યાં ઊભે હોઉં ને તે ફટ દઈને કામ થઈ જાય, તને કાંઈ સમજ જ પડતી નથી, એમ કહી છોકરાઓને અપમાનિત કરતા અને તેમને ખબર પણ પડતી નહિ કે તેઓ છોકરાઓનું અપમાન કરી રહ્યા છે.
માબાપને એક મોટો દોષ એ હોય છે કે તેઓ સંતાનોની ઉંમરને, સંતાનોની સમજને, સંતાનના વ્યકિતત્વને આદર નથી કરતાં. બાળકોના જીવનમાં પરિવર્તન થઈ રહ્યું હોય છે, જે વૃદ્ધિવિકાસ તેમની બુદ્ધિ ને સમજમાં થઈ રહ્યાં હોય છે તે જોવાની દષ્ટિ જ તેમની પાસે નથી હોતી. તેમને મન તે છોકરાંઓ નાનાં ને નાના જ હોય છે, કયારેય ઊગતાં જ નથી હોતાં. આવું મુખ્યત્વે બાપ અને દીકરાના સંબંધમાં બને છે. દીકરી તે પરણીને સાસરે ચાલી ગઈ હોય છે એટલે મા માટે દીકરાની વહુ પોતાનું નિશાન રહે છે. આપણને નવાઈ લાગે, પણ આ જમાનામાં યે, મુંબઈ જેવા શહેરમાં પણ એવી સ્ત્રીઓ છે જે પુત્રવધૂને કહે, “તું ભલે વૈષ્ણવ કુટુંબમાંથી આવી, પણ હવે અમારું આ જૈન કુટુંબ છે તે તારે અગિયારશ ફગિયારશ નહિ કરવાની. હવેથી એકાસણા આંબેલ કરવાના” એક સ્ત્રીને પોતાની ધાર્મિક માન્યતા ધરાવવાને અધિકાર નથી. કારણ? તે પરણેલી છે. તેને હવે તેના પિતાના વિચારો, પોતાની બુદ્ધિ, પોતાની માન્યતા પર કશે અધિકાર નથી. પિતાની રીતે ધર્મઉપાસના કરવાની સાદી સ્વતંત્રતા પણ છીનવી
લેનાર સ્ત્રી કયા અધિકારે એમ અપેક્ષા રાખી શકે કે હું વૃદ્ધ થઈશ ત્યારે મારી બધી સ્વતંત્રતા જળવાશે?
માણસનું હૃદય કેટલું તો સાંકડું, પોતાના ખ્યાલમાં બંધિયાર નાની નાની સત્તામાં વૃપ્તિ શોધવાની ક્ષુદ્રતાથી ભરેલું હોય છે! તેણે કયારેય આત્મનિરીક્ષણ કર્યું નથી હોતું, પિતાના વ્યવહાર તપાસ્યા નથી હોતા. જે સૌથી નજીકનાં છે, પિતાનાં ઘરનાં છે તેની પિતે કેવી વિવિધ રીતે ઉપેક્ષા કરી છે તેને તેને ખ્યાલ જ નથી આવતે. પ્રેમ ને માયાળુતાથી તેણે સંતાનોનાં હૃદયના ઊંડાણને સ્પર્શ કર્યો નથી હોતું. વૃદ્ધાવસ્થામાં આ બધાંને તેમને બદલે મળે છે, પરંતુ મેં એવા માબાપ પણ જોયાં છે જેમણે તેમનાં સંતાને સાથેના સંબંધમાં પ્રેમ, સમજદારી અને વિશ્વાસ દાખવ્યાં હોય છે. તેમના પર પોતાનું વર્ચસ હેકી બેસાડયું હતું નથી. આવા એક પિતાના પુત્ર કમાવાની શરૂઆત કરી ત્યારે પિતાને કહ્યું હતું: “બાપુજી નિવૃત્ત થયા પછી હવે તમારે કાંઈ જ કામ પૈસા માટે કરવાનું નથી. તમે નિરાંતે તમને જે ગમે તે પ્રવૃત્તિ કરશે. આર્થિક બાજુ બધી હું સંભાળી લઈ. તમે જો કમાવાની ચિંતા હવે કરશો તો મને લાગશે કે તમને અમારામાં અવિશ્વાસ છે.”
આમાં તો “વાવીએ તેવું લણીએ'ની જ વાત છે. આપણે પ્રેમ આપ્યો હશે તો ચોક્કસ પ્રેમ મળશે. પણ જો ધાક જમાવી હશે તે આપણી ઉપર પણ ધાક જમાવવામાં આવશે.'
આ સંતાન સાથેના વ્યવહારની વાત થઈ. બીજો મુદો એ છે કે આવી લાચાર પરાધીન સ્થિતિમાં મૂકાવું ન પડે એ માટે આગ ળથી કોઈ વ્યવસ્થા વિચારી ન શકાય? એ માટે મન અને શરીરને આગળથી તૈયારી કરી ન શકાય?
જીવનની કોઈ અવસ્થા નિરુપયોગી નથી. બાલ્યાવસ્થા અનેકવિધિ શકયતાને ઉઘાડ છે; યુવાવસ્થા સ્વપ્ન, આવેગે સાહસ, અને અજાણ્યાં શિખરો સર કરવાની શકિત છે; પ્રૌઢાવસ્થા જીવનના કડવા - મીઠાં અનુભવેનું તારણ કાઢીને સમજ અને શાણપણ મેળવવાને તબકકે છે, તે વૃદ્ધાવસ્થા આંતરિક સ્તર પર કામ કરવાને, સંગહ અને આસકિતનાં જાળાં વિખેરી નાખવાનો, પુનર્જન્મમાં માનતાં હોઈએ તો નવા જીવન માટે બીજ વાવવાનો સમય છે. યુવાવસ્થામાં યોગ્ય આહાર વિહોર - યોગાસન - ધ્યાનને અભ્યાસ કેળવ્યો હોય તે વૃદ્ધાવસ્થામાં પણ શરીરસ્વાથ્ય ઘણે અંશે જાળવી શકાય. ૭૫ - ૮૦ વર્ષે પણ અતિથી કામ કરતા ઘણા મહાનુભાવોને આપણે જાણીએ છીએ જેમાં છે. જીવનના આદરણીય મંત્રીશ્રી પણ છે. ગાંધીજી આપણને કયારેય વૃદ્ધ લાગેલા? માણસની વૃદ્ધાવસ્થાની અપંગતા ને નિર્બળતા સવશે નહિ તે ઘણા અંશે, તેની યુવાનકાળની જીવનરીતિનું જ પરિણામ હોય છે.
છતાં શરીર જર્જર થાય, હાથપગની શકિત શિથિલ થઈ જાય, તે વૃદ્ધાવસ્થાનું અનિવાર્ય લક્ષણ છે, પણ તેથી મનની શકિત આત્મશકિત ક્ષીણ જ થાય તે અનિવાર્ય નથી. ગૃહસ્થજીવનનાં કર્તવ્યો નિભાવતાં, સંસારની જટિલ પરિસ્થિતિઓને સામને કરતાં માણસને પોતાની અંદર જોવાની ફુરસદ મળી હોતી નથી. વૃદ્ધાવસ્થા એ સમય આપે છે જ્યારે આપણે આપણી અંદર વેકિયું કરીએ, આપણાં દુન્યવી વળગણને ખંખેરી નાખીએ. થોડા વખતમાં છેવટની વિદાય લેવાની જ છે. તે જરા આગળથી આસકિતનાં બંધન ઢીલાં કરી શકાય? છોકરાંનાં છોકરાં, તેમની માયા તેમના પ્રત્યેનો મોહ - એ બધાંમાંથી હળવેકથી જાતને ખેસવી લઈ પોતાનાં આંતર-વિકાસ માટે વિચારવાનો સમય માણસ માટે શું કયારે ય આવતો જ નથી ?
“ઘરડાં - ઘર” ને હું તે આવકારું છું. જિંદગીભર આપણે થોડાક લેકોના સ્નેહમાં જાતને પૂરી રાખી હોય છે. આ નવા ઘરમાં અજાણ્યા
Page #158
--------------------------------------------------------------------------
________________
8.
૮૦
મનુષ્યોને ચાહવાની, આપણી પ્રેમની શકિતના વિસ્તાર કરવાની આપણને તક મળે છે. કેવળ પોતાના જ દુ:ખને વાગેાળવાને બદલે બીજાનાં દુ:ખમાં આપણે ભાગ લઈ શકીએ છીએ. જીવનભર જે કાંઈ માનસિક સંપત્તિ, વિચાર સંપતિ, અનુભવ સંપત્તિ એકઠી કરી હાય તેને બીજાઓના લાભાર્થે વિનિયોગ કરી શકીએ છીએ. સંસારની જવાબદારી ને ચિતા ન હોવાથી માકળા મને હસી -આનંદી શકીએ છીએ. અહીં આપણને મિત્રો મળી શકે છે, સહાનુભૂતિ મળી શકે છે. પ્રાર્થના અને શ્રદ્ધાને બળ પણ મળી શકે છે. અહીં પણ માણસ પાતાની ઉચ્ચ આત્મશકિત દાખવીને પ્રતિકૂળતામાં પ્રસન્ન કેમ રહી શકાય તીવ્ર શારીરિક પીડાઓ વચ્ચે હસતાં પ્રફ લ કેમ રહી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડી શકે છે. ઘર અને ઘરની મમતાને છોડીને જવાની ઘડી તે આમ પણ આવવાની જ છે. એ વિદાયને કોઈ ટાળી શકવાનું છે? તે પરાણે જ્યાં વિચ્છેદ કરવા જ પડવાના છે ત્યાં સમજથી, શાણપણથી વિદાય લઈ લેવામાં વાંધ શે છે? આપણે માગણીઓ, આગ્રહે, અપેક્ષા, ફરિયાદ નહિ પણ પ્રેમના ભાવ રાખતાં હોઈશું તો આ નવા ઘરમાં પણ આપણાં સ્નેહીસંબંધીઓ મળવા આવવાના જ છે. તેમને મળીને પ્રસન્ન થવાની વધારે આશા શા માટે રાખવી જોઈએ?
પણ ઘરડાં-ઘર એ નામ બદલવાની બહુ જરૂર છે. એ નામ એવું તે સોગિયલ છે! એને બદલે અમે નંદિગ્રામ રાખવા ધાર્યું છે, તેમ ‘વિસામો' નામ રાખી શકાય અથવા ‘સંધ્યાઘર ' કે કે ‘નવું ઘર' બીજું ઘર' અથવા માત્ર “ધર”. એટલું જ નામ રાખીએ તો પણ ચાલે. આ ઘરો વધારે વિશાળ હેતુવાળાં, વધારે સગવડવાળા, સાધનાવાળા હોવાં જોઈએ. બધાં જ વૃદ્ધો કઈ અશકત હોતાં નથી. જેમનામાં શકિત છે, તેમને અહીં કામ કરવાની તક પણ મળે છે. તેવું ગેાઠવાવું જોઈએ. અહીં તેઓ સ્વાર્થ માટે હિ સર્વજનના લાભાથે પોતાની શકિતઓના વિનિયોગ કરી શકે. તેઓ વૃક્ષો વાવી શકે, બાળકા- પ્રૌઢાને ભણાવી શકે. ડોકટરો વકીલો વગેરે પાતાની વ્યાવસાયિક આવડતના આસપાસના લોકોને લાભ આપી શકે, એક નાના મર્યાદિત કુટુંબને બદલે વિશાળ
શ્રી સુરેશ સુરજમલ ચૌધરી
23
23
ભારતીબેન આર. કોઠારી
હરકીશન પારેખ
'
,, રમણલાલ કેશવલાલ ગાંધી
શાંતિલાલ નાગરદાસ શાહ
23
23
29
જગદીશ અર્જુન ઠક્કર મોર્ડન મશીન ટુલ્સ કર્યું. વલ્લભદાસ રામજી ઘેલાણી
સતીશભાઈ આર. શાહ
33
ખુશાલચંદ સેાજપાર ગડા
ડા. પ્રિયદર્શીબેન એચ. ડોકટર
શ્રી જવાહર મેાહનલાલ શાહ
પ્રવિણ એમ. શાહ
આઇ. જી. મહેતા
ધારસીભાઈ ગણપત દેઢિયા
પ્રભુદાસ વી. પુંજાણી
22
17
આજીવન સભ્યોની નામાવલી
પ્રતાપરાય બેચરદાસ શેઠ
મુકેશચંદ્ર બળવંતરાય દેશી
એચ. એલ. સંધવી
નરેન્દ્ર સી. હેકડ
ડા. એચ. ટી. મહેતા
શ્રી સતીશભાઈ રસિકલાલ શાહ
23
33
” મનસુખલાલ ચી. શાહ
,, પ્રદીપ સેવંતીલાલ શાહ
લીબેન નાખુદા
""
33
"
23
23
23
મુજબ જીવન
તા. ૧૬-૮-૮૨
કુટુંબ રચીને પારકાંને પોતાના બનાવીને તેઓ અહીં રહી શકે, આવા ગૃહો વધારે ને વધારે પ્રમાણમાં, વધુ વ્યવસ્થિત, વધુ આયોજનપૂર્વક ચારે તરફ ઊભા થવા જોઈએ. જ્યાં જેમને સંતાના નથી, તેવા લોકો પણ વૃદ્ધ થાય ત્યારે રહી શકે. પેાતે ઘરમાંથી હાંકી કઢાયા
છે એવો ભાવ સેવવાને બદલે વધુ ઊંચા જીવન માટેની સગવડ જ્યાં મળી શકે છે તેવા નવા ઘરમાં પોતે વસવાટ કરવા જઈ રહ્યા છે તેવા ભાવ મનમાં જાગવા જોઈએ અને પશ્ચિમ કરતાં આપણને એક સૌથી મોટો લાભ એ છે કે આપણી પાસે સમયને સાર્થક કરવા માટે હજી પ્રભુભકિતનો ઉત્તમ સર્વમાન્ય માર્ગ છે ! જે સમય— આપણને પ્રભુ ભણી ઉન્મુખ થવાની તક આપે અને જે નિવાસ એ તકનો ઉપયોગ કરવાની સગવડ આપે, તેના પ્રત્યે ફરિયાદ શાની ? તેના માટે તે આપણે કૃતજ્ઞતા જ અનુભવવી જોઈએ.
સિ ફ્રિ
22
33
અરુણ સી. શાહ
સેવંતીલાલ લહેરચંદ શાહ
ફળે મારાં સ્વપ્ને દિપ હ્રદયે ફાળ પડતી! મળી આ સિદ્ધિ શું કામ મુજ થકી, માત્ર કામથી? કિવા ભાગ્યે મારા યશ વિજય તેથી જ જીત શું? હસ્યો હું તે હાર્યે રુદન વરસ્યું કૈં વરનું ? મને આવી શંકા પ્રતિદિન રહે ને દી રહે, મને સિદ્ધિઓ પૂંઠે ઘણી બળતરા ડંખતી રહે, મને લાધ્યું તે તો હતું અવરનું, શે મુજ થયું ? ગયું જેનું તે તે દડ દડ રહે ને હસું જ હું ? કહે. આ સિદ્ધિ શું, અગર ની જો હાર પરની, મને આવી સિદ્ધિ લગીર ન ગમે, છા નહિ મળે! ભલે, કર્મ' કે ' જો સફળ મને, એ જ ગમશે! નથી એ સિદ્ધિ જો જગતભરમાં ૐ ન વધતું! મને રિદ્ધિમાંહી સકળ રસ છે. સિદ્ધિ પરની! વર્ષ સિદ્ધિ ત્યારે ખૂબ જ ગમતી સિદ્ધિ ભુજની !
ચીનુભાઈ મંગળદાસ શાહ
ચંદ્રકાંત લખમશી ગાલા
નવિનચંદ્ર જે. વીરા
મીલન બારોટ
નવિન સી. મણિયાર
રમણિકલાલ શાંતિલાલ શાહ
33
27
27
"
39
23
23
33
"3
"3
23
"3
33
33
ચંપકલાલ સંઘવી
હર્ષદ મણિલાલ સંઘવી
એસ. એન. ચાકસી
અનિલ આ.. પરીખ
દીપચંદ ઘેલાભાઈ શાહ
કાંતિલાલ એસ. રાંધવ
કીરીટકમાર કોઠારી
ધીરજબેન કાંતિલાલ વેારા
કિશનભાઈ કે. કાપડિયા
અનંત જે, ધામી
સુંદરજી એમ. પોપટ
શશીકાંતભાઈ કે. મહેતા
શરદબહેન દામોદરદાસ મહેતા
મનહરલાલ ગોવિંદજી શાહ
પ્રવિણચંદ્ર એન. જૉબાલિયા
કસ્તુરચંદ મહેતા
શૈલેશકમાર કસ્તુરચંદ ઝવેરી
મુકુંદરાય લક્ષ્મીચંદ દેશી
પ્રવિણભાઈ એ. પુંજાણી
માલિક શ્રી મુંબઈ જૈન ખુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ. મુંબઈ -૪૦ ૦૪. ટે. નં:૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ ક્રોટ, મુંબઈ -૪૦૦૦૦૧,
Page #159
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
Uબદ્ધ જીવન
“પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૬: અંક: ૯
છે.
આ વર્ષની
મુંબઈ ૧ સપ્ટેમ્બર, ૧૯૮૨, બુધવાર
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક કિ લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિબ ૬૦
છુટક નકલ . ૧- તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી : રમણલાલ ચી. શાહ N, 1 - મારી જીવ ન દષ્ટિ -
[] ચીમનલાલ ચકુભાઈ શાહ 5 વર્ષની મુંબઈ જેન યુવક સંઘના પપત્ર વ્યાખ્યાન- માન્યતા ન હોય એવી વ્યકિતનું વર્તન, ભિન્ન પ્રકારના રહે છે.
આ માળામાં આ વિષય ઉપર હું બોલ્યો હતો. તેને સંક્ષેપ છતાં, આવી માન્યતાઓ ન હોય અથવા તે વિશે ઉપેક્ષા હોય તે સાર અહીં આપું છું.
પણ સદાચાર હોય તે અસંભવ નથી. ઈહલોકમાં સુખેથી કેમ રહેવું જીવનદષ્ટિ એટધે રામગ્ર જીવન પ્રત્યેનો અભિગમ Approach to
એવી વ્યવહારબુદ્ધિથી પણ માણસ એકંદરે સદાચારી રહે. સામ્યife જરા વ્યાપક કહેવું હોય તે જીવનદર્શન Philosophy of life. વાદીને કે ઉપયોગિતાવાદીને આવી કોટિમાં મૂકી શકાય. દરેક વ્યકિતને કોઈને કાંઈ જીવનદષ્ટિ અથવા જીવનદર્શન હોય
પ્રથમ વિચાર કરીએ ઈશ્વરને. જગતના કર્તા અને નિયંતા જ છે. અવ્યકતપણે તેના મનના ઊંડાણમાં પડેલ છે, તેના બધા તરીકે અને મનુષ્યને કર્મફળ આપનાર ન્યાયાધિશ તરીકે, ઈશ્વરની વર્તનનું મૂળ (માટીવેશન) આ જીવનદ્રષ્ટિમાં રહ્યું છે. પણ બહુ
કલ્પના વ્યાપક છે. સામાન્ય માણસ ઈશ્વરની ક૯૫ના વ્યકિત તરીકે થોડી વ્યકિતઓ તેને ચેતનાની સપાટી પર લાવી, તેનું નિરીક્ષણ,
જ કરી શકે છે. Personal God -સંતો અને ભકતે પણ પૃથક્કરણ અથવા શોધન કરે છે, જીવનવ્યવહારમાં અને જીવનની
આવી જ રીતે માને છે. વિસ્તારથી ન લખતાં, મારી માન્યતા જરૂરિયાત પ્રાપ્ત કરવામાં, માણસ એટલે બધા ડૂબેલ રહે છે કે
હું સંક્ષેપમાં કહું છું. આવો વિચાર કરવાની તેને તક નથી કે અવકાશ નથી. બધાની
જગત અનાદિ અને અનંત છે. તેને કોઈ કર્તા નથી. આ એવી શકિત પણ નથી. પરંપરાગત માન્યતાઓ સ્વીકારી, પ્રવાહ
જીવધારી દેહ, જડ-ચેતનને સંયોગ છે. પિડે તે બ્રહ્માંડે–એ ન્યાયે પતિત જીવન જીવ્યે જાય છે.
આ વિશ્વ પણ જડ-ચેતનથી ભરપૂર છે. ચેતનની અનંત શકિત છતાં, માણસ વિચારવંત પ્રાણી છે. જીવનના રહસ્યને તાગ
છે. મનુષ્યની શકિત, વિજ્ઞાનમાં, આધ્યાત્મમાં, સાહિત્ય, સંગીત, પામવા દરેક વ્યકિત કોઈક વખત અને થોડી વ્યકિતઓ ઊંડાણથી
કળામાં, પોપકાર, કરુણા, પ્રેમમાં, અસીમ વિકાસ પામે છે તે વિચાર કરે છે. માણસ અભણ હોય કે શિક્ષિત, ગરીબ કે તવંગર,
આપણા અનુભવને વિષય છે. મનુષ્ય અને જીવમાત્રમાં રહેલાં કોઈક માન્યતાઓ તેણે સ્વીકારી હોય છે અને તે પ્રમાણે વર્તે છે.
ચેતન તત્ત્વ, વિશ્વચૈતન્યને એક અંશ છે. વિવચૈતન્ય વિશ્વનું માણસની વિશેષતા એ છે કે તે પોતાની જાતને વિચાર કરી શકે છે.
ધારણ, પોષણ, નિયમન કરે છે. એ અણુ એ અણુમાં વ્યાપેલ છે. હું કોણ છું, આ જગત શું છે, તેમાં મારું સ્થાન શું છે, મારી
તે જ ઈકવર છે. એ શકિત મંગળમય અને કલ્યાણકારી છે. એનું અંતિમ ગતિ શું છે, ઈશ્વર છે, પુનર્જન્મ છે, કર્મ છે, પોતે કર્મને
શરણ પ્રાપ્ત કરવું, તેમાં લીન થવું, તેની સાથે એકતાર થવું, તે જીવનનું કર્તા-ભોકતા છે, પુય છે, પાપ છે, કર્મમાંથી મુકત થવાય છે અને
અંતિમ ધ્યેય છે. તે માટે પ્રાર્થના અને ભકિત કરવી. તેથી અંતરશુદ્ધિ તે જીવનનું ચરમ ધ્યેય છે. આવી માન્યતાઓને આપણે વારસો છે.
પ્રાપ્ત થાય છે, કોઈ બાહ્ય વસ્તુની પ્રાપ્તિ માટે નથી. માણસને મુખ્યત્વે બે પ્રકારના વિચાર કરવાના પ્રાપ્ત થાય છે.
આ જગતમાં અનિષ્ટ છે, દુ:ખ છે. આવું વ્યાપક અનિષ્ટ અને શાનના અને આચારના, ઉપર જણાવ્યા તે પ્રશ્ન જ્ઞાનના છે. આવું
દુ:ખ જોઈ, સંવેદનશીલ વ્યક્તિ, અત્યંત વ્યથિત થાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માણસ મથે છે. પણ પિતાના અસ્તિત્વનું અને
ઈશ્વરની મંગલમય અને કલ્યાણકારી શકિતમાં શ્રાદ્ધ ડગી જાય છે, આ બ્રહ્માંડનું રહસ્ય પામી શકતું નથી ત્યારે છેવટ ઈશ્વરની લીલા
સહેલો આશાવાદ શકય નથી. આ અનિટ અને દુ:ખના કારણ કહી સંતોષ માને છે. કેટલાક સંતો અને મહાપુરુષો આ રહસ્યને
અને નિવારણ તરીકે પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત સ્વીકારીએ પામ્યા છે તેવી માન્યતા છે અને તેવા સંએ કહ્યું હોય તે આપણે
તે જ જીંદગીને તાળા મળે છે. કર્મનો સિદ્ધાંત અવિચળ છે છતાં સ્વીકારીએ છીએ.
ઈવરની અસીમ દયા છે. એ બેમાં વિરોધ નથી. પ્રાર્થના અને
ભકિત, અપૂર્ણ આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવાની ઝંખના અને આચારના પ્રશ્નો દરેક વ્યકિતએ વિચારવા પડે છે. દરેકે પોતાનો
તાલાવેલી છે. આ બધા અનિષ્ટ અને દુ:ખમાં પણ, આપણી પ્રાર્થના આચાર—ધર્મ (વર્તનને માપદંડ) નક્કી કરવાનું રહે છે. તેમાં પણ
અને શ્રદ્ધા, અસત્યમાંથી સામાં જવાની, અંધકારમાંથી પ્રકાશમાં પરંપરાગત આચાર પ્રણાલિકાઓ સ્વીકારીએ છીએ. સ્વતંત્ર ચિંતન
જવાની, મુત્યુમાંથી અમૃત પ્રાપ્ત કરવાની જ છે. ઓછું હોય છે.
Life persists amidst death, light shineth amidst શાનની માન્યતા આચારધર્મને નિર્ણય કરવામાં કારણભૂત darkness, Truth triumphs amidst untruth. રહે છે. ઈશ્વર છે, આત્મા છે, પુનર્જન્મ છે, કર્મ છે, કર્મના ફળ આ શ્રદ્ધા અનુભવે આવે છે, સંતસમાગમે આવે છે. આવી ભોગવવા પડે છે. એવી માન્યતાઓ હોય તેનું વર્તન અને એવી કા વિના જીવન ભારણ થાય છે, અર્થહીન બને છે. આ પોથી
Page #160
--------------------------------------------------------------------------
________________
-
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૮૨
વિનાશ
છે. પ્રેમ, કરૂણા , મદ, મોહ યોર મનુષ્યને વિરોધી
જીવન ઉન્નત બને છે. પ્રસનતાને. સાચા સુખને અને શાંતિને, અનુભવ થાય છે. આવી શ્રદ્ધા પ્રયત્નપૂર્વક, વિચારપૂર્વક, સતત પુરુષાર્થથી કેળવવી પડે છે, સહજ નથી. તેને માટે જીવનસાધના કરવાની છે અને તે આચારધર્મ છે જેને હવે વિચાર કરીએ.
ભારતના ત્રણે ધર્મો-વૈદિક, જૈન અને બૌદ્ધ-માં જ્ઞાનના ક્ષેત્રે મતભેદ છે અને રહેવાને જ. અદ્વૈત, દ્રત, આત્મવાદી, અનાત્મવાદી, ઈશ્વરવાદી, અનિશ્વરવાદી વિગેરે રહેશે. પણ આચારધર્મમાં અને જીવનસાધનાની બાબતમાં, ત્રણે ધર્મોમાં મહદંશે એકતા છે. ત્રણે ધર્મો દઢપણે માને છે અને ઉપદેશ છે કે મનુષ્ય જીવનની સાર્થકતા માટે વાસનાઓ ઉપર વિજય મેળવવો, તેનું દમન કરવું, ' એ જ એક માર્ગ છે. વાસનાઓને છૂટો દોર આપ તેમાં વિનાશ છે. દેહ અને આત્માને આ સંયોગ મનુષ્યને વિરોધી દિશાઓમાં ખેંચે છે. કામ, ક્રોધ, મદ, મેહ, લેભ આ બધી દેહની વાસના છે. પ્રેમ, કરુણા, મૈત્રી, પ્રમદ, આત્માના ગુણ છે. એકને છોડવાથી બીજું પ્રાપ્ત થાય છે. આ અતિ વિકટ અને દીર્ધકાળની સાધના છે, દેખીતી રીતે કષ્ટમય છે, પણ સાચું સુખ, શાંતિ અને આનંદ | આપનાર છે.
જીવનમાં સ્વાર્થને સંઘર્ષ છે. પ્રત્યેક વ્યકિત, પિતાને સંકુચિત સ્વાર્થ જુએ છે, તેમાં સુખ માને છે. તેમાં મતાગ્રહ અને ઝનૂન પ્રવેશે છે. રાગદ્વેષને સંગ્રામ છે. સ્વાર્થ આત્મઘાતી છે. સર્વ
જીવો સાથે મૈત્રીભાવ અને અભેદ અનુભવીયે તેમાં જ આત્મકલ્યાણ છે. તેથી માણસની માનવતા પણ ચારે દિશામાં પાંગરે છે. પ્રેમ, કરુણા, મૈત્રી, પરોપકાર, ભ્રાતૃભાવ, દયા, માણસના અંતરમાં છે જ અને અનેકવિધ પ્રકટે છે. માણસની માનવતામાં શ્રદ્ધા ગુમાવવી એ મોટું પાપ છે. એ માનવતા જ આ જીવનને ટકાવી રાખે છે. જયાં જયાં માનવતા જોઈએ કે આચરીયે ત્યાં ચિત્ત પ્રસન્નતા - અનુભવે છે. માણસ સમાજમાં બેઠો છે, અનેક સંબંધોથી વીંટળાયો
છે. કેટલાક સંબંધ પરસ્પરવિધી છે. માણસ પોતાની પ્રકૃતિથી દુ:ખી થાય છે અને બીજાને દુ:ખી કરે છે. સ્વાર્થ માટે અસત્ય, હિંસા, અનીતિને આશ્રય લે છે. , , સામાન્ય માણસ નથી સંત કે નથી દુષ્ટ. પોતાના સામાન્ય સ્વાર્થમાં
નીતિમય કે ન અનીતિમય, એવું જીવન જીવે છે. એ સદાચારી : થવા ઈચ્છે છે. સંજોગો અને પ્રકૃતિ તેને સ્વાર્થમાં ખેંચે છે. છતાં
માનવતા સર્વથા ગુમાવી બેઠો નથી. શકિતશાળી વ્યકિતએ સત્તા, કીતિ કે પરિગ્રહના મોહમાં અનીતિ આચરે છે અને જનસમાજને ખેંચે છે. સંતપુરુષે માનવતાને પોષે છે અને તે દિશામાં જનસમાજને માનવતાની પ્રેરણા આપે છે. આ રીતે સંસાર ચાલ્યા કરે છે.
વિચારવંત વ્યકિત શું કરે?
પિતાને આચારધર્મ નક્કી કરે. વ્યકિતગત જીવનમાં વાસનાઓ અને કષા ઉપર બને તે કાબુ મેળવે. સામાજિક જીવનમાં બને તેટલું નીતિમય, પરોપકારી જીવન જીવે. બીજાને દુઃખ થાય તેવું વર્તન ન કરે અને પોતાની શકિત પ્રમાણે બીજનું દુ:ખ ઓછું કરવા પ્રયત્ન કરે. બધા સંતપુરુ થાય એમ બનવાનું નથી પણ બધા સદાચારી થાય એટલું જરૂર બને. છતાં સંસાર સ્વાર્થથી એટલે બધે ભરપૂર છે કે કેટલીક વ્યકિતઓએ સર્વ ત્યાગ કરી, પરમાર્થમાં જીવન સમર્પણ કરવું પડે તે માટે બલીદાન આપવું પડે.
પોતે બને ત્યાં સુધી આનું જીવનઘડતર કરે પણ બીજા પિતાના સ્વાર્થે અન્યાય કરે તેનું શું કરવું? પ્રતિકાર કરવો? કેવી રીતે ? ' તેથી રાગ-દ્વેષ વધે તેનું શું? જીવનની આ સમસ્યાઓ છે.
કોઈએ આત્મકલ્યાણ માટે સંસાર ત્યાગ ઉપદેશ્ય છે. કોઈએ અન્યાયનો બદલે અન્યાયથી વાળવાનું કહ્યું છે. જેવાની સાથે તેવા થવું
એ માર્ગ બતાવ્યો છે. આ માર્ગ વિનાશકારી છે. કોઈએ સંસારને અસાર કહી. તેને સુધારવાનો પ્રયત્ન મિથ્યા છે એમ કહ્યું છે.
આ બધી વિકટ સમસ્યાઓમાં, મારી જીવનદષ્ટિ, ગાંધીજીને બધી રીતે આદર્શ તરીકે સ્વીકારે છે. પ્રકૃતિથી હું પ્રવૃત્તિમય છું, નિવૃત્તિ મારા સ્વભાવમાં નથી. સાધનશુદ્ધિ અને અન્યાયના પ્રતિકારમાં માનું છું. મારી ચિત્તવૃત્તિઓ ઉપર સારી પેઠે મારે કાબુ છે. જીવનમાં સંયમ મને સ્વાભાવિક છે. ચિત્તન અને મનને મારા જીવનનું અંગ છે. સતત વિચારશીલ રહું છું. મારા ધ્યેયથી લાખે જોજન દૂર છું. ગાંધીજીને આદર્શ તરીકે માન્યા છે, એ માટે નહીં કે તેઓ અવતારી કે પૂર્ણ પુરુષ હતા. તેમની અપૂર્ણતા જ તેમના પ્રત્યેનું આકર્ષણ છે. તેમાં રહેલી જીવનસાધના મને માર્ગદર્શક છે.
શરીર હવે થાકયું છે. નિર્બળતા વધતી જાય છે. દેહ હવે સાધન રહેવાને બદલે બંધન હોય એમ લાગે છે. સ્મૃત્તિ અને બુદ્ધિ ઉપર ઉંમરની અસર થઈ નથી. બન્ને વધારે સતેજ થયા છે એમ અનુભવું ' છું. મનની સ્થિરતા, સ્વસ્થતા અને નિર્મળતા વધતા રહે છે. મનના
અતલ ઊંડાણમાં જોઈ શકું છું. બધી બાહ્ય પ્રવૃત્તિઓ કર્યું જાઉં છું પણ કયાંય ખંખે નથી. અલિપ્તતા વધતી રહે છે. કૌટુંબિક, વ્યવસાયાત્મક અને સામાજિક પ્રવૃત્તિઓ પ્રવાહપતિત કર્મ રૂપે ચાલે છે. પારમાર્થિક પ્રવૃત્તિઓને પણ હવે મોહ રહ્યો નથી. કોઈ તૃષ્ણા નથી, અતૃપ્તિ નથી, અસંતોષ નથી. જીવનની ધન્યતા અને કૃતકૃત્યતા અનુભવું છું. વિદાયની પૂરી તૈયારી છે. કાંઈ બાકી રહી જતું હોય તે લેશ ભાવ મનને નથી. ઈચ્છા મૃત્યુનું વરદાન હોત તે, પરાવલંબી થવું તે પહેલાં આ દેહને છોડી દેવા ઈચ્છું, પણ કદાચ પ્રારબ્ધકર્મ ભેગવ્યે જ છૂટકો છે.
આ આટલું આત્મનિવેદન કરતાં અને લખતાં મને ઘણે સંકોચ થતો હતો. બાહ્યવ્યવહાર અને અંતરદશાની એકતા ન હોય ત્યારે આવું આત્મનિવેદન સંશય પેદા કરે છે. મારા બાહ્ય વ્યવહાર સામાન્ય માનવીને છે. કાંઈ છોડયું નથી. અંતરદશા જુદી છે. તેનું મને મંથન મારી વ્યથા છે. ઉપદેશ કોઈ દિવસ આપ્યું નથી, આપવાની મારી લાયકાત નથી. જીવનના રહસ્યને તાગ પામી શકય નથી, પણ જે કાંઈ ઝાંખી થઈ છે તે આચરણમાં મૂકવા નમ્ર પ્રયત્ન કર્યો છે. ૮૦ વર્ષની ઉંમરે, દીજીવન ઉપર દષ્ટિપાત કરું છું ત્યારે જે જાણ્યું અને અનુભવ્યું છે તે છેવટે શબ્દોમાં મૂકવા પ્રયત્ન કર્યો છે. માત્ર પ્રક્ટ ચિંતન છે. બધું કહી શકાતું નથી, કહેવાની જરૂર પણ નથી. એ
I have Cultivated a spirit of resignation. નરસિંહ મહેતાનું ભજન મને ગમે છે.
જે ગમે જગતગુરુદેવ જગદીશને
તે તણો ખરખરો ફેક કરવો. અંતમાં મારી પ્રાર્થના છે.
न त्वमहम् कामये राज्यम्, न स्वर्गम् ना पुनर्भवम् कामये दुःखतप्तानाम्, प्रणिनाम् आतिनाशनम् । આ મારો જીવનમંત્ર રહ્યો છે.
૨૯-૮-૧૯૮૨
ગુસ્સે થવું એટલે બીજાના દેપનું પિતાની જાત પર વેર લેવું.
- એલેકઝાન્ડર પિપ શબ્દોની જરૂર નથી; કાર્યોને વિશ્વાસ રાખે.
' - લીડ
Page #161
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૮૨
૫ ચુંષ ણુ
પ્રબુદ્ધ જીવન
જ્યાં જ્યાં ને માળા
[] ડૉ. રમણૂલાલ ચી. શાહુ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી રવિવાર તા. ૧૫મી ગસ્ટથી સામવાર તા. ૨૩મી ઑગસ્ટ સુધી એમ નવ દિવસ માટૅ બિરલા ક્રીડા કેન્દ્ર (ચોપાટી)માં પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી. પ્રતિ વર્ષ આ વ્યાખ્યાનમાળાના લાભ વિશેષ લેવાતા જાય છે. શ્રોતાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે અને યુવક સંઘને દાતાઓ તરફથી તે માટે પ્રોત્સાહન પણ મળતું જાય છે. આ વર્ષની વ્યાખ્યાનમાળાના સમગ્ર ખર્ચની રકમ કશ્રી શૈલેશકોઠારી તરફથી ભેટરૂપે મળી છે. તદુપરાંત આવતા વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો ખર્ચ વ્યાજની રકમમાંથી નીકળી રહે એ દૃષ્ટિએ શ્રી સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ તરફથી રૂપિયા દોઢ લાખની રકમનું દાન મળ્યું છે, જે માટે શ્રી જૈન યુવક સંઘ એમનો અત્યંત ઋણી છે.
આ વર્ષે શ્રોતાઓની સંખ્યાને લક્ષમાં રાખી છેલ્લા બે દિવસ હાલની બહાર બેઠેલા શ્રોતાઓ માટે કલાઝ સર્કિટ ટી. વી. ની વ્યવસ્થા કરવામાં આવી હતી. બહુ સસ્તા દરે આ વ્યવસ્થા કરી આપવા માટે “વિશાલ ઈલેકટ્રોનિકસના અમે આભારી છીએ.
પ્રથમ દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રી શશિકાંત મહેતાનું હતું. એમના વિષય હતો ‘જિનભકિત,’જિનભકિતનો મહિમા સમજાવતાં તેમણે કહ્યું કે ધ્યાનયોગમાં પણ કયારેક અહંકારના તંતુ રહી શકે છે. પરંતુ જનભકિતમાં અહંકારનું વિસર્જન થાય છે. જિનેશ્વરની ભકિત કૃતજ્ઞતા અને વિનય વગર સંભવિત નથી. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે અત્યંત ની ભકિત કરવાની હોય છે. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એ ત્રિવિધ પ્રકારની પૂજા દ્રારા દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની આરાધના થાય છે. દુ:ખરહિત થવી માટે નહિ પણ પાપરહિત થવા માટે જિનભકિત કરવાની હોય છે.
એ દિવસે બીજું વ્યાખ્યાન “મિત્તિ મે સળ્ ભૂએલું એ વિષય, ઉપર પૂજય મહારાતીજી શ્રી ધર્મશીલાશ્રીજીનું હતું. એમણે પર્વના દિવસોનું માહાત્મ્ય સમજાવી, ધર્મપ્રધાન અને પર્વપ્રધાન એવી ભારત પાસે રહેલી આધ્યાત્મિક શકિતનો પરિચય કરાવી, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને તથા ક્ષમાપનાની ભાવનાને જીવનમાં ઉતારવા ઉપર ભાર મૂકયો હતો, જેથી જીવનમાં સંવાદ સ્થપાય અને વિશ્વમાં શાંતિ પ્રસરે.
બીજે દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રી વસંતભાઈ ખોખાણીનું હતું. ‘શ્રીમદ્ રાજચ’દ્ર’ એ એમના વ્યાખ્યાનનો વિષય હતો. એમણે આરંભમાં શ્રીમદ્ રાજચંદ્રના જીવનનો પરિચય કરાવ્યો હતો. તેંત્રીસ વરસનું શ્રીમદ્નું આયુષ્ય હતું. પરંતુ એટલી નાની વયમાં એમણે કરેલી સાધના બહુ ઊંચી કોટિની હતી. નાની ઉંમરમાં જાતિ, સ્મરણ, જ્ઞાન, વેપારમાં પ્રામાણિકતા અને ઉદારતા, લોકપ્રસિદ્ધિથી દૂર રહેવાની વૃત્તિ, શાસ્ત્રાભ્યાસ તથા આધ્યાત્મિક સાધનાને કારણે ગાંધીજીએ પણ એમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. શ્રીમદ્ રાજચંદ્ર કોઈ ગચ્છ કે સંપ્રદાયમાં માનતા નહોતા. તેઓ કહેતા કે ‘હું કોઈ ગચ્છમાં નથી. હું તે આત્મામાં છું.’
એ દિવસે બીજું વ્યાખ્યાન પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપનું હતું. એમના વિષય હતો: ‘આત્મદીપ બા’ એમણે મનુષ્ય-જન્મની દુર્લભતા સમજાવી અને મનના વિવેક ઉપર ભાર મૂકયો. આજે માણસ દુનિયાની પંચાતમાં પડી ગયો છે; પરંતુ આત્મહિત કરવાનો પોતાના સ્વાર્થ જો એ ભૂલી જશે તો બધું જ ગુમાવશે. બાહ્ય પ્રલાભના પાછળ દોડવાનું છેડીને માણસે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. જેથી આત્માને દુર્ગુણો લાગી ન જાય.
ત્રીજા દિવસે ‘સંતા મેરે પ્રેમઘટા ઝુક આઈ' એ વિષય ઉપર
h
૮૩
ડૉ. કાન્તિલાલ કાલાણીનું વ્યાખ્યાન હતું. એમણે મીરાંબાઈ, આલ, રાબિયા, વ્રજની ગોપીઓ વગેરેના પ્રસંગો ટાંકીને કહ્યું કે પ્રેમ એ પરમાત્માનું પૃથ્વી ઉપર વામન સ્વરૂપ છે. એ પ્રેમના પ્રાણ સુધી પ્રવેશ થવો જોઈએ. એ થાય તો અહમ્ નું વિસર્જન થાય છે અને ડતાનું ચૈતન્યમાં રૂપાંતર થાય. દિવ્ય પ્રેમનાં ક્ષેત્રમાં બુદ્ધિ અને તર્કથી કશું માપી શકાય નહિ. પ્રભુ પ્રત્યેનો પ્રેમ આપણને આપણામાં રહેલા સૂક્ષ્મ બંધનોમાંથી છોડાવે છે અને અજર, અમર, અવિનાશી એવા પદની ઝાંખી કરાવે છે.
એ દિવસે બીજું વ્યાખ્યાન શ્રીમતી ધૈર્યબાળા વોરાનું હતું. એમનો વિષય હતો : ‘વિવિધ પ્રચારમાધ્યમો અને સ્રી.' એમણે કહ્યું કે આધુનિક વૈજ્ઞાનિક શોધખોળાની આપણા જીવન ઉપર ઘણી મોટી અસર પડતી જાય છે. આપણા સામાયિકો, છાપાંની જાહેરખબરો, રેડિયો, ટી. વી., સિનેમા વગેરેમાં સ્ત્રીના ઉપયોગ દેહપ્રાધાન્યની દષ્ટિએ થાય છે. આપણા પરંપરાગત મૂલ્યોની અવગણના થાય છે. સ્ત્રીઓને સામાજિક ન્યાય મળવાને બદલે સામાજિક અન્યાય વિશેષ થાય છે અને દૈસૌંદર્ય ઉપર એટલા બધા ભાર મુકાય છે કે જેથી સ્ત્રીઓ ખોટી ભ્રમણામાં રહે છે.
ચોથે દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રી કૃષ્ણકુમાર મહેતાનું હતું. એમના વિષય હતો : ‘ગીતામાન્ય જીવનધારા’ એમણે કહ્યું કે ગીતા એ ઉપનિષદોનું અમૃત છે. મૃત્યુથી જીવન પૂરું થતું નથી અને કરેલું કાર્ય ફોગટ જેવું નથી. આપણે જ આપણો ઉદ્ધાર કરવાના છે. એ માટે અસ્મિતા, નમ્રતા, કૃતજ્ઞતા અને મુમુક્ષુતાની આવશ્યકતા છે. ઘટકાર અને શિલ્પકાર એ બંનેની જીવનધારા ગીતાને માન્ય છે. જન્મનું બીજ એ વાસના છે તો મુકિતનું બીજ જ્ઞાન છે. આપણે વિષય, વિકાર, યમભય અને ભવરોગથી મુકત થવાનું છે.
એ દિવરો બીજું વ્યાખ્યાન શ્રી કિરણભાઈનું હતું, એમન વિષય હતો : ‘પ્રકાશના પંથ'. જર્મન કવિ ગેટેના મૃત્યુ સમયના પ્રકાશની ઝંખના માટેના શબ્દો યાદ કરી એમણે પ્રકાશના પંથની પાત્રતા કેળવવા ઉપર ભાર મૂકયો. દ્રવ્યપ્રકાશ, ભાવપ્રકાશ અને પરમપ્રકાશ એમ ત્રણ પ્રકારના પ્રકાશ છે. સમ્યગ્દર્શન રૂપી ભાવપ્રકાશ પ્રગટાવ્યા પછી લાગસ સૂત્રમાં જેમની સ્તુતિ કરવામાં આવી છે એવા ચોવીસ તીર્થંકરોની પરમજ્યોતિના પરમપ્રકાશના આપણે દર્શન કરવાના છે.
પાંચમા દિવસે પ્રથમ વ્યાખ્યાન હતું શ્રી શૈલેશ મહાદેવિયાનું. એમનો વિષય હતા : ‘મારી કૈલાસયાત્રા’, શ્રી શૈલેશભાઈ થાં દિવસ પહેલાં જ ભારત સરકારની અનુમતિ મળતાં ચીનના કબજા હેઠળના તિબેટના પ્રદેશની કૈલાસ અને માનસરોવરની યાત્રા કરીને આવ્યા છે. એમણે હિમાલયમાં તવાઘાટથી કૈલારા અને માનસરોવર સુધીની પોતાની યાત્રાનું વિગતવાર રસિક વર્ણન, કાલિગંગાના અને માનસરોવરના પાણીના માજાઓના અવાજના રેકોર્ડિંગ સંભળાવવા સાથે કર્યું હતું.
એ દિવસે બીજું વ્યાખ્યાન ડૅ. કુમારપાળ દેસાઈનું હતું. એમનો વિષય હતા. ‘અહંમ ની ઓળખ.’ એમણે કહ્યું કે માણસ અને ઈશ્વર વચ્ચે અહમ ની દીવાલ છે. ધન, જ્ઞાન, પદ, કીર્તિ વગેરે દ્વારા માણસનો અહમ્ પાપાય છે. અહમ ને કારણે ઈશ્વરનો અવાજ સંભળાતો નથી. અહમે મનુષ્યનું ઘણું અહિત કર્યું છે. છેલ્લા ત્રણ હજાર વર્ષમાં અહમ ને કારણે પંદર હજાર યુદ્ધો થયાં છે. બહારની સમૃદ્ધિ વધતાં અંતર શૂન્ય બનતું જાય છે અને સત્યનું દર્શન થતું નથી. અહમ નું વિસર્જન આપણને પૂર્વચેતના સુધી પહોંચાડે છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૮૨
છઠ્ઠા દિવસે પ્રથમ વ્યાખ્યાન હતું ડે. નરેન્દ્ર ભાનાવતનું. ‘જૈનધર્મ ઔર જીવન મૂલ્ય' એ વિષય ઉપર એમણે વ્યાખ્યાન આપ્યું હતું. એમણે કહ્યું કે કિંમત અને મૂલ્ય વચ્ચે ફરક છે. મૂલ્યમાં સ્વાર્થ-જ્યાગ હોય છે. જૈન ધર્મ આત્માના શત્રુઓ સાથે સંગ્રામ કરવાને ઉપદેશ આપે છે. અહિંસાની સાથે સમાનતા અને સ્વતંત્રતાની આવશ્યકતા છે. જયાં સુધી કષાય ઉપર વિજય મેળવાતા નથી ત્યાં સુધી આત્મા પરમાત્મા બની શકતો નથી. જૈન ધર્મ જેમ આત્મલક્ષી છે તેમ સમાજલક્ષી પણ છે. જયાં સુધી જીવન મૂલ્યોનું નિર્માણ થતું નથી અને આત્મમૂલ્યની ઓળખ થતી નથી ત્યાં સુધી મનુનજીવન પ્રબુદ્ધ થતું નથી.
એ દિવસે બીજું વ્યાખ્યાન 3. સુરેશ દલાલનું હતું. “શ્રી રામકૃષ્ણ પરમહંસ' વિશે બોલતાં એમણે કહ્યું કે રામકૃષ્ણને સમજવા માટે બુદ્ધિ કામ ન લાગે, કારણ કે તેઓ અતીન્દ્રિયના માણસ છે. રામકૃષ્ણ નાની ઉંમરમાં ભાવસમાધિના અનુભવો કર્યા હતાં. ગદાધરમાંથી તેઓ રામકૃણ બન્યા કારણ કે તેમની સાધના ઘણી ઊંડી હતી. તેઓ સર્વત્ર ઈશ્વરનાં દર્શન કરતા હતા. તેઓ ચમત્કાર કે વિવિધ સિદ્ધિઓથી આકર્ષાયા નહોતા કારણ કે ચમત્કારોથી લોકમાન્યતા મળે; પરંતુ પ્રભુમાન્યતા ન મળે. .
સાતમા દિવસે પ્રથમ વ્યાખ્યાન હતું જસ્ટિસ ધર્માધિકારીનું. એમનો વિષય હતે: “ભગવાન સે ગયા, ઈન્સાન ગયા.’ એમણે આપણા ધર્મનાં ક્ષેત્રમાં જે આનંબર અને જડતા પેસી ગયાં છે તેનાં ઉદાહરણ આપીને કહ્યું હતું કે આપણે રાજકીય ગુલામીમાંથી મુકત થયા છીએ; પરંતુ ધર્મના ક્ષેત્રે આડંબરની ગુલામીમાંથી મુકત થયા નથી. આપણા સામાજિક જીવનમાં ભ્રષ્ટાચાર વધત જાય છે અને ખાટાં મૂલ્યોની પ્રતિષ્ઠા થતી જાય છે.
એ દિવસે બીજું વ્યાખ્યાન પૂ. માતાજી પગશકિત સરસ્વતીનું હતું. એમને વિષય હતે: ‘આધુનિક સંદર્ભ મેં માનવ જીવન.” એમણે કહ્યું કે ધર્મ માનવને સાચે માનવ બનાવે છે. આપણે સંપ્રદાયવાદી થઈ ગયા છીએ. આપણી માનસિક કૃપણતાને કારણે આપણું જીવન કલિષ્ટ બનતું જાય છે. ધન અને વૈભવ પાછળ આપણે દોટ મૂકવા લાગ્યા છીએ. સુંદરતમ કલ્પનાનું ઉચ્ચત્તમ શિખર તે ભગવાન છે. તેનાં દર્શન માટે જીવનમાં સત્યની પ્રતિષ્ઠા કરવાને પુરુષાર્થ કરવો જોઈએ. સત્યરૂપી બાળક નાજુક હોય છે એની માવજતમાં પૂરી કાળજી રાખવાની જરૂર છે.
આઠમા દિવસે પ્રથમ વ્યાખ્યાન હતું . તારાબેન ર. શાહનું. એમને વિષય હતે: “સમતા.’ એમણે કહ્યું કે વ્યવહારમાં સામાન્ય રીતે સમેતાને અર્થ આપણે ધીરજ, ખામેડી, શાંતિ, સ્વસ્થતા એ કરીએ છીએ. સમતામાં “સંમ” શબ્દ છે. સમ એટલે સરખાપણું. રાગ અને દ્વેષથી મુકત થઈ ચિત્ત જયારે સમતા ધારણ કરે છે ત્યારે તે મુકિતની નજીક આપણને લઈ જાય છે. ભગવાન પાર્શ્વનાથે કર્મઠ અને ધરણેન્દ્ર બંને પ્રત્યે તુલ્ય મનોવૃત્તિ ધરાવી હતી એવી જ રીતે ભગવાન મહાવીરે ચંડકૌશિક સર્પ પ્રત્યે પણ સમતા ધારણ કરી હતી. રામતાની સાથે ક્ષમા, ઉદારતા વિવેકબુદ્ધિ ઈત્યાદિ સંકળાયેલાં છે. જૈન ધર્મ અહમ અને સ્વાર્થના વિસર્જન ઉપર ભાર મૂકે છે. વ્યવહારમાં સમતાથી સદાચાર, પ્રેમભાવ, અભય, અપ અને અખેદ પ્રગટે છે. સામાયિક એટલે બે ઘડી માટે સર્વ પાપકર્મ છોડી સર્વ જીવો પ્રત્યે સમતાને ભાવ ધારણ કરવું. તે સમતા સાધનાની તળેટી પણ છે અને સાધનાનું શિખર પણ છે.
એ દિવસે બીજું વ્યાખ્યાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું હતું. એમને વિષય હતો: ‘મારી જીવનદષ્ટિ' એમણે કહ્યું કે મનુષ્ય વિચારવંત પ્રાણી છે. દરેક માણસને પોતાની જીવનદષ્ટિ હોવી જોઈએ, ઘણાં લોકો વાતવાતમાં બોલતા હોય છે કે જેવી ભગવાનની મરજી,
પરંતુ માણસે પોતે કોણ છે? કયાંથી આવ્યા છે? આ જીવનનું દશેય શું છે? કર્મ શું છે? પુર્નજન્મ શું છે? વગેરે પ્રશ્નોને વિચાર કરવો જોઈએ. કર્મ અને પુર્નજન્મ ન હોય તે આ સંસારની ઘણી વાતને તાળું મધ નથી. માણસને પ્રતીતિ થવી જોઈએ કે પાપનું ફળ ભોગવ્યા વગર છૂટકો નથી. માણસે દેહની વાસનાઓ અને
કપાય ઉપર વિજય મેળવવાને પુરુષાર્થ કરવો જોઈએ. - છેલ્લે દિવસે પ્રથમ વ્યાખ્યાન પૂ. શ્રી મેરારીબાપુનું રાખેલું
હતું, પરંતુ અમદાવાદથી વિમાનમાં આવતાં તેમને મોડું થયું એટલે મારું વ્યાખ્યાન પ્રથમ રાખી લેવામાં આવ્યું હતું. મારા વ્યાખ્યાનનો વિધ્ય હતે પચ્ચખાણ. સંસૃત શબ્દ ‘પ્રત્યાખ્યાન’ ઉપરથી 'પચ્ચ
ખાણ’ શબ્દ આવેલો છે. આત્માને માટે જે પ્રતિકુળ છે એની પ્રતિજ્ઞારૂપે કથન કરવા રૂપ મર્યાદા બાંધવી એટલે પચ્ચખાણ. ભગવાન મહાવીરે ‘પચ્ચખાણ ઉપર ઘણો ભાર મૂકયો, કારણકે એ આશ્રવ અને સંવર રૂપ ધર્મ છે. અર્થાત પચ્ચખાણથી પાપનાં દ્વાર બંધ થાય છે અને નવા કર્મો બંધાતાં અટકે છે. સાધુઓએ અને ગૃહસ્થોએ અહિંસા, સત્ય ઈત્યાદિ પાંચ મહાવ્રતો કે અણુવ્રતા રૂપી મૂલ ગુણના પિપણને માટે ઉત્તમ ગુણોનું સેવન કરવાનું હોય છે. એ પચ્ચખાણ દ્વારા થાય છે. ગૃહસ્થોએ અને સાધુઓએ વ્રતના અતિચારના, અઢાર પાપસ્થાનકર્તા પચ્ચખાણ યથાશકિત લેવાનાં હોય છે અને તેમાં ક્રમે ક્રમે અધિક ત્યાગ કરવાનું હોય છે. શાસ્ત્રોમાં અનાગત, અનિકાન્ત વગેરે દસ પ્રકારનાં પચ્ચખાણ ગણાવ્યાં છે. તેમાં કાળને લગતા પચ્ચખાણના પણ ખાવાપીવાના નિયમેની દષ્ટિએ દસ પ્રકાર બતાવવામાં આવ્યા છે. જેમાં નવકારશી, પારસી, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે છે. જેમાં પચ્ચખાણ દ્વારા વિરતિમાં હોય છે તેની સગતિ થાય છે. પચ્ચખાણ પાળ છે જે મુકિત અપાવે છે.
દિવસે બીજા વ્યાખ્યાનમાં ‘સાધકની દષ્ટિ' વિશે બોલતાં પૂ. મોરારીબાપુએ કહ્યું કે વિશ્વમાં ત્રણ પ્રકારના લોકો હોય છે. વિષયી, સાધક અને સિદ્ધ. વિષયીને દુ:ખ ગમતું નથી. તે સુખ પાછળ દોડે છે. સાધક દુ:ખને ઈરછત નથી, પણ દુ:ખ આવી પડે તો તેને પ્રભુને અનુગ્રહ માને છે. સાધકના જીવનમાં બાધક ત ઘણાં આવે છે, પરંતુ એથી તો એની સાધના દઢ થાય છે. સાધક ધ્યાન, તપ કે યોગ દ્વારા પોતાના અહમ નું વિસર્જન કરે છે. તુલના, તર્ક અને ટીકા એ ત્રણ પ્રકારે માણસનું વર્તન વ્યકત થાય છે. સામાન્ય માણસે તર્ક અને ટીકા વિશેષ કરતા હોય છે. સાધક તુલના કરશે, કયારેક તર્ક કરશે, પરંતુ ટીકા કયારેય નહિ કરે.
આમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા સરસ રીતે યોજાઈ હતી. રોજે રોજ આરંભમાં અડધો કલાક ભકિતસંગીતને કાર્યક્રમ રહેતો. બંને રવિવારે વ્યાખ્યા પછી પણ ભકિત સંગીતનો કાર્યક્રમ હતે..
વ્યાખ્યાનમાળાની સફળતામાં સૌનો સહકાર હતા. એ દરેકના અત્યંત –ણી છીએ.
પર્યુષણ વ્યાખ્યાનમાળી ૫૦૧ શ્રી એક બેન તરફ્ટી ૨૫૧ , દેવકુંવરબેન જે. શાહ ૧૦૧ , રાજુબેન જે. શાહ ૧૦ ,, કોકિલાબેન જે. શાહ ૧0 , એક બાઈ ૫૧ સ્વ. અંબાલાલ ચતુરભાઈ શાહના
સ્મરણાર્થે ૫૧ સ્વ. પાર્વતીબેન અંબાલાલ કનક જળ શાહના સ્મરણાર્થે ૫૧ શ્રી ગજેન્દ્ર આર. કપાસી ૩૧ ,, પ્રદિપકુમાર મંગળદાસ
તલસાણિયા
૧૨૩૭
Page #163
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૮૨
પ્રબુદ્ધ જીવન
૮
ગાલિબની ફ લપાંખડી
- I હરીન્દ્ર દવે ઉગ રહા હૈ દરો-દવારપે સચ્ચ ‘ગાલિબ' હમ બયાંબામેં હૈ, ઘરમેં બહાર આઈ હૈ. ના લિબ'ના અંદાઝે બયાં (અભિવ્યકિતની રીતિ) માટે ઘણું
ગ કહેવાયું છે. એ રૂદનની વાત હરતાં હતાં કરે છે. વેદનાની વાત કરે છે ત્યારે પ્રફુલ્લિતતાનું પ્રતિક લે છે. 1. મજનૂ પાગલ બની રણમાં ભટકતે હતો એ એની વેદનાની પણ હતી. ઘર ઉજજડ પડયું છે. કાવ્યનાયક રણમાં ભટકે છે.. ઉજજડ ઘરના દરવાજા પર, દીવાલ પર ઘાસ-પાન ઊગી ગયા છે. કોઈ ધ્યાન રાખનારું રહ્યું નથી. બીજા શબ્દોમાં કહીએ તે ઘર ઉજડી ગયું છે. આ વાત કવિ કઈ રીતે કહે છે તેની જ ખૂબી છે: એ કહે છે, “સાંભળ્યું છે કે, દરવાજા-દીવાલ પર ઝાડપાન ઊગી રહ્યા છે; અમે રાણમાં છીએ અને ઘરમાં વસંત આવી છે.' વાત કરવી છે જીવનની પાનખરની : પ્રતીક લીધું છે વસંતનું.
હું સક્ઝાઝાર હર દરો-દીવાર-એ-ગમકદા
ક્સિકી બહાર યહ હૈ, ફિર ઉસકી ખિન્ન ન પૂછ.
ઉપર વસંતનું પ્રતીક જોયું, એની જ વાત ફરી જુદી રીતે ઉપરની પંકિતઓમાં છે. દુ:ખના આલયના દરેક દરવાજા તથા દીવાલ પર ઝાડપાન ઉગી નીકળ્યા છે. જેની વસંત આ છે, એની પાનખર કેવી હોય છે તે પૂછતા જ નહીં !
વસંતમાં ઉજજડ ઘર છે: કોઈ સંભાળ લેનારું નથી. એટલે દીવાલ પર ઘાસ ઊગી નીકળ્યું છે.
આ ઘર શેકનું ઘર છે, ‘ગમકદા” છે.
વસંતમાં એની આ હાલત છે. તે પાનખરમાં તો એનું શું થશે?
ગિરયા ચાહે હું ખરાબી મેરે કાશાને કી '
દર-દીવારસે ટપકે હૈ બયાબાં હોના.
અશ્રુબિંદુઓ મારા નિવાસની ખરાબી ઈચ્છતા હોય એમ લાગે છે. દરવાજા તથા દીવાલ પરથી રાણ થવાની ઘટના ટપકી રહી છે.
કોઈ આધુનિક કવિની અભિવ્યકિત જેવું લાગે છે ને? સામાન્ય રીતે આંસુ આંખથી ટપકે.
અહીં દરો-દીવારથી રણ હોવાની ઘટના આંસુની માફક ટપકી રહી છે. દરો-દીવાર પર ઉગતા ઘાસ-પાનની જ વાત છે. પણ વળી ત્રીજી જ રીતે અહીં વ્યકત થઈ છે.
પકડે જાતે હૈ ફરિોં કે લિખે પર, નાહક,
આદમ કોઈ હમારા દમે-તહરીર ભી થા?' પાપ-પુણ્યની આચારસંહિતા સામે જ અહીં કવિ સવાલ ઉઠાવે છે. પાપની સીમારેખા કોણ નક્કી કરે? ચિત્રગુપ્ત એના ચોપડામાં માનવોનાં કમેને હિસાબ માંડે છે, પણ એ તો દેવદૂત છે. ફરિસ્તાઓ કે દેવદૂતોને માનવીના જીવનની વેદના અને સમસ્યાઓની ગમ શી રીતે પડે? માણસ શું શું સહન કરે છે, કેવી લાચારથી એને જીવવું પડે છે કે કઈ અસહાયતાથી તેને આચરણ કરવાં પડે છે એમાં દેવદૂત શું સમજે? એટલે કવિ ભગવાનને પૂછે છે : ફરિશ્તાઓ અમારા કર્મોને હિસાબ લખે છે. એના આધારે તમે અમને અપરાધી ઠરાવે છે, પણ અમારા કર્મના લેખ મંડાતા હતા ત્યારે કોઈ મનુષ્યને હાજર રાખ્યો હતો ખરે? માણસ જો હોય તો કયું પાપ અસહાયતાથી કરાયું અને કહ્યું પાપ જાણીબૂઝીને થયું તે વચ્ચે વિવેક કરી શકે.
પુસ્તક
છે ] પ્રા. અરુણ જેશી ધાં જ પુસ્તકો સારાં હોય એવો દાવો કોઈ કરી શકે
નહીં. બેંકન કહે છે તેમ કેટલાંક જ પુસ્તકો ચાવવા જેવાં અને પચાવવા જેવાં હોય છે. કેટલાંક પુસ્તકો તે માત્ર પાનાં ફેરવી જવા જેવાં હોય છે; તે કેટલાંક સાવ નકામાં હોય છે. જેનાથી આપણી ધૂળવૃત્તિઓ સ્પંદિત થાય એવાં પુસ્તકો જરાય મહત્ત્વનાં ગણાય નહીં. માર્ક ટવેઈન જણાવે છે કે જે માણસ કચરા જેવું પુસ્તક વાંચે છે તે સાવ અભણ માણસના કરતાં કોઈ રીતે ચડિયાત નથી. જો કે આવાં નકામાં પુસ્તકો વાંચનારાને વર્ગ ઘણો મોટો છે. એવાં પુસ્તકોમાં કંઈ વિચારવા જેવું હોતું નથી. કોલ્ટન નામના લેખક આ અંગે યોગ્ય રીતે કહે છે કે ‘આવાં ઘણાં પુસ્તકોનાં વાચનારાઓને વિચારશકિતની જરૂર પડતી નથી. તેનું કારણ સાવ સાદું છે. એના લખનારાઓને પણ એવી કોઈ ચીજની જરૂર પડેલી હોતી નથી.” પરિણામે બન્યું છે એમ કે એવા પુસ્તકો થોકબંધ લખાયે જાય છે અને એક જ દિવસમાં તે તૈયાર થયાં હોય એવી છાપ પાડે છે. આ કારણે, જેમ સારાં ચલચિત્રો ટિકિટબારી ઉપર નિષ્ફળ જાય છે તેમ સારાં પુસ્તકો પણ પ્રકાશકને ખેટ ખવરાવે છે. આ હકીકતને સુંદર રીતે વાચા આપતાં મસ' ફુલર યોગ્ય રીતે જણાવે છે કે પ્રકાશકોને જે પુસ્તકોથી વધુમાં વધુ નુકસાન થયું છે તે પુસ્તકથી જ્ઞાનપિપાસુઓને સૌથી વધારે લાભ થશે છે.' નઠારાં પુસ્તકો લખવા પાછળ, માનવની સ્થૂળવૃત્તિને પોષી પસા પડાવવા સિવાય બીજો કોઈ હેતુ હોતો નથી. પુરતક ન લખવાથી કોઈ અધર્મ થતું નથી કે એવા કારણ માટે કોઈ સજા પણ થતી નથી, પણ ભામહ 'કાવ્યાલંકાર'માં કવિએ માટે કહે છે તેમ કુલેખક થવું એ તે સાક્ષાત મૃત્યુને નોતરવા સમાન છે, કલંક લગાડવા બરાબર છે અમ જો સમજાય તો જ ખરાબ સાહિત્ય લખાતું અટકે. પણ, વો દિન કહાં? લખનારાઓને સુંદર માર્ગદર્શન મળી રહે એવા શિખામણના બે બેલ કેનાક નામાની વ્યકિતએ આ રીતે વ્યકત કર્યા છે. તમે કોઈ પુસ્તક લખે તે પહેલાં એટલું વિચારો કે તમારું પુસ્તક વાંચવામાં માણસ જે સમય ગાળશે તેનો સદુપયોગ તે કોઈ વધુ સારું પુસ્તક વાંચવામાં કરી શક્યો હોત કે નહિ? - સારાં પુસ્તકોનો એકમાત્ર સારો ઉપયોગ વાચકને જાતે વિચાર કરતો કરવામાં અને તેની વૃત્તિઓનું ઉધ્વીકરણ કરવામાં રહેલ છે. જે પુસ્તક આમ ન કરી શકે તેની કિંમત અભરાઈ પર તે પુસ્તકે રોકેલી જગા જેટલી પણ નથી.
જેમ મિત્રોથી મનુષ્યની પરખ થાય છે તેમ પુસ્તકોથી પણ તેના વાંચનારની પરખ થાય છે. મેરીઆક નામના લેખક કહે છે, “તમે શું વાંચે છે એ મને કહો અને તમે કોણ છો એ હું કહી દઈશ.’ સારાં પુસ્તકો સન્મિત્રની ગરજ સારે છે એ હકીકતને રજૂ કરતાં પોશીદા કેનાક કહે છે કે “દીપને અજવાળે એકલા બેઠા હોઈએ અને સામે એક પુસ્તક ખુલ્લું પડેલું હોય-એ આનંદની તોલે બીજું કંઈ ન આવે.' તે કારણે જ જે પુસ્તકો આપણને અધિક વિચારતા કરી મૂકે તે જ આપણા સર્વકોષ્ઠ સહાયકો છે. આવાં સારાં પુસ્તકો સુજ્ઞ વાચકોએ અવશ્ય વસાવવાં જોઈએ. ધારો નામને લેખક કહે છે કે ‘વસ ભલે જૂનાં પહેરવાં પડે, પણ સારું પુસ્તક ખરીદવાની તક જવા ન દેવી જોઈએ.”
સારાં પુસ્તકોથી સજજ પુસ્તકાલય એ શાળા અને વિદ્યાપીઠનું એક આવશ્યક અંગ છે. આપણને સાચી કેળવણી રૂપી ચાવી મળે તે જ એવાં પુસ્તકાલયના દરવાજામાં પ્રવેશવાની વૃત્તિ થાય. શિક્ષિત માનવા માટે જો કોઈ મંદિર કે યાત્રાધામ હોય તો તે સારું પુસ્તકાલય જ હોઈ શકે.
Page #164
--------------------------------------------------------------------------
________________
* પ્રબુદ્ધ જીવન •
તા. ૧-૯-૮૨
સ થ વા રે
સં બં ધ ના
; [] પન્નાલાલ આર. શાહ શ ગૌર દેહ, પ્રભાવશાળી પણ નમ્ર અને પારદર્શક ભાઈ-બહેન અને પતિ-પત્નીના લક્ષાણ સમજાવી ફાધર સ્પષ્ટ કરે
વ્યકિતત્વ એટલે ફાધર વાલેસ. એમનું ગદ્ય પણ ગાંધીજી છે કે આવા યુવક-યુવતી લગ્નના ઉમેદવારે છે. એમાં બેટું પણ જેવું સરળ, આપણી સાથે અંતરંગ વાતચીત થતી હોય એવું. ફાધર નથી, પરંતુ ભાઈ-બહેનના સંબંધના અંચળા હેઠળ લગ્નના ઉમેદવાર વાલેસ બંધાતા અને ગાઢ બનતાં, ઔપચારિક અને તૂટતાં સંબંધ રહેવું એ યોગ્ય નથી. વિષે હમણાં એક સરસ પુસ્તક આપ્યું છે: “સંબંધશાસ્ત્ર.” એની તૂટતા સંબંધોની વાત કરતાં પ્રેમમાં પડેલાં યુવક-યુવત. થોડી ઝાંખી આપણે અહીં કરીએ.
પૈકી યુવક કોઈ કારણ વગર યુવતીને તરછોડે છે એથી ઘર હતાશામાં
સપડાતી યુવતી બીજે કયાંય લગ્ન કરવાની ના પાડે–અ અક સંબધ એ જીવનનો પાળે છે. જેવા આપણા સંબંધો હોય અંતિમ છે અને બીજા છેડામાં જે યુવકે એને તરછોડી એના ઉપર એવું આપણું જીવન બને. રોજના સંબંધો, ઔપચારિક સંબંધો વેર વાળવાની વૃત્તિથી બીજો યુવક લાયક છે કે નહીં એ વિચાર્યા અને દિલના સંબંધે- આ બધામાં આનંદ છે અને કોટી પણ. વિના એની સાથે જીવન જોડવાની વાત કરે છે. એકમાં પ્રકૃતિના એ સંબંધો સ્વીકારવા, સમજવા, સુધારવા જેટલું કરીએ તેટલું ધર્મનો ઈનકાર છે તો બીજામાં વસંતને કૃત્રિમ રીતે લંબાવવાની આપણું જીવન ઊંચું આવે.'
વ્યર્થ કોશિશ છે. ફાધર બહુ સુચક અને સરસ રીતે ઉમેરે છે: - આવા સંબંધનો પાયો શું? પરસ્પરના સંબંધોમાં હું કે “પ્રેમમાં અને લગ્નમાં સાચી સફળતા લાવીને જ પહેલાં પ્રેમમાં છું અને એ કેવો છે એ મહત્ત્વનું નથી, પરંતુ એ બન્ને પાત્રો આવેલી નિરાશા અ સૌને ભૂલાવી શકશે અને પોતે ભૂલી શકશે.” એકબીજાને કેવા માને છે તે મહત્ત્વનું છે અને એ જ તે સંબંધ
સંબંધ તોડવાથી યુવક પક્ષનું અહમ ઘવાય અને યુવતીના બીજે બાંધવાટકાવવા-તોડવાનું કારણ છે. એથી આગળ વધીને ફાધર કહે બંધાતાં સંબંધમાં આડખીલીરૂપ થવાને પ્રયત્ન કરતાં યુવક પક્ષ છે: ‘મારા વિશે એ શું માને છે એ વિશે વળી હું પાછું શું માનું વિશે પણ ફાધરનું સરસ અવલોકન છે. ફાધર કહે છે: “સંબંધ : છું એ પણ સંબંધમાં મુખ્ય છે. એથી માનવ-વ્યવહારમાં રહેલાં
તોડવો હવે તો સારી રીતે તેડવો જોઈતો હતો.” જોખમ તરફ તેઓ આંગળી ચીંધે છે. કોઈકે તમારી પ્રશંસા કરી
સ્ત્રીની લાગણીમાં રહેલી ગ્રાહકવૃત્તિ, પિતાનું બનાવવાને તે તે કરનાર સાથે તમારા સંબંધો સુધરે. એથી ઊલટું તમારી ટીકા
આગ્રહ અને ઈજારાના લક્ષણની રજૂઆત કરતાં ફાધર કહે છે: કરનાર સાથે તમારા સંબંધો બગડવાને પૂરો ભય છે. નિંદા કે “સાચી મિત્રતા ખુલ્લી છે. વ્યાપક છે, જાહેર છે. એમાં સ્વાર્થ પ્રશંસાને અહેવાલ આપનાર સહેજ અતિશયોકિતથી, કટાક્ષથી
નથી, ઈજારો નથી, માલિકપણું નથી.” સ્ત્રી-મિત્રોની વિટંબણાઓની કે અદેખાઈથી અહેવાલ આપે એટલે વાત મોટી લાગે. તેની સારી
રમૂજી, રસિક ને બીજી રીતે કરુણ-ગંભીર ઘટનાઓ તેમણે આલેખી નઠારી અસર થાય. એટલે એવા અવિચારી અહેવાલને અને ટીકા
છે. યુવકની સ્ત્રી-મિત્રો પૈકી દરેક સ્ત્રી-મિત્ર તે યુવક માત્ર પોતાની સાથે કરનારનો સંદર્ભ અને હેતુ તપાસવા જોઈએ અને ‘ફલાણાએ
જ મૈત્રી રાખે એવો આગ્રહ ધરાવે અને એવું ન થાય તે આ તમારા વિશે આમ કહ્યું’ એમ કહેતાં પહેલાં પણ જરા વિચાર
યુવક સાથે સ્ત્રી-મિત્ર બોલવાનું બંધ કરે ત્યારે યુવક અકળાઈને કરવો ઘટે, જેથી કદાચ એક સારો સંબંધ તોડવાનું પાપ આપણા
નિઃસાસા સાથે કહે છે: “શું એ છોકરીઓ આટલું ન સમજી શકે માથે ન આવે. માનવીના અટપટા મનને આટલે ખ્યાલ આપીને
કે હું એ સૌને મિત્ર છું?” સ્ત્રીની ગ્રાહકવૃત્તિને કૌટુંબિક સ્તરે ફાધર ઉમેરે છે: “અને સૌથી નાજુક – ને સૌથી સમૃદ્ધ - સંતાપ
લઈ જતાં બહારગામ નોકરી અર્થે રહેતાં પતિએ લખેલા પત્રો પ્રેમને જ... પણ પ્રેમની પરસ્પરની પ્રતીતિ વિના પેમ લાંબે
પત્નીને મળે એ પહેલાં એની બા આ પત્રોને આંતરે છે. દીકરાને ન ટકે એ વાત પણ સાચી, એટલે એની સહજ ખાતરી કરવાની
પત્નીથી વિમુખ કરવા બા દીકરાને લખે છે: “વહુના આવવાથી કળા પણ શીખવી જોઈએ.'
ઘરનું મારું કામ ઓછું થયું નથી, પણ ભગવાનની કૃપા છે એટલે લગ્ન સંબંધે છોકરી સાથે મુલાકાત ગોઠવાય છે ત્યારે યુવાનને વિચાર આવે છે. હું એને કેવા પ્રશ્ન પૂછું?” જીવનભરનો
કરી શકું છું.” બાની ગણતરી હોય છે કે દીકરાને પત્ની માટે સંબંધ બાંધવાના છે એટલે સભાનતા છે. ખરેખર તે મુલાકાતની એટલે પ્રેમ થાય એટલે પોતાને માટે ઓછા થાય. એક પુરુષ કત્રિમતા દૂર કરવાની જરૂર છે. મુંઝાતા યુવાનને આ વાત સમજાવતાં બે સ્ત્રીને હોઈ ન શકે - માતાનો અને પત્નીને પણ નહીં. એટલે ફાધર કહે છે: “વાતાવરણ હળવું બનાવે, એનું મેં હસતું કરો. સુખી અને સંસ્કારી ઘરમાં, માતાના આજ સુધીના અજેય કિલ્લામાં એને પણ મન ફાવે તેવી વાત કરવા દે. બધું સ્વાભાવિક રીતે, પૂર્વ- * સંઘર્ષનત્રિકોણ રચાય. પોતે પણ હારી જાય અને ઘર નાશ પામે. તૈયારી વગર.' આથી મુલાકાત લેનાર યુવાનના દિલમાં કેવો સહજ પરંતુ સહકારની નીતિ અપનાવે તો? તે તે સંધર્ષ ત્રિકોણ સર્જક પ્રતિભાવ ઊગે એ તટસ્થ રીતે વિચાર શકાય અને યોગ્ય નિર્ણય ત્રિકોણ બની શકે. પણ લઈ શકાય.
બે પેઢી વચ્ચે અંતર તો હોય જ. ફાધર એમાં આનંદ - એક યુવતીની સગાઈ એક દાકતર યુવાન સાથે થાય છે.
પ્રગતિ જએ છે. બે પેઢીના અંતરથી સર્જાતી રામસ્યા અને તેના આ યુવતીના ફેફસાંમાં ડાઘ છે અને એ ક્ષય રોગની નિશાની છે
નિરાકરણ માટે સમજણને સેતુ જોઈએ. બાપની સાથે અંગત એ વાતની ઘરના વડીલોને ખબર છે. પરંતુ વ્યવહારકશળ વડીલે
વાત ન કરવામાં મર્યાદા અને વિવેક જોવે એ અવિવેક છે એ વાત છુપાવે છે. યુવતીને પોતાને પણ આ રોગની માહિતી છે
અને ખેટ મર્યાદા છે. બાપને સાચું માન આપવાની રીત એમના અને હકીકત છુપાવવાથી એનું અંતર ડંખે છે. વેવિશાળ બાદ બન્ને
પર વિશ્વાસ રાખીને પોતાનું દિલ એની આગળ ખેલવામાં છે. એકાંતમાં આત્મીયતાથી મળ્યા ત્યારે યુવતીએ આ વાત પોતાના પ્રિયતમને
બોડિ ગમાં રહીને ભણતાં વિદ્યાર્થીએ ચોરેલા રેડિયે માટે બાપને જણાવી. યુવાનને છેતરાયાને ભાવ થયો; પરંતુ પોતાના હાથમાં જિંદગી
વિશ્વાસઘાતની કળ વળે છે; પરંતુ પથ ભૂલેલાં માનવી માટેની મુકતી આ યુવતીના વિશ્વાસ અને પ્રેમને પડઘે યુવાનના દિલમાં
ભગવાનની દયા અને પ્રેમ અને ક્ષમા આપીને પિતા એને સ્વીકારે પાગ પડો. એણે યુવતીને અભયદાન, વિશ્વાસ’ અને પ્રેમ આપ્યા, છે ! પિતાના સ્વીકારના જોરે એ એની વિકાસયાત્રા ચીલું રાખશે. સંબંધ ચાલુ રાખ્યો અને રોગને જીતવાનો મનસૂબે ઘડ. કન્યાની
૦ ૦ ૦ ૦ ૦ ૦ : સચ્ચાઈથી અને વરની સહૃદયતાથી' એ સંબંધ ગાઢ બન્યું અને
ફાધર વાલેસે રચેલાં સંબંધશાસ્ત્રમાં સંબંધ બાંધવા, ટકાવવા, લગ્નજીવન પણ સફળ બનશે એવી શ્રદ્ધા પ્રગટી.
સ્વીકારવા, સમજવા, સુધારવા કે તોડવામાં આપણે, સમાજ કે અન્ય યુવક-યુવતી વચ્ચે ભાઈ-બહેન જેવા સંબંધની સમાજ ટીકા લોકો શું વિચારશે એ વિશેની આપણી માન્યતા પર જ વધુ પડતો કરે છે. અપરિણીત-ભાવુક યુવકોને પ્રત્યાઘાત છે કે સમાજ આધાર રાખીએ છીએ, એને બદલે જે કાંઈ પરિસ્થિતિ ઊભી થાય ખરાબ છે. સમાજની ટીકાને પાયે યુવક-યુવતીનું વર્તન છે. સ્કૂટર અમાં “મારે શું કરવું જોઈએ?’ એ પ્રશ્નના પ્રત્યુત્તર અનુસાર પર બન્નેનું ફરવું, સિનેમાં જોવા જવું અને લાંબા પત્રાની પરસ્પર આપણું વર્તન હોય તે સંબંધની મીઠી મહેક માણી શકાય. સુમ આપ-લે એ ચકોર અને જાગૃત સમાજની નજર બહાર રહેતું નથી. વિવેકશકિત પર આધાર રાખતી આ બાબતને ફાધર વાલેસે હૃદયસ્પર્શી તદુપરાંત સમાજની ટીકાનું કારણ આપતાં ફાધર નોંધે છે: 'સમાજને પ્રસંગેથી યથાસ્વરૂપ સમજાવી છે. વહાણમાં પૂરા ભાર ન હોય ત્યારે અનભવ છે કે પવિત્ર ભાવથી એવે વ્યવહાર શરૂ કરનાર યુવક- સમતુલા જાળવવા તેમાં બિનજરૂરી માલ ભરવામાં આવે છે. યુવતીની પવિત્રતા સામાન્ય રીતે લાંબી ટકતી નથી.” મિત્રપ્રેમ, પરંતુ વહાણ ડૂબવાનું થાય ત્યારે એવા માલને વામી દેવામાં આવે લગ્નપ્રેમ અને શરીર પ્રેમ-એમ ભિન્ન ભિન્ન તબક્કા અને છે. બીજા શું કહેશે? એની ચિંતામાં સંબંધ નાજુક કક્ષાએ પહોંચે
Page #165
--------------------------------------------------------------------------
________________
2–
તા. ૧-૯-૮૨
પ્રબુદ્ધ જીવન
૫૦ ,
a
પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘની પ્રવૃત્તિઓને મળેલી ભેટ “પ્રેમળ જ્યોતિ ૫૧ , રતનચંદ ભેગીલાલ પારેખ
, ગુણવંતીબેન ચેકસી ૧૫૧ ,, જયમતીબેન રતનચંદ પારેખ ૧૪૮૫૦ જોળીમાં આવ્યા.
૨૫ કે સુશિલાબેન ચંદ્રકાંત ૧૫૧ , ગજેન્દ્ર આર. કપાસી.
૨૫ખેતશી માલશી સાવલા ૧૦૦૧ શ્રી લીનાબેન જિતેન્દ્રભાઈ શેઠ ૫૦. સંપટબેન દીપચંદ
૨૧ , પ્રદિપકમાર મંગળદાસ ૧૦૧ ,, દેવરાજ ગોવિંદ ૩૧ , પ્રદિપકુમાર મંગળદાસ
તલસાણિયા ૧૦૧ , ચારૂબેન કિશોરભાઈ મહેતા
! તલસાણિયા
૧૧ હસમુખ શાહ , શાંતાબેન મનુભાઈ શેઠ ૨૫ , એક સદગૃહસ્થ
૪૫૯૧ ૫૦૧ , 'ચંપાબેન
૨૧ , રમેશચંદ્ર સી. તલાટ ૫૦૧ ,, રમેશભાઈ વી. શેઠ
૨૧, જયંતિલાલ ચુનીલાલ
શ્રી મ. મો. શાહ સાર્વજનિક વલ્લભજી ખીમજી સાવલા ૧૧ , સુશિલાબેન રચંદ્રકાંત
વાચનાલય-પુસ્તકાલય ૧૦૦સુરજબેન મહેતા ટ્રસ્ટ
૨૬,૩૩૧ ૫
. રમાબેન જયંતિલાલ શાહ ,
૧૦૧ શ્રી રમેશભાઈ વી. શેઠ રસિકભાઈ દોશી પ્રબુદ્ધ જીવન”
મુંબઈ જૈન યુવક સંધ એક સગૃહસ્થ
૧૧ સ્વ. શ્રી ડાહ્યાભાઈ દફતરીના નર્મદાબેન ઠાકોરલાલ શાહ
૩૦૧ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સ્મરણાર્થે હરામુખલાલ હરખચંદ
૩૦૧ , રસિકબાઈ ઝવેરી દાઢીવાલા ૫૦૧ શ્રી જયશ્રીબેન દેશી
૩૦૧ ,, પ્રવિણચંદ્ર કે. શાહ ૨૫૧ , નિયતીબેન કોઠારી
, ચીમનલાલ જે. શાહ 10૧ , એક સભ્ય ૨૫૧ , હિરેન નવીનભાઈ શાહ
એ. જે. શાહ ૨૫૧ , દેવકુંવરબેન જે. શાહ સવિતાબેન કોઠારી ૨૫૦ , સવિતાબેન કોઠારી
, ગણપતલાલ મગનલાલ ઝવેરી ૨0૧. ઈન્દિરાબેન સેનાવાલા ૨૦૧ , એક સદગૃહસ્થ
૩૦૧, કે. પી. શાહ , રોણુકાબેન મહેતા ૧૫૧ , લખમશી નેણશી છેડા
૩૦૧ , પન્નાલાલ કે. છેડા , પ્રભાવતીબેન શાંતિલાલ નન્દ
૩૦૧ , ટોકરશી કે. શાહ ૧૦૧ , સુવર્ણાબેન દલાલ ૧૦૧, કાંતાબેન પી. વી. શાહ
૩૦૧, રરિાકલાલ લહેરચંદ શાહ ૧૦૧ સુરજબેન કોઠારી , ઉમલાબેન જયંતિલાલ શાહ
૨૫૧ શ્રી એ. આર. શાહ
ડૉ. એમ. ડી. પારેખ ૧૦૧, તારાબેન ચીમનલાલ શ્રોફ ૧૦૧ શ્રી વિનુભાઈ ચીમનલાલ પરીખ
૨૦૧ , દામજીભાઈ વેલજી શાહ . સુષમાબેન ઠક્કર
, પ્રવિણ અસલાલ
૨૦૧ , સુબોધભાઈ એમ. શાહ પુષ્પાબેન ભાણશાળી
૨૦૧ ,, મફતલાલ ભીખારચંદ શાહ
, વિજયાબેન દુર્લભજી પરીખ ૧૦૧ , હેમલત્તાબેન એલ. શાહ
હનરાજ એમ. વર્ધન
૧૫૧ હૈL. રમણલાલ ચી. શાહ - સરસ્વતીબેન ડાહ્યાભાઈ ઝવેરી ૮૦, શૈલેષભાઈ એસ. શાહ
૧૫૧ શ્રી અમર જરીવાલા ૧૦૧ . કીશન એક. શેઠ
૧૫૧ નીરુબેન શાહ
- મે. એલ. એ. વોરા ૧૦૫ શ્રી એક બેન તરફથી
વિદ્યાબેન ચંપકલાલ
૧૫૧ , કમલબેન પીસપાટી ૧૦૧ નીરંજન હરગોવિંદદાસ
૫૧ ,, સુખલાલ એમ. મહેતા
૧૫૧ , શાંતિલાલ દેવજી નન્દ ભાણશાળી
, ડાહ્યાભાઈ છગનલાલ
૧૧૧ , હસમુખભાઈ હરખચંદ ૧૦૧ ,, પૂર્ણ નિરંજન ભણશાળી
દેઢીવાળા ,, શાંતિલાલ ટી. મહેતા ૧૦૧ , રૂપાલી અમીચંદ શાહ
૧૫૧, સિદ્ધાર્થ લાભુભાઈ સંઘવી ૫૧ ,, જયકિસનભાઈ ભાટીયા આ પ્રભાવતીબેન એમ. શાહ
૧૦૧ પ્ર. તારાબેન આર. શાહ
એક બેન તરફથી ઉષાબેન મહેતા
૧૦૧ શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ
રમાબેન ઝવેરી એક ભાઈ
, હરિલાલ ગુલાબચંદ શાહ
, કાંતિલાલ પારેખ ૧ . રોહનરાજ એમ. વર્ધન
૧૦૧ ,, ૫નાલાલ આર. શાહ ૫૧ ,, જયવંતીબેન નથુભાઈ પારેખ ૭૫ , અનુભાઈ અમૃતલાલ ઝવેરી
૧૦૧ , લક્ષ્મીચંદ કે. શાહ ૫૧ મેહનલાલ નગીનદાસ , શારદાબેન ઠક્કર
જરીવાલા
, દુર્લભજી ઉમેદચંદ પરીખ ૫૧ , ગુણવંતીબેન શેકસી
૧% , સાહનરાજ એમ. વર્ધન ૫૧ , હીરાલક્ષ્મી દીપચંદ સંઘવી અર ણાબેન મૂળચંદ
મૂળચંદ નાનાલાલ , હરકુંવરબેન નરસીદાસ શેઠ , સિદ્ધાર્થ લાભુભાઈ સંઘવી
૫૧ , ગજેન્દ્ર આર. કપાસી
, હસમુખ નરશીદાસ શેઠ ૫૧ , અંબાબેન લક્ષ્મીચંદ સંઘવી ૫૧ , ગજેન્દ્ર આર. કપાસી
૫૧ , એન. એમ. જૈન ૫૧ , રેખાબેન હર્ષદરાય શાહ
૫૧ , મહેન્દ્રભાઈ શાંતિલાલ શાહ ૫૭૮૦
એ પહેલાં અથવા ત્યારે એવા વિચારોને વામી દેવાનો વિવેક જાળવવ જોઈએ. ફાધર વાલેસે દર્શાવેલાં કેટલાંક પ્રસંગમાં પૂરી નિખાલસતા, , નિષ્ઠા અને સચ્ચાઈના વ્યવહાર છતાં દુન્યવી દષ્ટિએ નુકસાન થવા સંભવ પણ ખરો. પરંતુ એ તે સમગ્ર સમાજ એ રીતે વિચાર ન થાય ત્યાં સુધી! એ જીવનવ્યવહાર સ્થાપિત કરવા માટે એવી પ્રક્રિયામાંથી પસાર થવું પણ અવશ્યક છે.
પ્રણાલિકાભંજન અને પ્રયોગશીલતાને નજરમાં રાખીને ક્રાંસના કલાપ્રવાહ વિષે એવું કહેવાય છે કે સવારે અઘતન ગણાતું સર્જન સાંજે જૂનવાણી ગણાય છે. એમાં રહેલી અતિશયોકિત દ્વારા સહૃદય ભાવકની સતત નવું પામવાની અપેક્ષા અને પિતાની
અભિવ્યકિતના માધ્યમ દ્વારા કંઈક નવું પ્રગટ કરવાની સર્જકની સિસૃક્ષા છતી થાય છે. આ વાત એટલા માટે યાદ આવી કે ફાધર
વાલેસે રજૂ કરેલા સંબંધો અંગેના વિચારમાં નૂતનતા છે એટલું જ નહિ, પરંતુ ચોક્કસ માન્યતાઓથી બદ્ધ અને એથી દોરવાતા રહેતાં માનવી અને સમાજને એથી પર થઈને સાચી દિશા અને દષ્ટિથી વિચારવંત કરે અને એના આધારે સંબંધને આનંદ માણે અને એમાં રહેલી કસેટીમાંથી પાર ઊતરે એવી ભૂમિકા તેઓ આપે છે. પેઢી-દર-પેઢી આ વાત લાગુ પડતી હોવાથી આ પુસ્તક નિત્ય-નૂતન રહેવાનું અને ઉપયોગી પણ ! ફાધર જ્યાં વાત પૂરી કરે છે ત્યાંથી જ એ વાચકના મનમાં શરૂ થાય છે એ એની ખૂબી છે. [સંબંધનું શાસ્ત્ર: લે, : ફાધર વાલેસ, પ્રકા, ગુર્જર ગ્રંથરત્ન, કાર્યાલય રતનપોળના નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૧.
પ્રથમ આવૃત્તિ, પૃષ્ઠ ૧૪૮. કિંમત રૂ. 0ને
Page #166
--------------------------------------------------------------------------
________________
*
*
પ્રબુદ્ધ જીવન
તો, ૧-૯-૮૨
* જ અન્યત્ર યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ (૧) શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક (૪) શ્રી જનસેવા સમિતિ અને જન સેશ્યલ સંધ, દાદર.
ગુપ-મલાડના સંયુકત ઉપક્રમે સ્થળ : ૧૨, જ્ઞાનમંદિર રોડ, દાદર, સમ્ય : ત્રિના ૮-૩૦થી ૯૩૦.
સ્થળ : શ્રી એમ. ડી. શાહ મહિલા કોલેજ, મલાડ તારીખ વિષય
વ્યાખ્યાતા સમય: રાત્રિના ૯-૦ થી ૧૦-૩૦ કલાક
- તારીખ
૧૦-૩૦ કલાક રવિવાર, તા. ૧૫ ઈરિયાવહી શ્રી શશીકાન્ત મહેતા
વ્યાખ્યાતા સોમવાર, તા. ૧૬ શ્રીમદ રાજચંદ્ર શ્રી વસંતભાઈ ખાણી
રવિવાર, તા. ૧૫ ધર્મજીવન પ્રા. યશવંત ત્રિવેદી મંગળવાર, તા. ૧૭ સમતા
પ્રા. તારાબહેન શાહ
સોમવાર, તા. ૧૬ શાંતિપાઠ અને છે. ચંદ્રશેખર ઠક્કર
આરોગ્ય બુધવાર, તા. ૧૮ જણાનુબંધ ડૉ. મનહરલાલ શાહ
મંગળવાર, તા. ૧૭ માનવ તો છે ગુરુવાર, તા. ૧૯
ર્ડો. કુમારપાળ દેસાઈ આસકિતની
શ્રી હરિભાઈ કોઠારી
ઊભી રેખા અકળામાં
બુધવાર, તા. ૧૮ જીવન મૃત્યુંજથી આચાર્યશ્રી ચીમનભાઈ શુક્રવાર, તા. ૨૦ અપરિગ્રહ: સિદ્ધાંત ડે. નરેન્દ્ર ભાનાવત અને વ્યવહાર
ગુરુવાર, તા. ૧૯ વ્યકિત: પરિવાર: શનિવાર, તા. ૨૧ ધર્મ અને વ્યવહાર શ્રી ચીમનલાલ ચકુભાઈ
આચાર્ય જયેન્દ્ર ત્રિવેદી
સમાજ ' શાહ
શુક્રવાર, તા. ૨૦ આપણું ગાણું વ્યાખ્યાનમાળાના પ્રમુખ: 3, રમણલાલ ચી. શાહ હતા.
પ્રા. બકુલ રાવળ
સાવ પુરાણું (૨) શ્રી ગુજરાતી કેળવણી મંડળ, માટુંગા, શનિવાર, તા. ૨૧ સંત જ્ઞાનેશ્વર શ્રીમતી મૃણાલિની દેસાઈ જન સોશ્યલ ગ્રુપ-મામા અને શ્રી
વ્યાખ્યાનમાળાના પ્રમુખ: આચાર્યશ્રી ચીમનભાઈ દવે. માનવ સેવા સંધ, સાયનના સંયુકત ઉપક્રમે.
(૫) મે. અકેશ, દિનેશ મેંદી એન્ડ કાં. ઉપક્રમે.
સ્થળ: ભારતીય વિદ્યાભવન, પાટી. સમય: સવારના ૮-૩૦થી ૧૩૦ સ્થળ: શ્રી વાડીલાલ નથુભાઈ સવાણી સભાગૃહ, સાયન. સમય:
તારીખ વિષય
વ્યાખ્યાતા રાત્રિના ૯-કલાકે.
રવિવાર, તા. ૧૫ જૈન દર્શનમાં, ધર્મનું શ્રી દિનેશભાઈ મોદી તારીખ વિષય વ્યાખ્યાતા
સ્વરૂપ શનિવાર, તા. ૧૪ જૈન ધર્મનું મનોવિજ્ઞાન 3. રમણલાલ ચી. શાહ સેમવાર, તા. ૧૬ ભગવાન મહાવીર ડો. હુકમચંદજી ભારિલ રવિવાર, તા. ૧૫ માનવ તો છે ઊભી શ્રી હરિભાઈ કોઠારી
અને અહિંસા રેખા
સોમવાર, તા. ૧૬ નમસ્કાર મહામંત્રમાં શ્રી શશીકાંત મહેતા સેમવાર, તા. ૧૬ ધ્યાનમાતા નવકાર શ્રી શશીકાન્તભાઈ મહેતા
જીવનદર્શન મંગળવાર, તા. ૧૭ વ્યવહારમાં ધર્મ આચાર્ય શ્રી અમૃતલાલ
અને કાન્ત–સ્યાદ્વાદ છે. હુકમચંદજી ભારિકલ યાજ્ઞિક
મંગળવાર, તા. ૧૭ આત્મસાક્ષાત્કાર શ્રી સાધુ રામભાઈ ચૌધરી બુધવાર, તા. ૧૮ વ્યકિત: પરિવારના આચાર્ય જયેન્દ્ર ત્રિવેદી
ક્રમબદ્ધ પર્યાય . હુકમચંદજી ભારિલ સમાજ
બુધવાર, તા. ૧૮ નિશ્ચય વ્યવહાર: શ્રી લાડચંદભાઈ મોદી ગુરુવાર, તા. ૧૯ જૈન ધર્મમાં જ્યણા છે, મનહરભાઈ શાહ
મોક્ષમાર્ગ સમ્યકત્વ- શ્રી શશીભાઈ શેઠ શુક્રવાર, તા. ૨૦ શું આપણે જીવીએ 3. કુમારપાળ દેસાઈ
મિથ્યાત્વ અને છીએ?
અન્યમત શનિવાર, તા. ૨૧ સમૂળી ક્રાંતિ . ઉષાબહેન મહેતા ગુરુવાર, તા. ૧૯ નવતત્ત્વ
શ્રી લાલચંદભાઈ મોદી
છે. શ્રી અભય(૩) શ્રી તરુણ મિત્ર મંડળ, ચીંચપોકલી,
- કુમારજી જૈન સ્થળ : શ્રી વેલજી લખમશી નપુ હાઈસ્કૂલ, ડૅ. આંબેડકર રોડ,
કેસરીચંદજી ઘવલ વેલ્ટાસાગારની સામે, ચીંચપોકલી. સમય : રાત્રે ૯-૦
શુકવાર, તા. ૨૦ મનુષ્યભવની સફળતા શ્રી ગોકુળભાઈ શાહ
ધ્યાનગનો પાયો શ્રી કિરણભાઈ પારેખ તારીખ વિષય વ્યાખ્યાતા
શનિવાર, તા. ૨૧ સુખ: પુણ્યથી કે શ્રી શશીભાઈ શેઠ શનિવાર, તા. ૧૪ મહામંત્રની જીવન શ્રી શશીકાન્ત મહેતા સૌરભ
» » : સમ્યક દર્શન-સમ્યક જ્ઞાન. પં. શ્રી અભયરવિવાર, તા. ૧૫ તપસ્વીજીવનના પંડિત શ્રી દેવેન્દ્ર
કમારજી જૈન તેજસ્વી પ્રસંગો વિજયજી
કેસરીચંદજી ધવલ સેમવાર, તા. ૧૬ ધર્મને પાયે શ્રી કિરણભાઈ
રવિવાર, તા. ૨૨ પુરુષાર્થ અને કર્મ શ્રી સાધુભાઈ રામભાઈ મંગળવાર, તા. ૧૭ વિરાટ પ્રેમ શ્રીમતી મૃણાલિની
ચૌધરી દેસાઈ
(૬) જન જાગૃતિ સેન્ટર, વિલેપાર્લા બુધવાર, તા. ૧૮ જીવનને આનંદ શ્રી કે. પી. શાહ સ્થળ: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ હોલ, વિલેપાર્લા (વેસ્ટ) ગુરુવાર, તા. ૧૯ તહેવારો - આજના શ્રી પુરુષોત્તમ : સમય: રાત્રિના ૮-૪૫ કલાકે સંદર્ભમાં માવળંકર
સમવાર, તા. ૧૬ માનવીય મૂલ્યો અને શુકવાર, તા. ૨૦ : રિમ (હું કોણ?) ડો. રમેશ ભટ્ટ
સાંપ્રત જીવન | શ્રી રામુ પંડિત, શનિવાર, તા. ૨૧ થોભ, નહીં તો શ્રી હરિભાઈ કોઠારી મંગળવાર, તા. ૧૭ જ્ઞાન ભકિત અને શ્રી મીનર હોમજી થાકી જઈશ,
કર્મમાર્ગ ઈ દસ્તુર
”
એ
જૈન ધર્મ
ધર્મથી?'
Page #167
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૮૨
બદ્ધ જીવન
મંદિરમાં જઇને પ્રભુની ઉપાસના કરવાનું ઉત્કટ મન હોવા છતાં ત્યાં પ્રવર્તતા કલબલાટ અને ઘોંઘાટના સામ્રાજ્યને લીધે, એ અમારા માટે શકય નથી – એવી ફરિયાદ ધીરે ધીરે વ્યાપક બનતી જાય છે. પણ અવિરત ચાલતા ઘોંઘાટમાં આ ફરિયાદને અવાજ, નગારખાનામાં તનૂડીના અવાજ જેવો જ બની રહેવાને, એમ જણાય છે.
ચાપણા એક સમક્ષની વિચારકે કહ્યું છે કે “શબ્દો વિનાની પ્રાર્થના સારી, પણ પ્રાર્થના વિનાના શબ્દો બેટાએને મર્મ હવે બરાબર સમજાય છે. આપણી પ્રાર્થના કેટલી શબ્દાળુ બની ગઈ છે! આપણી ધપાસના એટલે ઘોંઘાટની જ ઉપાસના? શું મંદિરોમાં લાઉડસ્પીકર ગોઠવીને આપણા ઝીણા પાસ મીઠા અવાજને વીણા અને ધીમા-કર્કીશ અવાજમાં પરિણમાવીએ તે જ પ્રભુભકિતમાં રંગ આવે?
હવે આપણે ત્યાં લગ મગ એવી માન્યતા સ્થિર થઈ ચૂકી છે કે જેમ ઘાંઘાટ વધુ, તેમ જમાવટ વધુ, જેમ અવાજ વધુ તેમ આનંદ વધુ ઉત્સવ કાર્યક્રમ કેવો ગ, તેને અંદાજ હવે અવાજ કરવાની (અવાજ સહન કરવાની નહિ ) આપણી તાકાત ઉપરથી નીકળતો હોય તેમ લાગે છે.
શાંત ભકિત એટલે ભકિતને લય. ઘાંઘાટમરી પ્રાર્થના એટલે શાંતિને પ્રલય.
ઉકળાટ અને ઘોંઘાટ એ બે વચ્ચે પસંદગી કરવાની આવે, તે બેશક, હું ઘોંઘાટથી દૂર રહેવાનું જ પસંદ કરું,
ઘોંઘાટભરી પ્રાર્થનામાં જે દિવસે ઉનાળાના ઉકળાટને અનુભવ કરીશું, તે દિવસે શાંત ધર્મોપાસનાને મહિમા આપણને સમજાઈ જશે.
તારીખ વિષય
વ્યાખ્યાતા બુધવાર, તા. ૧૮ ગીતાનો સંદેશ શ્રી પ્રવીણભાઈ
વાઘાણી ગુરુવાર, તા. ૧૯ જીવન અને ધર્મ ડો. રાજ આનંદ શુક્રવાર, તા. ૨૦ ધર્મ અને રાજકારણ શ્રી મધુ મહેતા શનિવાર, તા. ૨૧ સ્તવન અને શ્રી સુમતિબહેન
ભકિતગીતો ઈ થાણાવાલા
. ઉપસંહાર . ડો. વી. અન. બગડિયા વ્યાખ્યાનમાળાના પ્રમુખ છે. વૃજલાલ એન. બગડિયા તા.ક. મુંબઈની પરિસ્થિતિ થોડા દિવસ ખરાબ થઈ એના કારણે
અમુક વ્યાખ્યાનો રદ કરવામાં આવ્યા હતા તેની નોંધ
લેવા વિનંતી. ઘાંઘાટના દરિયામાં ડૂબી ગયેલી પ્રાર્થનાનો ઉકળાટ
] મુનિ શીલચંદ્રવિજય તુઓનું નગ્નવ વર્ષે નવનવી વિચિત્રતા દર્શાવતું જાય છે. અત્યાર સુધી ભરમાસામાં ઉનાળાનો અનુભવ તો થતો હતે. હવે એમાં ફેરક્ષર થશે હોય એમ આ વખતે ભરઉનાળામાં થયેલા ગેમા અનુભવ ઉપરથી લાગે છે. માસામાં ઉનાળાને ઉકળાટ થાય તો તેને વરસાદની પૂર્વભૂમિકા ગણવામાં આવે છે. પણ ઉનાળામાં વરસાદ આવે તો તેને કશાકની એંધાણી સમજવી કે ઋતુચકના નત્રે કરેલે બફાટ જ સમજો, એ નક્કી કરવું મુશ્કેલ લાગે છે. જો કે ઉનાળાના દિવસોમાં વરસાદ પડી જાય તે પછી કે વાદળ વરસ્યાં વિના ગાડું ભાપેલ જ રહે તો આપણે ફાળે તે નર્યો ઉકળાટ જ શેપ રહે છે.
ઉનાળે એટલે જ ઉકળાટ. 'ઉકળાટ’ ની સામે મૂકી શકાય એવા શબ્દો ધાણા હશે, છતાં અત્યારે તો એક જ શબ્દ માનસપટ પર અથડાય છે: ‘ઘઘિાટ,’ એ બને મિશ્રણ થાય ત્યારે તેમાંથી જે નીપજે તેને આપણે કકળાટ કહી શકીએ. 'ઉકળાટ— ઘિાટ=કકળાટ’– આ સમીકરણના પ્રત્યક્ષ – પ્રાથગિક અનુભવ માટે ઘણે દૂર જવું પડે તેમ નથી. સારે માઠે પ્રસંગે ગંઠવાતાં લાઉડસ્પીકરો અને ઘરઘર ના અંગ બનીને પિતાના અસ્તિત્વનું પ્રદર્શન કરતા રેડિયેટી. વી. દ્વારા આ ચાનુ મવ હવે સતત થતો જ રહે છે. ઉનાળો ઉકળાટનું કરે તેટલી જ નિયમિતતાથી લાઉડસ્પીકર ૨ાને રેડિયેટી. વી. ઘંઘાટનું પ્રસારણ કરતી રહે છે. આમ છતાં, ઉકળાટનું પર્યવસાને વરસાદમાં આવે છે અને એથી સાવ વિપરીત, ઘોંઘાટનું પરિવર્તન ન કકળાટ રૂપે જ થતું રહે છે, એ અલગ બાબત છે,
ઘોંઘાટના આ કકળાટનો રખ હવે તે આપી ધર્મસ્થાનોને પણ લાગુ પડી ગયા છે. ચાની પાછળ, સર્વત્ર જે ઘંઘાટ થયે જો હોય તે ઘઘિાટ કરવાના અમારા ચાધિકારને અમેય શા માટે જ કરીએ, રોવે કઇક આશય હોય તો ના નહિ.
ધર્મસ્થાનકે ધર્મની સાધના કરવા માટે છે એમ આપણને સમજાવવામાં આવે છે. પણ જ્યાં ઘાંઘાટ એ જ ધર્મ બની બેઠો હોય ત્યાં બીજા કયા ધર્મની સાધના થઇ શકે અને શી રીતે થઇ શકે એ નથી સમજાતું. વળી, એમ પણ જાહેર કરવામાં આવે છે કે સંસારની વિષમતાઓથી અશાંતિ અને અજંપ બનેલા માનવને સાચી શાંતિની અનુભૂતિ, એ ધર્મસ્થાનકમાં જ થઇ શકે છે. જેણે મંદિરોમાં સતત પ્રવર્તત રહેતે વિવિધ પ્રકારને ઘેઘિાટ સાંભળ્યો અનુભવ્યો હશે, તેને ગળે શાંતિની અનુભૂતિની આ વાત ઉતારવાનું કામ ઘણું કઠિન છે.
પ્યાખ્યાનમાળાને મળેલું પ્રેરણારૂપ માતબર દાન
* શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળા છેલ્લા ૪૭ વર્ષથી ચાલે છે. તેને વ્યાપ દિવસાનદિવસ વધતે ચાલે છે. સારા વિદ્રદવર્ય વકતાઓને દુરસુદરથી વ્યાખ્યાન આપવા માટે નિમંત્રવામાં આવે છે. દર વર્ષે ખર્ચમાં પણ સારો એવો વધારો થતો જાય છે,
આ વ્યાખ્યાનમાળાએ શ્રેતાઓના દિલમાં ઉચ્ચસ્થાન પ્રસ્થાપિત કર્યું છે, એ કારણે છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ વ્યકિતઓ કે ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષને લગતે ખર્ચ મળતો રહ્યો છે, પરંતુ આ વર્ષે સાનંદાશ્ચર્ય થાય એવો બનાવ બન્ય. આ વ્યાખ્યાનમાળાથી પ્રભાવિત થઈને, તેને ક્રમ કાયમ માટે ચાલુ રહે અને ભવિષ્યમાં આર્થિક કારણે તેના સ્વરૂપમાં ન્યૂનતા ન આવે એવા શુભ આશયથી, શ્રી સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ દ્વારા રે -આ રકમનું વ્યાજ ખર્ચ માટે વાપરવું-એ શરતે રૂપિયા દોઢ લાખનું માતબર દાન મળ્યું. આ ટ્રસ્ટના દાતાઓની આવી ઉદારતા માટે અને આવું માતબર દાન તેમણે આપ્યું તે માટે તેઓ આપણા સૌના અંતરના અભિનંદનના અધિકારી બને છે. અનેક ધન્યવાદ સાથે અમે તેમને અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
Page #168
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૮૨
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
એ કયું છે શ ર [] નાબહેન સુધભાઈ શાહ
દષ્ટિએ ઉત્તમ તેલ છે. તેમજ કપૂરની ગંધ તથા તેનાં જંતુનાશક
અન્ય ગુણોને લીધે લાભદાયક છે. એક્યુપ્રેશરને સમગ્ર સંદર્ભ:
રૂની મદદ વડે હાથનાં તેમજ પગનાં નખમાં આ તેલ, રોઈ પણ ઉપચાર પદ્ધતિમાં ઉપચાર ઉપરાંત દરદીની શ્રદ્ધા, પૂરવું તથા હાથ-પગના આંગળા પર, મૂળમાં અને પગનાં તળીયા
તેનું માનસિક વલણ અને તેને પોતાને સહકાર મહત્ત્વને તેમજ એડીને ભાગ ઉપર-નીચે બધે તેલ ઘસવું. નખની માલીશ ભાગ ભજવે છે. આપણને સહુને ઈન્સ્ટન્ટ દરદ-મુકિત જોઈએ છે.
કર્યા બાદ આ જ તેલ હથેળીની તેમજ પગની આંગળીઓ પણ તેને માટે જરૂરી પુરુષાર્થ કરવો નથી. ઉપચારની સાથે સૂચવાયેલી
જોડતો પ્રદેશ– Webs પર માલીશ કરવું. બે આંગળીની વચ્ચેની
ચામડીને જરા મસળીને ખેંચવી. બધી જ આંગળીઓને વારાફરતી આહાર-વિહારની મર્યાદા અથવા આસન-વ્યાયામ ઈત્યાદિનું યથોચિત
હલાવવી તથા અંગુઠો ગોળગોળ ફેરવવો. હાથની બે આંગળીઓ પાલન અનિવાર્ય છે. એકયુપ્રેશરમાં પણ માત્ર દાબ-બિંદુઓ પર વડે કેલીપર જેવું બનાવીને બધી જ આંગળીઓ જરીક અંદર પૂથ દબાણ આપવાની જ વાત નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવા માટે
કરી અને પછી ખેંચવી. ઘૂંટીની આજુબાજ પણ થોડાક પ્રેશર તેના સમગ્ર સંદર્ભને પણ વિચાર કરવાના છે. જેમ કે, આપણી
સાથે ચાર આંગળીઓ ગળગળ ફેરવવી. બેસવા ઉઠવાની, સૂવાની, ચાલવાની અયોગ્ય રીતેને કારણે જ આ બધી ક્રિયાઓ કરતાં ખાસ સમય જ નથી છતાં કમરનાં કે સાંધાના કેટલાક દરદો થતાં હોય છે. એક્યુપ્રેશરની સાથે
સામાન્ય રીતે સ્વસ્થ માણસને નિરોગી રહેવામાં આનાથી મદદ
થાય છે. દશેક મિનિટ પેગનાં સરળ આરાને, દશેક મિનિટ ધ્યાન તથા પ્રાણાયામ મળી ત્રીસેક મિનિટને એક સંકલિત કાર્યક્રમ નાની ઉમરથી જ જો બાળકોને શીખવવામાં આવે અને તેને સતત અભ્યાસ રહે છે તેમાં ઉત્તરોત્તર વિકાસ થતાં સામાન્ય પ્રકારનાં દરદીથી પ્રા: કરીને આપોઆપ બચી શકાય.
-અભ્યાસ વર્તુળ: - એકયુપ્રેશરની “ત્રયી’
* આગામી કાર્યક્રમ * પ્રસ્થાનત્રયી અને રત્નત્રયી માફક શ્રી ચીમનભાઈએ એકયુપ્રેશર પદ્ધતિના પાયારૂપ ત્રણ પ્ર વડે આવરી લઈને પ્રેશરને પ્રદેશ, વિષય:- “વિશ્વ-શાંતિ આંદોલન” પ્રકાર અને પ્રમાણ -એમ પ્રત્રયીને એકયુપ્રેશરનાં હાર્દ રૂપ ગણાવી
વકતા: શ્રી નારાયણ દેસાઈ છે. પ્રેશરને પ્રદેશ એટલે ચેક્સ કઈ જગ્યાએ પ્રેશર આપવાનું
તા. ૧૯-૮૨ શુકવાર સાંજે ૬ વાગે છે તે. પ્રેશરને પ્રકાર એટલે સ્ટેડીપ્રેશર, રોલીંગ પ્રેશર વગેરે ઘણી
“ગાંધી દષ્ટિએ અશાંતિનાં મૂળ” જતનાં પ્રેશરમાંથી કયા પ્રકારનું પ્રેશર આપવાનું છે તે. પ્રેશરનું
તા. ૧૧-૯-૮૨ શનિવાર સાંજે પ વાગે પ્રમાણ એટલે કેટલા પ્રમાણમાં પ્રેશર આપવું જરૂરી છે તેનું જ્ઞાન.
“પશ્ચિમમાં શાંતિ આંદોલનને છેલ્લો તબક્કો ” આ “પ્ર-ત્રયી'ને લક્ષમાં લઈને પ્રેશર આપવાથી શરીરનાં તા. ૧૨-૯-૮૨ રવિવારે સવારે ૧૦ વાગે નિષ્ક્રિય બનેલા કોષે ફરી કામ કરતાં થાય છે. દાબ-બિન્દુ પર પ્રેશર
“વિશ્વનાં કેટલાંક અસામાન્ય ગાંધી-જને.” દ્વારા રકતના પ્રવાહનું યોગ્ય અભિસરણ થવું અને કેની ફરી વખત જીવંત થવાની શકિત એ જ આ વિજ્ઞાનને પામે છે. પ્રેશરનાં પ્રકારો :
વિષય:- “કૈલાસ માનસરોવર દર્શન” જાપાનની શિઆ સુ નામે ઓળખાતી દાબ-પદ્ધતિને પણ
(સ્લાઈડ સાથે) આપણે સહયોગ કરતાં હોવાથી આ પ્રકારોમાં શિઆ સુનાં પ્રકારોને
વકતા:- શ્રી શૈલેષભાઈ મહાદેવિયા પણ સમાવેશ કર્યો છે. પ્રેશરનાં મુખ્ય પ્રકારો નીચે મુજબ છે: તા. ૩૯-૮૨ ગુરૂવારે સાંજે ૬ થી ૮ (૧) સ્ટેડીપ્રેશર અથવા સ્ટાન્ડર્ડ-ફીકસ્ડ પ્રેશર. (૨) સરકયુલેટરી
બન્નેનું: સ્થળ:- પરમાનંદ કાપડિયા સભાગૃહ વનિતા પ્રેશર અથવા રોટેટીંગ કે જાયરેટીંગ પ્રેશર, (૩) રેપીંગ પ્રેશર, (૪) માઉન્ટેડ પ્રેશર, (૫) પામ પ્રેશર, (૬) કેલીપર પ્રેશર, (૭) વાયબ્રેટરી
વિશ્રામની સામે, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦૦૪. પ્રેશર, (૮) હાવરીંગ પ્રેશર, ૯) વીસ્ટીંગ પ્રેશર, (૧૦) કલર્નીગ શ્રી નારાયણભાઈ દેસાઈ તાજેતરમાં જ વિશ્વશાંતિ પ્રેશર, (૧૧) પ્લેકીંગ પ્રેશર, (૧૨) સ્લાઈડીંગ પ્રેશર અથવા રબગ સેના [World peace Brigade] નાં ચાર પૈકી પ્રેશર, (૧૩) પુશ એન્ડ પુલ.
એક ડાયરેકટર તરીકે હેલેન્ડમાં કાઉન્સિલની મિટીંગમાં 'આવા પ્રકારનાં પ્રેશરને લખાણ દ્વારા ખ્યાલ આપવાનું
હાજરી આપીને તથા ઈટલી, ગ્રીસ અને ફ્રાન્સને પ્રવાસ સ્વાભાવિક રીતે જ મુશ્કેલ હોય છે માટે એને પ્રત્યક્ષ રીતે શીખી
કરીને પાછા ફર્યા છે. કેટલીક શાંતિવાદી સંસ્થાઓની મુલાલેવાનું જરૂરી છે. આવા પ્રેશર જ દા જ દા પ્રમાણમાં આપવાનું હોય છે, પરંતુ સામાન્ય રીતે એક થી દશનાં કાઉન્ટ સુધી આપવાથી કાત પણ લીધી છે. વિશ્વભરમાં શાંતિ અંગે જે પ્રવાહ શરૂઆત કરીને પછી દાબ-બિન્દની ટેન્ડરનેરા તપાસીને થગ્ય નિર્ણય ચાલી રહ્યાં છે તેને તે વિસ્તૃત પરિચય આપશે. કરવું જોઈએ.
- શ્રી શૈલેષભાઈ મહાદેવીયા, કૈલાસ-માનસરોવરની જનરલ ઓઈલ: G. 0.
યાત્રા હમણાં જ કરી આવ્યાં છે. તેમના પ્રવાસની લગભગ શુદ્ધ ‘એકયુપ્રેશર’ને વિચાર કરીએ તો તેલ કે એવા કોઈ ૨૪૦/૨૫૦ સ્લાઈડ બતાવશે. તથા પ્રવાસનું વર્ણન કરશે. પદાર્થની તેમાં આવશ્યકતા નથી. પુસ્તકોમાં કોઈ જગાએ G. O. ને મિત્રોને સમયસર ઉપસ્થિત થવા પ્રેમભર્યું આમંત્રણ છે. ઉલ્લેખ થયો નથી; પરંતુ અનુભવે સમજાયું છે કે સરસવના તેલને ઉપયોગ ઘણો ફાયદો કરે છે. ૧૦૦ ગ્રામ સરસવના તેલમાં એક
-સુબોધભાઈ એમ. શાહ માટી અથવા ચાર-પાંચ નાની કપુરની ગોટી નાંખીને ગરમ કર્યા
કન્વીનર વિના બાટલીમાં ભરી લેવું. સાત-આઠ દિવસે કપુરની ગેાટી ઊમેરતાં
અભ્યાસ વર્તુળ જવું જેથી કપુરની અરાર ચાલુ રહે. સરસવનું તેલ ગરમાટાની
કરી:
Page #169
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૮૨
પ્રભુ જીવન
દક્ષિણ ધ્રુવખંડની સમૃદ્ધિમાં
[] વિજયગુપ્ત મૌ
આવતા ડિસેમ્બરમાં ભારત એન્ટાર્ટીકા અથવા દક્ષિણ ધ્રુવખંડ ઉપર વિજ્ઞાનીઓની એક બીજી ટુકડી મેકલશે. આ વખતે ત્યાં એક કાયમનું સંશાધન મથક સ્થાપવાની યોજના છે. દક્ષિણ ધ્રુવખંડ પણ વિપુલ ખનિજ તેલ અને ગેસ ઉપરાંત બીજા કિંમતી, નિજો ધરાવે છે. કોઈ દેશે હજી તે કાઢવાના પ્રયાસ કર્યા નથી; પરંતુ વિકાસ પામેલા દેશેાની નજર આ અખૂટ ખનિજ સમુદ્ધિ ઉપર છે. બ્રિટને આર્જેન્ટિના સામે યુદ્ધ કરીને ફોકલેન્ડ ટાપુઓ અને છેક દક્ષિણ ધ્રુવખંડ નજીકના વેરાન અને નિર્જન ટાપુ પણ પાછા મેળવ્યા તે આ દષ્ટિએ મહત્ત્વની ઘટના છે. દક્ષિણ ધ્રુવખંડ નજીકના સમુદ્રમાં અને ટાપુઓમાં પણ પુષ્કળ અને બીજા ખનિજો હોવાની માન્યતા છે તેથી ફોકલેન્ડ અને તેની નીચેના બીજા ટાપુઓમાં અમેરિકા ઘૂસવા માગે છે.
દક્ષિણ ધ્રુવખંડ ઉપર સૌથી વધુ પ્રદેશ ઉપર ઓસ્ટ્રેલિયાના દાવા છે. તે પછી નવે, બ્રિટન, આર્જેન્ટિના, ન્યુઝીલેન્ડ, ફ્રાંસ,
રશિયા વગેરેના દાવા છે. તેમ છતાં અમેરિકા અને રશિયા આ સમગ્ર ખંડ વૈજ્ઞાનિક સંશાધન માટે સૌ માટે ખુલ્લા રાખવા સંમત થયા છે અને એન્ટાર્ટીકા-કરાર તરીકે ઓળખાતા આ કરારમાં આ બધા દેશે પણ સામેલ થયા છે. તેમણે કાંઠા પર દક્ષિણ ધ્રુવ તથા નજીક પાતપાતાની સંશોધન છાવણી રાખી છે.
અમેરિકાની છાવણી ધ્રુવ ઉપર ૯૨૦૦ ફીટની ઊંચાઈએ આવેલી છે અને રશિયાની છાવણી તેનાથી બહુ દૂર નથી. પૃથ્વીના હવામાનનો અભ્યાસ કરવા દક્ષિણ ધ્રુવ એક શ્રેષ્ઠ સ્થળ છે. કારણ કે અહીંના હવામાનની અસર પૃથ્વી પર બીજે બધે પણ થાય છે. માણસે એકાંતવાસ ગાળવા પડે કે અતિ કઠોર ઠંડા વાતાવરણમાં રહેવું પડે તેની મન અને શરીર ઉપર શી અસર થાય છે તે જાણવા
આ પ્રયોગશાળા ઉપયોગી છે. અમેરિકાને એડમિરલ ડીક બાયર્સ એકલા અહીં શિયાળાના છ માસ લાંબી રાત દરમિયાન રહ્યો હતા! શિયાળા દરમિયાન વિમાન વડે પણ બહારની દુનિયા સાથે સંપર્ક રહેતા નથી. દક્ષિણ ધ્રુવ નજીક વિમાનીમથક બાંધવામાં આવ્યું છે. પછી બહારની દુનિયા સાથેને સંબંધ રેડિઓ દ્વારા જ
રહે છે.
અહીં અતિ ખડતલ અને લેાખંડી હિંમતવાળા માણસોને જ શિયાળા દરમિયાન 'રહેવા દેવામાં આવે છે. આવા ખડતલ માણોર્માથી અવકાશયાત્રા માટે પસંદગી કરવામાં આવે છે. આપણા દેશમાં દક્ષિણ ધ્રુવ ખંડની કઠોરતાની યાદ આપે એવા પ્રદેશ કાશ્મીરમાં લડાખ છે. દક્ષિણ ધ્રુવ ખંડ જનારા વિજ્ઞાનીઓને અહીં તાલીમ અપાય છે અને આવા કઠોર હવામાનથી ટેવાઈ જવાની આદત પાડવામાં આવે છે.
અમેરિકના એમ માને છે કે ભૂ-ભૌત્તિક અને ભૂ-રાજકીય દષ્ટિએ ખુદ ધ્રુવ ઉપર અમેરિકાનો પગદંડો મહત્ત્વનો છે. કારણ કે અહીંથી ખંડના કાંઠા તરફ કોઈ પણ દિશામાં જઈ શકાય તેથી કોઈના પણ દાવાને પડકારી શકાય. આ વૈજ્ઞાનિક છાવણીના નિભાવ માટે અમેરિકા દર વર્ષે પાણાસાત કરોડ ડોલરના ખર્ચ કરે છે, પરંતુ પ્રમુખ રેગનને આવા વૈજ્ઞાનિક સંશોધન કરતા લડાઈની તૈયારીમાં વધારે રસ છે. જે વૈજ્ઞાનિક સંશોધનને લડાઈની તૈયારી સાથે સીધા સંબંધ નથી તેમાં રંગનને રસ નથી તેથી તેમણે દક્ષિણ ધ્રુવ ખંડમાં બજેટ ઉપર ૧૦ ટકાના કાપ મૂકયો છે ત્યારે રશિયા પોતાન પ્રવૃતિ વધારતું જાય છે. તેણે આ ખંડ ઉપર સાત વૈજ્ઞાનિક છાવણી
ભારત પણ ભાગ માગી
first
શકે ત
૧
સ્થાપી છે.
અમેરિકા અહીં ૬ વિમાન અને ૭ હેલિકોપ્ટરોના કાલા ધરાવે છે. તેની છાવણીમાં ૧૦૦૦ માણસેાની વસતિ છે અને વીજળી માટે અણુવીજળીનું કારખાનું પણ બાંધ્યું છે, તેની ઉપરથી ખ્યાલ આવશે કે તેની છાવણી સુખસગવડ અને સંશોધનનાં એવાં અદ્યતન સાધનોથી સજજ હશે.
દક્ષિણ ધ્રુવ ખંડ પર દાવા કરનારા વચ્ચે દેખિતી રીતે ખેંચતાણ થતી નથી, કારણ કે હજી તેનું આર્થિક ઉપાર્જન શરૂ થયું નથી. શરૂઆતમાં ત્રણદાવાદાર હતા તે પૈકી બ્રિટન, આર્જેન્ટિના અને ચીલીના દાવા એકબીજા સાથે અથડાય છે.
અમેરિકા અને રશિયા વચ્ચે અહીં સંઘર્ષ નથી. તેઓ પાતાના દાવા આગળ પણ ધરતાં નથી. એટલું જ નહિ; પણ તેઓ બીજા દાવાદાર દેશના દાવા માન્ય પણ રાખતા નથી. ઈ.સ. ૧૯૬૧માં એન્ટાર્ટીક ટ્રીટી નામના કરાર થયા હતા. તેમાં રશિયા અને અમેરિકા સહિત ૧૪ દેશો સંમત થયા હતા કે દક્ષિણ ધ્રુવ ખંડ અણુશસ્ત્રોથી મુકત રાખવા. આ ખંડ ઉપર કોઈએ લશ્કરી પ્રવૃત્તિ ન કરવી અને આ ખંડ વિષે વૈજ્ઞાનિક માહિતીની મુકત રીતે આપલે કરવી, તેથી કોઈ દેશ પેાતાના દાવાના સમર્થનમાં એક તરફી પગલું ભરી શકે નહિ. આ ચૌદ દેશેાની એન્ટાર્ટીકા કલબમાં હવે ભારતે પ્રવેશ કર્યો છે, પરંતુ ભારત હજુ તેનું સભ્ય નથી થયું. એન્ટાર્ટીકા કરાર પુનરાવલાકનને પાત્ર છે. જેમ જેમ આ ખંડની સમૃદ્ધિ ઉપર પ્રકાશ પડતો જાય છે તેમ તેમ આ દેશો પોતાની હદના ખંડની ખનિજ સમૃદ્ધિ ઉપર દાવા કરવા લાગ્યા છે. તેઓ તેના પ્રાદેશિક સમુદ્રની સમૃદ્ધિ ઉપર પણ દાવા કરે છે. આ સમુદ્રમાં પ્રોટિનથી ભરપુર નાના જીવે એટલા વિપુલ જથ્થામાં છે કે તેની કલ્પના ન થઈ શકે, રશિયન, જાપાની, જર્મન અને પોલિશ મત્સ્ય જહાજો ઉનાળામાં આ દરિયાઈ જીવાને લઈ જાય છે,
અહીં અમેરિકાની ચાર છાવણીઓ છે. અમેરિકનાને જોઈતી અસંખ્ય ચીજોના ગોદામ રોસ ટાપુ ઉપર બાંધવામાં આવ્યા છે. ઉનાળામાં આ એક છાવણીમાં ૮૦૦ માણસે કરતા વધુ વસતિ હાય છે.
દક્ષિણ ધ્રુવ ખંડના હવામાનની કઠોરતાની કલ્પના ન થઈ શકે. કલાકના ૧૬૦ કિલોમીટરની ઝડપથી પવન વાતા હોય અને ઉષ્ણતામાન શૂન્ય નીચે ૧૦૦ અંશ ફેરનહાઈટ ઊતરી જાય એ તે સામાન્ય કહેવાય. હવામાન સ્વચ્છ હોય ત્યાં અચાનક તાફાન અને આંધી આવી ચડે, હિમ ઝંઝાવાત "ફુંકાવા માંડે અને જમીન તથા આસમાન એકબીજામાં ભળી જાય ત્યારે વિમાન જાણી શકે નહિ કે ધરતી કર્યાં છે અને તેના માર્ગમાં ડુંગર આવે છે કે નહિ તેથી વિમાની અકસ્માતો પણ થયા છે.
કેટલેક ઠેકાણે બરફના થર બે માઈલ કરતાં વધુ જાડો છે. હિમસરિતાઓની ઝડપ વર્ષમાં માત્ર બે માઈલ જેટલી હેાય છે ! સહરાના રણ કરતાં દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર ઓછા વરસાદ પડે છે. વર્ષે બે ઈંચથી પણ ઓછે. તેમ છતાં દુનિયામાં જેટલું મીઠું પાણી છે તેના ૨/૩ ભાગ દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર બરફ રૂપે પુરાઈ રહ્યો છે! આવા ઠંડા અને વિકટ પ્રદેશમાં પણ કાંઠા ઉપર અસંખ્ય પેગ્વીન નામનાં પક્ષીઓ અને સીલ નામના સસ્તન પ્રાણીઓ વસે છે અને સમુદ્રમાં અસંખ્ય વ્હેલ વસે છે. આશ્ચર્યની વાત એ છે કે શિયાળામાં જયારે સમુદ્ર અતિ તોફાની હોય અને તેનું પાણી બરફ કરતાં પણ ઠંડું હાય ત્યારે તેઓ અહીં શિયાળા ગાળવા આવે છે!
Page #170
--------------------------------------------------------------------------
________________
"
/>
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૮૦
તા. ૧૧-૭-૮૨ના રોજ “પ્રેમળ જ્યોતિ” દ્વારા ઘાટકોપરમાં એક સ્ટેલની સ્થાપના કરવામાં આવી, તેને અહેવાલ તા. ૧૬-૮૨ના
પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવેલ. તેને લગતે ફોટોગ્રાફ મોડો મળવાને કારણે તે હાલ નીચે પ્રગટ કરવામાં આવે છે.
સ
.
..?
છે
છે
. જો
.
ડાબેથી જમણે: ઘાટકોપરના વોર્ડ ઓફિસર શ્રી બાપટ સાહેબ, ઘાટકોપરના કોર્પોરેટર અને સમારંભના પ્રમુખ શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ, ઉદ્દઘાટક શ્રી વસનજી લખમશી શાહ, પ્રેમળજોતિના કન્વીનર શ્રીમતી નીરુબેન શાહ, સંઘના મંત્રી શ્રી કે. પી. શાહ અને આ સ્ટોલના ડેનર શ્રી ચંપાબહેન લક્ષ્મીચંદ વેરાના પરિવારના સભ્ય શ્રી. રજનીકાન્તભાઈ વેરા.
વિજ્ઞાનીઓ કહે છે કે દક્ષિણ ધ્રુવ ખંડની ધરતીમાં કદાચ દુનિયાનું સૌથી મોટું કોલસાટોત્ર છે, જે દોઢ હજાર માઈલ લાંબુ
રે એ તર! છે. તદુપરાંત લોહ, પિટ્રોલિયમ વગેરે ખનિજો છે. ૨૦ કરોડ વર્ષ પહેલાં ખંડો છૂટા પડીને સરકવા લાગ્યા ત્યારે દક્ષિણ ધ્રુવ ખંડ
* [] ગીતા પરીખ ભરતખંડને તથા ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાને
- (પૃથ્વી – સેનેટ) જોડાયેલ હતા. આ ખંડસમૂહને વિજ્ઞાનીઓએ આપણી ગાંડ નામની આદિવાસી પ્રજાના નામ પરથી ગાંડવાના ખંડ નામ આપેલ છે.
હવે બહુ થયું, તું ચૂપ, જરી થા, અરે અંતર! દક્ષિણ ધ્રુવ ખંડમાં આટલો વિશ્વ કોલસે છે તે બતાવે છે કે ત્યાં તે જમાનામાં સધન જંગલ હતાં અને ગરમ ભેજવાળું હવામાન
તું વ્યર્થ બકવાસથી ફરી ફરી મને રોકતું હતું. આજે ત્યાં ઘાંસનું તણખલું પણ ન ઊગે એવી ઠંડી છે. તેમાં
શું કામ મુજ કાર્યમાં કરી દિધા સદા ટકતું? યુરેનિયમ હોવાની પણ શકયતા છે. બીજી દુર્લભ ધાતુઓ પણ મળી આવી છે જેમાં લીથિયમ, ક્રોમિયમ, વગેરેને રામાવેશ થાય છે.
“ન આમ કરવું ભળે તવ રચેલ આદર્શને”. ૧૯૭૨-૭૩માં સમુદ્રમાં સારામ કરવાથી ગેસ મળી આવ્યું હતું
- કહી મનમહીં નકામી બડભાંજ શાને કરે? તેમાં ઈથેન, મિથેન અને એથિલીન ગેસનો સમાવેશ થાય છે જે સૂચવે છે કે અહીં ખનિજ તેલ છે. તે પછી અમેરિકાની ગલફ ઓઈલ
મને બધું શાન છે જગતમાં શું છે વોગ્ય ને કંપનીએ એવો અંદાજ કાઢયો છે કે પાંચ અબજ પીપ જેટલું
અમૃતણું, દુન્યવી થવું ગમે છે છતાં. તેલ વેડેલ અને રોસ સમુદ્રના તળિયા નીચે છે.
તને ખબર ના અસત્ય-સતના નવા ભેદની પરંતુ સવાલ એ છે કે આવા વિકટ પર્યાવરણમાં અને વિષમ હવામાનમાં આ ખનિજ સમૃદ્ધિ કાઢવી કેવી રીતે? વિજ્ઞાનીઓ
મને ખબર સીં, પરંતુ કષમ કહેવું મારે તને? એમ માને છે કે આ મુસીબતનો પણ સામનો કરી શકે અને ખનિજ
કરે, જીવન-મૂલ્ય સૌ જગતમાંહિ શીર્ષાસન. સમૃદ્ધિ કાઢી શકે એવી ટેકનોલોજીને વિકાસ થશે અને ભવિષ્યમાં આ અલભ્ય સમૃદ્ધિ સુલભ બનશે. એન્ટાર્ટીકા કલબના ૧૪ રાજો
થવું “સફળ” હોય તે તવ ચીકાશ શું ચાલશે? આ દિવસની રાહ જોઈને અત્યારે ચુપ બેઠા છે. જેઓ ટેકનો
હવે બહુ થયું, મને મુજ રીતે જરી જીવવા લાજીમાં મેખરે છે તેઓ મેટો ભાગ પડાવી લેવાની આશા રાખે છે. દુનિયાના મહાસાગરોમાં ધાતુના ગઠ્ઠાને અતિ વિપુલ જથ્થો છે
તું દે-બસ ચહું – મને ન વચમાં તું આવે કદી તેના વિશે પણ અમેરિકાને આવો જ અભિગમ છે, જેને ભારત સહિત વિકાસ પામતાં દેશા પડકારે છે.
(ચહે કદિક આવવા, પણ નહીં તું ફાવે કદી :)
માલિક થી મુબઈ જૈન યુવક સંઘ, પ્રતા અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરધર વી. પી. ચિદ્ધ,
ee , ન: રૂપવાન પ્રતા ધ રિસ પીપળ પેજ કે ભાઈ-૪૦ee,
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણુ વર્ષ' : ૪૬ અંકઃ ૧૦
મુંબઇ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૮૨, ગુરૂવાર વાર્ષિ'ક લવાજમ શ. ૨૦: પરદેશ માટે શલિ ગ ૬૦
મુંબઈ જૈન યુવક સંધનુ મુખપત્ર : પાક્ષિક છૂટક નકલ રૂા. ૧-૦૦
Regd. No. MH. By/South 54 'Licence No. : 37
તંત્રી : ચીમનલાલ ચકુભાઇ શાહ
અપરિગ્રહ અને દાન ચીમનલાલ
ચકુભાઇ શાહ
પરિગ્રહ કરે છે. કાઈ કામ, કાઇ દેશ ક પ્રજા, પરિગ્રહ એટલે માત્ર પૈસા નહિ પણ દરેક પ્રકારની મીલ્કત, અર્થાંપાજન સામાજીક વ્યવહારના પાયામાં છે. ચાર પુરૂષાથેČમાં અથ એક છે. માણસ પેાતાની જરૂરીયાતા ઓછામાં ઓછી રાખે અને તેટલુ મળી રહે તા સતેષ માટે અને વિશેષ મેળવવા પ્રયત્ન ન કરે એ એક માર્ગ છે. પાતાની ઓછામાં ઓછી જરૂરિયાતા પુરતું અર્થાપન પ્રમાણિકપણે જ કરે. પણ માણસને ભવિષ્યની ચિન્તા રહે છે તેમજ કુટુમ્બ માટે પ્રબંધ કરવાની તૃષ્ણા રહે છે. તેને કાઈ મર્યાદા નથી. આજનુ મળ્યું છે તો આવતી કાલનું ઈશ્વર આપી રહેશે એવી શ્રદ્ધા હૈતી નથી. કેટલાકની પરિગ્રહલાલસા અમર્યોંદ હોય છે. કેટલાક પેતે ઉભી કરેલી જાળમાં જ એવા સાઇ જાય છે કે પછી તેમાંથી છૂટી શકતા નથી. ઉદ્યોગપતિ ઉદ્યોગોના વિસ્તાર કયે રાખે, વેપારી વેપારના વિસ્તાર કર્યે જ રાખે. એક દેશ બીજા દેશ ઉપર આધિપત્ય મેળવવા યુદ્ધ પણ કરે. આમાં દેશપ્રેમ ગણાય, પણ આ બધી મોટી વાતો થઈ. તેની ચર્ચામાં અહિ" ન ઉતર'.
ભાઇ સૂ કાન્ત પરીખે તેમના તા. ૪-૯-૮૨ ના પત્રમાં નીચે જણાવેલ વિચારો દર્શાવ્યા છે અને હું તેના જવાબ પ્રબુદ્ધ જીવન'માં આપું તેમ ઇચ્છા વ્યકત કરી છે.
જૈન ધમ'ના મૂળમાં અહિંસા અને અપરિગ્રહ છે, અને "તે તરફ ગતિ થાય તે માટે આપણા પર્વના દિવસેામાં ખાસ ચિંતન-મનન થાય તે રીતે વ્યાખ્યાન સાંભળવા તથા તપની આરાધના માટેનુ આયાજન થાય છે.
‘પરંતુ આર્થિ’ક-વ્યવહારને દરેક ક્ષેત્રમાં બાજુ પર મૂકવામાં આવે છે, તે મુંબઇની મહાનગરીમાં પર્વની ઉજવણીમાં ધનનું મહત્વ જાણે-અજાણે વધી રહ્યું છે, જે માટું દાન આપે છે, તેનુ ધન યા માગે પ્રાપ્ત કર્યુ છે, તેની પૂછપરછ કાના પણ મનમાં થતી નથી, અને તે ધનની પ્રતિષ્ઠા વધે છે. એક રીતે જોઇએ તે અપરિગ્રહના મૂલ્યની પ્રતિષ્ઠા થતી દેખાતી નથી, પરંતુ તે મૂલ્યની વાહવાહ ફક્ત જીભથી જ થાય છે. જેમ અત્યારના રાજકારણમાં પશુ ધનના વધેલા મહત્વને કારણે ગાંધીજીએ ધર્મને રાજકારણનું જે જોણુ કરેલું, તે કર્યાંય દેખાતું નથી. તેમ શુધ્ધ ધર્મના ક્ષેત્રમાં પણ ધનનું ઘણું મહત્વ વધતુ રહ્યું છે.
ધન સૌને ગમે છે, અને ધન એ એક મોટી શિક્ત છે, પરંતુ શુદ્ધ ધમ'ના ચેગાનમાં—ખાસ કરીને જૈનધમ'ના ફેલાવામાં ધનનું મહત્વ જે રીતે વધી રહ્યું છે, તે કેટલુ યોગ્ય છે, તે વિચારો, તેનાથી ધમ'ના મૂળભૂત મૂલ્યેની અશાતના થ્રુ નથી થતી ? હું તો એમ ઈચ્છું કે સમાજમાં અપરિગ્રહનતને પાળીને જીવનાર સંસારી લેાકાને શોધીને તેમનું બહુમાન આવા પવ'ના સેાએ કરવું જોઇએ.'
અપરિગ્રહ શ્રેષ્ઠ માગ છે. પરિગ્રહને પાપનું મૂળ કહ્યું છે. પણ સમાજમાં પરિગ્રહ રહેવાના અને થવાના. એટલે પરિગ્રહ મેહ છોડવા ક્યું છે. પરિગ્રહમા છુટા એટલે પાતાની જરૂરીયાત પુરતું રાખી, વધારે હોય તે . પરમાથે –સમાજ કલ્યાણુ માટે વાપરવું, અનુ નામ ાન.
સહતંત્રી : રમણલાલ વી. શાહ
અવાધર્મીમાં અને ખાસ કરીને જૈન ધમમાં દાનને મહિમા ખૂબ ગવાયા છે. દાન, શીલ, તપ અને ભાવને ધમ'ના ચાર પાયા કથા છે. પરિગ્રહને કારણે સમાજમાં વિષમતા, અષ્ટ, સાઁધ, અસમાનતા પેદા થાય છે. કાઈ" વ્યક્તિ,
પરિગ્રહની વિષમતા ઓછી કરવા ખે માગ બતાવ્યા છે. જૈનધમે પરિગ્રહ પરિમાણુવ્રત શ્રાવક માટે બતાવ્યુ છે. આ વ્રત આદરનાર બહુ ઓછા શ્રાવક હોય છે. એક ભાઈને તુ જાણ છું, જેણે વર્ષો પહેલા, ૧૯૨૬ ૩ ૧૯૨૮ માં આ વ્રત અંગીકાર કર્યુ. મને યાદ છે ત્યાં સુધી રૂા. ૨૮૦૦૦ની મર્યાદા આંધી; ૧૯૭૪ માં તેમનુ' અવસાન થયું ત્યાંસુધી આ મર્યાદા પુરેપુરી પાળી, માંધવારી વધી, પૈસાની કીમત ધટી તા પણ તેમણે આ મર્યાદા જ જાળવી રાખી, પોતાના ખર્ચમાં પુરી કરકસર કરી, વધુમાં વધુ બચાવે અને ૩૧ મી માર્ચે પેાતાની મર્યાદાથી જેટલુ વધારે હોય તે તુરત ધર્માંદેવાપરી નાખે. તેમના પત્ની અને પુત્રી માટે પણ પોતાની મર્યાદાથી વધારે સ ́ગ્રહ ન કર્યાં. પોતાના વ્રતપાલનમાં કાઈ ટકબારી શોધવા ક્રાઇ સિ પ્રયત્ન પણ ન કર્યાં.
આવું વ્રત જેમ આદરી નથી શકતા તેવાને માટે દાન બીજો માગ છે. દાનના બહુ મહિમા ગવાય છે. કારણકે વ્રત આદરવા કરતા, તે વધારે સરળ માર્ગ છે. કેટલાક ધર્મોમાં પોતાની આવકના અમુક ટકા ધર્માર્થ' વાપરવા એવા આદેશ હાય છે. સમાજહિતાથે પોતાની મિલ્કતના અમુક હિસ્સાને ઉપયોગ કરવા જ જોઇએ એવી ભાવના માધ્યુસમાં હોય જ છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૯-૮૨; પિતાની સામાજીક જવાબદારીના ભાનથી દાન આપે અથવા ભાઈ સૂર્યકાન્તને છેલ્લે પ્રશ્ન છે કે ઘન લેતા આ ધન કેટલેક દરજે સમાજમાં પિતાનું સારું લાગે, કીતિ મળે એવા
કયાંથી આવ્યું તેને વિચાર કરે. આ નાજુક પ્રશ્ન છે. હેતુથી પણ દાન આપે. મોટા ઉદ્યોગપતિઓ કરડે કે લાખે
વધારે પડતી મિલ્કત જેની પાસે છે તે બધી સર્વક
પ્રામાણિક માગે જ મેળવી છે એવું કહી શકાય તેમ રૂપિયાના રટ કે ફાઉન્ડેશન કરે છે. ખરી રીતે, દાન એ પરિગ્રહના પાપનું પ્રાયશ્ચિત છે. આદર્શ સ્થિતિ એ છે કે
નથી. મારું વલણ એવું છે કે તેના મૂળિયાં શોધવા
ન જવું. દાતાનું વધારે પડતું ગૌરવ ન કરીયે પણ તેણે ધન સમાજમાં દાનની જરૂરિયાત ન રહે તેમજ દાન આપી શકે તેટલે
કયાંથી અને કેવી રીતે મેળવ્યું તે શોધવાનું કામ દાન લેનારનું પરિગ્રહ ન હોય. દાન, શરીર માટે વા જેવું છે. રોગ હોય તે
નથી. અત્યારે સમાજમાં એવું બને છે કે કેટલીક વ્યકિતઓએ વાની જરૂરત પડે. સમાજમાં અસમાનતા અને વિષમતા હોય ત્યાં
અનીતિને માગે ધન મેળવ્યું છે. એવી બહુ જાહેર જાણ હોવા દાનની જરૂર પડે. પણ આવી આદર્શ સ્થિતિ કોઈ કાળે હતી નહિ
છતાં, તે વ્યકિત થોડું દાન આપે ત્યારે તેનું વધારે પડતું અને થવાની નથી. એટલે દાનની સદા જરૂર રહેવાની. સામ્યવાદી
સન્માન થાય છે તે થવું ન જોઈએ. આવી વ્યકિત ચારિત્રહીન દેશે એવી સમાજરચના કરવા ઇચ્છે છે કે જેમાં દાનની
હોય તે દાન આપે છે તે લઈએ પણ તેથી તેને વધારે પડતી જરૂર ન રહે અને દાન આપી શકે એટલે પરિગ્રહ કઈ પાસે
પ્રતિષ્ઠા ન આપીયે. દાન આપે છે તેટલી માનવતા તેનામાં છે ન હોય. પણ આવી સમાજવ્યવસ્થા બળજબરીથી ઉત્પન્ન
તે આવકારીયે. પાપી માણસમાં પણ કાંઈક સદ્ભાવના હોય છે. કરેલી અને બળજબરીથી ટકાવી રાખવાની હોવાથી અનેક
તેને ઉત્તેજન આપીયે. અનિષ્ટ પેદા કર્યા છે. તેથી જ ગાંધીજીએ ટ્રસ્ટીશીપની ભાવના બતાવી કે જેમાં વ્યકિત સ્વેચ્છાએ પિતાની જરૂરીયાત કરતા
અતે ભાઈ સૂર્યકાંતે કહ્યું છે કે સમાજમાં અપરિગ્રહવતને
પાળીને જીવનારા સંસારી લોકોને શોધીને તેમનું બહુમાન પર્વના વધારે હોય તેટલી મીલ્કતને પિતાની જાતને સમાજ માટે ટ્રરટી
દિવસમાં કરવું જોઈએ. આ વિષે બેમત હોવાને સંભવ માને અને તે રીતે તેને વહીવટ અને ઉપયોગ કરે.
નથી ચારિત્રશીલ વ્યકિતઓનું સન્માન સમાજ કરે તેમાં ભાઈ સૂર્યકાન્ત બે પ્રશ્નો રજૂ કર્યા છે. ધનનું એટલે કે
સમાજનું કલ્યાણ છે અને સમાજમાં એ થાય છે પણ દાતાનું વધારે પડતું ગૌરવ થાય છે અને દાનમાં મળતું ધત ખરું. રવિશંકર મહારાજ જેવી વ્યકિતઓ સમાજને પૂરો કેવી રીતે અને કયાંથી મેળવ્યું છે તેને આપણે વિચાર આદર મેળવે છે. પર્યુષણ પર્વમાં તપસ્વીઓનું પશુકરતા નથી. બન્ને પ્રશ્નો પ્રસ્તુત છે અને વિચારવા જેવા છે.
સન્માન થાય છે. ૫૦ વર્ષના મારા જાહેર જીવનમાં મેં લાખો રૂપીયાનાં દાન
ભાઈ સૂર્યકાન્ત રજુ કરેલ પ્રશ્નો ઘણુના મનમાં ધૂળતા મેળવ્યા છે. મારે એવો અનુભવ છે કે સમાજમાં – ખાસ કરી
હશે એટલે તે વિષેના મારા વિચારો પ્રબુદ્ધ જીવનમાં રજુ કર્યા છે. જૈન સમાજમાં અને ગુજરાતીમાં-દાનની ભાવના વધી છે. મેટી
૮-૯-૮૨ રકમના દાને સરળતાથી મળ્યા છે. કાર્યકર્તાઓ પ્રતિષ્ઠિત અને
અભ્યાસવર્તુળના ઉપક્રમે પ્રામાણિક હોય અને દાનને સદુપયોગ થશે એવી દાતાને ખાત્રી હોય
શ્રી અશ્વિન કાપડિયાનું પ્રવચન તે દાન આપવાની ઉત્સુક્તા મેં જોઈ છે. યુવાન પેઢીમાં આ ઉત્સુકતા સારા પ્રમાણમાં છે. એક જાતની તંદુરસ્ત હરિફાઈને અનુભવ થાય છે, કાણુ વધારે દાન આપે છે એવી ભાવના જોઉં છું. સામાજિક
ગયા વર્ષે ઓકટોબર માસમાં ત્રણ દિવસ ભાન-Social consciousness વધ્યું છે. દાન આપનારની
માટે “સાવિત્રી” એ વિષય ઉપર શ્રી અશ્વીન ચોગ્ય કદર કરવી એ દાન લેનારની ફરજ છે. તેમાં અતિશયતા કાપડિયાનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું, થવી ન જોઈએ. એવા દાતાઓ હું જાણું છું કે
ત્યારે શ્રોતાઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. જેઓ પિતાના દાનની વધારે પડતી જાહેરાત કે પિતાનું વધારે
આગામી તા. ૭-૮-૯ ઓકટોબરના રોજ પડતું સન્માન ઈચ્છતા નથી. પણ એગ્ય જાહેરાત કે સન્માન થાય તેવી ઈચ્છી રહે છે અને તે રવાભાવિક છે. તેથી બીજાને પણ
શ્રી અરવિંદનું જીવનદશન” એ વિષય ઉપર, પ્રોત્સાહન મળે છે.
પરમાનંદ કાપડિયા સભાગૃહમાં તેમનું વ્યાખ્યાન દાન લેવામાં લાચારી ન ભોગવવી. યોગ્ય રજુઆત કરી જવામાં આવ્યું છે. દાતાની ઈચ્છા થાય તેમ કરવું. કેટલીકવખત વધારે પડતું
બીજું, સંઘના પેટ્રને, આજીવન સભ્ય, સન્માન કે જાહેરાત થાય છે. સમાજમાં એટલી જાગ્રતિ છે કે
સભ્યો બધા મળીને બે હજાર લગભગની લાકને આવી અતિશયતા ગમતી નથી અને દાતાઓ પણ તે
સંખ્યા થતી હેઈ, બધાને કાર્ડ મેકવાનું શકય જાણે છે. દાન આપનાર જેટલા સન્માનને પાત્ર છે તેટલું જ દાન લેનાર અને તેને સદુપયોગ કરી બતાવનાર પણ સન્માનને
રહ્યું નથી, માટે આવા વ્યાખ્યામાં હાજર પાત્ર છે. બલ્ક દાન આપનાર દાન આપી છૂટી જાય છે. તેની રહેવા ખાસ ઉત્સુક હોય એવી વ્યકિતફરજ પૂરી થઈ, લેનારની શરૂ થાય છે અને જીવનભર રહે છે. એને વિનંતિ કરવામાં આવે છે કે પિતાના ગમે તેમ કરી દાન મેળવવાની ઈતેજારી રાખવી નહિ અથવા
નામ-સરનામાં કાર્યાલય પર સત્વર મોકલી આપે. અયોગ્ય શરતો હોય તે પણ નહિ. ધનની બોલબાલા ન થાય.
જેથી નવા મેઈલીંગ લીસ્ટમાં તેમના નામે 1. સર્વેTri; નમાઝત્તે એમ નથી જ. પણ તે સાથે
લખીને તેમને કાડૅ. મેકલવાની વ્યવસ્થા સર્વે સુfor: #iવનમાયત્તે તેમ માનવાની પણ જરૂર
કરી શકાય. '' નથી, યોગ્ય પણ નથી. દાન લેનાર અને આપનાર બન્નેનું ગૌરવ
* : : ' " . સુબોધભાઈ એમ. શાહ | સચવાય તે ઘન લેવાની સાચી રીત છે. બંને પક્ષે
A . . . . . ' કન્વીનર અભ્યાસવતુંલ 'T પ્રમાણભાન જાળવવું. : - . : : : : : : :
Page #173
--------------------------------------------------------------------------
________________
તા.૧૯-૮
પ્રબુદ્ધ જીવન
ગાંધીજી, સ્થલિભદ્ર અને થાણુસિંગ
5. યશ ત દોશી
'
આ લેખની શરૂઆત થાણેસિંગથી કરવી જોઇએ. એનુ કારણ એ છે કે થાણેસિંગના પ્રસંગ પરથી જ આ લેખમાં વ્યકત થનારા વિચારશ આવ્યા. મધ્ય પ્રદેશની એક કાલસાની ખાણની માલિકી ધરાવતી કંપનીને એ ડ્રાઇવર હતા, ઘરરાજ સવારે મારી પાસેથી ગાડીની ચાવી અને સૂચના લઇ જતા.
એક દિવસ એ આવ્યા ત્યારે હું નાહવા ગયા હતા. નાહીને આવ્યો તે જોઉ' છુ. તા થાણેસિગના મુખ પર એક જાતની અકળામણુ છવાયેલી. એકદમ ખે હાથ જોડીને મને કહે : “સાહેબ, ગરીબ માસ છુ, મારી કસોટી ન કરે સાહેબ.” મને સમજાયું નહિ. પશુ પછી ધ્યાન ગયું. હજાર – પદરસા રૂપિયાની નોટો ભૂલથી ટેબલ પર છાવીને હું નાહવા જતા રહેલા. મેં એની માફી માગીને નોટા ઠેકાણે મૂકી દીધી. પશુ -એની વાતથી હું વિચારમાં પડી ગયા.
આ અભણુ માણસે મારી સમક્ષ ઘણી માર્મિક વાત કરી હતી એવું મને લાગ્યું. એક ગરીબ માસ આગળ આવુ પ્રલાભન મેં મૂકયુ. એ બદલ એણે મને ઠપકા આપ્યા. આવા પ્રલેાલન સામે ગરીખ માણુસનું મન ચળી જતાં શી વાર લાગે? આ માણુસ માનવીના મનની નિબ'ળતા સમજતા હતા. પોતાનું મન પશુ કદાચ કાઇક અમગળ ક્ષણે ચળા જાય એવા ડર પણ એને હશે. એટલે શાણુા માણુસા જેને સુરક્ષિત માગ' ગણે છે તે જ માગ' પર એણે મદાર બાંધ્યા : પ્રલોભનથી દૂર રહેવું એ જ સલામત માગ' છે.
ધામાણુસાને તમે આવું ખોલતા સાંભળતા હશેઃ ‘અમારા ગોવિંદ એટલા પ્રામાણિકનાકર છે, હાથના એવા ચોખ્ખા છે, કે હજાર રૂપિયા ખુલ્લા પડયા હોય તેાયે એક રૂપિયા આધો પાછો ન થાય.' એ માણુસેને કહેવું જોઈએ કે એ ગરીબ માણસની પ્રામાણિકતાને સાર્ટીએ ન ચડાવશેા. એને પ્રામાણિક રહેવામાં મદદ કરો.
માણુસની આસપાસ પ્રલોભને પડયાં હોય અને છતાં માણસ એમાં ફસાયા વિના હેમખેમ બહાર આવે એવી અપેક્ષા રાખવાને ખુલ્લે એને પ્રલાલનોથી જ દૂર રાખવા એ જગતની પ્રજાઓનુ` દુન્યવી, વ્યવહારુ ડહાપણ છે. ધાએ અને અન્ય માનવ–સગઢનાએ આ જ ડહાપણુ અપનાવ્યું છે. દાખલા તરીકે જૈન ધમે' મૈથુનવરમણ એટલે કે બ્રહ્મચય' ઉપર અને અપરિગ્રહ ઉપર ભાર મૂકવાના જરૂર જોઇ એટલે એને માટે આકરા નિયમો કર્યા. બ્રહ્મચય'ની જે નવ વાડે સાધુઓ માટે નક્કી કરી છે તે કદાચ વધુપડતી કડક અને વિચિત્ર લાગે, તોય એની પાછળનો હેતુ તે સાધુને આ બાબતના કાપણુ પ્રલેાભનથી દૂર રાખવાના છે. અરિગ્રહ માટે પણ ઘણા કડક નિયમે કર્યાં. સાધુથી દ્રવ્યને સ્પા પણુ ન થાય એટલે સુધીના નિષેધા મૂકયા.
હજારો વર્ષોંના ઇતિહાસ દરમિયાન આપ નિષેધાએ કામ આપ્યું પણુ છે. જૈન સાધુઓ ધણા મોટા પ્રમાણમાં આવા પ્રલોભનાથી મુક્ત રહેવાથી ધમયાન અને વાચન-લેખન ઉપર વધુ લક્ષ આપી શકયા છે એમ જણાય છે. જૈનાનુ તા અન્ની દૃષ્ટાંત જ લીધુ છે. દરેક ધમ પથે પોતપોતાના મુખ્ય હેતુ
સિદ્ધ કરવા એ હેતુને બાધક નીવડે એવા પ્રલોભનાથી પોતાના અનુયાયીઓ અને સાધુઓને દૂર રાખવાના નિયમો કર્યાં છે.
ધામિ'ક ખાતાની જેમ સૌંસારી આખામાં પણ સમાજ આ રીતે જ વિચારતા અને વતતા હોય છે. દારૂબધી શા માટે કરાય છે? જૂના વખતમાં શાળા-કૉલેજના છેકરાઓને એક અંગ્રેજી નવલકથા ભણાવવામાં આવતી. મિસિસ હેન્રી વુડની લખેલી એ પ્રચારાત્મક નવલકથાનું નામ ડેઇન્સબરી હાઉસ', બ્રિટનમાં ઓદ્યોગિક ક્રાન્તિને પગલે જે ધણાં સામાજિક દૂષણા વ્યાપક બન્યાં તેમાનું એક શરાબીપણું, શરાબની ટેવને પરિણામે એક આખા સમૃદ્ધ કુટુબના સર્વનાશ કેવી રીતે થાય છે તેની એ કથા છે. નવલકથા શૈલી અને સ્વરૂપની દૃષ્ટિએ સાધારણુ છે અને અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં એનુ કાઇ વિશિષ્ટ સ્થાન નથી. પશુ આપણે માટે મહત્ત્વની વાત એમાંથી ફલિત થતા ખાધ છે. એ ખાધ કથામાંથી કુલિત તા થાય છે જ પણ તે ઉપરાંત એમાંનાં પાને મુખે એ ખુલ્લી રીતે પ વ્યક્ત થાય છે. તમે માણુસાને દારૂ નહિ પીવાનું સમજાવો તે સારી વાત છે. ઘરનાં નુકસાન એટલાં બધાં છે કે સામા માણસને દારૂની અયાગ્યતા સમજાય પણ ખરી. પણુ ધરની બહાર નીકળતાંવેંત જીવાન માણુસ દારૂની દુકાન જીએ, તેમાં પોતાના મિત્રને ખેડેલા જુએ, પછી એ ત્યાં જવાતુ પ્રલેાભન ક્રમ ટાળી શકે? એ જીવાન માણુસને આ રીતે ખેંચવા માટે દસ-વીસ ડગલે એક એક દારૂની દુકાન એના માર્ગે ઊભી હોય તો તમારી સમજાવટ કર્યાં સુધી કારગત નીવડે ? એટલે ઉત્તમ માગ એ છે કે માણસાને વિમાગે લઇ જતું આ પ્રલાલન એમના રસ્તા પરથી હઠાવો. એક બાજુ સમજાવટ, ખાધ, પ્રચાર અને બીજી બાજુ સતત ઊભેલાં પ્રલાલને એ ખેની વચ્ચે માણુસના મનમાં તાજી ઊભી કરવાથી માણસ વધુ દુ:ખી થાય છે.
3
મને એ વાતની નવાઈ લાગે છે કે દારૂબધીના પ્રચાર કરતી ગુજરાત-મુ ંબઈની સસ્થાઓને આ નવલકથાનું ગુજરાતી ભાષાંતર કે રૂપાંતર કરાવી તેના પ્રચાર કરવાનું સૂઝયુ" નથી. જૂના વખતમાં ધણું કરીને ભાગીન્દ્રરાવ દિવેટિયાએ એનુ એક રૂપાંતર કરેલું, પશુ એને ખાસ પ્રચાર થયો નથી. ક્રાઇ ગુજરાતી પ્રકાશકે પણ આ કામ નવી રીતે કરવા જેવુ છે. આપણે નવલકથાની વાતે ચડી ગયા. પણુ મૂળ મુદ્દો મનુષ્યને દૂષણમુકત રાખવા હોય તો બને ત્યાં સુધી એ વિષયનાં પ્રલેાભનથી અને મુકત રાખવા જોઈએ તે હતા. ભારતમાં પણ ગાંધીજીએ દારૂબરૂંધીની હિમાયત કરી તેની પાછળ આ જ વ્યવહારૂ દૃષ્ટિ કામ કરતી હતી. અનેક ભણેલગણેલ માણસાની લીલાના જવાબ આપીને, જિદ્દી અને જકી એવાં વિશેષણા વહારીને પણ ગાંધીજીએ દારૂબધીના માગ્રહ રાખ્યા, એના સતત પ્રચાર કર્યા કર્યાં અને કેંગ્રેિસી સરકારોને એના અમલની તાકીદ કર્યાં કરી. ધણા માણસે એવી દલીલ પશુ કરતા હતા કે દારૂબંધી કાયદાથી કરવી એ ખાટું છે અને લોકાને દારૂ નહિ પીવા માટે સમજાવવા એ જ સાચા રસ્તો છે. ગાંધીજીને લેાકાને સમજાવવાની વાત માન્ય હતી પણ કાયદાથી દારૂબંધી કરવાના એમને મત પણ એટલા જ દ્રઢ
Page #174
--------------------------------------------------------------------------
________________
હતા. લેાકાને એ પ્રલાલનમાં પડવાના સજોગોથી જ મુક્ત રાખવા વિષે ગાંધીજી મકકમ હતા.
દારૂબંધીની આ હિમાયતની સાથે ગાંધીજીને એક અન્ય આગ્રહ જોઇએ ત્યારે જરા વિચિત્ર લાગે છે, અથવા કહો કે એ ઝટ ગળે ઉતરતા નથી. પોતાના આશ્રમમાં કે પેાતાની હાજરીમાં થતાં લગ્ન સમયે ગાંધીજી. વરકન્યાને અમુક સમય સુધી કે આજીવન બ્રહ્મચય' પાળવાની પ્રતિજ્ઞા લેવરાવતા. એક ખાજી શ્રી–પુરુષને સહજીવનમાં દાખલ કરવા અને સહજીવન જીવવા છતાં એ યુવાન વયે બ્રહ્મચયના આદેશ આપવા એ એના મેળ કેવી રીતે થાય એવા પ્રશ્ન ઘણાને થતા હતા. બ્રહ્મચય' પળાવવુ જ હૉય તો લગ્ન જ શા માટે કરાવવું ? લગ્ન કેવળ જાતીય જીવન માટેની વ્યવસ્થા નથી એ સ્વીકારીએ, પણ તે સાથે એ લગ્નજીવનના અત્યંત મહત્ત્વના શ છે એ સ્વીકાર્યા વિના પણ ચાલે નહિ. પણ એક બાજુ જાતીય જીવનનુ પ્રલાભન થાય તેવા સંજોગ અને બીજી ખાજી એસ જોગાની વચ્ચે પ્રલોભનથી પર રહેવાને! ગ્રહ વિનાકારણ માનસિક તાણુ ન સર્જ' ? અને આખરે એનાથી લાભ શા?
આમ વ્યવહારુ ડહાપણથી ધમ'પથેએ અને અન્ય માનવ સમૂહૉએ મનુષ્યને અને ત્યાં સુધી પ્રલોભનથી દૂર રાખવાની જે પ્રશુાલિકા પાડી હતી તેનાથી ગાંધીજીની ઉપર જણાવેલી રીત સાવ ઊલટી હતી. આ બધુ અહી લખવાનું કારણ એ છે કે આ છે વલણામાં કયું સાચુ' એની મારી જેમ ધણાને મૂંઝવણુ થતી હશે.
પ્રલેાભનથી દૂર રહેવુ. કૅ પ્રલાલનથી વી*ટળાયા છતાં એનાથી પર રહી શકાય એવા પ્રયત્ન કરવા એ સમસ્યાની ખાખતમાં એક સાધારણ દૃષ્ટાંત સ્થૂલિભદ્રનુ છે. ગુરુની આજ્ઞાથી
* સંઘ સંધની કાવાહક સમિતિમાં સભ્યાની પૂરવણી શ્રી મુખઈ જૈન યુવક સંધની ૧૯૮૨ના વર્ષ માટેની ચૂંટાયેલી કાર્યવાહક સમિતિની પ્રથમ સભા શુક્રવાર, તા. ૩–૯–૮૨ના રાજ સાંજના, પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રમુખપણા નીચે મળી હતી. ત્યારે નિયમ પ્રમાણે પાંચ સભ્યોમાંથી હાલ તુરત નીચેના ત્રણ સભ્યોની કાયવાહક સમિતિના સભ્યો તરીકે પૂરવણી કરવામાં આવી હતી. બાકી રહેતા બે સભ્યોની નિમણુંક હવે પછી કરવામાં આવશે.
(૧) શ્રી શાન્તિલાલ દેવજી નન્દુ
(૨),, જયન્તિલાલ પી. શાહ
(૩) પન્નાલાલ છેડા
31
સંધના મે મત્રીએ ઉપરાંત સહાયક મંત્રી તરીકે શ્રી પન્નાલાલ આર. શાહની નિમણુક કરવામાં આવી હતી. શ્રી. મં. મા. શાહુ સાવજનિક વાચનાલયપુસ્તકાલય સમિતિ
તા. ૩–૯–૮૨ના રોજ મળેલી સંધની નવી ચૂંટાયેલી કાયવાહક સમિતિની પ્રથમ સભાએ નીચે પ્રમાણે પાંચ સભ્યાને લાયબ્રેરી સમિતિના સભ્યો તરીકે ચૂંટયા હતા.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯૮૨
સાધુ સ્થૂલિભદ્ર પૂર્વ જીવનની પરિચિત શા નામની વેશ્યાને ત્યાં જઈ ધ્યાનસ્થ થયા અને વેશ્યાના હાર પ્રયત્ન છતાં એ કામાસકત ન થયા અને સ ંપૂણુ નિવિ‘કાર રહ્યા.
કથા તરીકે આ બહુ ભવ્ય ગણાય પણ દૃષ્ટાંત તરીકે, ખાલ પ્રસૉંગ તરીકે એનુ શુ મહત્ત્વ? એ જાતની કસોટીમાં મુમ્રવુ સામાન્ય મનુષ્ય માટે સારું ખરુ' ? કે પ્રલોભનથી દૂર રહેવુ" તે સારું? માનવ-સમુદાયો માટે અનુકરણ કરવા જેવું વલણું કર્યુ” ?
ગાંધીજીએ પોતાના જીવનના છેલ્લા વર્ષ દરમિયાન પોતાની જાતને જાતીય પ્રલાલનની વચ્ચે મૂકીને એ સેાટીમાંથી પાતે પાર ઉતરી શકે છે એના અખતરા શરૂ કર્યાં હતા.. સાથીઓના વિરાધને લીધે એ પડતા મૂકયા. સ્થૂલિભદ્ર ગુરુના આદેશથી પેાતાનું નિવિકારીપણું સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યાં, ગાંધીજીએ પાતાની મેળે પાતાની વૃત્તિઓ પરના કુશની કસોટી કરી જોવા ધાયું.
ગાંધીજી અને સ્થૂલિભદ્રને માગ' સાચા ગણુવા કે થાણે સિંગની વાત વધુ વાજખી ગણવી ? ગાંધીજી અને સ્થૂલિભદ્રને અસાધારણ વ્યક્તિઓ અને લેાત્તર પુરુષો ગણી કાઢી એમને અને આપણા માગ' જુદા, એમ માનવું? ગાંધીજીના પેાતાને આગ્રહ સાધારણ રીતે એવા હતા કે એ જે કરી શકે છે તે બધા માણુસા કરી શકે. પણ ઉપવાસ કરીએ ત્યારે સામે પકવાન રાખવાની જરૂર ખરી ? અથવા ઉપવાસીની કસોટી કરવા એની સામે પકવાનના થાળ ધરવા એ વાજી' ખરું?
પ્રલાલનથી દૂર રહેવું કે પ્રલાભનેાની વચ્ચે જ'ને લડવુ એ આ વિવાદાસ્પદ પ્રશ્ન છે. પશુ એટલે જ એ વિષે લખવા જેવુ લાગ્યું છે.
સમાચાર ×
(૧) શ્રી શાન્તિલાલ દેવજી નન્દુ
(૨) ગણપતલાલ મગનલાલ ઝવેરી
હરિલાલ ગુલાબચંદ શાહ
(૩)
(૪)
37
(૨)
(૩)
(૪)
32
પ્રવિણભાઈ કે. શાહ
22
(પ),, પન્નાલાલ શ્કાર. શાહુ
39
ઉપરના પાંચ સભ્યો ઉપરાંત નીચેના પાંચ ટ્રસ્ટીએ અધિકારની રૂએ વાચનાલય – પુસ્તકાલય સમિતિના સભ્ય ગણુાય છે.
(૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
રતિલાલ ચીમનલાલ કાઠારી
રસિકલાલ મોહનલાલ ઝવેરી
ચીમનલાલ જે. શાહુ
સુખાધભાઇ એમ. શાહ
(h)
33
.
33
મ
સભ્ય
23
'
32
22
આ રીતે વાચનાલય-પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે. આ સમિતિના મંત્રી તરીકે શ્રી શાન્તિલાલ દેવજી નંદુની નિમણુંક કરવામાં આવે છે.
-ચીમનલાલ જે. શાહુ, કે. પી. શાહુ
મંત્રીઓ, મુ ંબઇ જૈન યુવક સધ
L
Page #175
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૮૨
, , :
પ્રબુદ્ધ જીવન
માનવી
જ ઝેર ખાઈને જીવે છે
મનુભાઈ મહેતા
અમેરિકન એસેસિએશન ફોર ધ એડવાન્સ ઓફ સાયન્સ નામની, અમેરિકાના વિજ્ઞાનીઓની એક પ્રતિનિધિ સંસ્થા છે અને આ સંસ્થા એક પ્રતિષ્ઠિત સાપ્તાહિક પ્રગટ કરે છે, જેનું નામ છે, “સાયન્સ’: આ સામયિકમાં હમણું જ, આપણું પંચમહાભૂતના બનેલા શરીરનું સ્વાગ્યે જુદી જુદી ધાતુઓના સૂક્ષ્મ છતાં ચકકસ પ્રમાણુની હાજરી પર કે આધાર રાખે છે તેની રસપ્રદ વિગતે આપવામાં આવી છે.
દા. ત. આર્સેનિક એટલે કે સોમલને આપણે કાતિલ ઝેર ગણીએ છીએ પણ આ તત્ત્વનું અત્યંત સૂક્ષ્મ પ્રમાણ, શરીરની ચયાપચયની પ્રક્રિયાઓને સમતોલ રાખવા માટે શરીરમાં હોવું જરૂરી છે એ શોધી કાઢવામાં આવ્યું છે. એ જ પ્રમાણે શરીરમાંના રકતકણોને-લેહીમાંના લાલ કોષોને તંદુરસ્ત રાખવા માટે લોહનું તત્ત્વ જરૂરી છે એ વાત તે તબીબે ઘણુ સમયથી જાણે છે અને પાંડુરોગથી પીડાતા–એટલે જેમના લેહીમાં રક્તકણોની સંખ્યા ઓછી થઈ જવાથી જેમનું શરીર ફિક પડી ગયું હોય એવા–એનિમિક દરદીઓને લેહના સંયોજનવાળા ઔષધો આપવાની વાત તે બધી તબીબી પદ્ધતિઓમાં સ્વીકૃત થયેલી છે.
ઘણીવાર, કેઈકને આપણે ફરિયાદ કરતા સાંભળીએ છીએ કે એના મેમા કશે સ્વાદ આવતો નથી. સંભવતઃ આ વ્યક્તિના શરીરમાં જસતનું પ્રમાણ ઘટી ગયું હશે, કારણ કે શરીરમના જસતનું સૂક્ષ્મ પ્રમાણુ સ્વાદેન્દ્રિયના કોષને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. આ જ પ્રમાણે તામ્ર, કબાટ, નિકલ, સેલેનિયમ વગેરે વીસ જેટલી ધાતુઓ શરીરમાં હોવી અત્યંત જરૂરી છે. એમની ચોક્કસ ધાતુઓ, શરીરના ચોકકસ અવયવોના સ્વાર્થ્ય પર નજર રાખતી હોય છે એટલે આ વીસે વીસ ધાતુઓનું સૂક્ષ્મ પ્રમાણ શરીરમાં જળવાઈ રહે એ જરૂરી છે.
આજે અત્રે સેલેનિયમ વિષે સવિશેષ વાત કરવાની છે, કારણકે આ ધાતુ વ્યવહારમાં, પૃથકજનની નજરે ઝાઝી ચઢતી નથી પણ આધુનિક યુગમાં એને અનેક રીતે ઉપયોગ થાય છે. દા. ત. ઇલેકટ્રોનિક ઉદ્યોગમાં તે સેલેનિયમ એક પાયાની ધાતુ છે. સૂર્યની શક્તિ ભેગી કરીને એને વીજળીમાં ફેરવી નાખવા માટેની જે સેલર સેલ્સ બનાવવામાં આવે છે તેમાં સેલેનિયમને ઉપયોગ થાય છે. તદુપરાંત વિમાન બનાવવા માટેની મિશ્ર ધાતુમાં પણ સેલેનિયમ વપરાય છે.
આ બધી ધાતુઓ માનવીને સૂક્ષ્મ પ્રમાણમાં જમીનમાં પાતાં ધાન્યમાંથી અને પાણીમાંથી મળી રહે છે પણ કેટલીક જમીન એવી હોય છે કે જેમાં આ ધાતુઓનું પ્રમાણ પુરતું ને હોવાથી, એ જમીનમાં પાકતાં ધાન્યમાં પણ એનું પ્રમાણ ઓછું હોય છે અને આવા કિસ્સામાં માનવીઓને આવી ધાતુઓ બહારથી ઔષધરૂપે આપવી પડે છે.
નિકલ અને કોબોટ જેમ સાથે જ જમીનમાંથી નીકળે છે તેમ તાંબુ અને સેલેનિયમ પણ સાથે જ
નીકળે છે. તાંબુ ગાળવાની ભઠ્ઠીઓમાં તાંબુ છૂટું પડ્યા પછી સેલેનિયમ એક આડ પેદાશ તરીકે બાકી રહી જાય છે. (સીસું અને ચાંદી એ પણ સામાન્યતઃ સંયુકત રીતે જ જમીનમાંથી બહાર નીકળે છે અને ચાંદી ગાળવાની ભઠ્ઠીમાં, જમીનમાંથી નીકળેલાં ખનીજમાંથી ચાંદી છૂટી પાડયા પછી સીસું આડપેદાશ તરીકે રહી જાય છે) ૧૯૫૭ સુધીના સેલેનિયમ અને માનવીના સ્વાથ્ય વચ્ચે કશે સીધે સબંધ હેવાની વાત વિજ્ઞાનીઓ અને તબીબે જાણતા નહોતા, પણ એ વર્ષમાં થયેલાં સંશોધન, સેલેનિયમ તે કિડની, હાટ વગેરે જેવાં માનવીનાં અગત્યનાં આંતરિક અંગેની સાચવણું કરે છે એવું માલુમ પડ્યું હતું. વળી એ પણ જણાયું હતું. કે કેન્સરની ગાંઠને વિકાસ અવરોધવામાં પણ સેલેનિયમ અગત્યને ભાગ ભજવે છે. આ અંગે ઊંદર પર થયેલા એક પ્રયોગની વાત રસિક છે. '
હમણું જ, દરોના બે જુથમાં કેન્સરની ગાંઠનું આરોપણ કરવામાં આવ્યું હતું અને એ પછી એક જૂથને સેલેનિયમ ધાતુને મોટો ડોઝ આપવામાં આવ્યું હતું. જ્યારે બીજા જૂથને એવો ડોઝ આપવામાં આવ્યો નહોતો. થોડા સમય પછી એ ઊંદરની પરીક્ષા કરવામાં આવી તે જણાયું હતું કે સેલેનિયમ ધાતુને મોટે ડેઝ જે દરોને આપવામાં આવ્યો હતો. તેમના શરીરમાંની કેન્સરની ગાંઠ અદશ્ય થઈ ગઈ હતી, જ્યારે જેમને સેલેનિયમને ડેઝ આપવામાં આવ્યા નહોતે તેમના શરીરમાંની કેન્સરની ગાંઠ ઘણી વધી ગઈ હતી.
આ પછી બીજી રીતે ઊંદર પર પ્રયોગ કરવામાં આવ્યો હતે. કેન્સરની ગાંઠનું જેમનામાં આરોપણ કરવામાં આવ્યું હતું તેમને સેલેનિયમને પહેલાં કરતાં ના ડોઝ આપવામાં આવ્યો હતો અને સમયાન્તરે એ ઊંદરોની પરીક્ષા કરવામાં આવી હતી તે જણાયું હતું કે મોટા ડઝની અસરથી નવી કેન્સરની ગાંઠ પહેલા પ્રયોગમાં અદૃશ્ય થઈ ગઈ હતી તેમ આ બીજા પ્રયોગમાં અદૃશ્ય તે નહોતી થઈ પણ એ ગાંઠને ઝાઝ વિકાસ થયો નહોતે.
સેલેનિયમનો પ્રયોગ ઘેંટા, ડુકકર વગેરે પ્રાણીઓ પર પણ કરવામાં આવ્યો હતો અને એ બધાં પ્રાણીઓ પર પણ સેલેનિયમની ઉપકારક અસર જણાઈ હતી.
ઉપર જણાવ્યું છે તેમ, વ્યકિતના હાર્ટ ઉપર પણ સેલેનિયમ નજર રાખે છે અને ખાસ કરીને બાળકોને એક વિશિષ્ટ પ્રકારને હૃદયને રોગ થાય છે તે અંગે તે આ સેલેનિયમ ઘણું અસરકારક પુરવાર થયું છે. ચીની વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે ચીનમાં જે બાળકોને આ રોગ માલુમ પડે હતા તેમને સેલેનિયમને મોટો ડોઝ આપવાથી પણ ફાયદો જણ હતા.
આગળ જણાવ્યું છે તેમ-ધાન્ય અને પાણીમાંથી માનવીને જોઈતી વિવિધ ધાતુઓનું સુક્ષ્મ પ્રમાણ મળી રહે છે. આ પ્રમાણ જે માનવીના શરીરને ન મળે તે કોષોમાં મેલેક્યુલ્સન સંયોજન અને વિભાજનની જે ક્રિયા થાય છે તે અને એન્ઝાઇમ્સના ઉપયોગની જે પ્રક્રિયા સતત થયા કરે છે તે ન થાય. આમ છતાં આ ધાતુઓનું પ્રમાણ જો વધી જાય તે તે પણ માનવીના શરીરને નુકસાન કરે અને આજકાલ તે ફેકટરીઓ, નદીઓ વગેરેમાં પાણી છોડતી હોવાથી એ ફેકટરીઓમાંની ધાતુઓ પાણીમાં વિવિધ ધાતુઓનું પ્રમાણ વધારી દે છે. પરિણામે, પ્રજાનું સ્વાશ્ય જોખમાય છે. '
Page #176
--------------------------------------------------------------------------
________________
3 , ' " પ્રબુદ્ધ જીવન
...
આપણા શરીરમાં જાત જાતની સ્થિઓ હોય છે. એ રાખવામાં અને ચયાપચયની પ્રક્રિયામાં સહાયભૂત થાય છે. બધી જ ગ્રન્થિઓમાંથી સ્ત્રાવ થતો હોય છે. દા. ત. “ટગ્લેઝ આ બે હોરમેન વધારે પડતા ઉત્પન્ન થાય તે પણ શરીરને એટલે કે પ્રસ્વેદ ચિમાંથી જે સ્ત્રાવ થાય છે તે પસીને. માટે નુકસાનક્તાં છે. આ હરમેનના વધારે પડતાં ઉત્પાદનને આપણે આ સાવ જોઈ શકીએ પણ બીજી કેટલીક એવી કારણે જે રોગ થાય છે તેને થાઇરોટોકસી કેસીસ કહેવાય છે ગન્ધિઓ છે જે શરીરના ઠ અંદરના ભાગમાં હોઇને એમાંથી અને એને અંકુશમાં રાખવા જીવનભર દવા લેવી પડે છે. જે સ્ત્રાવ થાય છે તે આપણે જોઈ શકતા નથી છતાં આ
આ ઉપરાંત સેડિયમ, પેટાશિયમ અને કેલ્શિયમ નામની સ્રાવ શરીરનાં સ્વસ્થ સંચાલન તથા ચયાપચયની પ્રક્રિયા માટે
જે ધાતુઓ છે તે પણ શરીરને માટે અત્યંત જરૂરી છે. અત્યંત જરૂર છે. આ સદીની શરૂઅત સુધી તે આ
કેલ્શિયમ તો હાડકાં માટે અને હૃદય માટે જરૂરનું છે, તે સાવની કોઈને ખબર નહોતી પણ હવે જણાયું છે કે આ
સોડિયમ અને પિટાશિયમ લેતી માટે જરૂરના છે. વધારે સ્ત્રાવ તે વિવિધ પ્રકારના હોરમેન્સ છે અને એ હોરમેન્સ
પડતું મીઠું ખાવાથી લેહીનું દબાણ વધે છે એ ખરું પણ માના શરીરના વિકાસ, પ્રજનન પ્રવૃત્તિ, ગર્ભાવસ્થા, પ્રસવ
મીઠું શરીરને માટે જરૂરી છે જ અને જેટલું જરૂરી છે તે અને શરીરની વિવિધ પ્રકારની ચયાપચયની પ્રક્રિયાઓનું
આપણને કાચાં શાકભાજી અને ખુદ ઘઉંની રોટીમાંથી મળી નિયમન કરે છે. શરીરની અંદર હોરમોન્સનો સ્ત્રાવ છોડતી
રહે છે. આપણું શરીરમાં જે પ્રવાહીઓ છે-બેડલુદડજ પ્રન્જિઓની સંખ્યા આઠની છે અને એને એન્ડોક્રીન ગ્લેન્ડઝ
તેના ષમાં અંદર અને બહાર સોડિયમ અને પિટાશિયમ અંતઃસ્ત્રાવી ગ્રન્ધિઓ કહેવાય છે. આ બધી ગ્રથિઓના
બને હોય છે, અને કોષની અનુત્વચા–મેમબ્રેઈન-આરપાર બને કાર્યમાં પણ ઉપર જણાવેલી વીસ જેટલા ધાતુઓમાંની
તત્વેની કાયમી આવજા થતી રહે છે. કેટલીક હિરસે પુરાવે છે એટલે એ ધાતુઓની શરીરમાંની હાજરી કેટલી જરૂરી છે એ સ્પષ્ટ થાય છે. (આ છેલ્લે વિહંગાવલોકન કરીએ તે એ સ્પષ્ટ થશે કે માનવી આઠ ગ્રન્થિઓની વાત, વાચકે રસ બતાવશે તે જેમ જાણીબુઝીને રોજ નમક ખાય છે તેમજ એ અરસેનિક કંઈક વાર કરીશ) શરીરમાંની એક અગત્યની ગ્રન્થિ છે થઈને જેવું ઝેર પણ ખાય છે પણ તે જાણી બૂઝીને નહિ ! અને રોઇડ ગ્લૅન્ડ’. આ ગ્રથી ગળાની બન્ને બાજુએ આવેલી છે. માણસના શરીરને આરસેનિક (સમલ)ની પણ જરૂર છે એ તે અને આ ગ્રન્થી જો બરાબર કામ ન કરે તે માનવીને ગેઈટરને સૂફમાતિસૂક્ષ્મ પ્રમાણ માપવાની કળા વિકસ્યા પછી, તાજે રોગ થાય છે. આ રોગને ગંડમાળા કહેવામાં આવે છે. આ તરમાં જ માલમ પડયું છે. કબાટ, તાંબુ, મોલિન્ડેનમ વગેરે રોગમાં થાઈરોઈડની ગ્રંથિ મોટી થઈ જાય છે. આવું થવાનું પણ એવા જ સૂક્ષ્મ પ્રમાણમાં માનવીના સ્વાથ્ય માટે જરૂરનાં કારણ એ છે કે આયોડીન નામનું જે તત્ત્વ છે તે છે. ફેસ્ફરસ પણ ફેટના સ્વરૂપમાં જરૂર છે. થાઈરાઈડ માટે ખૂબ જરૂરનું છે અને એ તત્વ જે માનવ- , , -શરીરમાં ઓછું જતું હોય તે એને ગેઈટર થાય છે. દરિયાના
' એટલે એમ જોઈએ તે, કુદરતનાં જે બધાં તો છે – પાણીમાંથી નીકળતાં નમકમાં થોડું આયોડીન હોય જ છે એટલે
પાણી, પ્રકાશ, ધરતી, હવા – એ બધાંની સાથે માનવશરીરને ‘એ મીઠું ખાનારને આડીન મળી રહે છે પડુંગરાળ પ્રદેશમાં રહેતા
તાદાઓ છે. માનવીઓને આયોડીન ઓછું મળતું હોય છે એટલે તેમને માનવશરીર પંચમહાભૂતનું બનેલું એવી જે આપણું ગેઈટરને રોગ વધારે થાય છે. થાઇરેડ ગ્રન્યિમાંથી જે બે પ્રાચીનની કલ્પના છે તેમાં કાંઈ તથ્ય હતું એવું નથી લાગતું? હરમેન ઉત્પન્ન થાય છે તેમાં આયોડીનના અણુઓ પંચમહાભૂતમાં અગ્નિને પણ સમાવેશ કરાયો છે. એ અગ્નિ હોય છે અને આ હરમેન શરીરનું ઉષ્ણતામાન સમતોલ જઠરાગ્નિ તે નહિ?
પર્યુષણ વ્યાખ્યાનમાળાના સંદર્ભમાં જાયેલું સ્નેહમિલન
D સંકલન : શાન્તિલાલ ટી. શેઠ પર્યુષણ વ્યાખ્યાનમાળાની સમાપ્તિ પછીનું નેહમિલન રૂપિયા દેઢ લાખની માતબર રકમનું દાન મળ્યું. તે માટે આ વર્ષે શ્રી સી. એન. સંધવીના નિમંત્રણથી, તેમના આપણે તેમને જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. સંધ નિવાસસ્થાને તા. ૨૭-૮-૮૨ના રોજ રાખવામાં આવ્યું વતી હું તેમને મારાં હાર્દિક અભિનંદન આપું છું અને મારે હતું. તેમાં સ્થાનિક વક્તાઓ, મેનેજિંગ કમિટિના સભ્ય, હર્ષ વ્યકત કરું છું. સંધના શુભેરછકે તેમજ મિત્રોને નિમંત્રવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસ માટે કલેઝ સક્કર ટી. વી. પ્રયોગ લગભગ ૧૪૦ વ્યકિતઓથી હોલ ખીચોખીચ ભરાઈ કરવામાં આવ્યું તેને સારી સફળતા સાંપડી. શ્રેતાઓ ખૂબ જ ગયો હતે.
પ્રભાવિત થયા. પ્રથમ શ્રી કાકીલાબેન વકાણીએ તેમના કોકિલકંઠ દ્વારા આપણે ત્યાં જે નિર્ભયતા અને પ્રેમનું વાતાવરણ છે તે આગવી પદ્ધતિથી સુમધુર અને અર્થસભર એવી ચાર રચનાઓ
અનન્ય કેટીનું છે અને તેને યશ આપણું સંઘના પ્રમુખ રજુ કરીને શ્રોતાઓને ડોલાવ્યા હતા.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને ફાળે જાય છે. ત્યારબાદ સંધના મંત્રી શ્રી કે. પી. શાહે સૌને આવકાર
વધુમાં તેમણે કહ્યું કે શ્રી સી. એન. સંધના પ્રતાપી આપ્યો હતો અને બેલતાં જણાવ્યું કે આ વર્ષની
અને સફળ કાર્યને હું સાક્ષી છું, તેમના વ્યક્તિત્વની તેજવ્યાખ્યાનમાળા દરમિયાન ઘણું સુખદ અનુભવો થયા.
સ્વિતાના કેટલાક પાસાઓએ અમે મિત્રોને ખૂબ જ પ્રભાવિત વ્યાખ્યાનમાળાને શ્રી સેવંતીલાલ કાન્તીલાલ ટ્રસ્ટ તરફથી કર્યા છે. આ તકે હું તેમને અભાર માનું છું.
Page #177
--------------------------------------------------------------------------
________________
તા. ૧--૮૨
પ્રબુદ્ધ જીવન
છે. રમણલાલ શાહે વ્યાખ્યાનમાળાના આયોજન ઉપરાન્ત આ વખતે મેટી રકમનું ઘન મેળવવામાં તથા કલોઝ સર્કીટ ટી. વી. ની વ્યવસ્થા કરવામાં પણ અમૃતમ ફળ આપે તે માટે હું તેમને અભિનંદુ છું.
શ્રી શેલેશભાઈ કોઠારી, જેમણે અંતરના ઉમળકાથી આ વખતની વ્યાખ્યાનમાળાના સમગ્ર ખર્ચ માટે આર્થિક પ્રદાન કયું તે માટે હું તેમને અંતઃકરપૂર્વક આભાર માનવાની તક લઉં છું.
આ વ્યાખ્યાનમાળાથી આકર્ષાઈને આવતા વર્ષના ખર્ચ માટે શ્રી જગશીભાઈએ પણું વ્યાખ્યાનમાળા માટે સારી રકમ આપવાની તત્પરતા દાખવી છે, તેને માટે આપણે તેમને જેટલા અભિનંદન આપીએ તેટલી ઓછી છે.
વ્યાખ્યાનમાળાના આ અને દાતાઓ યુવાન વર્ગમાંથી આવે છે તે વિશેષ ગૌરવની વાત છે.
વ્યાખ્યાતાઓ અને વિષયોમાં હજુ પણ ઊંડાણ અને ગહરાઈ પ્રાપ્ત કરતા રહીએ. એવી ભાવના આ તકે વ્યક્ત કરું છું અને છે. રમણભાઈ તેના માટે કમર કસે અને તેને વ્યાપ અને વિસ્તાર વધારે એવી તેમને વિનંતિ કરું છું.
ત્યારબાદ કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી ગણપતભાઈ ઝવેરીએ રજૂઆત કરતા જણાવ્યું કે પયુંષણ વ્યાખ્યાનમાળાના વકતાઓ તથા તેમના વિષયનું ધોરણ એકંદરે ઉચ્ચતર હતું. ભજનિક બહેનેએ પણ ખૂબ જ મધુર કંઠે ભજનો રજુ કર્યા. ભક્તિસંગીતને શ્રી અનુપ જલેટાને કાર્યક્રમ અત્યંત લોકપ્રિય નીવડે. હંમેશની જેમ શ્રીમતી નીરુબહેન શાહ તથા ઉષાબહેન મહેતાએ સસ્મિત વદને ઝોળી દ્વારા પ્રેમળ જ્યોતિ માટે રૂા. ૧૫૦૦ જેટલી રકમ ભેગી કરી આપી એ માટે તે બન્ને બહેને અભિનંબને પાત્ર છે. મંત્રી શ્રી કે. પી. શાહ તથા સ્ટાફનાં અન્ય ભાઈબહેનેએ નિષ્ઠાપૂર્વક અને નિયમિતતાપૂર્વક જે
સેવા આપી તે માટે તેઓને સૌને અભિનંબ આપું છું.
છે. રમણલાલ શાહે અતિ શાન્ત અને ગંભીર રહી વિદ્વતાપૂર્વક પ્રમુખપદ શોભાવ્યું. વિવિધ વક્તાઓના પ્રવચનના અંતેની તેમની સમીક્ષા ટૂંકી છતાં પૂરક અને ઉપકારક બની રહી. શ્રેતાવર્ગની હાજરી નવેનવ દિવસ ચિકાર રહી. વરસાદ, શહેરમાં તેફાને છતાં રોતાજનોની શિસ્ત અને શાન્તિ અભૂતપૂર્વ હતી. આવા સુજ્ઞ શ્રોતાજનેને આપણે વંદન કરીએ. છેલ્લા બે દ્વિસ કલેઝ સરકીટ ટી. વી. ની વ્યવસ્થા થવાથી છેલ્લા બે ત્રણ વર્ષથી અનુભવાતી એક ખામી નિવારી શકાઈ તેને આપણને સૌને સંતોષ થયો.
છેલ્લે આજના આ આનંદમિલન માટેના પેજક અને યજમાન દંપતી શ્રીમતી હંસાબેન તથા શ્રી સી. એન. સંધવીને હૃદયપૂર્વક આભાર, કે જેમણે એમના આ પ્રાસાદ ક્વા સુશોભિત અને વિશાળ ફલેટમાં આપણને આમંત્રણ આપી આપણે સત્કાર કર્યો.
આખું જગત પ્રેમમય છે અને વિશ્વ ભાવસભર છે. એને અનુરૂપ સંસ્કૃત સુભાષિતને ભાવાર્થ નીચે મુજબ છે તે કહીને હું વિરમીશ.
પરમાત્મા કાંઈ કષ્ટમાં, પથ્થરમાં કે માટીની આકૃતિઓમાં વસતા નથી, પ્રભુ તે મનુષ્યના ‘ભાવની અંદર વસેલા છે, માટે “ભાવ” એ જ મુખ્ય વસ્તુ, કારણ કે સાધન છે.—અસ્તુ.
ત્યાર બાદ સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય તેમજ અભ્યાસવર્તુળના કન્વીનર શ્રી સુબોધભાઈ એમ. શાહે આ પ્રસંગે પિતાને આનંદ વ્યકત કરતા જણાવ્યું કે, જન્મભૂમિના એક તંત્રીલેખમાં શ્રી હરીન્દ્રભાઈએ મુંબઈ જૈન યુવક સંઘની આ વ્યાખ્યાનમાળાને તથા . પરમાનંદભાઈને જે રીતે ઉલ્લેખ કરેલ તેથી ગૌરવ અનુભવું છું. કારણકે જે મૂલ્ય માટે આપણે વ્યાખ્યાનમાળા વરસેથી જીએ છીએ તે જ
*
*
છે
૨. વિરો
, કાબેથી જમણે : છે. તારાબહેન શાહ, શ્રી કાન્તિભાઈ – સેવન્તીલાલ કાન્તિલાલ ટ્રસ્ટના ટ્રસ્ટી, સંધના મંત્રી, શ્રી કે. પી. શાહ, વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડો. રમણલાલ સી. શાહ, સંધના ઉપપ્રમુખ શ્રી રસિકલાલ મેહનલાલ ઝવેરી, સંધના ' પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, યુજમાન શ્રી. સી. એન. સંધવી, લ્યુબંડીવાળા પૂજ્ય ચુનિલાલજી મહારાજ. . . . .
Page #178
--------------------------------------------------------------------------
________________
•
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬:૯-૮૨.
મૂલ્યનું એક સ્વતંત્ર વિચારસરણીના પત્રકારે કરેલા સમર્થનદ્વારા ગુજરાતની સમગ્ર પ્રજાને સંદેશ પહોંચાડી શકાય હતે. વ્યાખ્યાનમાળા ઉત્તરોત્તર વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય એ અમારો સતત પ્રયત્ન હોય છે અને બધાં કાર્યકરોમાં સંઘભાવના હોવાને કારણે ‘આ જવાબદારી આનંદપૂર્વક વહન કરી શકાય છે. ડો. રમણલાલ ‘શાહ વિષે બોલતાં તેમણે જણાવ્યું કે આ વરસે તે તેઓ સમગ્ર વ્યાખ્યાનમાળા પર છવાઈ ગયાં હોય તેમ લાગ્યું. એક તે પુણ્યશાળી આત્મા ને સરખા પાકી એટલે વ્યાખ્યાનમાળાનું આયોજન અને પ્રમુખસ્થાન શોભાવવા ઉપરાન્ત આટલું મોટું દાન તેમજ ટી. વી.ની વ્યવસ્થા વગેરે નાનાં મોટાં વ્યવસ્થાનાં પ્રશ્નો પણ તેમને હાથે ઉલી શક્યાં હતાં. " ત્યારબાદ સંધના કાષાધ્યક્ષ શ્રી પ્રવીણચન્દ્ર કે. શાહે બેલનાં જણાવ્યું કે, સંધની આ વ્યાખ્યાનમાળા ૪૮ વર્ષ 'પૂરાં કરે છે. એના ૫૦ વર્ષ પુરાં થાય ત્યારે તેની ભવ્ય ઉજવણી કરવી જોઈએ. તે આજના સુંદર અને વિશિષ્ટ પ્રકારનું અને તેના માટે શ્રોતાઓ તેમજ વકતાઓ પાસેથી સૂચન માગવા જોઈએ, સમગ્ર ભારતભરમાં કદાચ આટલા લાંબાગાળા સુધી એકધારી રીતે, વ્યવસ્થિત રીતે ચાલતી હોય એવી આ એક જ વ્યાખ્યાનમાળા હશે એમ મારું માનવું છે. હા, યુનિવર્સિટીમાં મેમોરિયલ વ્યાખ્યાન થતાં હોય છે તે કદાચ ઘણું વર્ષોથી ચાલતા હશે, પરંતુ એ વ્યાખ્યાને મોટે ભાગે ઓપચારિક જ ગણાય. કારણ, તેમાં શ્રોતાઓની હાજરી કદાચ પચીસ-પચાસથી આગળ નહિ વધતી હાય ! જ્યારે આજથી ૪૮ વર્ષ પહેલાં ફકત ૫૦ જ શ્રોતાઓની હાજરીથી શરૂ થયેલી વ્યાખ્યાનમાળામાં શ્રોતાઓની સંખ્યા ૨૫૦૦ થી '૩૦૦૦ સુધી પહોંચી છે અને અન્ય ધમીઓ પણ સાંભળવા આવે છે. આટલી ભેટી હાજરી રહેતી હોવા છતાં પીનડ્રોપ સાયલન્સ જેવી સંપૂર્ણ શાંતિ રહે છે. આ રીતે આ વ્યાખ્યાનમાળાએ શ્રેતાઓના દિલમાં અજોડ કહી શકાય એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વ્યાખ્યાનમાળાના
તાઓને એવો ચોકકસ અભિપ્રાય જાણવા મળે છે કે, આ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાને સાંભળવાથી પેટે રસ્તે જનાર માણસને સાચો રાહ પ્રાપ્ત થાય છે અને માણસને તે સુસંસ્કારી, વિચારવંત અને વિનયી બનાવવામાં કારણભૂત બને છેશિાસૂચન કરે છે.
આ વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડે રમણલાલ વિષે ઘણું કહેવાઈ ગયું છે–તેમાં મારી સંમતિ છે, એટલે તેમાં નવો કઈ ઉમેરો કરતો નથી, પરંતુ આ વ્યાખ્યાનમાળાના સંચાલન પાછળ એક અગોચર પ્રેરણા-વ્યક્તિનું પીઠબળ કામ કરી રહેલ છે, જેમને આ તકે આપણે બીરદાવવા જોઈએ. તે છે ડે. રમણભાઇના પત્ની તારાબહેન. કારણ, કોઇપણ સામાજિક કે જાહેર કાર્યકર્તાને એની કાર્યની સફળતા માટે પત્નીને સહકાર ખૂબ જ આવશ્યક બને છે. એટલા માટે આપણે ડિૉ. રમણભાઈ સાથે છે. તારાબહેનનો પણ આ તકે આભાર માનીએ. આપણી વ્યાખ્યાનમાળાએ મારા દિલમાં ખૂબ જ ઉંચી છાપ અંકિત કરી છે અને હું તેનાથી ખૂબ જ પ્રભાવિત છું.
ત્યારબાદ આ વખતની વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતા ડે. સુરેશ દલાલે બેલતાં જણાવ્યું કે જેને સાચા અર્થમાં અપૂર્વ કહી શકાય એવી આ વ્યાખ્યાનમાળા છે. ખરી રીતે ખોટા વિશેષણો વાપરવાની મને આત નથી. મારું એક નમ્ર સૂચન
છે કે વ્યાખ્યાનમાળા શરૂ થઈ ત્યારથી એટલે કે ૧૯૦૪ થી આજ સુધીના વક્તાઓ અને તેમના વિષયેની વિગતેની સચિને એક ગ્રંથ તૈયાર કરવું જોઈએ. તે અન્ય માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. 14 કરો.
* છે. રમણભાઈ જેવા પ્રમુખ વ્યાખ્યાનમાળાને મળ્યા છે. તેની પણ મહત્તા છે. મારા વિષે કહ્યું છે એમ કહી શકાય કે આજે હું જે છું તે ડે. રમણલાલ શાહ અને વ. મનસુખલાલ ઝવેરીને આભારી છે. આ વ્યાખ્યાનમાળા ઉત્તરોત્તર ખૂબ જ વિકાસ સાધે એવી મારી પ્રાર્થના છે.
બીજા વકતા શ્રી કાન્તિભાઈ કાલાણીએ કહ્યું કે, આ વ્યાખ્યાનમાળાનું પચાસમું વર્ષ નજીક આવે છે ત્યારે આ વ્યાખ્યાનમાળા ભારતવ્યાપી બને એવું કંઈક આયોજન કરવું જોઈએ. મારું બીજું એવું સૂચન છે કે દર વર્ષે અઢાર વક્તાઓમાંથી બે વકતાઓને પસંદ કરીને તેમનાં વ્યાખ્યાને અગાઉથી લખાવીને તેને પુરતક આકારે પ્રગટ કરવા જોઈએઆના માટે કોઈ ઘતાએ આગળ આવવું જોઈએ. આ રીતે આવા સુંદર વ્યાખ્યાનોનો સંગ્રહ સચવાય. આ ઉપરાંત આગલા દિવસના દરેક પ્રવચનેને સાર સાયકલેસ્ટાઈલ કરાવીને બીજે દિવસે શ્રોતાઓને મળે એવી પણ વ્યવરથા થાય તો તેની પણ ઉપયોગિતા રહેશે. મારા આ સૂચનોનો અમલ કરવામાં આવશે તે તેને હું એક ઈષ્ટ પગલું ગણીશ.
ત્રીજા વક્તા શ્રી શશિકાન્ત મહેતાએ જણાવ્યું કે, આવી વ્યાખ્યાનમાળાઓ સાવિતાનું વાતાવરણ ઉભું કરે છે. આવી વ્યાખ્યાનમાળાઓ અલગ અલગ શહેરોમાં ૫૦૧૦૦ જગ્યાએ યેજવી જોઈએ અને તેમાં સંયે મદદરૂપ બનવું જોઈએ. પર્યુષણ પર્વ એ જૈન ધર્મની આરાધનાના દિવસો છે, તે શકય હોય ત્યાં સુધી જૈન દર્શનને લગતા વિષય પસંદ કરવામાં આવે તો ઘણું શ્રોતાઓને ધર્મવિષયક જ્ઞાન મળી શકે.
વ્યાખ્યાનમાળાના પ્રમુખ છે. રમણલાલ સી. શાહે બોલતા જણાવ્યું કે મારું સૂચન સ્વીકારીને આ વખતે મને સન્માનમાંથી મુકિત આપી તેથી મને ખૂબ જ આનંદ થયો છે.
આપ બધાની અને સંધના અધિકારીઓની તેમજ પૂજ્ય કાકાની પ્રેમભરી લાગણીને મને સતત અનુભવ થતો રહ્યો છે-મારા વિષે જે કહેવામાં આવ્યું તેમાં ઘણી અતિશ્યોતિ લાગે છે, પરંતુ જયારે મિત્ર, મિત્ર વિષે બોલે ત્યારે થોડી અતિશયોકિત થાય તે સ્વાભાવિક છે.
આપણે વ્યાખ્યાનમાળાના દાતાઓને ખૂબ આભાર માનવો જોઈએ. વ્યાખ્યાનમાળાને ખર્ચ દર વર્ષે વધતો રહ્યો છે અને એ પ્રકારના દાતાઓ પણ આપણને મળતા રહ્યા છે. સામાન્ય રીતે દાન આપવાની વૃત્તિ ક્રમે ક્રમે ઘટતી જતી હોય છે, તેમાં ન્યૂનતા આવતી હોય છે. ન્યૂનતાને માટે “માર્કટનરને તેમણે રમૂજી શૈલીમાં દાખલે આપતા જણાવ્યું કે સામાન્ય રીતે લાંબાગાળે દાનમાં ન્યૂનતા આવે. તેને બદલે આપણે ત્યાં અધિકતા આવતી જાય છે. આ રીતે આપણને આ બાબત જુદે અનુભવ થયો છેઆપણને વક્તાઓ તે સારા મળે જ છે પરંતુ આ શ્રોતાવર્ગ પણ ભાગ્યે જ કયાંય મળે. ચાલુ વરસાદે છત્રી ઓઢીને અને રેઇનકોટ પહેરીને ઉભા ઉભા વ્યાખ્યાને સાંભળે એવા ઉચ્ચ કેટીના શ્રોતાઓ પણ આપણને પ્રાપ્ત થયા છે. આવા ઉચ્ચસ્તરના શ્રોતાઓને કારણે વધારે
Page #179
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૮૨
પ્રશુદ્ધ જીવન
૧
સારા વકતાઓ મેળવવાને લગતી આપણું જવાબદારી પણ વધતી જાય છે.
આનંદની વાત તો એ છે કે વ્યાખ્યાતાઓને પુરસ્કાર આપવાની કે તેમને વ્યાખ્યાનસ્થળે લાવવાની કોઈપણ જવાબદારી આપણું શીરે રહેતી નહિ હોવા છતાં દરેક વ્યાખ્યાન બરાબર તેના નિયત સમયે શરૂ થાય છે અને પુરૂ થાય છે. વકતાઓને આ અદભૂત કહી શકાય એવો આપણને સહકાર સાંપડતે રહ્યો છે.
વ્યાખ્યાન પછીના સમાપન માટે પણ હંમેશા હું સભાન રહેતે હોઉં છું.
આ રીતે આ સમગ્ર આયોજનમાં બધાને પ્રેમભર્યો સહકાર મળે છે. બધા વ્યાખ્યાનો તાત્વિક હોય છે. વ્યાખ્યાનનું સર્વ શ્રેતાઓના જીવનમાં અમુક અંશે ઉતરે તે આપણો અંતિમ અશય છે.
દરેક વર્ષે બે—પાંચ ટકા પણ આપણે આગળ વધીએ એ પ્રયત્ન ને આશય છે. બાકી, વ્યાખ્યાનમાળા સમૃદ્ધ બનતી રહે તેમાં હું તે નિમિત્ત માત્ર છું, સહકાર માટે સૌને હું આભારી છું.
અંતે સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે બોલતાં જણાવ્યું કે સંઘની વ્યાખ્યાનમાળા આ રીતે ઉત્તરોત્તર વિકાસ સાધી રહી છે એ મારે વિશેષ આનંદ છે.
સતત નવ દિવસ સુધી ખડે પગે ઉભા રહીને આ વ્યાખ્યાનમાળાને સફળ બનાવવા માટે મારા સહકાર્યકરો જે જહેમત ઉઠાવે છે તે માટે એ બધાને હું આભાર માનું છું. આજે જે થોડા વક્તાઓ હાજર છે તેમને પણ હું આભાર માનવાની તક લઉં છું. સૌથી વિશેષ આનંદ મને એ વાતને છે કે નવા નવા લેકેનું આકર્ષણ આ વ્યાખ્યાનમાળા બની હી છે.
આજના યજમાન શ્રી સી. એન. સંધવી વિષે મારા મનમાં ઘણે જ આદર છે. તેમનામાં રહેલી વિનમ્રતાના કારણે મને વિશેષ આનંદ થાય છે. જૈન સોશ્યલ ગ્રુપને તેમની રાહબરી નીચે જે વિકાસ થયો અને વ્યાપ વધ્યો તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તેમને હું અંતરના ધન્યવાદ આપું છું
મારા જીવનઘડતર દરમિયાન હું હંમેશા ગાંધીજીને વિચાર કરતો હોઉં છું. કરોડે લોકોનું એમના પ્રત્યે આકર્ષણ કેમ થયું ? ભકિતભાવ કેમ છે? તેમની પિતાની એવી કોઈ વૃત્તિ ન હોવા છત? અને તેમને કેવા ધુરંધર
કાર્યકરો મળ્યા ! અાનું મૂળ શોધતા મને માલુમ પડ્યું કે તેનું મૂળ હતું તેમની “સત્યની આરાધના.”
તેમના પગ હંમેશા ધરતી પર મંડાયેલા રહેતા. વાસ્તવિકતા તેમણે કયારેય છોડી નહોતી. નમ્ર ભાવે કહ્યું તે મારો પણ આ ભાવ રહ્યો છે-હું કયારેય અતિશકિત સહી શકતો નથી. આવી બાબતમાં હું તરત જ ખુલાસો કરતા જરા પણ સંકોચ અનુભવ નથી.
આના દાખલા તરીકે ફાધર વાલેસના વ્યાખ્યાન-વિષય ઔપચારિકતા અને આત્મીયતા’ વિષે પણ મારે ત્યાં જ ખુલાસેક કરવો પડયા.
હમણાં એક સૂચન કરવામાં આવ્યું કે “જૈન દર્શનને લગતા વિષયે પસંદ કરવા જોઈએ.’ એના વિષે મારે કહેવાનું છે કે જે વિષયે પસંદ કરીએ છીએ એને ભાવ જૈન ધર્મથી જરાય જુદો નથી હોતા. માનવધર્મ અને બધા જ ધર્મો પ્રત્યે સંભાવ એ આપણે દૃષ્ટિકોણ છે. સ્થાપિત હિતોના પ્રચારનું આ લેટમ નથી. જીવનના સનાતન મૂલ્યોની પ્રતિષ્ઠા કરવા માટેનું આ પ્લેટફેમ છે. * આપણે કુટુંબ-વિસ્તાર ખૂબ વધતા જાય છે તેને મને આનંદ છે. આ જ્ઞાનગંગામાં સૌ પાવન થાય એવી મારી ભાવના છે. - ત્યાર બાદ યજમાન શ્રી સી. એન. સંધવીએ ખેલતા કહ્યું કે, સૌને હું ‘મિચ્છા મિ દુકકડમ કરું છું. શ્રીમદે કહ્યો એ અપૂર્વ અવસર કયારે આવશે તેની મને ખબર નથી, પરંતુ મારે ત્યાં આપ બધા પધાર્યા છે અને મને જે લાભ મળે. છે તેને, મારે માટે આજે દુર્લભ અવસર આવ્યો છે એમ હું ગણું છું અને આપ સૌને આભાર માનું છું. મુરબ્બી શ્રી ચીમનભાઇની મારા પ્રત્યેની લાગણી અને પ્રેમ છે એ કારણે જ હું આ પ્રવૃત્તિમાં વધારે રસ લેતો થયો છું અને ખાસ કરીને છે. રમણભાઈએ પ્રમુખરથાને બેસવાનું શરૂ કર્યું ત્યારથી હું વ્યાખ્યાનમાળામાં વધારે રસ લઉં છું.
આપ સર્વેનું એક વાત તરફ લક્ષ્ય દોરવાની રજા લઉં છું કે ૧૯૩૭માં વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવી ત્યારથી આજે ૧૯૮૨નું વર્ષ ચાલે છે ત્યાં સુધીની દરેક ગ્યાખ્યાનમાળામાં શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહે પિતાનું વ્યાખ્યાન આપ્યું છે. એક પણ વર્ષ ગુમાવ્યા સિવાય આટલા લાંબા કાળ સુધી વ્યાખ્યાન આપવાને લગતે ભારતને જ નહિ પરંતુ કદાચ વિશ્વને આ રેકોર્ડ ગણાય. તેને માટે આપણે મુરખીને વંદન કરીએ.
:
.
છે . આમ તે સીધું સાદું, પણ નિજમાં અનંતતાને સમાવીને બેઠું છે. હું છું.” બોલે, કેટલું સાદું, ટૂંકું ને ટચ! પણ એ “મારા હોવાની ઘટનાનું પૃથકકરણ તે કરી જુઓ. કેટકેટલી જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓને એ આવરી લે છે! આટલું બધું વૈવિધ્ય અને અનંતતા પિતાના ગર્ભમાં વા છતાં જે એવા સ્વરૂપે વ્યકત થયું છે તે મૂંગું કેમ રહી શકે? તેથી તે એ પ્રતિક્ષણ સર્જનને–આવિષ્કારને–ખેલ ખેલ્યા કરે છે. એ હીસ્ટા (લીલા વડે) એ છે કે વહુ થવું છે. એ અનંત, અખંડ સર્જનલીલા એ એન Pastime છે. એટલે કે જાણે એ, એ લીલાવડે પિતાને ખાલી સમય ભરી દે છે.
એ આંતરિક ઐકય પૂર્ણ છે. એ પૂર્ણતાને પણ પિતાના વિવિધ પણ પૂળ સ્વરૂપ-છટાઓ છે. એ ભીતરી એમના * પિતાના વિવિધ સ્વરૂપની પૂર્ણતા કાવ્ય, ચિત્ર, સંગીત વગેરે
સર્જન-માધ્યમમાં ઝીલાય છે અને તેથી જ તેમાં અલૌકિક
આનંદ આવે છે.
અનેકમાંના–“એને પામવા માટે તે કોઈ એક સંવાદ (Harmony)માં ગુંથાઈ જવું જોઈએ. તેથી જ પ્રેમમાં ઐયને પામવા માટે બે મટીને એક થવું જ જોઈએ અને તે માટે પ્રેમમાત્ર પાસે કોઈ અપેક્ષા ન રખાય. ને અનામત ' રાખીને એને કઈ “વેલે’ ન મંડાય ! એટલે પિતાની આહુતિ આપીને-પિતાને જ ઓગાળી નાખીને-ને ભૂંસી નાખીને જ એ એ પમાય. પછી જે અભિનવ સ્વ તેમાંથી પ્રગટશે તે મૂળ ઓગળી ગયેલાં ત્વનું છાપક રૂપાંતર હશે. પૂળત્તિ પૂર્ણ માતે-એ પૂના વિસર્જનમાંથી પ્રગટેલા નવા વ્યાપક વિભૂમય શ્વનું એ પૂર્ણ સ્વરૂપ હશે. અને આ એની અભિવ્યક્તિ. એ જ છે વ્યકિત અને સમષ્ટિનું યેય. (ટાગોરના “Creative unity’ના આધારે)
-ચીમનભાઈ દવે
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૨ ગાલિબની ફલપાંખડી હરીન્દ્ર દવે
, ન દેખા અસદકે ખવત––જવત મે બારહ, તાની બુલંદીમાંથી જ આ કાવ્યપંકિતઓ પ્રગટી છે; “અમે
દીવાના ગર નહીં હૈ, તે હુશિયાર ભી નહીં. તે ગરમાગરમ ખબર સાંભળ્યા હતા કે ગાલિબની બદનામી ગાલિબ નદી પંગતમાં બેઠે છે. દુનિયામાં તે સ્વસ્થ,
થવાની છે–સૌ એના ફુરફુરચા ઉડાવી દેવાના છે. એ જોવા હું હુશિયાર માણસ હોય છે; અથવા તે દીવાના માણસો હોય છે.
પોતે પણ ગયો. પણ એ તમાશો જ ન થયો. એ ખેલ ન જવાય.” પણ ગાલિબને મનના એકાંતે જુઓ કે મિત્રોની મહેફિલમાં; એ
એ હકીકત છે કે 'ગાલિબ” ના સ્કૂલ જીવનમાં ઘણા
તમાશાઓ થયાંએની માનહાનીના અવસરો પણ આવ્યા. જે પાગલ ન હોય તે સ્વસ્થ પણ નથી લાગતું.
પણ એના કાવ્યજીવનની ઈજજતના કાંગરાની એક કણ પણ માણસે કાં એકાંતે ઓળખાઈ જાય; કાં મહેફિલમાં બોલે
કઈ ખેરવી શક્યું નથી. કે એની પ્રતિભા પ્રગટ થઈ જાય, પણ ગાલિબને સમજવાનું
- હું ગમી_એ-નિશાતે તસવ્વરસે નમાસઝ એટલું સહેલું નથી. બલ્વત કે જલતમાં એને વારંવાર જોયા
મેં અંદવિબે-ગુલશને-ના આફરીદા હું. પછી પણ એના માટે દીવાનો કે હશિયાર બેમાંથી કોઈ વિશેષ લાગુ પાડી શકાય એમ નથી.
ગાલિબે એક વાર “પૂછતે હૈ વહ કિ ગાલિબ કૌન હૈ? દીવાનાની હરોળમાં ન બેસતે હોય, તો શાણુઓની તે પ્રશ્ન અને એને ઉત્તર આપવાની વિમાસણ રજુ કરી હતી.
અહીં' હવે પિતે જ, પિતે કહ્યું છે એની વાત કહી છે. પંગતમાં પણ જેને સ્થાન ન હોય એવા આ કવિને કયાં
,
“હું ભાવનાભૂતિની પ્રસન્નતાની ઉષ્માથી ગીત ગાવાની આસન આપીશું? એને હાફિઝ કે મૈયામ સાથે જ બેસાડવો પડે.
પ્રેરણા પ્રાપ્ત કરું છું, જેનું નિર્માણ હજી થયું નથી એવા તેડ બેઠે જબ કિ હમ જામો–સુગૂ ફિર હમકે કયા?
ઉપવનનું હું બુલબુલ છું.’ આસમાસે બાદ-એ-શુલફામ ગર બચ્ચા કરે.” પ્રત્યેક સાચે સર્જક આ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય - આ શેર ગાલિબે મીર મેહદી હસન મજરૂર પર બીજી
છે. એ જે વાતાવરણને ભાગ બનવા ઇચ્છતા હોય છે, એનું ડિસેમ્બર ૧૮૫૮ ના રોજ લખેલા એક પત્રમાં ટાંકે છે, એ
અસ્તિત્વ માત્ર એની ભાવસૃષ્ટિમાં જ હોય છે. વાસ્તવિક જગતજોતાં એને સંદર્ભ ૧૮૫૭ની ક્રાંતિ પછીની પરિસ્થિતિ સાથે
માં એની હયાતી ને જોતાં એ સંધર્ષમાં મુકાયા છે. જેડી શકાય. “ગાલિબે' આ પત્રમાં લખ્યું છે :
નિર્માણ ન પામેલા ઉપવનનું બુલબુલ : હજી જે યુગ - ‘દિલ્હીનું અસ્તિત્વ કેટલીક પરિસ્થિતિઓ પર આધારિત
આવ્યું નથી એ યુગને પ્રતિનિધિ. હતું. કિલ્લે, ચાંદની ચેક, જુમ્મા મસ્જિદને બજાર, જમનાના
કવિ હંમેશાં યુગથી બે ડગલાં આગળ ચાલે છે. પૂલની સફર, વરસે વરસ મળતો ફૂલવાળાને મેળો : આ પાંચે
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા શરૂ વાત આજે નથી, તે કહે, દિલ્હી જ્યાં રહ્યું ? હા, કોઈ શહેર ભારત વર્ષની તવારીખમાં આ નામનું હતું.
કરવામાં આવે છે-કેસેટ લાયબ્રેરી ગવર્નર જનરલ ૧૫ ડિસેમ્બરે અહીં પ્રવેશ કરશે; જોઈએ, કયાં ઊતરે છે અને કેમ દરબાર ભરે છે?
આથી જણાવવામાં આવે છે કે ૧લી તડ બેઠે જબ કિ હમ જામે સુબૂ ફિર હમકે ક્યા?
ઓકટોબરથી સંઘ દ્વારા કેસેટેની લાયબ્રેરી આસમાસે બાદએ ગુલફામ ગર બરસા કરે.
શરૂ કરવામાં આવે છે. તેમાં, વ્યાખ્યાનમાળામાં તારે આવવું છે? આવ ભાઈ, જોનિસારખાંની છતરીની વકતાઓએ આપેલા વકતવ્યની તેમ જ પૂજ્ય સડક તથા ખાનચન્દની ગલી જોઈ જા. ગાલિબના બુઝાયેલા
મોરારીબાપુની કેસેટ મળશે. દિલને જોઈ જા.' - આ શેરનો અર્થ સાદેસીધે છે: “અમે તે અમારી
દરેક કેસેટ દીઠ રૂપિયા પચાસ ડીપોઝીટ સુરાહી તથા સુરાપાત્રને તોડી બેઠા છીએ. હવે અમારે શું?
લેવામાં આવશે. ઘસારાના કારણે દરજનો આકાશથી ભલેને પુષ્પવર્ણ સુરાને વરસાદ વરસ્યા જ કરે...
એક રૂપિયે ચાજ લેવામાં આવશે. આ પેજઓઝાદીના પાત્રને તેડી દેનારાની સ્થિતિ પણું આ બે નાનો લાભ લેવા સહુને વિનંતિ છે. પંકિતઓમાં વાંચી શકાય.
બીજું, આપને ત્યાં જે વધારાની કેસેટે થી ખબર ગય કિ ગાલિબ કે ઉડેગે પુર,
પડી હોય તે આપ સંઘને ભેટ પણ મોકલી દેખને હમ ભી ગયે થે કિ તમાશા ન હુઆ. શકે છે, જેથી અન્ય સભ્યને તેને લાભ મળે. ગાલિબના જીવનને મુખ્તસર ન જોઈ જઈએ તે એમાં
લિ. આપના વિનોદ અને શાણપણના સંખ્યાબંધ પ્રસંગે મળે તે માનના
ચીમનલાલ જે. શાહ અને માનહાનીના પણ પારાવાર પ્રસંગે મૂકી શકાય.
કે. પી. શાહ. વાસ્તવમાં ગાલિબજીવનની આ બધી જ સ્થલ ઘટનાઓથી
મંત્રીઓ, મુંબઈ જેન યુવક સંઘ ઉપર “થઈ જીવતા હતા. એમની મનસૃષ્ટિમાં જિવાતી વાસ્તવિક
'શિ : શ્રી મુંબઈ. જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકલિક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ ૪૦૦ ૦૦૫. ટે. નં. ૩૫૭૨૫૬ : મુદ્રણસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ ૪૦૦ ૦૦૧. '
Page #181
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
છે.
આ
પ્રબુદ્ધ જીવન
" “પ્રબુદ્ધ જૈન’નું નવસંરકરણ
વર્ષ:૪૬ અંક: ૧૧
મુંબઈ ૧–૧૦–૮૨ એકબર, ૧૯૮૨, શુક્રવાર વાર્ષિક લવાજમ રૂ. ૨૦: પરદેશ માટે શિલિંગ ૬૦
મુંબઈ જૈન યુવક સંધનું મુખપત્ર : પાક્ષિક '
છૂટક ન રૂા. ૧-૦૦
તંત્રી : ચીમનલાલ ચકુભાઈ શાહ
સહતંત્રી રમણલાલ સી. શાહ
પ્રલોભને અને સદાચાર છે
- ચીમનલાલ ચકુભાઈ શાહ 726 પ્રબુદ્ધ જીવન’ના તા. ૧૬-૯-૮૨ના અંકમાં યશવંત કર્યા પછી પિતાની પૂર્વજીવનની પ્રિયતમા કોશાને ત્યાં દેશીએ એક લેખ લખે છેજેમાં એક વિવાદાસ્પદ પ્રશ્ન રજુ કર્યો ચાતુર્માસ રહ્યા અને લેશપણુ વિકારને અનુભવ થયો નહિ. છે. “પ્રલોભનેથી દૂર રહેવું કે પ્રલોભનની વચ્ચે જઇને લડવું?
માણસના મનની ચંચળતા જોતાં પ્રલોભનોથી દૂર રહેવું એમાં બે દાખલા આપ્યા છે:
એમાં ડહાપણુ છે. પણ, પ્રલોભનોથી દૂર રહેવાને અભિગમ ઘરના નેકરને (કદાચ ઘરના માણસોને પણ) પ્રલેભનેથી ભય ઉપર આધારિત છે. પિતાની જાતને પૂરે વિશ્વાસ નથી દૂર રાખવા કીંમતી વસ્તુઓ રઝળતી ન મૂકવી અને સાચવીને ' અને નૈતિક બળ પણ નથી એટલે લપસી પડવાના ભયે દર રાખવી. માણસનું મન એટલું ચંચળ છે કે પ્રામાણિક થવાની રહે છે, પણ પિતાની કસોટી કરવી હોય તે પ્રલોભનોથી માત્ર ઇચ્છા હોય તે પણ તક આવે ત્યારે, કયારે લપસી પડે દૂર રહી સદાચારી હેવાને દાવો કરે તેના કરતાં પિતાની કટી એનું કાંઈ કહેવાય નહીં. તેથી વ્યાવહારિક બુદ્ધિએ એ માર્ગ કરીને તેમાંથી પાર ઉતરવું એમાં નૈતિક બળ છે. અલબત્ત, હિતાવહ છે કે પ્રલોભથી દૂર રહેવું.
આ માર્ગ લેતાં પડવાને ભય છે, પણ વ્યકિત જાગ્રત હોય એમણે બીજો દાખલે બ્રહ્મચર્યને–ગાંધીજી અને તે પડતાં આથડતાં પણ આ કસેટીમાંથી પાર ઉતરવું એ સ્થૂલિભદ્રને આપ્યો છે. જૈનધર્મે બ્રહ્મચર્યના પાલન માટે નવ શ્રેષ્ઠ માર્ગ છે. કાંઠે ઉભા રહીને કોઈ માણસ એમ કહે કે વાડ બાંધી છે કે જેથી તક મળતા માણસ પ્રલોભનને વશ ન હું ડૂબતો નથી, પણ પાણીમાં પડયા વિના એને તરતા આવડે થાય અને એવી તકથી દૂર રહે. દાખલા તરીકે પિતાની પત્ની છે કે નહિ એ કોણ કહી શકે? સિવાય બીજી સ્ત્રી સાથે એકાન્ત સેવવું એ એક મેટું
વિનોબાજીએ એક જગ્યાએ કહ્યું છે કે “હું આજીવન પ્રલેશન છે.
બ્રહ્મચારી છું એટલે મારા માટે બ્રહ્મચર્ય સહજ છે પણ પણ, ગાંધીજી અને ધૂલિભદ્ર એથી આગળ ગયાં. ગાંધીજી ગૃહરથી માણસે બ્રહ્મચર્ય પાળે તેમાં વધારે ગૌરવ છે. શ્રાવકે વિષે લખ્યું છે કે આશ્રમવાસીના લગ્ન કરાવી આપે ત્યારે ચેથા વતની બાધા લે છે ત્યારે આવી કર્સટીમાંથી પાર પણ અમુક સમય સુધી બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લેવરાવે. ઉતરવાને કાંઈક પ્રયત્ન હોય છે. એમાં સદા જાગૃત રહેવું પડે જયપ્રકાશના પત્ની પ્રભાદેવીને ફિરસે જાણીતા છે. જયપ્રકાશ- અને માત્ર શારીરિક બ્રહ્મચર્ય નહિ પણ સર્વામુખી સંયમ જીની ગેરહાજરીમાં પ્રભાદેવી પાસે બ્રહ્મચર્યવ્રત અંગિકાર ન હોય અને સ્વાદેન્દ્રિય ઉપર વિજય મેળવ્યું ન હોય તે એ કરાવ્યું અને જયપ્રકાશજીએ તે પાળ્યું, પણ પિતાની જાત બ્રહ્મચર્ય પણ ટકે નહિ. સાથે બહુ લડવું પડયું.
પણ, પ્રભનોથી હંમેશાં દૂર રહેવાતું જ નથી. સંસારમાં ગાંધીજી તે એથી પણ આગળ ગયાં. ૩૬ વર્ષની ઉમ્મરે બેલાં માણસને ડગલે ને પગલે પ્રલોભનો આવ્યા જ કરે છે. આજીવન બ્રહ્મચર્યવ્રત લીધું. પણ, ત્યાર પછી વિકારો સતાવત ચોરી ન કરવી, બ્રહ્મચર્ય વ્રત પાળવું એ જ માત્ર સદાચાર રહ્યા. પ્રેમાકંટક સાથેના પત્રવ્યવહારમાં નિખાલસપણે તેનું નથી. જીવનના બધા જ વ્યવહારમાં સદાચાર અને જોઈએ.
લેખન કર્યું છે. જીવનના અંત સમયે, પોતે સંપૂર્ણપણે નિર્વિ- તેમ કરવા જતાં ચારેતરફથી પ્રલોભનેથી વીંટળાયેલા જ છીએ કારી થયા છે એની ખાત્રી કરવા અતિ જોખમી પ્રયોગ કર્યો. અને રખલન કયાં નહિ થાય એની પિતાને પણ ખબર એમના બધા જ સાથીઓ આવા પ્રયોગથી વિરૂદ્ધ હતા. ગાંધીજીએ હેતી નથી. કહ્યું કે, પોતે આ પ્રયોગ કરી રહ્યા છે એવું જાહેર નિવેદન
આ ચર્ચાને થોડીક વધારે તાત્વિક ભૂમિકા ઉપર લઈ જવી કરવા તેઓ તૈયાર છે, અને તેમ કરતાં એમનું મહાત્માપણું
જોઈએ. ભારત વર્ષના ત્રણે ધર્મો-વૈદિક, બૌધ અને જૈનજતું હોય તે તેની ચિન્તા નથી. સાથીઓએ એવું જાહેર
મેક્ષને જીવનનું અંતિમ લક્ષ્ય માને છે. મેક્ષ એટલે રાગદ્વેષથી નિવેદન કરતા રોક્યા.
સંપૂર્ણપણે મુક્ત થવું. સંસાર એટલે રાગદ્વેષનો સાગર. એટલા સ્થૂલિભદ્રનો કિસ્સો પણ એવો જ છે. શ્રમણુધર્મ અંગિકાર માટે મોક્ષપ્રાપ્તિની બે સ્પષ્ટ અને ભિન્ન વિચારધારાઓ
Page #182
--------------------------------------------------------------------------
________________
2
પ્રબુદ્ધ જીવન,
1
પડતા હું ક૯પી
પરિત્યાગ એ જ છે અને કરૂણા
આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રવર્તે છે. શ્રમણુસંસ્કૃતિની વિચારધારે મેટે ભાગે કહે છે કે સંસારનો ત્યાગ કંયાં વિના રાગદોષથી મુક્ત થવાય જ નહિ. જયારે વૈદિક વિચારધારામાં જીવનના ચાર આશ્રમે છે, અને ક્રમિક વિકાસને પ્રબંધ છે, અને જીવનના અન્ત ભાગે સન્યાસ આશ્રમ આવે છે. શ્રમણ સંસ્કૃતિ માને છે અને ખાસ કરીને જૈન ધર્મ કે અન્ત સમય સુધી રાહ જોવામાં બધુંય ગુમાવી બેસીએ, માટે શરૂઆતથી જ જેટલા બને તેટલા વહેલા એ માગે જવું જોઈએ.
શ્રીમદ્ રાન્ચન્ટે વખતોવખત કહ્યું છે કે “સર્વસંગપરિયોગ એ જ મેક્ષ માગ છે–સર્વ સંબંધનું બંધન તિ છેદીને, એ માગે જવાનું છે.
ગીતા, સમન્વયકારી ગ્રાન્ય છે, એમાં અનાસક્તિયોગને ઉપદેરા છે. એટલે કે સંસારમાં રહીને અસકિત તજવી અને રાગદ્વેષ સહિત થવું. નિયત કર્મ છોડી દેવાથી મુકિત મળે છે જ એમ નથી. માણસ હિમાલયની ગુફામાં જઈને બેસે તે પણ એનું મન એની સાથે જ હોય છે અને જયાં સુધી ચંચળતા. ઉપર કાબુ ન મેળવ્યો હોય ત્યાં સુધી સંસારથી દૂર થવાથી જ રાગદ્વેષ જતા નથી. પણ, એ વાત પણ ખરી છે કે જેટલે દરજે રાગદ્વેષના પ્રસંગોથી દૂર હોઈએ એટલે દરજજે મનની સ્થિરતા રહે છે. આ વસ્તુ જ જીવનની સમસ્યા છે. એનાથી દૂર જવાતું નથી અને દૂર ગયા વિના એ માર્ગે પ્રયાણ થતું નથી. જીવન, વિરેધીતને સમન્વય છે.
જ્યાં સ્વાર્થની પ્રવૃત્તિ છે ત્યાં તે રાગ છે જ, અને તેનો ત્યાગ કર્યા વિના રાગદ્વેષ જાય જ નહિ, એને ઓછા કરી શકાય. પણ પારમાર્થિક પ્રવૃત્તિ કરતા હોઈએ તેમાં પણ રાગ પ નથી હોતા એમ નથી. કદાચ વધારે સૂક્ષ્મ હોવાના કારણે વધારે મોહમાં ડૂબાડે છે.
જનક વિદેહીને દાખલે આપવામાં આવે છે. પણ, શ્રીમદે સ્પષ્ટ કહ્યું છે કે એવી અવસ્થા શક્ય નથી.
શ્રીકૃષ્ણ સંપૂર્ણપણે અનાસક્ત હતા ? અહીં, શ્રીકૃષ્ણને પરમાત્મા તરીકે નહિ, પણ યુગપુરૂષ તરીકે હું વિચાર કરું છું. નિઃસ્વાર્થ જરૂર હતા, પિતાને કાંઈ જોઈતું નહોતું, પરંતુ એમ માનતા હતા કે પાંડવોને અન્યાય થાય છે–એમને ન્યાય મળવો જોઈએ. અને આર્યાવ્રતમાં એ વખતે બીજા પણ જે આતતાયીઓ રહતા એમને વિનાશ કરે જઈએ. ગીતામાં, અનેક વિધીત સમયે સમયે ઉમેરવામાં આવ્યા છે. શ્રીકૃષ્ણને અર્જુનને મુખ્ય ઉપદેશ-અર્જુનને એના ક્ષત્રિય ધમની યાદ દેવડાવવાનો હતો, જે એને સ્વધર્મ હતો એમ લાગે. એટલે અનાસકિતને અર્થ .નિઃસ્વાર્થપણે સ્વધર્મનું પાલન એમ કહેવાય. પણ, ગાંધીજીએ -અનાસક્તિનો જુદો જ અર્થ કર્યો છે. સાધનશુદ્ધિ ન હોય ત્યાં અનાસક્તિ કે વીતરાગ દશા શકય નથી એમ ગાંધીજી દ્રઢપણે માનતા. શ્રીકૃષ્ણનો અહીં પણ યુગપુરૂષ તરીકે વિચાર કરતાં સાધનશુદ્ધિને આગ્રહ રાખે છે એવું નહિ કહી અશકાય. કદાચ એ સમયમાં એ પ્રશ્ન પણ નહોતા. ગાંધીજીએ જ કહ્યું છે કે અહિંસા એ ગીતાને પ્રતિપાદય વિષય નથી. - ગાંધીજીને સાધનશુદ્ધિ માટે અટલે આગ્રહ હોવા છતાં તેઓ સંપૂર્ણપણે રાગદ્વેષ રહિત રહી શક્યા હતા? સુભાષ
ઝ, ગાંધીજીની મરજી વિરૂદ્ધ કાંગ્રેસના પ્રમુખ થયા, ગાંધીજીને
નિર્ણય હતો કે એ પદેથી એમને હટાવવા જ જોઈએ અને અહિંસક માર્ગે, એટલે કે કોંગ્રેસના બધા આગેવાનોના સંપૂર્ણ અસહકારથી. બેઝને રાજીનામું આપવાની ફરજ પડી. પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા આપવા એવો ગાંધીજીને આગ્રહ હતો. સરદાર પટેલ વિરૂધ હતા, અને ઘણું મનદુઃખ થતું. ગાંધીજીને સરદાર પ્રત્યે જરાય અણગમો નહિ હોય ? જનરલ સ્મટસ, જનરલ ડાયર, વીરાવાળા કે ઝીણાં પ્રત્યે નર્યો પ્રેમ જ હશે ? ગાંધીજી કહેતા કે અન્યાયને પ્રતીકાર કરે, પરંતુ અન્યાયી પ્રત્યે પ્રેમ કરે અને પિતે એમ કહેતા કે બ્રિટિશરોને પ્રત્યે એમને પ્રેમ છે તેમના મિત્ર છે. એમને આગ્રહ હતો કે શુદ્ધ સત્યાગ્રહ મનમાં કઈપણ પ્રકારના ઠેષ વિના એ થવો જોઈએ. આ કેટલે દરજજે શકય છે?
પ્રલોભનો, સદાચાર માટે માણસની કસોટી છે. એટલે દરજે કસેટીમાંથી એ પાર ઉતરે એટલે દરજજે સાચા સદાચાનું આચરણ થાય છે.
ભાઈ યશવંત દોશીએ જે પ્રશ્ન રજુ કર્યો છે તે દરેક વ્યક્તિની ગંભીર વિચારણા માગે છે અને અંતે દરેક વ્યક્તિ પિતાની પ્રકૃતિ પ્રમાણે એને નિર્ણય કરે છે. શ્રીમદ્ રાજચન્દ્રને સમાજકલ્યાણની કે પારમાયિંક પ્રવૃત્તિમાં પડતા હું કલ્પી શકતો નથી. અંતરમાં દયા અને કરૂણ અપાર હતા પણ સર્વસંગ પરિત્યાગ એ જ એમનું યેય હતું.
ગાધીજી સંસાર ત્યજી આત્મકલ્યાણમાં પડે એવું પણ હું ક૯પી શકતો નથી. એમની પ્રકૃતિ એ માગે એમને જવા દે એમ નહોતી.
EB ૨૩-૯-૮૨ સાભાર સ્વીકાર (૫) દેશના મહિમા દશન (૬) પવ મહિમા દશન : પ્રવચનકાર પ. પૂ. અગમ દ્વારક શાસન શાલ આચાર્ય દેવેશ શ્રી આનંદસાગર સૂરિશ્વરજી મ. સા. પ્રેરણાદાતા : પ. પૂ. શ્રી દર્શન સાગરસૂરિશ્વરજી મ. સા. સંપાદક: ૫. પૂ. શ્રી નિત્યોદય સાગરજી મ. સા. પ્ર. શ્રી ગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ છે. અમરચંદ રતનચંદ ઝવેરી ૭૭ એ, વાલકેશ્વર રોડ, મુંબઈ-૬ કિ. દરેકની રૂા. ૨૫.
(૭) ૧૦૦ વર્ષ નીરોગી રહો: લે. માણેક્લાલ એમ. પટેલ પ્ર. સુંદરમ્ પબ્લિકેશન્સ અમદાવાદ-૨૧ કિ. રૂ. ૧૦. • (૮) અમારા પપ્પા : પ્ર. નલિની યશ શુક્લ, એ/૮ બીમાનગર, સર એમ. પી. રોડ, અંધેરી (પૂર્વ) મુંબઈ-૬૯.
(૯) ભારતીય ધર્મોમાં કામવાદ : સંકલનકાર : મુનિ શ્રી કીતિચન્દ્રવિજયજી, પ્ર. ભારતીય પ્રાતત્વ પ્રકાશન સમિતિ પિડવાડા સિરોહી રેડ, રાજસ્થાન કિ. ૫૦ પૈસા.
(૧૦) ગક્ષેમ લે. શશીકાન્ત મ. મહેતા પ્ર. અરુણીબહેન જયસુખલાલ મહેતા ૩૬, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ મુંબઈ–૩ કિ. રૂા. ૩.
(૧૧) શ્રી નવકાર મહામંત્ર (૧૨) શ્રી મેટી સાધુ વંદના લે. રસિકલાલ શેઠ-પ્રાપ્તિ થાનઃ વીરવાણું પ્રકાશન કેન્દ્ર Cl૦. નંદલાલ તારાચંદ વેરા, ૯૮, નેપીયન્સી રોડ, શાંતિનગર મુંબઈ-૬.
Page #183
--------------------------------------------------------------------------
________________
ખાય છે, એ વિચાર કરવા
ય નહિ પણ
થી આપણે
તા. ૧-૧૦-૮૯ પ્રબુદ્ધ જીવન
૧૫. સુખનું મૂળ સમત્વ, દુઃખનું મૂળ મમત્વ
૪ અગરચંદ નાહટા જ અનુ:ગુલાબ રઢિયા વિશ્વના બધા છો સુખની આકાંક્ષા રાખે છે અને એની કે વિષાળી લાગણી નથી થતી. જયારે આપણા ઘરમાં પ્રાપ્તિ માટે નિરન્તર પ્રયત્નશીલ છે. પરંતુ હજાર પ્રયત્ન કરવા બાળકના જન્મથી આનંદ અને કોઈ સ્વજનના મૃત્યુથી શાકની છતાં પણ તેઓ હમેશાં દુઃખની વિષમ જવાળામાં સંતપ્ત, લાગણી અનુભવીએ છીએ. એનું કારણ સ્પષ્ટ છે કે, જેનાં દેખાય છે, એમની અશાંતિ ઘટવાને બદલે વધતી રહે છે. એનું પ્રતિ આપણે મમત્વભાવ કર્યો કે “આ મારું છે,' એના કારણ શું છે? વિચાર કરવાથી બે ત્રણ પ્રશ્નો આપણી સામે સંયોગ-વિયોગથી સુખ–દુઃખના ભાવ ઉત્પન્ન થવાના જ. આવે છે. શું સુખ કોઈ વાસ્તવિક સત્ય નહિ પણ કલ્પના માત્ર છે ? આપણે આપણી નજર સામે જ બીજા કોઇની એક વસ્તુને અથવા શું સુખના સાચા સ્વરૂપ અને માર્ગથી આપણે નાશ પામતી કે ખરાબ થતી જોઈએ છીએ ત્યારે વિચાર
અપરિચિત છીએ ? આપણે આપણું બુદ્ધિ અને શકિત અનુસાર કરીએ છીએ, એમાં આપણને શું? પણ એ જ વસ્તુ - પૂર્ણ પ્રયત્ન કરતાં રહીએ છતાં ઇછિન પ્રાપ્ત કેમ નથી આપણું હોય તે નાશ થવા દઈશું? નાશ કરનાર પ્રત્યે કરી શકતા?
દેષભાવ જાગશે જ. પ્રાચીન સમયના ઋષિમુનિઓએ આનંદ અનુભવ મમત્વબુધિથી વસ્તુના સત્ય સ્વરૂપનું જ્ઞાન નથી થતું. જે કર્યો છે. આજે પણ ઘણું જીવો એવા દેખાય છે, વરતુ પ્રત્યે આપણને મોહ હોય, એના સંબંધ અને પરિણામ જેમના દર્શન, વચન, શ્રવણુ અને સત્સંગથી પરમ પર વિચાર કરીએ છીએ તે મમત્વ ઘટવા લાગે છે. જે શરીરને શાંતિનું સુખ પ્રાપ્ત થાય છે. આ પરથી કહી આપણું માનીએ છીએ, એને માટે અનેક પાપકર્મ કરીએ શકાય કે સુખ એક વાસ્તવિક સત્ય છે. આપણું માર્ગ કે છીએ, એની રક્ષા અને સુંદરતા માટે ઘણો સમય ખચી'એ માન્યતામાં શ્રાંતિ હોઈ શકે છે. ઘાણીના બળદની આંખે છીએ. પરંતુ એની અંતિમ અવસ્થા તે માંદગી, વૃદ્ધાવસ્થા પાટો બાંધેલું હોવાથી ઘાણી આસપાસ આંટા મારી એ અને ભસ્મિભૂત રાખને વિચાર કરીએ તો મમત્વના બંધ ઢીલા થાકી જાય છે ત્યારે વિચારે છે કે મેં ખૂબ પંથ કાપે છે, પડે છે. એ જ રીતે કુટુંબ, પરિવાર પ્રત્યે જે સ્વાર્થમય સંબંધ છે, પરંતુ પાટો છૂટતાં જ પિતાને ઘાણીને પાસે જોઇને એને એના પરિણામને વિચાર કરીએ તે, એને માટે કેટલી દોડાદેડ વેદના થાય છે. બસ, આપણી દશા પણ એવી જ છે.
કરીએ છીએ. અન્યાયથી ધનોપાર્જન કરીએ છીએ છતાં કયાંક
કસર રહી ગઈ તો કુટુંબમાં શત્રુભાવ આવી જાય છે, મૃત્યુ આપણી સુખાની કલ્પના બ્રાંતિમૂલક છે, આપણી કલ્પનામાં
વખતે નથી કોઇને સાથ મળતું. જે ધન, માલ ઇત્યાદિ મમત્વ સંગ્રહ અને બેગ સુખનાં સાધન છે. નિરંતર આત્મચિંતન
વશ થઈ, અનેક પાપ કરી મેળવ્યાં છે તે અહીં જ પડી રહેશે. કરનાર યોગીઓ કહે છે, સુખ ભોગમાં નહિ, ત્યોગમાં છે. એક જીવ જેને સુખનું સાધન માને છે, તે બીજા માટે દુઃખપ્રદ
આત્મા એકલો આવ્યો અને એક જ જવાને. કર્મ અને પિતાને જ બની શકે છે. ભિન્ન ભિન્ન વ્યકિતઓની વાત જવા દઈએ
ભોગવવાં પડે છે. દુઃખ, શાક કે કષ્ટમાં કઈ સહભાગી નથી થઈ તે એક જ વ્યકિતને એક વસ્તુ જે એક સમયે
રાતું. આ બધાં પરિણામ પર વિચાર કરવાથી વૈરાગ્યભાવ આનંદપ્રદ લાગે છે તે કયારેક બીજા સમયે દુઃખદાયક લાગે છે.
જાગે છે, મમત્વભાવ શમે છે. એક ખાદ્ય પદાર્થ નિરોગી અવસ્થામાં રુચિકર લાગે તે જ
ખરો આનંદ અત્મિરમાણમાં છે. કસ્તુરી મૃગની જેમ માંદગી વખતે અપ્રિય લાગે છે. પુત્રપ્રાપ્તિ સુખ મનાય છે. બહારની દોડાદેડ ઓછી થશે ત્યારે અજ્ઞાન અને દુઃખનાં કારણુરૂપ પણુ એ પુત્ર અવિનીત થાય તે દુઃખદ મનાય છે. આમ ઘણા મમત્વને છોડી દેવાથી સહજરીતે પરમાનંદની પ્રાપ્તિ થશે. ઉદાહરણથી કહી શકાય કે, સુખ-દુઃખ બહારથી મળતી વસ્તુ નથી, પણું વ્યકિતની માન્યતા અને વિચારો પર
મમતાથી જીવ તૃષ્ણ, વાસના, કામના, આસક્તિ, ઈચ્છા આધાર રાખે છે.
અને લોભમાં રાચે છે. “હું” અને “મારું” છૂટશે ત્યારે આ
બધા ભ્રમ પણ છૂટી જશે. જેલયાત્રા નિંદનીય અને ભયપ્રદ સ્થાન મનાય છે, પણ
ચાહ ગઈ, ચિંતા ગઈ; મનવા બેપરવાહ, આઝાદીની લડત વખતે કાનન, ભંગ કરી રાષ્ટ્રીય કાર્યકર્તાઓ જેલમાં જતા હતા ત્યારે એમનું માન વધી જતું હતું. જેલના
ચાહ અહિ અરુ દાહ છે, છોડો મમતા ચાહ. દુઃખને તેઓ હસતે મોઢે સહન કરી લેતા. યોગીઓ પણ કથ્યને આનંદથી ભોગવે છે. એને માટે દુઃખની લાગણી નથી
* ખલાસી * * અનુભવતા કે બેચેન થતા નથી.
તજી દે, છોડી દે, તળડુબત નૌકા નવ બચે, હવે એ જોઈએ કે સુખ કોને કહે છે? દુઃખનું મૂળ
ખલાસીને તો હા! ખતમ થવુંતું ને ખતમ . કારણ શું છે? મહાન પુરુષએ દુઃખના અભાવને સુખ માન્યું
ડુબે નૈયા, ઝવે? નવ કદિ, ખલાસી નવિ જીવે. છે. એટલે કે, દુઃખના કારણને સમજી એને “અભાવ’ કરી
અમે, સિંધુ છોરુ, મરણજળમાં થાય મીનનું ? દેવે જરૂરી છે. આગમ-ગ્રંથ બતાવે છે કે દુઃખ મમત્વભાવથી
તળું નૈયા મૈયા નવ કદિ બને લાલ જવાના? થાય છે. જયાં મમત્વભાવ નથી ત્યાં દુઃખની અસર નથી
ભલી નયા મૈયા, જલમહી અમારી અમરતા! થતી. વિશ્વમાં દરેક ક્ષણે અનન્ત જી જન્મ છે અને મારે છે. પરંતુ આપણને એનાથી કોઈ હર્ષ
-ચપલાલ સંઘવી
Page #184
--------------------------------------------------------------------------
________________
*
પ્રબુદ્ધ જીવન
ડાબેથી જમણે ; પ્રેમળ જ્યોતિના કન્વીનર શ્રીમતી નીરુબહેન શાહ, શ્રી મંગસૂલીકર, શ્રી શીશલી, કેપ્ટન શ્રી દેસાઈ સમારંભના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, મંત્રીશ્રી કે. પી. શાહ, બે મશીનના દાતા પી સી. એન. શબવી, અને “પ્રેમળ જ્યોતિના બીજા
* કન્વીનર શ્રીમતી કમલબહેન પસપાટી. * પ્રેમળ જાતિ દ્વારા ત્રણ અંધજનોને super-Veld જ્યારે પણ કાંઈ કામ પડે તે પિતાને યાદ કરવા જણાવ્યું હતું સીલીગ મશીનનું પ્રદાન:
કેપ્ટન દેસાઈએ પણ NABની સમગ્ર ભૂમિકા સમજાવી હતી
તેમજ જે અંધજનોને મશીન આપવામાં આવે છે તેમને માટે પ્રેમળ જ્યોતિ તથા ન્યૂરો ઓફ સેલ્ફ એમ્પલોયમેન્ટ એડર લાવી આપવાની મદદ કરવા પણ જરૂર પડશે એમ ઓફ N. A. B. નાં સંયુક્ત ઉપક્રમે તા. ૫-૯-૮૨ ને જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી શીરાલી તેમ જ શ્રી કામ પણ રવિવારનાં રોજ સવારે ૧૧ વાગે નેબનાં કવીની કેપ્ટન હોલમાં પ્રસંગોચિત પ્રવચન કર્યા હતા. પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનભાઈએ એક કાર્યક્રમ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનાં પ્રમુખપદે યોજવામાં બેલતાં જણાવ્યું હતું કે: આવ્યો હતો. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે નેબના સેક્રેટરી જનરલ કેન દેસાઈ તથા શ્રી સી. એન. સંધવી પધાર્યા
શ્રી વિજય મરચન્ટના સમગ્ર કુટુંબીજનો તથા તેમના
કાર્યપ્રદેશ સાથે મારે બહુ જુનો સંબંધ છે. હતાં. જ્યારે ત્રીજા અતિથિ વિશેષ શ્રી શૈલેષ કોઠારી સંજોગવશાંત આવી શક્યાં ન હતાં. આ ઉપરાંત નેગના સેક્રેટરી
શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઇતિહાસમાં વ્યાખ્યાનમાળાઓ, શ્રી શીરાલી, મશીનની ઉત્પાદક કંપની તરફથી શ્રી કામઠ
વાચનાલય-પુસ્તકાલય વિગેરે જ્ઞાનની પ્રવૃત્તિઓ ઉપરાન્ત પ્રેમળ જ્યોતિની કાર્યકર બહેન-ભાઈઓ તથા અંધ શાળાનાં અનેક વિદ્યાથીઓ હાજર રહ્યાં હતાં.
માનવતા અને કરુણાની પ્રવૃત્તિઓનું ઉત્તમ પ્રકરણ પ્રેમળ
જ્યોતિ' દ્વારા લખાઈ રહ્યું છે, તેને મને સવિશેષ આનંદ શરૂઆતમાં આ મશીનથી પ્લાસ્ટીકની બેગનું સીલીંગ કેવી
છે અને હું આ પ્રસંગે શ્રીમતી નીરૂબહેન, શ્રીમતી કમલબહેન રીતે થાય છે તે પ્રમુખને તથા ઉપસ્થિત ભાઈ બહેનને બતાવવામાં
તથા અન્ય કાર્યકર બહેનોને હૃદયપૂર્વકના આશિર્વાદ આપું છું.. આવ્યું હતું તથા જે ત્રણ અંધ ભાઈ બહેનને આ મશીને આપ
ત્યારબાદ ત્રણે અંધજનોએ પ્રમુખશ્રી તથા અતિથિવિશેવાનાં હતાં તેમની ઓળખ કરાવવામાં આવી હતી. સભાની
ને ફૂલહાર અર્પણ કર્યા હતાં. શરૂઆતમાં પ્રેમળ જ્યોતિનાં કન્વીનર શ્રી નિરુબહેન શાહે પ્રાર્થના કરી હતી. શ્રી કે. પી. શાહે ત્યાર બાદ પ્રેમળ જ્યોતિ’નાં કાયને. સભાનું સંચાલન શ્રી મંગસુલીકરે કર્યું હતું તથા છેલ્લે છેડે ખ્યાલ આપ્યો હતો. અતિથિવિશેષ શ્રી સી. એન. સંધવીએ તેમણે આભારવિધિ કર્યા બાદ ઠંડા પીણાને ન્યાય આપી સૌ આવા ઉમદા કાર્યમાં પતે ફાળો આપી શકાય તે માટે સંતોષ
વિખરાયા હતા. " " , , " '' : વ્યકત કર્યો હતો તથા ભવિષ્યમાં પ્રેમળ જ્યોતિનાં કાર્યકરોને
- સંકલન સુધભાઈ એમ. શાહ
Page #185
--------------------------------------------------------------------------
________________
t" "
તા. ૧-૧૦-૩
પશુદ્ધ ન ગાંધીજીનું પ્રકટ ચિંતન
'ચંતન ': ', , , [‘સત્યના પ્રયોગો’ ‘ગાંધીજીનું નવજીવન” “વ્યાપક ધર્મ
મારે મન ઘેટાના જીવની કિંમત મનુષ્યના જીવના કરતાં ભાવના” “ધર્મ મંથન, “ગાંધીજીને અક્ષરદેહ' વગેરે પુસ્તકોમાં ઓછી નથી. મનુષ્યદેહને નિભાવવા હું ઘેટાને દેહ લેવા સચવાયેલા ગાંધીજીના વિચારવારસાનું સંકલન કરીને પ્રસાદી- તૈયાર ન થાઉં. જેમ વધારે અપંગ છવ તેમ તેને મનુષ્યના રૂ૫ થોડાં વિચારે અત્રે આપ્યા છે.]
ઘાતકીપણુથી બચવા મનુષ્યના આશ્રયને વધારે અધિકાર છે
એમ હું માનું છું. પણ તેવી યોગ્યતા વિના મનુષ્ય આશ્રય મારી પ્રતિજ્ઞા એ માતાની સમક્ષ કરેલે એક કરાર હતા.
આપવા પણ અસમર્થ છે. દુનિયામાં ઘણું ઝઘડા કેવળ કરારના અર્થથી ઉત્પન્ન થાય છે. ગમે તેટલી સ્પષ્ટ ભાષામાં કરારનામું લખો તે ૫ણું ભાષાશાસ્ત્રી કાગને વાધ કરી આપશે. આમાં સત્યાસત્યને ભેદ નથી અત્યારે તે ધર્મના નામે આપણે અધમ આચરીએ રહે. સ્વાર્થ સહુને અધિળાભીંત કરી મૂકે છે. રાજાથી માંડી છીએ, સત્યને નામે પાખંડ પિષીએ છીએ, અને જ્ઞાની હેવાને રંક કરારોના પિતાને ઠીક લાગે તેવા અર્થ કરીને દુનિયાને, ડોળ કરીને અનેક પ્રકારની પૂજા ચારી લઈ પિતે અધોગતિ પિતાને અને પ્રભુને છેતરે છે. સુવર્ણ ન્યાય તો એ છે કે પામીએ છીએ અને બીજાને સાથે ઘસડીએ છીએ. એવે સમયે સામા પક્ષે આપણું બોલને જે અર્થ માન્ય એ જ ખરો ગણુય; કેઈને પણ ગુરુ કરવાની ચોખ્ખી ના પાડવાને જ ધર્મ પ્રાપ્ત આપણુ મનમાં હોય તે બે અથવા અધૂરો અને એ જ
થાય છે. સાચે ગુરુ ન મળે તેથી માટીનું પૂતળું બેસાડીને તેને બીજો સુવર્ણ ન્યાય એ છે કે, જ્યાં બે અર્થ સંભવિત હોય
ગુરુ બનાવવામાં બેવડું પાપ છે. પણ સાચે ગુરુ ન મળે ત્યાં ત્યાં નબળે પક્ષ જે અર્થ કરે તે ખરે માન જોઈએ.”
લગી નેતિ નેતિ કહેવામાં પુણ્ય છે, એટલું જ નહિ પણ તેથી કેઈક દહાડે સાચે ગુરુ મળવાનો પ્રસંગ પણ આવે.”
જે મારે ફરી જન્મવાનું હોય તે મારો જન્મ અરપૃશ્ય તરીકે થે જોઇએ, કે જેથી હું તેમનાં દુઃખ અને યાતનાઓમાં સહભાગી બની શકું અને મારી જાતને તે દયાજનક પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટે પુરુષાર્થ કરી શકું. આથી હું પ્રાર્થના કરું છું કે મારે ફરી જન્મવાનું હોય તે બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ધ તરીકે નહિ, પરંતુ અતિ શક તરીકે મારે જન્મવું જોઈએ.’
ભલે મારા જેવા અનેકને ક્ષય થાઓ, પણ સત્યને જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યને ગજ કદી ટૂકે ન બને.”
હું ‘મહાત્મા’ ગણાઉં તેથી મારું વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે. ‘મહાત્મા’ કેણુ તે આપણે જાણતા નથી. સારા માર્ગ એ છે કે ‘મહાત્મા’ના વચનને પણ બુદ્ધિ કસેટીએ ચડાવવું ને તેમાં કસ ન ઉતરે તે તે વચનને ત્યાગ કરે.”
ઉપવાસ દરમિયાન વિષય રોકવાની ને સ્વાદને જીતવાની સતત ભાવના હોય તે તેનું શુભ ફળ આવે. હેતુ વિના, મન વિના થયેલાં શારીરિક ઉપવાસનું સ્વતંત્ર પરિસ્થામ વિષય રોકવામાં નીપજશે એમ માનવું કેવળ ભૂલભરેલું છે.”
સુધી ધર્મ
“આ માગ (સત્યને) જે કે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને તે સહેલમાં સહેલું લાગે છે...સત્યની શોધનાં સાધન જેટલાં કઠિન છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન સંભવિત લાગે. સત્યના શૈધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યને પૂજારી તે રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે
છે. આથી સિીમા
જેઓ રટિયા વડે જેમ તેમ સૂતર કાંતી, ખાદી પહેરી–પહેરાવી સ્વદેશી ધર્મનું પૂરું પાલન થયું માની બેસે છે, તેઓ મહા મોહમાં ડૂબેલાં છે. ખાદી એ સામાજિક સ્વદેશીનું પ્રથમ પગથિયું છે. એ સ્વદેશી ધર્મની પરિસીમા નથી. એવા ખાદીધારી જોયા છે, જેઓ બીજું બધું પરદેશી વસાવી રહ્યા છે. તેઓ સ્વદેશીનું પાલન નથી કરતા. ભલે સ્વદેશી વસ્તુ મોંધી ને ઉતરતી હોય, તેને સુધારવાને પ્રયત્ન વ્રતધારી કરશે. કાયર થઈને સ્વદેશી ખરાબ છે તેથી પરદેશી વાપરવા નહિ મંડી જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકથી જ બની શકે તે પરદેશના શ્રેષને લીધે પિતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીને કદી દેષ કરશે જ નહિ. પૂર્ણ સ્વદેશીમાં કોઈને દેષ નથી. એ સાંકો ધર્મ નથી; એ પ્રેમમાંથી-અહિંસામાંથી ઉત્પન્ન થયેલ સુંદર ધર્મ છે.'
જે દયાધમને પિતાના જીવનમાં પ્રધાનપદ આપે છે, જેણે બહાચર્યનું પાલન કરીને પિતાની ઈદ્રિ પર કાબૂ મેળવ્યું છે, જેણે નથી પિતાના હાથ પગ મેલા કર્યા કે નથી પિતાના મનને મેલું કર્યું, જેણે અસ્તેય વ્રતને પાળ્યું છે, જેણે અનેક પ્રકરના લેચા ભેગા કરીને પરિગ્રહ નથી કર્યો તે જ કહી શકે કે મારા અંતરને આ અવાજ છે.”
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રબંદ્ર જીવન
તા. ૧-૧૦-૮૯
“અનેકાન્ત” વિશે
કાચામાં સાચી વરતુઓ પણ સાપેક્ષ અથવા બીજાના પ્રમાણમાં જ સાચી હોય છે. સંપૂર્ણ અને શુદ્ધ સત્ય તે કેવળ ઈશ્વરને વિષે જ હેઇ શકે. મારે સારુ મેં જે અવાજ સાંભળે તે મારી પિતાની હરતી કરતાં પણુ મને વધારે સાચો લાગ્યો છે.”
વ્યક્તિઓના ખાનગી જીવનની જાહેર પ્રવૃત્તિઓ પર અસર થતી નથી એમ મેં કદી પણ માન્યું નથી. આમ મારૂં ખાનગી જીવન અનીતિમય હોય અને હું અસરકારક પ્રજાસેવક બની શકે એમ હું માનતા નથી. જાહેર અને ખાનગી
ચરણ વચ્ચે મેળ ન હોવાને કારણે દુનિયામાં ઘણી ઓફતે પેદા થાય છે એમ હું માનું છું.'
“શુદ્ધ થવું એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું. રાગ ષાદિ રહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં પહોંચ્યું નથી. તેથી લોકોની સ્તુતિ મને ભોળવી શકતી નથી. એ સ્તુતિ ઘણી વેળા એ છે મનના વિકારોને જીતવા એ જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાં મને કઠિન લાગે છે.'
હિન્દુ ધર્મની પ્રધાન વસ્તુ નિરાળી જ છે: તે ગેરક્ષા. ગોરક્ષા એ મનુષ્યના અખા વિકાસક્રમમાં મને સૌથી અલૌકિક વસ્તુરૂપે ભોસી છે. ગાયને અર્થ હું માણસની નીચેની આખી મૂંગી દુનિયા એ કરું છું. ગાયને બહાને એ તત્ત્વ દ્વારા માણસને આખી ચેતન સૃષ્ટિ જોડે અમીયતાને અનુભવ કરાવવાને એમાં પ્રયત્ન છે. આ દેવભાવ ગાયને જ કેમ આપવામાં આવ્યું હશે એ પણ મને તે સ્પષ્ટ છે. ગાય જ હિન્દુસ્તાનમાં માણસને સાચો સાથી-સૌથી મોટો આધાર–છે...”
હા કીર્તિભાઈ માણેકલાલ તંત્રીશ્રી, પ્રબુદ્ધ જીવન
અપના ૧૬ જુલાઈ ૮૨ના અંકમાં ભગવાન મહાવીરની અનેકાંત-દષ્ટિ' ના મથાળા નીચે શ્રી ગુલાબ દેઢિયા અનુવાલિ છે. નિજામઉદ્દીનને લેખ વાંચી નીચેની બાબતો પર આપનું ધ્યાન ખેંચવાની રજા લઉં છું:
(૧) બીજા પેરાના અંતે લખ્યું છે: “મધ્યસ્વભાવ, સમતા અથવા સર્વધર્મસમભાવ અનેકાંતવાદ છે.
અનેકાંત કદાપી સર્વધર્મ પ્રતિ સમભાવ એટલે કે સરખાપણને ભાવ રાખવાનું કહેતા નથી. ભિન્ન ભિન્ન મત, પંથ, સંપ્રદાયાદિ પ્રતિ સહિષ્ણુતા રાખવી તે ઉપદેશ હોઈ શકે પરંતુ અનેકાંત દર્શન પર રચાયેલ ધમને એકાંતવાદ પર રચાયેલા ધર્મોની સમાન ગણ તેને મધ્યસ્વભાવ ન કહેવાય. ગોળ અને ખેળ, કાચ અને મણિમાં ભેદ ન જોવાની માફક અનેકાંત અને એકાંતવાદી ધર્મોમાં અભેદ જો અથત બેઉ પ્રતિ સમભાવ રાખવો તે સ્યાદવાદ નથી. અનેકાંત અને એકાંતને પ્રકાશ અને અધિકારની જેમ પરસ્પર અત્યંત વિરોધ છે. વિધિનિષેધો કે બાહ્ય આચારની કેટલીક સમાનતાને જોઈને સર્વધર્મો સરખા છે ય એકરૂપ છે તેમ સ્વાદુવાદી કદાપી કહેતું નથી. સવ* ધર્મોમાં આચારો કે વિધિનિષેધોની જેમ કેટલીક સમાનતા દેખાય છે તેમ અસમાનતાપણું પારવિનાની છે. એટલું જ નહિ, એકાંતવાદી અને અનેકાંતવાદી દશમાં છવાજીવાદિક તત્વવિષયક વિવેચને વચ્ચે પણ અંતર છે. આમ છે તે પછી સર્વધર્મ પ્રતિ સમભાવ અર્થાત સમાનતાને ભાવ કેમ ઘટે? સહાનુભૂતિ સહિષ્ણુતાને ભાવ રાખ તે બીજી વાત છે અને સમભાવ રાખો એટલે કે બધા જ ધર્મો બધી રીતે સમાન અને સરખા છે એ ભાવ રાખ તે જુદી વાત છે. સર્વધર્મોમાં ભેદ ન જે અને સર્વ ધર્મો સારા છે, એકસરખા છે તેને શ્રી જિનદર્શનમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ કર્યું છે. અનેકાંત સમ્યગુવાદ છે, મિથ્યાત્વવાદ નથી. સ્વાદુવાદી અનેકાંતદર્શનને સર્વધર્મ સમન્વયવાદ કે સર્વધર્મ તુલનાવાદ જુદો જ છે. તે સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે ઓળખી અસત્યને પરિવાર અને સત્યને સ્વીકાર કરવામાં રહે છે. અસત્યનો ખોટો પક્ષ ન કો અને સત્યને ખોટ જ ન કરે તે સાચી મધ્યસ્થતા છે. સત્ય અને અસત્યમાં કંઈ ભેદ જ ન માન અર્થાત બેઉ પ્રતિ સમભાવ રાખવો તે મધ્યસ્થતા નહિ પરંતુ મૂઢતા છે.
સમતા અને અનેકાંતવાદ એક નથી. સમતા અચારત છે. અનેકાંતવાદ વિચાર તત્ત્વ છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ મનને સમતોલ રાખવું તે સમતા છે.
(૨) ચોથા પિરામાં અનેકતનો શબ્દાર્થ કર્યો તે બરાબર છે, પરંતુ અનેકાંતના લક્ષ્યાથંમાં એક મૌલિક ભેદ છે તે ઘણા વિદ્વાનની દૃષ્ટિ બહાર રહી જાય છે. “વસ્તુ અનેક-ધમત્મક છે' તે માન્યતા માત્રથી જૈન દર્શન અનેકાંતવાદી નથી. સાંખ્યદર્શન પ્રકૃતિને સગુણ, રજોગુણ અને તમે ગુણ એ ત્રણેની
મારા પ્રયોગોમાં તે આધ્યાત્મિક એટલે નૈતિક ધર્મ એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ... વિજ્ઞાન શોર જેમ પિતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામને તે છેવટના ગણાવતે નથી, અથવા તો એ એના સાચાં જ પરિણામ છે એ વિષે પણ સાશંક નહીં તે તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગને વિષે દાવે છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકેએક ભાવને તપાસ્યા છે, તેનું પૃથક્કરણ કર્યું છે. પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ જ સૌને સારુ છેવટનાં જ છે, એ ખરાં છે અથવા એ જ ખરાં છે એ દાવો હું કોઈ દિવસ કરવા ઈચ્છતા નથી.”
અસ્પૃશ્યતાની ઉત્પત્તિ કઈ કળી શકે તેમ નથી. મેં અનુમાને જ કર્યો છે તે ખોટી હોય કે ખરાં, પણ અસ્પૃશ્યતા. અધમ છે એમ તે અધિળયે જોઈ શકે એમ છે. માત્ર ઘણું કાળને અભ્યાસ જેમ આપણને આત્મા ઓળખવા નથી દેતા તે જ રીતે ઘણું કાળને અભ્યાસ આપણને અસ્પૃશ્યતામાં રહેલે અધમ પણ જોવા નથી દેતા. કેઈને પણ પેટે ચલાવવા,
ખા રાખવા, ગામ બહાર કાઢવા, તે મરે કે જીવે તેની દરકાર ન રાખવી. તેને એંઠું ભોજન દેવું એ બધું ધમ હોય જ નહીં.'
Page #187
--------------------------------------------------------------------------
________________
"५४०५ो पधारी। जज यु५७ संघ
सल्यास पतु] .... 34, स२६१२ 4.1.05, प्रार्थना ART, Do6,70००० मिनी
Coin) १09ni 305 20 21 ते १२सा 21 स६ २० । सल्यास पk."- Studyerzel-nine n YA२२ १२41 neी. 30 41 401 सल्या मो६१Y जेतुं तथा १७ ३) ५८ २ , ५२ ॥ समय जE 140 211 "सल्यास तु."संघ nnn सल्यों तथा शुE 40नi आज जुन्तु तु.
पाय ५२२सना IIMini पाप 32020 ho ), ani Mया, स्वास्थय, पास, साहित्य, १२, २७, स्वाय हत्याहि विषयीन जाशतता यां hiy. 20मलात या 10000६६4, श्री सुरेश साG, RA साल 5276), RO नीताल) 118, मनुOS non), an. m२), है, બાલવ તથા છેક શૈ શ્રી નારાય ઈંસાઈ જેવી 431 मान-A\U01,
२३ात on Yqया 20 50५/पने जी सल्यान पार2 +२0 0
0 08-11-20m ખર્ચ વધવા લાગ્યો ઝટર્સ ખઘળ ન છપાળને મીડલવાને GE माल Yg६940 नी on010 441 34 स्थानिय पतनपवी. 10 जापाने संती494y hisal.
Sahyg ahr ५५ ५। २ Hai Gon HD योपानो ५१ यी सासुमा 'सुध940' ५(0) Ginnr युरोथ, परंतु (R) 741मला५शनी नियmany,
५ ५ पा) 22 24 तासापा मु017 1241G0 हा ५१ MA२॥ सं41 G4 ५२, सल्यो, GIRI-143) जान मोमलयाj सय २० १.
मा संगीन) करत जल्लावास ६२॥40 Mन निA602) जापना त्रिी
) 2 anuj31 +2 छ. सारी सना 18 छपाने कर छ.
.सरना। -नगर काराने पाछ मला ५५ Gi,११ भल्यासप mi Tem 05 ndyn सपने पौ२-2 420 14.
Page #188
--------------------------------------------------------------------------
________________
२]
२६। सल्यान सय पान पानi नाम मो360 जापान जारी६ ३२५ini नापी . माना भूयनी 40 4143120.
2015 Book Lovers' Meet orinoje 0221567 ५॥ अल वा विमा0 14. 4 410 १२ गोल) 25 23 साउनी समर जावा तसा ५२५ २वा आप सहनन ने जीGICAL Uni HIT रात शनां 3 ५२१२१ Gunj 3.5 जून पायली पुस्तक विध अविरा यकिने मन तथा 0-4 र लाय. जाने bi २५ यता ५० परतni Tih .
ता.. सुना 2017 0
२, जल्यासवर्तु.
-
RepepepRRRRRRRRRRRRRRRRRRRRRRSASARASHRESTRAR
KERCIASISAMPARASHISHETPSERTACRASATARPRISASARASASARASPARAGRAPRASATARA
= 2800180 गयी ===
01:30-4-(२ : Sac ५५ 20 ONEUOTE A4 तास-दर्शन
ZGIESS-Q १०१२01:40.८२ .44नलाया 41. CA...२
।। . शनिपार, (-१०-२ ६२07 स १ - पाय 4-308c विषय: "श्री १२वणु ५१ "
पराविषयको ५७०२२
२५) साप), ५. ५२मा ५(ज्या सा
3.५, स२६२ .१. 7
भ y , JU.30000४ Mitseksekasobasakseseksekrkesasaksebedeosdsdseksasdsekseksakseseksiksaksdsekasi
+40२, सल्यास तु
सल्यासपता 613 ho yam २६ दु-gani-mi maharma, ना : रा
Page #189
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૮૦
' ' .
. પ્રમુખ જીવન
સામ્યવસ્યારૂપ માને છે. વૈશેષિક દર્શન પણ પૃથ્વીમાં ગબ્ધ પ્રમુખ અનેક ગુણ માને છે. આ જ પ્રમાણે અન્ય દર્શનકારે પશુ પ્રત્યેક વસ્તુમાં અનેક ધર્મોને સદ્ભાવ વીકારે છે. આથી “વસ્તુને અનેક ધર્માત્મક માને તે અનેકતિવાદ” એમ કહીએ તે ઉપરોક્ત સર્વ દર્શને અનેકાંતવાદી ઠરે, પરંતુ તે સર્વ એકાંતવાદી જ છે. પરંતુ અનેકાંતમાં “અનેકને અર્થ એકથી અધિક અને “અંતરને અર્થ “ધમ” થાય છે. તેથી અનેકાન્તને અર્થ અનેક ધર્મમક વસ્તુ છે. પરંતુ અત્રે ધમથી પરસ્પર પ્રતિપક્ષી બે ધર્મયુગલ લેવાના છે. જેમકે અસ્તિત્વ-નાસ્તિત્વ-નિયત-અનિત્યત્વ, એક-અનેક ઇત્યાદિ પ્રતિપક્ષી ધમે છે, પરંતુ તે સર્વ એક જ વસ્તુમાં વિવક્ષાએ પ્રાપ્ત થાય છે. એક જ પદાર્થમાં નવ ભેદે (વિવક્ષાબે) પરસ્પર વિરોધી ધર્મોનો સદૂભાવ માત્ર જૈનદર્શન જ માને છે. તેથી માત્ર જેન દવને જ અનેકાંતવાદી છે. અન્ય દશને એકાંતવાદી છે, કારણકે કાઈ માત્ર નિત્યવાદી છે, તે કાઈ માત્ર અનિત્યવાદી છે. વળી કોઈ એક અર્થાત અતવાદી છે, તે કઈક “અનેક યાને
તવાદી છે. આ રીતે પરસ્પર વિપક્ષી ધર્મો એક જ પદાર્થમાં ન સ્વીકારનાર સર્વ દશ"ને એકાંતવાદી છે.
(૩) આ લેખમાં અનેકાંત સિદ્ધાંતના અમુક દષ્ટા આપ્યાં છે તે અનેકાંત તત્ત્વનું યથાર્થ પ્રતિપાદન નથી કરતા. એક જ વ્યકિતમાં પિતાપણું, પુત્રપણું. પતિપણું, કાકા પણું અને દાદાપણું રહે છે તે અનેકાન્ત સિદ્ધાંતને અત્યંત સ્થલ દાખલ છે. જે જે ધપિતૃતાદિ એક જ વ્યક્તિમાં ઘટાવ્યા છે તે સર્વ ભિન્ન ભિન્ન વ્યકિતની અપેક્ષાએ ઘટે છે અને જણાવેલ સર્વ ધર્મો વિપક્ષી ધર્મોના યુગલરૂપ નથી. એવી જ રીતે અગ્નિમાં બાળવાની તેમજ ગરમી આપવાની શક્તિ છે તે પણ અનેકાંતને અત્યંત સ્થલ દાખલ છે. એક વસ્તુમાં વિપક્ષી યાને કે વિરોધી ધર્મે કોઈ એક જ વક્તાની ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ઘટે છે તે અનેકાંતવાનું હાર્દ છે.
જેમકે “આત્મા અમર છે અને “નામ તેને નાશ છે.” આ બેઉ લોકપ્રચલિત કહેવત અનેકાંતનું આબાદ પ્રતિબિંબ પાડે છે. પ્રથમ દષ્ટાંતમાં આત્માને નિત્ય કહ્યો જયારે બીજા દૃષ્ટાંતમાં નામ માત્ર નાશવંત હોઈ આત્મા પણ કઈ વસ્તુનું નામ હોવાથી તે પણ નાશવંત યાને કે અનિત્ય કર્યું. આ બે વિરોધી જણાતી કહેવતોમાં આપણને કંઈ જ અજુગતું નથી લાગતું તે જ દર્શાવે છે કે આપણે વ્યવહાર પણ કેટલો બધે અનેકાંતમય છે. બીજો દાખલો લઈએ.
“પાંચે આંગળી સરખી નથી” અને કોઈ પણ અગિળી કાપે લેહી તે લાલ જ નીકળશે આ બેઉ કહેવત પણ આંગળીઓમાં સદૃશતા એટલે કે સરખાપણું તેમ જ વિસદશતા એટલે કે અસરખાપણું એમ બે વિરોધી ધર્મોને આરોપ કરે છે, છતાં પણ બેઉને વ્યવહારમાં યથાર્થપણે ઉપયોગ જોવામાં આવે છે. પાંચે આંગળીઓ સરખી નથી” તે આંગળીઓમાં વિસદશતાનું પ્રતિપાદન કરે છે અને બધી જ આંગળીમાંથી લોહી એકસરખું લાલ જ નીકળે છે તે કહેવત બધી જ આંગળીઓની સશતાનું વર્ણન કરે છે. આમ આંગળીઓમાં વિસશતા તેમજ સદશતા એમ બે વિરોધીધર્મોને સદૂભાવ એક જ પદાર્થમાં વ્યવહારમાં પણુ આપણે સ્વીકારીએ છીએ.
આ તે અનેકાંતને વ્યાવહારિક દષ્ટાંત થકી દર્શાવવા પૂરતું
જ છે. અનેકાંતનું તાવિક સ્વરૂપ પાંચ અસ્તિકાયના સ્વરૂપના વિજ્ઞાનના અભ્યાસ વિના સમજવું અઘરું છે.
અનેકાંતમય બુદ્ધિથી વસ્તુ સ્વરૂપ તે યથાર્થ નિર્ણય થાય છે. સ્યાદ્વાદથી વસ્તુસ્વરૂપનું યથાર્થ વિધાન કરાય છે. એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી જણીતા ધર્મોને નયવાદથી ઘટાવી રાકાય છે અને અસ્તિ-નાસ્તિ, નિત્ય અનિત્ય ભેદભેદ આદિ ધર્મોની સાતે ભંગથી (સપ્તભંગીથી) વસ્તુનું સર્વાગી દર્શન થઈ શકે છે.
બીજું, કોઇની અપેક્ષાએ વસ્તુ ઉપર છે અને અન્ય કાઈની અપેક્ષાએ વસ્તુ નીચે છે તે પણ અનેકાંતનું સાચું દૃષ્ટાંત નથી. વસ્તુમાં નાના-મોટાપણું, ઉપર-નીચે, આગળપાછળ ઈત્યાદિ પરસ્પર સાપેક્ષ ધમેને એકાંતદશાને પણ વીકારે છે. તેથી આ પણ અનેકાંતનું દષ્ટાંત નથી.
અનેકાંતને ઉદ્દભવ માત્ર ઉદારતાની ભાવનામાંથી નથી ઉત્પન્ન થયે. અર્થાત્ અનેકાંત એટલે માત્ર ઉદ્યરતા એ પણ બરાબર નથી, હા, અનેકાંતદૃષ્ટિ ઉદારતાની પિોષાક બને છે. અનેકાન્ત સિદ્ધાંતના મૂળમાં વસ્તુનું ત સ્વરૂપ છે. એક દષ્ટિથી તે નિત્ય છે અને બીજી દષ્ટિથી તે પરિણામી કહેતાં અનિત્ય છે. આમ, વસ્તુમાં પરસ્પરવિધી ધર્મોનું દર્શન એ અનેકાન્તનું હાર્દ છે. હવે યુદ્ધ અવકાશમાં પણ લડાશે !
-વિજ્યગુપ્ત મૌર્ય યુદ્ધના સાધનો અને શસ્ત્રો હવે અવકાશમાં પહોંચી ગયા છે અથવા ગોઠવાઈ ગયા છે. માણસની પ્રગતિ” તે જુએ. એક જમાનામાં (પત્થર યુગમાં) તેની પાસે લડવા માટે. કેંસાપાટુ અને પથ્થર તથા ડાળી સિવાય બીજા કોઈ શસ્ત્ર કે અસ્ત્ર ન હતાં. એક જમાનામાં તે માત્ર ધરતી પર લડી જાણે હતે. પછી નૌકાઓમાં બેસીને પાણી પર લડતાં શીખે. હજારો વર્ષો પછી આ સદીના આરંભમાં તે લડવા માટે આકાશમાં ગયો અને સબમરીન બનાવીને લડવા માટે દરિયાના પેટાળમાં ગયો. હવે તે લડવા માટે અવકાશમાં જઈ રહેલ છે.
અમેરિકાએ ફરીથી અને ફરીથી વાપરી શકાય તેવું ટૂંકી પાંખોવાળા વિમાન જેવું સ્પેસ શટલ પહેલી વખત અવકાશમાં ચડાવ્યું ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીની આ હરણફાળ માટે તેને વધાવી લેવામાં આવ્યું. પરંતુ રશિયાએ ચેતવણી આપી કે યુદ્ધને અવકાશમાં લઈ જવાની દિશામાં આ હરણફાળ છે. અમેરિકાએ પણ કબૂલ કર્યું કે સ્પેસ શટલની પ્રવૃત્તિને કેટલેક ભાગ લશ્કરી પ્રયોગો માટે વપરાશે. - પેઈસ શટલના ચાર પ્રગો પૈકી ચોથા પ્રયોગની સફળતને આવકારતાં પ્રમુખ રેશને અમેરિકાના આ પુરૂષાર્થને ભવ્ય શબ્દોમાં બિરદાવ્યો. પરંતુ આ ચોથું ઉડ્ડયન યુધ્ધને અવકાશમાં લઈ જવા માટે હતું, અને રંગને “સંરક્ષણ પ્રક્રિયા’ અવકાશ સુધી વિસ્તારવા અમેરિકાના સંરક્ષણખાતાને સૂચના આપી. .
સંરક્ષણ પ્રક્રિયા જેવા નિર્દોષ શબ્દોમાં ઘણી બિહામણ બાબતો છૂપાએલી છે. તે ખાનગી રાખવામાં આવેલ છે છતાં એ જાણીતી વાત છે કે અમેરિકા અવકાશમાં રશિયાના લશ્કરી ઉપગ્રહોને નાશ કેમ કરે તેના પ્રયોગ કરી રહેલ છે. અવકાશ એક એવું ક્ષેત્ર હતું કે જયાં શત્ર-સ્પર્ધા નહોતી,
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૧૦
* ., પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૧.
પહેચી. અત્યાર સુધી ત્યાં બન્ને પક્ષોના અમાનવ જાસૂસી ઉપગ્રહો જ હતા. આવી રહેલા આક્રમણની તક્ષણ ચેતવણી આપે એવી જોગવાઈ અવકાશમાં બન્ને પક્ષોએ કરી છે. અમેરિકા હવે પિતાની જોગવાઈને વધુ સંગીન બનાવી રહેલ છે. ; પેઈસ શટલ કોલંબીઆ’માં એક અતિ લાંબે યાંત્રિક હાથ છે તેના વડે કલંબી લશ્કરી ઉપગ્રહ સહિત કેટલાક ઉપગ્રહો અવકાશમાં તરતાં કરશે. રેગને અવકાશમાં વધુ કાયમી હાજરીની હિમાયત કરી છે. આ ઉલ્લેખ અવકાશમાં લશ્કરી હાજરી વિષે છે. સંયુકત રાષ્ટ્ર સંસ્થાએ અવકાશને યુદ્ધના સાધનથી અને યુદ્ધની પ્રવૃત્તિથી મુક્ત રાખવા ઠરાવો કર્યા છે પણ એમ તો તેણે હિંદી મહાસાગરને પણ શાંતિને વિસ્તાર બતાવવાને ઠરાવ કર્યો છે તેને પણ ઠોકર મારવામાં આવી છે.
બેમાંથી કોઈ પણ અવકાશમાં પાછળ રહી જવા નથી માગતા. રશિયાએ પણ લેસર કિરણે છોડવા ઉગ્ર બનાવ્યાં છે, જે અમેરિકાના ઉપગ્રહોને ફેંકી દઈ શકે.
બને દેશે નવા નવા ઉપગ્રહો ચડાવ્યા કરે છે. કેટલાંક ઉપગ્રહોની જાહેરાત કરવામાં નથી આવતી, કારણ કે તે ખાનગી લશ્કરી હેતુથી ચડાવવામાં આવે છે. પરંતુ ઉપગ્રહ ચડે તે હકીકત સામા પક્ષથી ખાનગી નથી રહેતી. બન્ને પક્ષોએ અત્યારસુધીમાં હજારે ઉપગ્રહો ચડાવ્યા છે. રશિયાએ કોસ્મોસના નિર્દોષ નામે ચડાવેલા ઉપગ્રહોની સંખ્યા ૧૩૫૦ જેટલી થઈ છે, પરંતુ આ બધા કારમેસ નિર્દોષ એટલે બિનલશ્કરી નથી. ઘણું જાસૂસી ઉપગ્રહે છે. ગયા એપ્રિલની બીજી તારીખે આર્જેન્ટિનાએ બ્રિટનના ફોકલેન્ડ ટાપુ ઉપર ચડાઈ કરી તે ચડાઇની તૈયારીઓ અમેરિકા અને રશિયાના અમાનવ જાસૂસી ઉપગ્રહએ જોઈ જ હશે. બે દિવસ અગાઉ રશિયાએ નંબર ૧૩૪૫ અને નંબર ૧૩૪; નામના બે વધુ જાસૂસી ઉપગ્રહો ચડાવ્યા હતા. તે પછી બીજા છ ચડાવ્યા અને એવી રીતે ચડાવ્યા કે તેઓ દક્ષિણ આટલાંટિક પરથી પસાર થાય અને આર્જેન્ટિના ફેકલેન્ડ અને બ્રિટિશ કાલાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી શકે. બે ઉપગ્રહોને બ્રિટન આજેન્ટિના વગેરેના સંદેશા અતિરી લેવા માટે ચડાવવામાં આવ્યા હતા. બે ઉપગ્રહે રડારથી સજજ હતા. કેટલાંક ઉપગ્રહ દક્ષિણ એટલાંટિક પર થતી પ્રવૃત્તિના ફેટાગાક લઈને જ્યારે તેઓ રશિયા પરથી પસાર થાય ત્યારે ત્યાં નિશ્ચિત સ્થળે ફેટોગ્રાફ ઉતારી દે એવી સગવડ હતી.
ફેટોગ્રાફ, વિમાની છત્રી વડે ઉતારવામાં આવતા હતા. રશિયન અને અમેરિકન ઉપગ્રહ વચ્ચે એક તફાવત એ છે કે અમેરિકન ઉપગ્રહનું આયુષ્ય મહિના કે વર્ષોનું હોય છે અને તેઓ જાસૂસી ઉપરાંત બીજા કામ પણ કરે છે, ત્યારે રશિયન ઉપગ્રહનું આયુષ્ય ટૂંકું હોય છે. અમેરિકાએ દક્ષિણ અટલાંટિક ઉપર ઘૂમી રહેલ બે પ્રકારના ઉપગ્રહો ફરતા રાખ્યા છે. તેથી ફેકલેન્ડમાં શું થવાનું હતું અને શું થયું તે બધાની અમેરિકાને જાણ હતી. આજેન્ટિનાએ અમેરિકા ઉપર આરોપ મુકયો છે કે આજેન્ટિનાની કુંઝર જે તેણે અમેરિકા પાસેથી *ખરીદી હતી તે કયાં છે તેની જાણ અમેરિકાએ બ્રિટનને કરી હતી, તેથી બ્રિટને તેનો લાભ લઈને આ ઝરને ફૂંકી દીધી અને સેંકડે નાવિની જાનહાનિ થઈ. અમેરિકા આ આરેપનો
રશિયન જાસૂસી ઉપગ્રહની આવરદા ટૂંકી હોવાનું કારણ એ છે કે તેઓ વધુ સારા ફેટોગ્રાફ લઈ શકે તે માટે નીચી સપાટીએ ઉડતા હોવાથી તેઓ વાતાવરણુના ઉપલા ભાગ સાથે ઘસાઈને વહેલા નાશ પામે છે. અમેરિકાએ દક્ષિણ આટલાંટિક પર ચાંપતી નજર રાખવા માટે ૧૭૦ થી ૧૦૦ માઈલ સુધીની ઊંચાઈએ ઉપગ્રહ ફરતા રાખ્યા છે. તેઓ ત્યાંથી જે જુએ તેના ચિત્રો મેકલે છે અને સાંકેતિક ભાષામાં હકીક્ત મળે છે.
બ્રિટને આજેન્ટિનાની દુઝર ફેંકી દીધી તેમાં અમેરિકાએ બ્રિટનને દોરવણી નહોતી આપી એમ માનવું મુશ્કેલ છે. કારણ કે અમેરિકન જાસૂસી ઉપગ્રહ જે માહિતી અને ચિત્રો આપે છે તે બ્રિટનને પણ આપવામાં આવે છે એ વાત તે અમેરિકન અખબારો પણું સ્વીકારે છે. તે પછી ક્રુઝર “જનરલ બેલગ્રાડ' કયાં હતી તે બ્રિટનથી ખાનગી રાખવા અમેરિકાને કેઈ કારણ ન હતું.
અવકાશમાં બન્ને પક્ષના કેવા શસ્ત્રો ગોઠવાઈ ગયા છે તે કહેવું મુશ્કેલ છે. લેસર કિરણોથી સજજ હોય એવા ઉપગ્રહો વડે સામાપક્ષના જાસૂસી ઉપગ્રહોને નાશ કરી નાંખવો એ બહુ ગંભીર બાબત છે, કારણકે જાસૂસી ઉપગ્રહો નાશ પામ્યા પછી સામે પક્ષ અણુશસ્ત્રો વડે સર્વાગી આક્રમણ કરનાર હોય તો જાસૂસી ઉપગ્રહ ગુમાવી બેસનારને તેની જાણ ન થાય. જોઈશ શટલ કોલંબીઓના ચેથા ઉડ્ડયન દરમિયાન તે રશિયાના તજી દેવાયેલા અને પૃથ્વીની આસપાસ ભ્રમણ કક્ષામાં ફરતાં રોકેટથી !ાક કીલોમીટર દૂરથી જ કલબીબ” નીકળ્યું હતું તે કંઈ અકસ્માત નહિ હોય. દુશ્મનના ઉપગ્રહ પાસે તેને કી દેવા માટે તેની નજીક જવાને તે સફળ પ્રયોગ હશે.
જેમ ભ્રમણકક્ષામાં ઉપગ્રહો અને અવકાશયાને ફરે છે અને તેમને પૃથ્વી ઉપર ધારેલી જગ્યાએ ઉતારી શકાય છે તેમ પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષામાં અણુશસ્ત્રોને પણ ફરતા જોઈ શાકાય અને યુદ્ધના સમયે ધારેલી જગ્યાએ દુશ્મન ઉપર ઝીંકી શકાય. ભવિષ્યનું યુદ્ધ અવકાશમાં પણ ફેલાશે તે ભય હસીકાઢવા જેવો નથી.
સંધના દાતાઓને નમ્ર વિજ્ઞપ્તિ
સંઘની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ માટે દર વર્ષે પયુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘને ભેટે મળે છે. તેમાં આગલા વર્ષે જેમણે ભેટે મોકલી છે, તેમાંથી ઘણું સભ્યએ આ વર્ષે ભેટની રકમ લખાવી નથી. યાદી જોતાં આ વાત ધ્યાન પર આવી છે.
જેમણે પિતાને ફાળે નોંધાવ્યો ન હોય તેમને વિનંતિ કરવામાં આવે છે કે પિતાની
ગ્ય રકમ સત્વર કાર્યાલય પર મોકલી તેમને પ્રેમળ સહકાર આપે.
- ચીમનલાલ જે. શાહ
. કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #191
--------------------------------------------------------------------------
________________
. પ્રબુદ્ધ જીવન
તા ૧૯-૮૨
ઈતિહાસ વિશે....
તંત્રીશ્રી, પ્રબુદ્ધ જીવન’
પ્ર. . (૧૬-૮-૮૨)માં યશવંત દોશીને ઈતિહાસ ઉપર લેખ ખૂબ ગમ્યો.
સમાજની દરેક વ્યક્તિમાં તેનાં માબાપ, જાતિ અને સમાજના ઇતિહાસ મુજબ સારાનરસા ગુણો-Characteristics અને behavioural patterns આવે છે. વ્યક્તિના ઈતિહાસમાં સમાજને ઈતિહાસ અંતર્ગત-inherently રહેલો જ છે. વ્યકિત પિતાના આગવા ગુણો– individual traits વડે તેમને modify કરી પિતાને ઇતિહાસ સજે છે અને એમ ઘણી વ્યકિતઓથી સમાજ નો ઇતિહાસ સજાય છે. વ્યક્તિ સમાજનું એક ઘટક હોવાથી બંને વચ્ચે સતત interaction રહે છે અને ઓછીવત્તા અંશે એકબીજાથી પ્રભાવિત થાય છે. ઘણીવાર વ્યકિતગત ઇતિહાસ મુખ્ય બનાવને વળાંક આપવામાં અગત્યનો ભાગ ભજવે છે. દા. ત. નેસન અને નેપોલિયન વચ્ચેનું યુદ્ધ તે ઈટનના કીડાંગણમાં જ છતાયેલું કહેવાય છે.
આથી સમાજના ઇનિહાસને વધુ મહત્વને કહે એ કરતાં બંને ઇતિહામે એકબીજાથી મહાન છે એમ કહેવું વધુ ઉચિત લાગે છે. વ્યકિતગત ઇતિહાસ સૂક્ષ્મ (microscopic) અથવા intensive અને specific દુષ્ટિ આપે છે. સમાજનો કે રાષ્ટ્રને ઈતિહાસ એવી ઘણી બધી દષ્ટિઓનો વિશાળ (extensive) લક પર સમન્વય કરી cohesion આપવાનું કામ કરે છે. આ રીતે ઈતિહાસ સર્વભેદી અને સર્વવ્યાપી છે.
સૈકાઓથી દુનિયાને ખૂણે ખૂણે વહેંચાયેલા યહુદીઓએ પિતાનાં ધર્મ, ભાષા. સંસ્કાર અને રીત-રિવાજો સાચવવા ભવ્ય પુરૂષાર્થ કર્યો. બે હજાર વર્ષ પૂર્વે ગુમાવેલી પિતાની ભૂમિ પર હક માગે. સ. ૧૯૪૮ માં state of Israel જાહેર કર્યું. એને સાચવવા ચારે બાજુ પથરાયેલા આરબ રાજ્યો સાથે વિજળી યુદ્ધ કર્યા, એટલું જ નહિ, જુદા જુદા ethnic backgroundમાંથી આવતા યહુદીઓએ હિબ્રુને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી અને ખભેખભા મિલાવી આરબોને સામનો કર્યો. સૈકાઓથી પથરાળ અને વંદયા જમીનમાં Settlements સ્થાપી, કાળી મજુરી કરી હરિયાળી ભૂમિ બનાવી (વધુ માહિતિ માટે 0 Jerusalem” અને “Exodus” નામનાં best seller પુરત કે ઉલ્લેખનીય છે.) આપણું દેશમાં ઈઝરાયલ કરતાં વધુ વિવિધતા અને વધુ લેકે છે. આપણી મુશ્કેલીઓ વધુ મહાન છે, છતાં તેમના ભૂત અને વર્તમાન કાળમાંથી ઘણું શીખી શકીએ. - વર્તમાન ઇતિહાસ સજતા Policy makers વિવિધ દેશોના ભવિષ્યના વર્તારા ( extrapolations ) બનાવે છે. કોઈપણ દેશના અવતાં દસ, પચીસ કે પચાસ વર્ષના આર્થિક, લશ્કરી, સામાજિક, રાજકીય વગેરે વતરા તેને ભવિષ્યને Speculative ઇતિહાસ જ છે, જે પ્રાયે ખરો હેય છે તે હકીકતે ઉપર રચાયેલું હોય. આ દષ્ટિએ જોત વર્તમાન ઇતિહાસ ભૂત અને ભવિષ્યના ઈતિહાસને આધારે રચાય છે એ વિચિત્ર લાક્ષણિકતા પ્રાયે ખરી લાગે છે. ઈતિહાસની આ ઉપયોગિતા છે. . .
મારા ઘવજી અને ઇતિહાસકાર સ્વ. પ્ર. કે. હિંદ કામદારના પુસ્તક “રવાધ્યાય” ભાગ ૧ (૧૯૩૯) માં શ્રી રામનારાયણ વિ. પાઠકે લખેલા ઉદઘાતમાંથી નીચેનાં વા ઉતારું છું:
ખરા ઇતિહાસકારને તેમને આદર્શ ઘણે ઊંચો છે. તેઓ કહે છે: “ઈતિહાસકાર પુરાણવિદ્દ નથી. તે ચારણભાટ નથી. તે પ્રજાઓને અને રાજવંશને ખુશામતખોર અખબાર નવ્વીસ નથી. ઇતિહાસકાર સંસ્કૃતિને સળંગ ખ્યાલ આપતિ અભ્યાસી છે. તે સંસ્કૃતિનાં વિવિધ મૂળાને સંગ્રથિત કરી તેને એક વાટિકા તરીકે ઓળખાવનાર મહાપુરુષ છે. તે વર્તમાન સંસ્કૃતિનું સમર્થન કરનાર મુખ્ય પુરુષ છે. તે ત્રણેય કાળાને સમગ્રતા અપનાર સમર્થ દૃષ્ટા છે. તેથી તે માનવબળને પ્રેરક છે. તે યુગનો સર્જક છે. એટલે અંશે તે સાહિત્યના જ્યોતિને અખંડ રાખનાર સંસ્કૃતિના મંદિરને પૂજારી છે. ઈતિહાસકાર શા માટે દષ્ટા કહેવાય છે, શા માટે સાહિત્યકાર કહેવાય છે તે ઉપરથી ફુટ થશે.
સ્વાયો’ પુસ્તક વાંચી તથા ઉપરના અવતરણ પર વધુ વિચાર કર્યા બાદ મને, “સમૂળી ક્રાન્તિ’ માં વ્યક્ત કરેલ મત વધુ અત્યન્તિક લાગે છે. શ્રી મશરૂવાળી જેવા વિવેકબુદ્ધિયુકત, સત્યશોધક અને પ્રામાણિક ચિંતકે આ માટે કયા કારણે રજૂ કર્યા છે એ જણવવાની મુ. દોશીસાહેબને વિનંતી છે.
- સંજય કામદાર કમિત્ર: નવી સંસ્થાને ઉદ્દભવ
E સંકલન : શાન્તિલાલ ટી. શેઠ - મુંબના થોડાં વિચારક નાગરિકના મનમાં એવી સ્કૂરણ થઈ કે સમગ્ર પ્રજાના જીવનને લુણો લાગ્યો છે–ચારે બાજુ અંધકાર વ્યાપી રહ્યો હોય એવું જીવન આજને નાગરિક જીવી રહ્યો છે. લાચાર પ્રેક્ષક બનીને આ જોઈ રહેવું તે જાગૃત નાગરિક માટે શરમરૂપ ગણાય. એક જમાનામાં શિષ્ટ બને સ્વાધીનતા માટે લડવું પડયું હતું, તે જ પડકાર આજે સમાજના શિષ્ટ બળોને-જીવનનાં મૂલ્યો માટે આપવાનું છે. તેના માટે લોકમિત્ર' નામની સંસ્થા સ્થાપવાની પ્રક્રિયાના અનુસંધાનમાં તા. ૧૮-૯-૮૨ ના રોજ કેબ્રિઝ પર આવેલ બ્લવાટસ્કી લેજ'માં “જાગૃત નાગરિક' એ વિષય ઉપર એક જાહેર સભા રાખવામાં આવી હતી અને તેના મુખ્ય મહેમાન–વકતા હતા, આદરણીય શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ. - પ્રાર્થના બાદ શ્રી સુબોધભાઈ શાહે સૌને આવકાર આપ્યો હતું. કાર્યની ભૂમિકા સમજાવતાં તેમણે કહ્યું કે અત્યારે તે આપણે કોડિયું પ્રગટાવીને નાના વિસ્તારને અંધકાર દૂર કરી શકીશું તે પણ સંતોષ થશે. . આ સંસ્થા સ્થાપવાને જેમને પ્રથમ વિચાર આવ્યો અને જેના તેઓ પ્રણેતા છે તે ડો. અમૂલ શાહે કહ્યું કે આપણે સૌ વિચારકે છીએ. ઘણું બધું સમાજમાં અજુગતું બનતું હોય છે, પરંતુ એક વ્યકિત, વિચાર સિવાય બીજું કાંઈ કરી શકતી નથી. તેનું પરિણામ લાવવા માટે આવા સંગઠનની જરૂર છે. અને છૂટીછવાઈ વ્યક્તિઓને વિરોધ ઝીલાતા નથી. આવું સંગઠન ઊભું કરીને આપણે તેને ભાવ વધારી
Page #192
--------------------------------------------------------------------------
________________
' ,
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૨
શકીએ તે ઘણું સારાં કામે આપણે કરી શકીએ. આજે દરેક ક્ષેત્રે પરિસ્થિતિ ખરાબ છે. હર પળે આપણને અચકે લાગતું હોય છે.
આ કારણે, જ્ઞાતિ, ભાષા, ધમં બધાથી પર એવું સંગઠન કરવાનો વિચાર ઉદભવ્યો. સભ્યો માટે વાર્ષિક લવાજમ રૂ. ૨૫ રાખેલ છે, જેથી થોડી આર્થોિક સગવડ રહે. પરંતુ લેક ફકત પૈસા આપીને સભ્ય બને તે પૂરતું નથી, દરેક સભ્ય સમય આપવાની પણ તૈયારી દાખવવી જોઇશે. જેમ જૈન વ્યકિતઓ જેના આચાર પામે છે, તેમ-જાગૃત નાગરિક એટલો સંકલ્પ કરે નિર્ણય કરે, કે અટિલા કામો તો નહિ જ કરું, જેવાં કે, કચેરી, કાળાબજાર, અધર્મ-વિગેરે. આવું કંઈક થઈ શકે તો માણસ, માણસ તરીકે જીવી શકે.
શ્રી ચીમનલાલ જે. શાહઃ લોકમિત્ર, એક નમ્ર પ્રયાસપ્રવાસ પગલું છે. હું તાજેતરમાં અમેરિકા જઈ આવ્યા. ત્યાં લે કેની જાગૃતિ અદ્દભૂત છે. અન્યાય સામે સંગઠિત થઈને ચોકકસ પ્રકારનો શાન્ત પ્રતીકાર થાય અને તેનું પરિણામ અવશ્ય આવે જ છે. કમિત્ર થવા માટે, તેના સભ્ય પોતે ભોગ આપવા તત્પર રહેવું પડશે. ટૂંકામાં, આપણે કઈને નવું નહિ, એટલે નિર્ણય કરીએ તે પણ લોકોની મોટી સેવા થશે.
શ્રી ચીમનભાઈ પટેલ : માણસ એકલે ફરિયાદ કરવા જશે તે કોઈ સાંભળવાનું નથી. એટલે જ આવી સંસ્થાની જરૂર છે. આમાં કોઈને પ્રસિદ્ધિ કે પૈસા જોઈતા નથી. આપણે માનવ ધર્મ સમજવાનું છે. હું તો માનું છું કે ધર્મો વધ્યા તેમાં માણસ બગડે. આ સંસ્થામાં યુવાન વર્ગો ખાસ જોડાવું જોઈએ.
શ્રી વિપિન પરીખઃ આજે સવાર સોહામણી નથી રહી, કડવી બની ગઈ છે. સવાર તે ખુશનુમા હોવી જોઈએ. આમ જીવન ચાલતું લાગે, પણ ખરેખર જીવન ચાલતું નથી. આજે, પ્રજાની ઉઘાડે છોગે લૂંટ ચાલી રહી છે. આ ભારે કરુણાજનક છે. આગળના નેતાઓ મેટા મહારથીઓ હતા. એવા નેતાના આજે દર્શન થતા નથી; એટલું જ નહિ, પરંતુ સાચા માણસો પણ કયાંય દેખાતા નથી. સમય એવો આવી રહ્યો છે કે આપણે આપણું ઘરમાં પણ સલામત રહેવાના નથી. આવી વિષમ પરિસ્થિતિ હોવા છતાં બધા જ કિનારા પર બેસીને જોયા કરે છે. સંગઠનની આજે તાતી જરૂર છે. એક હજાર સાચા નાગરિકે સંગઠિત થઈને અવાજ કરે તે તેમને અવાજ કેઇને પણ સાંભળવા પડે જ. આપણી પાસે ગાંધીજીને દાખલો છે. તેમના જેવા સાચા માણસ સામે કઈ ખાટું કામ કરી શકતું નહોતું.
ત્યારબાદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે દીપ પ્રગટાવ્યું ડો. અમુલ શાહે તેમને ચંદનહાર પહેરાવ્યા. તેમણે કહ્યું કે તમારા ' પરિપત્રમાં જે ઉદ્દેશ પ્રગટ કર્યા છે તેને અલ્પાંશે પણ અમલ થાય તો ઘણી સફળતા મળી રહે. આજની પરિસ્થિતિ એવી છે કે, વિચારકેને દુઃખ થાય. મારગ મળે નહિ, નિરાશા પણ સાંપડે. આ દુઃખને સહન કરવાને નકારાત્મક વિચાર પરંપરાથી ચાલ્યા "અવે છે. કમને ભગવવાની પણ તેમાં વાત હોય છે.
ગાંધીજીએ કહ્યું કે “અન્યાય મૂંગે મેઢે સહન ન કરાય, તેને પ્રતીકાર થવો જ જોઈએ.’ તેમણે અહિંસક પ્રતીકારને નવે માર્ગ બતાવ્યું.
આજે જે કાઈ મેટામાં મોટી કટોકટી હોય છે. તે . નેતૃત્વની છે.
તમે ભેગા મળીને આ વિચાર કર્યો તે જાણે છે. પરંતુ અપણે કેટલાં અસરકારક બની શકીએ છીએ તેના પર મેટ આધાર છે. '
આજની પરિસ્થતિમાં ગાંધીજીનું નામ લેવું તે તેમને અન્યાય કરવા જેવું છે. આજે તેમને ભૂલી જઈએ તે જ સારું છે–તેમને અન્યાય તે ન થાય!
તમારા આ આયોજનના પ્રાણુ છે . અમલ શાહ. તેમની શક્તિ પ્રમાણે તેઓ કામ કરશે. આવા સાદા કામમાં જોડાનારની સંખ્યા મોટે ભાગે વધારે હોય છે, પરંતુ કામ કરનારા કાર્યકરો બહુ જ ઓછો મળતા હોય છે.
વિચાર કરતા ખિન્નતા અનુભવાય છે કે આજે જાગૃત નાગરિક ક્યાં છે? આજે તે પાયામાંથી વિચાર કરવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.
વર્તમાનપત્રો કે પ્રેસને પણ સૌને વાર્થ છે. એ કારણે સાચી વાત લખી શકાતી નથી.
આવી વિષમતા હોવા છતાં આપણે પ્રગતિ પણ ઘણી કરી છે. પરંતુ આજને મહા પ્રશ્ન કેઈ હોય તે તે પિયુલેશનને લગતી છે.
આજનો સમાજ જ એ છે કે માણસ ધારે તે પણ નીતિમય જીવન જીવી શકે તેમ નથી. એટલે માણસ સાધુ થઈ જાય એવી આપણું કેઈ અપેક્ષા નથી, પરંતુ અમુક મર્યાદા બાંધીને જીવે તે પણ ઘણું છે.
તમારી આ સંસ્થા ફૂલે ફાલે અને પ્રગતિ કરે એવી મારી અંતરની શુભેચ્છા છે.
અંતમાં શ્રી વિપિન પરીખે આભારવિધિ કરી હતી.
સપક માટેનું સ્થળ : ડે. અમુલ શાહ, દાર-ઉલ-મૂક, પડિતા રમાબાઈ રેડ, મુંબઈ-૦૦ ૦૦૭. ફોન : ૦૨૮૦૭૩.
સાભાર સ્વીકાર (૧) સુધા? ના, મારે સુધીર! અને બીજી વાર્તાઓ : લે. યગ્નેશ હ. શુકલ. પ્ર. એન. એમ. ત્રિપાઠી મું. ૨ કિ. રૂા. ૧૧–૫૦.
(૨) પૂણતા, મગ્નતા સ્થિરતા-શ્લેક રચયિતા પ. પૂ. મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ ગુજરાતી વિવેચક પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ પ્ર. નવજીવન ગ્રંથમાળા, ગારીઆધાર પાલીતાણું સૌરાષ્ટ્ર કિ દરેક પુસ્તિકાના ૩૦ પૈસા.
(૩) સંતે મેરે, પ્રેમઘટા ઝુક આઇ: લે કાન્તિલાલ કાલાણી પ્ર. સુમન પ્રકાશન, ૮૬, ડામર ગલી મુંબઈ-૯. કિ. રૂા. ૧૧.
(૪) પર્યુષણ પરાગ: લે. ગણિવર્ય શ્રી મહાબલવિજયજી પ્ર. દભવતી પ્રકાશન, C/o. શાહ હસમુખલાલ મણિલાલ, શેઠ શેરી, શ્રીમાળી વાગી ડભોઇ જિ. વડોદરા કિ. રૂા. ૩-૫૦.
Page #193
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૨
આનંદશંકર ધ્રુવ : પ્રબોધકાળના પ્રસ્થાન
- કૃષ્ણવીર દીક્ષિત [ ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં છે. જયન્ત પાઠકે આપેલાં વ્યાખ્યાને પૈકી પ્રથમ વ્યાખ્યાન]
જે વિશ્લેષણ કર્યું તેમાં એમણે પક્ષ રીતે સુધારાવાળાઓની - લબ્ધપ્રતિષ્ઠ કવિ અને એક સમર્થ વિવેચક છે. જયન્ત
આક્રમક પ્રવૃત્તિઓથી નિષ્પન્ન સુપરિણામનું પણ જે સૂચન પાઠકે સેમવાર તા. ૬-૯–૮૨ થી ૧૦-૯-૮૨ એ પાંચ દિવસ કર્યું છે તથા એકંદરે આપણી સંસ્કૃતિ અને ધર્મનું જતન રોજ સાંજે મુંબઈ યુનિવર્સિટી કલબ હાઉસના સભા ખંડમાં, કરવાનું ઇષ્ટ-અનિષ્ટ તને વિકથી ઓળખીને તેના પુરસ્કાર મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. રમણલાલ તિરરકાર કરવાના દાખલા તેમના વલણની નેધ લીધી અને ચી. શાહના અધ્યક્ષપદે “આચાર્ય આનંદશંકર ધ્રુવ’ એ વિષે કહ્યું કે તેનાથી ધર્મ ધનની પ્રક્રિયાને સાત્વિક બળ મળી રહ્યું. યુનિવર્સિટી આયોજિત ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં
ઈતર બળે પાંચ વ્યાખ્યાને આવ્યાં હતાં. તેમાંનાં પ્રથમ વ્યાખ્યાનનો સાર
માનવ ધર્મ સભાની કામગીરી પર પ્રકાશ પાડયા પછી અહીં રજૂ કરવામાં આવે છે.
વકતાએ મિશનરીઓની આંકમક ધર્માન્તર પ્રવૃત્તિએ આપણું આરંભમાં ડો. રમણલાલ શાહે આ વ્યાખ્યાનના
શિક્ષિત વર્ગને હિન્દુ ધર્મનું શોધન નવસંસ્કરણ કરવા પ્રેર્યા આયોજનની ભૂમિકા ઉપર પ્રકાશ પાડી વતાની પ્રતિભાને
તથા ધર્મવિષયમાં ખંડનાત્મક સુધારા પ્રવૃત્તિએ રચનાત્મક અને તેમની કવિતા તથા વિવેચન વિષયક સિદ્ધિઓ સંદર્ભે પરિચય
રક્ષાત્મક કરવા પ્રેરી તે સર્વ કહીને બંગાળના રાજા રામમોહન સાથે આપ્યો હતો.
કરેલી સમાજ સુધારણા પ્રવૃત્તિને, બ્રહ્મસમાજ અને પ્રાર્થના સમાજ પ્રથમ વ્યાખ્યાનનો વિષય હતે “પ્રબોધકાળનાં પ્રસ્થાને છે. જયંત
તથા સ્વામી દયાનંદ સરસ્વતી રથાપિત આર્ય સમાજ તેમ વળી પાઠકે પ્રથમ ઠકકર વસનજી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે
માદમ બ્લાવાટસ્કીએ સ્થાપેલી થિયોફિકલ સોસાયટી આ પિતાને નિમંત્રવા બદલ મુંબઈ યુનિવર્સિટીને તેમજ વ્યાખ્યાન- સર્વ સંસ્થાઓએ ધર્મ ક્ષેત્રે કરેલી સુધારણ પ્રવૃત્તિને ખ્યાલ માળાના યેજ કોને હૃદયપૂર્વક આભાર માન્ય હતે. પિતાના
આપી કહ્યું: “આ સઘળી સંસ્થાઓએ કાર્ય તે કર્યું પણ પ્રથમ વ્યાખ્યાન પ્રબંધ કાળનાં પ્રસ્થાનો' એ નામાભિધાનમાં
તેમનું આવું ધમ રક્ષણનું, ધમ' શોધનનું ને ધમ સમન્વયનું રહેલા અર્થની સ્પષ્ટતા કર્યા પછી ડો. જયંત પાઠકે કહ્યું: કાર્ય પ્રજાની ધમં જિજ્ઞાસાને, પ્રજાની ધમ તૃષાને
સાહિત્યમાં આપણે નર્મદથી આરંભાતા સમયને અર્વાચીન પરિતૃપ્ત કરવામાં સફળ નહીં બન્યું હોય કદાચ. પણ કાળ તરીકે ઓળખીએ છીએ. આ અરસો જેમ સાહિત્યમાં એથી ધર્મ વિષયમાં જે જાગૃતિ આવી તેણે આપણું નૂતનતાને છે તેમ દેશના, દેશની પ્રજાના સમગ્ર જીવનના અનેક વિદ્વાનો અને વિચારકેને ધર્મમંથનની પ્રેરણું આપી છે ઉથાનનો છે. આ ઉત્થાન કાળમાં દેશ તેમ, ગુજરાતમાં સમાજ, અને ધર્મતત્ત્વ પર જાગ્રત રાખ્યા છે. સંસ્થાઓ ઉપરાંત ધમ શિક્ષણ, સાહિત્ય એમ સર્વ ક્ષેત્રે પરિવર્તનનો ઉત્સાહ રામકૃષ્ણ પરમ હંસ, સ્વામી વિવેકાનંદ, શ્રીમનુસિંહાચાર્ય, દેખાય છે. નવા વિચારો, નવું જ્ઞાન, નવાં કાર્ય સાધને દ્વારા ગોલજી ઝાલા તથા શ્રી નથુરામ શર્મા આ સહુએ પોતાના પ્રજાના આગેવાનો ઉત્કર્ષની નવી દિશાઓ ઉઘાડવા મથે છે. જીવન અને કાર્યથી આપણા ધર્મને પિષણ આપ્યું તે ડે. જયતંભાઈએ વધુમાં કહ્યુંઃ પ્રબંધ કાળમાં પ્રજા જીવનને .
હકીકતની વક્તાએ નોંધ લીધી તેમ રમણભાઈ અને નરસિંહરાવ જાગૃતિ, ઉત્સાહ અને ઉત્કર્ષક પ્રવૃત્તિઓમાં પ્રેરનાર બળ તરીકે
તથા મણિશંકર અને મણિલાલ જેવા સમર્થ સાહિત્યકાર અને મુખ્યત્વે અંગ્રેજી શીસન, પશ્ચિમની કેળવણી અને ખ્રિસ્તી
વિચારકોએ સતત ધર્મચિંતન કરતા રહી, વેદ ઉપનિષદ અને મિશનરીઓની ધર્મક્ષેત્રની પ્રવૃત્તિઓને ગણાવી શકાય. રાજ,
દર્શનની અટપટી સંકુલ વિચારધારાઓને ઉકેલવા મથતા રહી શિક્ષણ અને ધર્મ વિશે પ્રજાનો શિક્ષિત અને જાગૃત વર્ગ
આપણુ ધર્મપ્રવાહને કે ન નીતર્યે રાખે તે કહ્યું, નવેસરથી વિચારતે થયે, એને જીવનના નવનિર્માણની આવશ્યક્તા
રમણભાઈ તથા કાન્ત અને આનંદશંકર – આ ત્રણે સમર્થ સમજાઈ અને તે માટેના ઉપાયે વિચારવાની પ્રેરણા મળી.
વિચાર અને સારસ્વતેએ ધમં વિષયક કરેલી વિચારણને
પ્રબંધકાળના આપણા સાંસ્કૃતિક ઈતિહાસના એક ઉજજવળ સંસાર સુધારે
પ્રકરણ તરીકે બિરદાવી. છે. જયંતભાઈએ પછી “સંસાર સુધારાની પ્રવૃત્તિને
શિક્ષણ ક્ષેત્ર આરંભ ધર્મ અને સમાજના ક્ષેત્રમાં સુધારણ કરવાની પ્રવૃત્તિથી થયે એમ કહીને “માનવધર્મ સભા” જેવી સંસ્થાએ
શિક્ષણક્ષેત્રે અંગ્રેજોએ આ દેશમાં આવીને કરેલા પુરુષાર્થને ધમને નામે ધર્મના સ્વાંગમાં પ્રવર્તતાં અનિષ્ટોને ઉઘાડાં પ્રજાકીય વિકાસની દૃષ્ટિએ મહત્ત્વની ઐતિહાસિક ઘટના તરીકે પાડવામાં કે ભાગ ભજવ્ય, મિશનરીઓની ખ્રિસ્તી ધર્મ પ્રતિ બિરદાવી વકતાએ અંગ્રેજીદ્વારા શાળાઓ તથા યુનિવર્સિટીઓની શિક્ષિતેને આકર્ષવાની ધર્માન્તરની પ્રવૃત્તિઓએ ધર્મવિષયમાં થયેલી સ્થાપના હિંદુસ્તાનને કેવી ઉપકારક નીવડી તે કહીને કહ્યું સમાજના અગ્રણી વિચારમાં કેવી જાગૃતિ પ્રેરી, કવિ ગઈ સદીને ત્રીજો દાયકે શિક્ષણના ઇતિહાસમાં એક મહત્વનો નર્મદના જીવનના પૂર્વકાળમાં અને ઉત્તરકાળમાં સુધારા પરત્વેની કાળખંડ છે. આ કાળખંડ દરમ્યાન વિલ્બર ફાસ, સંસ્કૃત વિચારણમાં કેવા પરિવર્તન આવ્યા વગેરેને નિર્દેશ કરીને કહ્યું: અંગ્રેજ વિદ્વાન શ્રી વિલ્સન રાજા રામમોહનરાય, મુંબઈ નેટિવ એજ્યધર્મ વિચારણાને નમંતે ઊહાપોહ પ્રબંધકાળની ધર્મ ધનની કેશન સોસાયટીના મંત્રી શ્રી નાવિંસ તથા રણછોડદાસ ગિરધરદાસ પ્રવૃત્તિનું આરંભબિંદુ ગણી શકાય. “સુધારાનું ઈતિહાસરૂપ વગેરેએ શિક્ષણક્ષેત્રે કરેલા મહત્વના પ્રદાનની વિગતે નોંધ લીધી. વિવેચન' જેવા નિબંધમાં નવલરામે સુધારાવાળાઓની પ્રવૃત્તિનું ૧૮૫૭માં દેશમાં મુંબઈ યુનિવર્સિટી સહિત ત્રણ યુનિવર્સિટીઓ
Page #194
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૮૨
થપાઈ, તથા મુંબઈના ગવર્નર સર જે મલકમ અને ગુજરાતીમાં વ્યાકરણ તથા શબ્દ સંગ્રહ એમ બે પુસ્તકો છપાવનાર છે. ડમંડ, નવું વ્યાકરણ તૈયાર કરાવનાર ફાર્બસ અને કલાકસન તથા સામાન્ય જ્ઞાન માટે સંસાર વહેવારની પિથી જેવું પ્રકાશન થયું તે સર્વ વાત વિસ્તારથી કર્યા બાદ વકતાએ ૧૯૧માં ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રયાસથી અમદાવાદમાં સહુ પ્રથમ કેળવણી પરિષદનું અધિવેશન ભરાયું તેની અને તેની ફળશ્રુતિ વિશે વાત કર્યા પછી પ્રખેધકાળમાં શિક્ષક્ષેત્રે થયેલી વિચારણુમાં નવલરામ, નંદશંકર, મહીપતરામ, મણિલાલ અને કાન્ત આ સહુએ તથા કવિ નર્મદ અને કવિ દલપતરામે કરેલા પ્રદાનની વિગતે વાત કહી. નવલરામના શાળાપત્રને શિક્ષણ્યક્ષેત્રે તેમણે બજાવેલી કામગીરી સંદર્ભે ડો. જયંત મહિમા કર્યો. તેમની પારદશી* અને દૂરદશી" દૃષ્ટિની કેળવણી વિચારનું માહાસ્ય સમજાવ્યું નવલરામે તેમના સ્વભાષાભિમાન, દેશહિત અને ભાવિ પ્રજાના સંસ્કાર ઘડતર પરત્વેની તેમની ચિંતા સંદર્ભે કરેલા પ્રદાનને બિરદાવ્યા પછી ડો. જયંતભાઈએ કેળવણી ક્ષેત્રે શિક્ષણનાં ઇતિહાસ’ જેવા ગ્રંથ દ્વારા કાન્ત શિક્ષણ ક્ષેત્રે બજાવેલી સેવાનું ગૌરવ કર્યું. મણિલાલે “સુદર્શન અને પ્રિયંવદા' દ્વારા શિક્ષણુના તત્વ અને પદ્ધતિની જે આલોચના કરી તેને મહિમા કર્યો. તેમની મનુષ્યની કેળવણી સર્વાગી હોવી ઘટે એવી હિમાયતને ખાસ નિદેશ કર્યો. કવિ નર્મદ અને કવિ દલપતરામની કવિતા વિચારતી તુલનાત્મક દૃષ્ટિએ છણાવટ કરી વિચારણામાં વિદ્વત્તા, શાસ્ત્રીયતા અને સમતલતાને લક્ષમાં નવલરામને આપણું પ્રથમ સાહિત્ય વિવેચક તરીકે ઓળખાવી નવલરામની નમ્રતા અને સત્યનિષ્ઠાયુકત વિવેચના પ્રવૃત્તિની વિગતે વાત કરી. રસ વિષયક તેમણે કરેલી વિચારણાને અર્થે રજૂ કર્યો. નાટક વિશેની તેમની, દૃષ્ટિને નિર્દેશ કર્યો તથા નવલરામની કવિતા વિચારને પણ સંક્ષેપમાં ખ્યાલ આપે.'
પિતાનાં પ્રથમ વ્યાખ્યાનનું સમાપન કરતાં છે. જયતે કહ્યું: મણીલાલ, રમણભાઈ, નરસિંહરાવ, બળવંતરાય, નહાનાલાલ આદિની સાહિત્ય વિચારણું વધારે પરિપકવ અને પરિષ્કૃત બનીને ચાલી છે. અંગ્રેજી, સંસ્કૃત, સાહિત્ય અને તત્વજ્ઞાનના આ અભ્યાસીઓ ધમ, કેળવણી અને સાહિત્યના વિચારવિમર્શના સંદર્ભમાં આનંદશંકરની આ વિષયની વિચારણીમાં તેમના વિચારોનું સમર્થન કે ખંડન થતું જોવામાં આવે છે. જૈન વિદ્વત સંગેષ્ઠી
| રમણલાલ ચી. શાહ ભારતીય જ્ઞાનપીઠ દિલ્હી અને શ્રી આચાર્ય શાંતિ સાગર સ્મારક, મુંબઈ એ બે સંસ્થાઓના સંયુકત ઉપક્રમે મુંબઈમાં બેરીવલી, નેશનલ પાક પાસે આવેલા દિગંબર તીર્થધામ તીનમૂતિ–પાદનપુરમાં આચાર્યશ્રી વિમલસાગરજી મહારાજના સાનિધ્યમાં અને સાદું શ્રેયસ પ્રસીદ જૈનની અધ્યક્ષતામાં ૭ અને ૮ સપ્ટેમ્બરના રોજ “જૈન વિદ્યાના વિવિધ ક્ષેત્રે એ વિષય પર જૈન વિદ્ધત સંગેષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મારા મિત્ર શ્રી બસંતલાલ નરસિંહપુરાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મને ખાસ આગ્રહ કર્યો હતો એટલે તારીખ ૮મી સપ્ટેમ્બરે મેં મારા મિત્ર શ્રી ગુલાબચંદ શાહની સાથે તેમાં હાજરી આપી હતી. '
ભારતીય જ્ઞાનપીઠ જેવી સમૃદ્ધ સંસ્થાના ઉપક્રમે કાયંક્રમનું આયોજન થયું હોય એટલે તેમાં ઘણું બધા વિદ્ધાને બેલાવી શકાય એ સ્વાભાવિક છે. દિગંબર સમાજમાં અખિલ ભારતીય ધરશે અને આટલા મોટા પાયા ઉપર આ પ્રકારની વિદ્વત સંગઠીનું આયોજન કદાચ પ્રથમ વાર જે થયું હશે. આ કાર્યક્રમમાં મુંબઈ, દિલ્હી, દેર, ઉદયપુર, જયપુર, ઉજજૈન, સાગર, વારાણસી, જબલપુર, કેલ્હાપુર વગેરે સ્થળોએથી પચીસથી અધિક વિદ્વાને પધાયાં હતા. ભારતીય જ્ઞાનપીઠના નિર્દેશક શ્રી લક્ષ્મીચન્દ્ર જૈન અને “તીર્થંકર'ના સંપાદક શ્રી નેમિચન્દ્ર જૈને આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ સંગોષ્ઠીની વિશેષતા એ હતી કે, તેમાં ભાગ લેનાર વિદ્વાને આપણી પ્રાચીન પરંપરાના પંડિત અને શાસ્ત્રીઓ હતા, તેમજ કોલેજો અને યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કરતા અધ્યાપકૅ પણ હતા. ડો. પ્રેમસુમન જૈન, ડે. કમલચંદ સેગાની, પંડિત કલાસચંદ્ર શાસ્ત્રી, પંડિત નાથુલાલજી શાસ્ત્રી, ડે. વિલાસ સંગવે, ડે. હુકમચંદજી ભાવિલ, શ્રી નીરજ જૈન, શ્રીમતી કમલ બદ્ધ વગેરે
ખ્યાતનામ વિદ્વાનોની ઉપસ્થિતિથી સભા ગૌરવવંતી બની હતી. વળી, પરમપૂજય આચાર્યશ્રી વિમલસાગરજી મહારાજ, મુનિશ્રી ભરતસાગરજી મહારાજ, ક્ષુલ્લક શ્રી સન્મતિ સાગરજી મહારાજ વગેરે દિગંબર સાધુઓ તથા પૂજ્ય શ્રી સ્વાદુમતિજી વગેરે આર્થિકાઓની ઉપસ્થિતિને લીધે વાતાવરણ અત્યંત પવિત્ર બન્યું હતું.
આ સંગાઠીના આયોજનમાં સમયમર્યાદા પહેલેથી રખાઈ હતી. પ્રતિનિધિ વિદ્વાનોએ પિતાના નિબંધો અગાઉથી મેકલી આપવાના હતા અને દરેકને પોતાનું વકતવ્ય રજૂ કરવા માટે દશથી વીસ મિનિટ આપવાનું વિચારાયું હતું. આ વ્યવસ્થાને લીધે બે દિવસમાં ઘણા વિદ્વાનને લાભ સંગોષ્ઠીને મળે.
આમ છતાં શ્રેતાઓના પક્ષે આ આજનથી સર્વથા સંતોષ થયે એમ ન કહી શકાય કેમ કે, કેટલાક વિદ્વાને માટે પિતાનું વકતવ્ય દશ-પંદર મિનિટમાં પૂરું કરવાનું સરળ નહતું.
જૈન ધર્મ, જૈન ઇતિહાસ અને પુરાતત્ત્વ, જૈન મંત્ર શાસ્ત્ર, જૈન તત્ત્વજ્ઞાન વગેરે વિવિધ વિષયે પર અભ્યાસયુક્ત નિબંધ આ સંગોષ્ઠીમાં વંચાયા અને સૌને વિભિન્ન વિષય પર કેટલીક વિશેષ જાણકારી પ્રાપ્ત થઈ.
આ બધા નિબંધ પુસ્તક રૂપે પ્રગટ થાય એવી અપેક્ષા સાથે જૈન વિદ્વત સંગેષ્ઠીનું આયોજન પ્રતિ વર્ષ વધુ સુયોજિત રીતે થતું રહે એવી આપણે આશા રાખીએ.
* ભૂલ સુધાર - ગતાંકમાં પાના ૯૬ ઉપર “સંધ સમાચાર”માં પુસ્તકાલય સમિતિમાં એવું નામ શ્રી પ્રવિણચન્દ્ર કે. શાહ છપાયું છે તેને બદલે શ્રી પ્રવિણચંદ્ર મંગળદાસ શાહ એમ વાંચવું. તંત્રી.
માયિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરઘર વી. પી. રોડ
મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ ૪૦૦ ૦૦૧.
Page #195
--------------------------------------------------------------------------
________________
Regd No- MH. By/South 54---ળો:-) Licence No.: 37 . . . . . It
-
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ:૪૬ અંક: ૧૨,
મુંબઈ ૧૬-૧૦–૮૨ એકબર, ૧૯૮૨, શનિવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦: પરદેશ માટે શિલિંગ ૬૦
- મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક
છૂટક નકલ રૂ. ૧-૦૦
- તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, સહતંત્રી રમણલાલ ચી. શાહ
મારી કસોટી , ,
* ચીમનલાલ ચકુભાઈ શાહ દુઃખમાં અથવા સંકટમાં માણસની પરીક્ષા થાય છે, ખાસ દેહમાંથી ચેતન ઊડી જાય એટલે દેહને બાળી નાખવાનો જ કરી તેની શ્રદ્ધાની અને તેના ધયની. સદભાગ્યે અત્યાર સુધી રહે. ચેતનના સ્વરૂપનું અને ગતિનું જ્ઞાન નથી. પણ એ ચેતન જિંદગીમાં મને એવું દુઃખ નથી પડયું કે જેને કાળજે ઘા અમર અને અવિનાશી છે. શ્રીમદ રાજચન્ટે કહ્યું છે. તેમ વાગે. પણ હવે ૨૩ વર્ષ પછી ગંભીર માંદગી આવી છે, તેમાં
ચેતન પામે નાશ તો કેમ ભળે તપાસ.” ચેતન, ચેતનમાં જ મારી કસોટી થશે એમ લાગે છે. સત્તર દિવસથી હોસ્પિટલમાં
ભળે-વિશ્વમૈતન્યમાં—અને એ જ એનું અંતિમ ધ્યેય અને છું. નિષ્ણાત ડોકટરો, શાન્તિલાલ મહેતા, શિરીષ ભણસાલી,
લક્ષ્ય છે. એ જ મેક્ષ છે. આ જીવનું, આત્મા તરીકે જુ 'કેલાબાવાળા, અર. જે. શાહ, આર. એચ. મહેતા,
અસ્તિત્વ કાયમ રહે એને હું મેક્ષ નથી માનતા. પણ ડિ. સાંગાણી વગેરેએ પૂરી તપાસ કરી અને એ
મહાસાગરમાં નદી વિલીન થઈ જાય તેમ વિશ્વમૈતન્યનો આ નિર્ણય પર અગ્યા છે કે એપરેશન કરવું પડશે. પેટમાં કંઈ
અંશ, બ્રહ્માંડમાં વિલસી રહેલા ચૈતન્ય મહાસાગરમાં વિલીન ગાંઠ છે, તેને ઓપરેશન સિવાય બીજો ઉપાય નથી. મારી ૮૧ થઈ જાય એ જ એને મોક્ષ છે, તેમ થવા વર્ષની ઉંમર અને નબળા શારીરિક સ્થિતિ જોતાં મને સંકોચ
માટે ચૈતન્ય શુદ્ધ થવું જોઈએ અને એ શુદ્ધ કરવું એ હતો, પણ છેવટ ઓપરેશન માટે મેં સંમતિ આપી છે.
જીવનની સાધના છે. આટલું અલ્પમતિથી સમજો છું. આવતી કાલે ગુરૂવાર તા. ૭મી ઓકટોબરે સવારે ૮ વાગે
જીવનના રહસ્યને તાગ પામી શકાતો નથી અને અન્ત
ગીતામાં કહ્યું છે તે સ્વીકારવું એ જ માર્ગ છે. ઓપરેશન થશે. મનમાં લેશ પણ ચિન્તા કે ભય નથી.
ઇશ્વરઃ સર્વ ભૂતાનામ, હૃદયે અજુન તિષ્ઠતિ સંપૂર્ણ શાંતિથી અને પ્રસન્ન ચિતે ઓપરેશન કરાવીશ. ઈશ્વરની ઇચ્છા હશે એમ થશે. ડોક્ટરને ખાત્રી છે
ભામયન સર્વભૂતાનિ યંત્રારૂઢાનિ માયા કે કઈ જોખમ નથી. હોસ્પિટલ-જૈન કિલનિક-એક રીતે મારી
વસીને સર્વ ભૂતોનાં હૃદયે પરમેશ્વર, પોતાની હોસ્પિટલ છે, જ્યાં સંપૂર્ણ કાળજી અને સારવાર
માયાથી ફેરવે સહુને, જાણે યંત્ર પરે ધર્યા. થાય છે. આથી વિશેષ કેઈ અપેક્ષા ન હોય.
હવે એમ લાગે છે કે સારું થશે તે ઠીક છે અને કંઈ જે અનુભવ અટલાં વર્ષોથી થતો આવ્યો છે તે અનુભવ વિપરીત થાય તે પણ લેશ ચિન્તા કે ભય નથી, મારી આ માંદગી દરમ્યાન ધણે વ્યાપક રીતે અને સુખદ અનુભવ
પ્રાર્થના સદા રહી છે: થયે. હજારો લોકોને પ્રેમ, સદભાવ, શુભેચ્છાઓ છે અને
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ, એ જ મારા જીવનની મેટી મૂડી છે.
આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર, આવા પ્રસંગે મન અંતર્મુખ થાય એ સ્વાભાવિક છે.
આપબળે મારગ જોઇને ચાલવો, હામ ધરી મૂઢ બાળ, દીર્ધકાળના જીવન ઉપર દ્રષ્ટિપાત કરું છું, ત્યારે જોઉં છું કે
હવે માંગુ તુજ આધાર, ઘણી ભૂલ થઈ છે, ખલન થયા છે; કેટલાક ગંભીર પણ.
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમભેર, છતાં એને કોઈ બેજે કે ભાર મારા મન ઉપર નથી. આરસ
નિ મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર, ઉપરથી પાણી સરી જાય એમ એ બધુ સરી ગયું છે અને
દાખવી પ્રેમળ જ્યોતિની સેર.” ‘જીવનવિકાસ અવિરતપણે ચાલુ રહ્યો છે.
બાર વર્ષથી “પ્રબુદ્ધ જીવન'ના હજારો વાચકો સાથે ગાઢ વિત્યાં વર્ષો ને લેપ સ્મરણુથી,
અમીયતાને સંબંધ થયા છે. મારા જીવનને એ પરમ આનંદ ખલન થયા તે સર્વ
છે. ઈશ્વરની ઇચ્છા હશે તે એ સંબંધ ફરીથી ચાલુ રહેશે મારે આજ થકી નવું પર્વ.
અને ત્યાં સુધી સહુને પ્રેમપૂર્વક પ્રણામ કરું છું. એ જ ભાવ સદા મનમાં રહ્યો છે.
બુધવાર તા. ૬-૧૦-૧૯૮૨, રાત્રે ૯-૩૦ વાગે. - એમ કહેવાય છે કે દદીને પ્રબળ જિજીવિષા હોય તે તા. ક, દર્દ છતાં, જીવન ટકી રહે. મારામાં એવી જિજીવિષા નથી. પૂ. ચીમનભાઈના આ લખાણ પછી બીજે દિવસે સવારે જૈન ધર્મમાં કહ્યું છે કે જીવવાની ઇચ્છી ન કરવી, મરવાની
તેમનું ઓપરેશન સુખરૂપ પતી ગયું છે. નબળાઈ ઘણી છે, ઈચછા પણ ન કરવી; કેમ બંધ પ્રમાણે આયુષ્ય રહે. -
પરંતુ કમશઃ તેઓ તંદુરસ્તી પ્રાપ્ત કરીને આપણી વચ્ચે ' 'તાત્ત્વિક દૃષ્ટિએ વિચારું છું તે દેહ અને આત્મા ભિન્ન જલદી આવી જાય એવી કે ઈશ્વરને આપણું સૌની પ્રાર્થના છે એવી પ્રતીતિ છે. મૃત્યુ એનું મોટું પ્રમાણ છે. આ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ અને સંધને પરિવાર,
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૮૨
કાયષ્ટ વિશે
| મહેશ જે. મહેતા તા. ૧૬ ઓગષ્ટને “પ્રબુદ્ધ જીવન’ને એક મારા જોવામાં આવ્યા અને તેમાં શ્રીમદ્ રાજચંદ્ર' શીર્ષકવાળા શ્રી ચીમનલાલ ચકુભાઈને અગ્રલેખ વાંચ્યા અને આનંદ અનુભવ્યું. તેમાં એમણે પહેલા પેરેગ્રાફમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના વિચારોને ઉલ્લેખ કર્યો છે તે વિશે મારા વિચારો રજુ કરું છું.
૧. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એકાન્ત જ્ઞાનવાદી બની ક્રિયાકાંડને વિરોધ કરનારા હતા અને એક તરફ ઢળી ગયાં હતાં એવું ન હતું એ વાતની પ્રતીતિ તેમની દરેક હિન્દી-ગુજરાતી કૃતિઓ અને તેમનું જીવન જોતાં અવશ્ય થાય છે. તેમના સંસ્કૃતને પ્રાકૃત ગ્રંથની વાત પણ જે જે સાંભળવામાં આવી છે એ પણ એ જ વાતની પ્રતીતિ કરાવે છે કે તેઓ જેટલે ઝોક જ્ઞાન તરફ આપે છે તેટલું જ ઝોક ક્રિયા તરફ આપે છે. તેઓશ્રીએ જેટલા અંશે શુષ્ક અને મિથ્યાહતક ક્રિયાઓનું ખંડન કર્યું છે તેટલા અંશે શુષ્ક અને મિથ્યાતક જ્ઞાનનું પણ ખંડન કર્યું જ છે. તેઓશ્રીએ જ્ઞાન-નિરપેક્ષ ક્રિયાને નિરર્થક ગણાવી છે અને તે જ રીતે કિયા-નિરપેક્ષ જ્ઞાનને પણ નિરર્થક ગણાવ્યું છે. આ વરતુ તેમની ' હિન્દી ગુજરાતી ભાષાની કૃતિઓ તરફ નજર કરવાથી સ્પષ્ટ તરી આવે છે.
(૨) પૂજ્ય મુનિ શ્રી કાતિયશવિજયજીને જે લેખ પુસ્તકમાંથી પ્રગટ કરવામાં આવ્યો તે સન્માર્ગ દર્શન’ શ્રી સીમંધર સ્વામિની ૩૫૦ ગાથાના રતવનની પહેલી ઢાળના ૧૫ થી ૧૬ ગાથાનું વિવેચન પ્રબુદ્ધજીવનના અંકમાં લેવામાં આવ્યું છે તે એ જ ટોળની આગળપાછળની ગાથાઓ અને તેના વિવેચન ઉપર દ્રષ્ટિપાત કરવામાં આવે તે પણ એ વાત જોવા મળે છે કે પુજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ કે વિવેચનકાર મુનિશ્રીમે એલી ક્રિયા કે કાયકષ્ટને વિરોધ નથી કર્યો પરનું શુષ્ક અને મિથ્યાહતુક જ્ઞાનને પણ એટલો જ વિરોધ કર્યો છે અને એઓશ્રી વિરોધ કરીને જ અટકી ગયા નથી પરંતું સરસ અને સમ્યગહેતુક જ્ઞાન તથા ક્રિયા અને કષ્ટભોગને એટલું જ મહત્વ અપ્યું છે. આ અંગે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની નીચેની કડીઓ તથા સન્માર્ગદર્શન’ માંથી તેના વિવેચનને જોવામાં આવે તે પણ એ વાત તરી આવ્યા વિના નહિ રહે..
કિરિયા ઉથાપી કરીજી, છાંડી તેણે લાજ નવિ જાણે તે ઉપજે છે, કારણ વિણ નવી કાજનિશ્ચયનય અવલંબતાજી, નવિ જાણે તસ મમ છોડે જે વ્યવહારનેજી, લેપે તે જિન ધર્મ નિશ્વન યાવિ પામી શકે નવિ પળે વ્યવહાર ક્રિયા બિના જ્ઞાન ન કબહુ, ક્રિયા જ્ઞાન બિનુ નાંહી ક્રિયા જ્ઞાન દોઉં મિલત રહતું કે, જે જલસ જલમહિં
જ્ઞાનસારમાં પણ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે ક્રિયાનું મહત્ત્વ બતાવતાં જણાવ્યું છે કે
क्रियाविरहितं इन्त, शानमात्रमनयकम् । गति विना पयशोऽपि, नाऽऽप्नोति पुरमिप्सितम् ॥
આ બધું જોતાં એ સ્પષ્ટ જણાય છે કે તેઓશ્રીએ તથા વિવેચનકારશ્રીએ ક્રિયાને કે કષ્ટભેગને નિષેધ નથી કર્યો, પરંતુ
જ્ઞાન અને જ્ઞાનીની ઉપેક્ષાપૂર્વકની ક્રિયાને તથા કષ્ટભેગને અહિતકર જણાવ્યાં છે. આ વાતને તેઓશ્રીએ “સન્માર્ગ દર્શન પુસ્તકમાં પેજ ૮ થી ૩૩ સુધીમાં બહુ જ સારી રીતે સમજાવી છે.
વળી પ્રસ્તુત લેખમાં પણ માત્ર કચ્છમાં ધર્મ નથી' એ શિક્ષક દ્વારા એમ નથી સમજાતું કે “કષ્ટમાં ધર્મ નથી” એવું નથી, પરનું જ્ઞાન અને જ્ઞાનીની ઉપેક્ષાપૂર્વકના કષ્ટમાં ધર્મ નથી. આ વાતમાં અથાર્થતા જેવું કે એકપક્ષતા જેવું છે કહી શકાય તેમ છે? આમાં કષ્ટભેગને નિષેધ કે વિરોધ ક્યાં આવ્યો? વળા નીચેનું વાક્ય પણ એ વાત સ્પષ્ટ કરે છે કે “વિવેક વિનાને કષ્ટગ માત્ર જનમનનું રંજન કરી શકે છે, પરંતુ આત્મરંજન તે ન જ કરી શકે. આ દ્વારા શું એ નકકી નથી થતું કે “વિવેકવાળા કષ્ટભેગ આત્મરંજન કરી શકે છે?” તેમ જ તે લેખમાં છેલ્લે છેલ્લે જે લખવામાં આવું છે કે જે કષ્ટભંગ વિવેકપૂર્વકને હોય, જેમાં અશય શુદ્ધિ ભળેલી હોય, જે આજ્ઞાને અનુસરતા હોય, અને એ જ કારણે અનુબંધ શુદ્ધ હોય તે કષ્ટભોગ અત્મિકલ્યાણકર બની શકે છે.'
તે આ પેટા દ્વારા શું સુવિશુદ્ધ કષ્ટભોગની પુષ્ટિ નથી થતી
(૩) આ રતવન વિગેરેની કડીઓમાં કરાયેલાં વિધાન છે ઉ. શ્રી યશોવિજયજી મહારાજે પોતાને માટે નથી કર્યા પરન્તુ અજ્ઞાનમાં અટવાતાં અત્માઓને સન્માર્ગનું દર્શન કરાવવા ઉપદેશરૂપે જ કર્યા છે. આથી એમ પણ ન જ કહી શકાય કે “અનંદધનજી અને યશોવિજયજીની કાટિએ પહેમ્યા હોય તેવી વ્યક્તિ માટે જ એ કથન સત્ય છે.
જે વ્યકિતએ આનંદધનજી અને ઉ. યશોવિજયજીની કટિએ પહોંચવું હોય તેવા દરેક સાધક – આરાધક આત્માને માટે પણ એ વિધાને સમજવા, વિચારવા અને આચરવા અત્યન્ત અનિવાર્ય બની જાય છે. જે આ વાતને સ્વીકારવામાં ન આવે તે શ્રીમની નીચેની કડી માટે પણ વિચારણો ઊભી થઈ જશે ? બાહ્ય ક્રિયામાં રાચતા અંતભેદ ન કઈ. ,
. જ્ઞાનમાર્ગ નિષેધતાં તે ક્રિયા જડ અઈ
જે આ પદોને માટે એમ માનવામાં આવે કે તે ક્રિયા માત્રનો નિષેધ કરનાર નથી પણ જડ ક્રિયાને નિષેધ કરનાર છે તે માત્ર કચ્છમાં ધર્મ નથી” એ વાતને પણ એજ અર્થમાં સ્વીકારવી જોઈએ એવું નિષ્પક્ષપાતપૂર્વક વિચારતાં મને જણાય છે.
ડો. રમણલાલ ચી. શાહને અભિનંદન
સંધની પયુંષણ વ્યાખ્યાનમાળા તથા વિદ્યાસત્રના પ્રમુખ છે. રમણુલાલ ચી. શાહની–ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ તરીકે વરણી થઈ છે–તે માટે તેમને હાર્દિક અભિનંદન.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ
આંખની સંભાળ માટેનો અમૂલ્ય ઇલાજ
શ્રી ચન્દ્રકાન્ત શાહ, ઘાટકોપરમાં, અખ માટેનું ઉપચાર કેન્દ્ર ચલાવે છે. તેઓની સારવારથી ચશ્માના નંબર ઉતરી જાય છે અને ખેતી પણ ઓગળી જાય છે.
પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે તા. ૨૩-૧૦–૮૨ શનિવારના રોજ સાંજના ૫-૩૦ વાગે, પરમાનંદ કાપડિયા સભાગૃહમાં ઉપરના વિષય ઉપર તેમનું જાહેર પ્રવચન રાખવામાં આવેલ છે, જિજ્ઞાસુઓને સમયસર પધારવા અમારું પ્રેમભર્યુ નિમંત્રણ છે
–નીરૂબહેન શાહ –કન્વીનર, પ્રેમળ જયોતિ
Page #197
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૮૨
. પ્રબુદ્ધ જીવન સત્યનું પરિણામ–નિરપેક્ષ પ્રકાશને ચગ્ય છે?
. * યશવંત દોશી .. . . .
જાહેર કરી જ દેવું જોઈએ? . ' ચા વખત પહેલાં ફિલેન્ડ ટાપુઓમાં બ્રિટન અને
" એક નાનકડી વાત વચમાં કરી લઉં. સમાજના વ્યવહારમાં આજેન્ટિના વચ્ચે યુદ્ધ થયું ત્યારે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન
કેટલીક વાતે ખાનગી રખાય, કોઈને કહી ન દેવાય એ વાતનું (બી. બી. સી.) સમાચારમાં ઘણી ચમકી. બી. બી. સી. ના
ઘણું મહત્વ સ્વીકારાયું છે. પેટમાં વાત રાખવી એ એક સ્વતંત્ર મિજાજ વિષે સમાચાર અને લેખોની ઝડી વરસી.
સજજનનું લક્ષણ ગણાયું છે. જેના પેટમાં વાત ન રહે એને બ્રિટનનાં વડાં પ્રધાન શ્રીમતી થેચર યુધ' અંગેના કેટલાંક
ખાનગી વાત ન કરવી એવું વ્યવહારડાહયા માણસોએ કહ્યું છે. પ્રસારણોની વિરુદ્ધ હતાં, ૫ણુ બી.બી.સી.એ એમને મચક આપી
પણ અહીં આપણે વર્તમાનપત્ર, સમાચારસંસ્થા, રેડિયો નહિ અને સંપૂર્ણ સત્ય રજુ કરવાનું અને બેઉ પક્ષની ટીકાને પ્રસારિત
ટેલિવિઝન વગેરે સમાચાર માધ્યમેની વાત કરીએ છીએ. આ કરવાનું પિતાનું વલણ પકડી રાખ્યું. એ વાત જગતભરમાં જાહેર
માધ્યમોએ સત્ય રજુ કરવાનું પિતાનું સૌથી પહેલું કામ છે કરવામાં આવી અને બી. બી. સી. ની પ્રતિષ્ઠા વધી. એક દેશ
એમ માન્યું છે અને સૌએ એ સ્વીકાર્યું છે. આ સત્ય તરીકે આ બાબતમાં બ્રિટનની પ્રતિષ્ઠા પણ વધી. બ્રિટન જેવા
પરિણામની પરવા કર્યા સિવાય, તક્ષણ. નિર્ભેળ રીતે, દેશમાં જ સરકાર પાસેથી નાણું મેળવતી એક સ્વતંત્ર કે પરેશન
સંપૂર્ણપણે, હંમેશાં પ્રગટ કરવું જોઇએ એ આગ્રહ ખરેખર સ્વતંત્ર રહી શકે એવું દુનિયાના લેકને લાગ્યું. દુશ્મન
વાજબી છે ? દેશના લેકે પણ સાચી હકીકત જાણવા માટે બી. બી. સી. ના
સત્ય તત્કાળ, પૂરેપૂરું પ્રગટ કરી દેવાથી કદી નુકસાન સમાચાર સાંભળે એવી બીજા વિશ્વયુદ્ધના વખતથી ચાલી
નથી જ થતું એવું તે કોઈ રોમાન્ટિક ખ્યાલ ધરાવનારી આવતી બી. બી. સી. ની પ્રતિષ્ઠા ઉત્તરોત્તર વધતી ગઈ છે અને ફેકલેન્ડના યુદ્ધ દરમિયાન એમાં ઘણી વૃદ્ધિ થઈ છે.
વ્યક્તિ જ માની શકે. વ્યવહારમાં આપણે ડગલે ને પગલે અમુક
વાત અકાળે બહાર પડી જવાનાં માઠાં પરિણામ જોતા હોઈએ ફેકલેન્ડના યુદ્ધ દરમિયાન બી. બી. સી. ન પ્રસારણ
છીએ. એટલે નુકસાન થાય જ નહિ એમ કહેવું તે યથાર્થ વિષે કેટલીક ઊલટસૂલટી ટીકાઓ પ્રગટ થઈ છે. સરકારને ,
નથી. પરિણામે એવું માનનારી વ્યકિત માટે ખરું વલણ એ જ બી. બી. સી. નું વલણ નહોતું ગમતું અને પ્રધાને એની
હોઈ શકે કે કોઈને લાભ થાય કે નુકશાન એ જોવાનું આપણું વિરુદ્ધમાં નિવેદને કરતા હતા એવું પણ કહેવાયું છે, તો
કામ નથી. સત્ય એટલે સત્ય. એ એવું મોટું મૂલ્ય છે કે તાજેતરમાં બી. બી. સી.ના સાપ્તાહિક “લિસનર’માંથી
પરિણુામની પરવા કર્યા સિવાય એને વળગી જ રહેવું જોઈએ. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ પ્રગટ કરેલા એક લેખમાં શ્રી
આવી રીતે પરિણામની પરવા કર્યા સિવાય, પરિણામનિરપેક્ષ ડગ્લસ મગરિજે લખ્યું છે કે ફિલેન્ડની સમગ્ર કામગીરી
રીતે, સત્ય પ્રગટ કરવાનો આગ્રહ વાજબી છે કે કેમ એ આ દરમિયાન વિદેશખાતા તરફથી કોઈ પણ પ્રકારે સંપાદકના
લેખને વિષય છે. પરિણામનિરપેક્ષ પ્રકાશન એ કદાચ કામમાં દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન નહોતે થે. પણ ઉપરની હકીક્તની યથાર્થતા નકકી કરવાને આ લેખને
ટેકનીકલ શબ્દ બની ગયો. સાદી ભાષામાં એને વિવેકહીન
પ્રકાશન કહી શકાય-સારાં કે બેટા પરિણામ અંગે વિવેક આશય નથી.
રાખ્યા વિના કરી નાખેલું પ્રકાશાન.. બી. બી. સી.ની કે જગતના કોઈ પણુ સમાચાર માધ્યમની
સત્યના પરમ આગ્રહી ગાંધીજી આ બાબતમાં કેવું વલણ સ્વતંત્રતા આવકાર્ય છે એ વિષે બેમત નથી. પણ સ્વતંત્રતા છે તેથી જ એમને માથે ઘણી મોટી જવાબદારી પણ છે.
ધરાવતા એનું એક નહેર દૃષ્ટાંત આપણી પાસે છે. ૧૯૪૪માં બી. બી. સી. એ ફેકલેન્ડના યુદ્ધ વખતે બ્રિટિશ સરકારને ન
મુંબઈમાં ગાંધીજી અને મહમદઅલી ઝીણા વચ્ચે દેશની ભાવિ ગમે એવી કેટલીક હકીકત પ્રસારિત કરી તે હિંમતનાં તે જગતે
રાજકીય વ્યવસ્થા અંગે વાટાઘાટે ચાલતી હતી ત્યારે વખાણ કર્યા, પણ સવાલ એ છે કે દેશને ખરેખર નુકસાનકારક
જન્મભૂમિ'ના તંત્રી સ્વ. અમૃતલાલ શેઠે છાની રીતે એ વાટા
ઘાને લગતા કાગળે મેળવીને તે અંગેની હકીકતે બહાર પાડી હાય એવી હકીકતે પણ પ્રગટ કરવામાં આવે તો એ વાજબી
દીધેલી. ગાંધીજી આને લીધે અમૃતલાલ શેઠ પર બહુ જ નારાજ ગણુય? અમુક સમાચાર હકીકતો એટલે કે સત્ય ઉપર
થયેલા. ગાંધીજીને મત એ હતું કે વાટાઘાટો ચાલતી હોય ત્યારે આધારિત છે. બી. બી. સી. સત્ય રજુ કરવાને પિતાને ધર્મ સમજે છે પણ એ સત્ય દેશને સ્પષ્ટ રીતે નુકસાન કરે એવું
એની વાતો અકાળે બહાર પાડી દેવાથી રાષ્ટ્રને નુકસાન થાય છે.
અમૃતલાલ શેઠને મત એવો જણાતા હતા કે રાષ્ટ્રના લાભહોય તે પણ રજુ કરવાને એને ધમ ખરો? આ ચર્ચા
નુકસાન સાથે પત્રકારને કંઈ લેવાદેવા નથી. એમની દષ્ટિએ કરવાની જરૂર એટલા માટે છે કે બી. બી. સી.ની હિંમતની
પત્રકારની ફરજ ગમે તેમ કરીને હકીકતે મેળવવાની અને પ્રશંસા કરતાં કરતાં આપણે કોઈક ખેટા નિર્ણય પર ન
પરિણામની પરવા કર્યા વગર એ પ્રગટ કરવાની છે. આટલાં પહોંચી જઈએ.
વષે ગાંધીજીના કે અમૃતલાલ શેઠના ચેકકસ શબ્દો યાદ નથી પણ આપણે વિચારવાને પ્રશ્ન એ છે કે માનવસમાજના બન્નેના વલણ અંગેની મારી છાપ મેં અહીં આપી છે. આમાં વ્યવહારમાં પરિણમનિરપેક્ષ સત્યને આગ્રહ રખાય ખરોસાદી પણ મુદો આ જ ઉભો થાય છે. પરિણામનિરપેક્ષ સત્ય ભાષામાં કહીએ તે અમુક હકીકત સત્ય છે એટલે પછી એ આવકારપોત્ર ખરું ? કે સત્યના પ્રકાશનમાં દેશ કે દુનિયા ઉપર જાહેર કરવાથી આપણું નજીકના માનવબંધુઓને, આપણી થનારા સારા કે ખેટા પરિણામને વિચાર કરી માણસે કંઈક રને કે અખા અંગતને નુકસાન થતું લેય તે પશુ એ સત્ય વિવેક વાપરવું જોઈએ ? '
Page #198
--------------------------------------------------------------------------
________________
મ
1. પ્રબુદ્ધ જીવન
નવાગે છે.
- સત્યને પ્રશ્ન યુદ્ધના સમયમાં તેને વધુ કપરી બની જાય છે. આક્રમણ વખતે અને ભારતના વિભાજન વખતે આવા દાખલા છે. અંગ્રેજીમાં એક કહેવત બહુ પ્રચલિત છે. યુદ્ધમાં સૌથી '
જાણવામાં આવતા. લધુમતી કન્યાઓના એક છાત્રાલયની પહેલી હત્યા સત્યની થાય છે. યુદ્ધ દરમિયાન પિતાની અને કન્યાઓ ભાગે તે પહેલાં બહુમતી તેફાની ટોળું પહોંચ્યું. સામા પક્ષની તાકાત વિષે, પિતાની અને સામાની ખુવારી વિષે, છોકરીઓ એકાદ એરડામાં ભરાઈ બેડી છે. બહુમતી કોમને બન્નેની ભૂહરચના અને ચાલ વિષે દરેક પક્ષકાર પિતાના ચેકીદાર એમને બચાવવા ઇચછે છે. એણે શું કરવું? પક્ષને લાભદાયક હોય એ ભ્રમ ઊભું કરવા પ્રયત્ન કરે છે. છોકરીઓ તે જતી રહી એમ કહેવું કે સાચી યુદ્ધ લડવામાં આવા ભ્રમ જરૂરી હોય છે અને એ ભ્રમ વાત કહી દેવી? એ સત્ય કહેવા સાથે. પિતે લડત ભાંગે તે મોટું નુકસાન પણ થાય છે.
લડતે ખપી જાય એમ પણ બની શકે. પણ એમાં છોકરીઓ નેલિયન વિષે એક દષ્ટાંત ઘણી વાર અપાય છે. એક બચી જાય એ તે કઈ અવકાશ જ નથી. સત્યને ખાતર નાનકડી ટેકરીને મથાળે પિતાના શ્વેત અને અઢેલીને પતે શહીદ થઈ શકે. પણ એ એને આશય ખરે? નેપોલિયન નફિકરો ઊી હતે. થોડાક અંગ્રેજ સૈનિકે સામેના
એક માણસને હૃદયરોગનો હુમલો આવેલ છે અને તે રસ્તેથી ટેકરી તરફ આવતા દેખાયા. નેપોલિયન જરાયે ઇસ્પીતાલમાં છે. એને એકને એક દીકરો અકસ્માતમાં મરણ ડર્યા વિના હતા તે બેફિકર ઉભો રહ્યો. એ જોઈને પામ્યા છે એવા ખબર આવ્યા. આ ખબર દર્દીને તે જ ક્ષણે અંગ્રેજ સિપાઈઓને લાગ્યું કે ટેકરીની સામી બાજુએ કહેવા જોઈએ એવું ખરું? સત્ય એનાથી અમુક વખત ગુપ્ત નેપોલિયનનું સૈન્ય હેવું જોઈએ. એટલે અંગ્રેજ સિપાઈઓ રાખવામાં કાઈ દોષ ખરો ? ઘેડા પાછા વાળાને ભાગી ગયા. હકીક્તમાં નેપોલિયન
સામુદાયિક જીવનમાં અમુક હકીકતે ખુલ્લી કરવાથી એકલે જ સૈન્યથી દૂર આવી ગયો હતો. પણ ભ્રમ ભાંગ્યો નહિ
નુકસાન છે એવું કાયદે તે માને છે. તેથી એ વર્તમાનપત્રોને ને એ બચી ગયા. ઘડીભર , માને કે કોઈ કંચ પત્રકાર
ઘણી હકીકત છાપવાની મનાઈ કરે છે. કોમી હુલ્લડની એટલામાં હતા તે નેપોલિયન એકલો ઉભે છે એવું જાહેર કરી ખુવારીમાં કામવાર આંકડા ને છીપવા, બાળ ગુનેગારોનાં નામ દેવાને એનો ધમ ખરો?
ન છાપવાં, બળકારના કિસ્સાઓના ખટલામાં સ્ત્રીનું નામ ન જરાક આગળ ચાલીએ. એક બ્રિટિશ નૌકાકા ફેકલેન્ડ છાપવું એવા એવા નિયમે થતા હોય છે. વર્તમાનપત્રે આવું ભણી જઈ રહ્યો છે. બ્રિટિશ સત્તાવાળાઓએ એવો શ્રમ ઊભો બધું નામઠામ સાથે ન છાપી શકે તે સત્યને ખરેખર કર્યો છે કે કાલે અમુક તાકાતવાળા છે. હકીકતમાં કાલે
દ્રોહ થાય? ઘણા માને છે. બી. બી. સી. ને ખબર પડી ગઈ કે કાફલો નાને - સત્યનું પ્રકાશન કરવામાં મુખ્યત્વે ત્રણ પ્રશ્ન હોય છે ? છે. એણે એ હકીકત એ જ ક્ષણે પ્રસારિત કરી જ દેવી સત્ય ગમે તે ભોગે પ્રગટ કરવું જ જોઈએ? બીજું, સત્ય
પૂરેપૂરું કહી દેવું જોઈએ? અને ત્રીજું, સત્ય આજે અને હજી આગળ જઈએ. એક દેશના લશ્કરી સત્તાવાળાઓ અત્યારે જ કહી દેવું જોઈએ? બીજા દેશ પર કોઈક કારણે વેર વાળવા અણુબેબ નાખવા
જે સત્ય આપણે પ્રગટ કરવા ઇચ્છતા હોઈએ છીએ તે તલપી રહ્યા છે. પણ એમને વહેમ છે કે એ બીજા દેશ બધી બાજુથી બધી દૃષ્ટિએ જોયેલું સત્ય ભાગ્યે જ હોય છે. પાસે ૫ણુ અણુબેબ છે. આથી તેને ગમે તેટલી ઈચ્છ આખરે તે આપણે આપણી વિવિધ ઈન્દ્રિયો દ્વારા સત્યને જે હોવા છતાં એ દેશ પર અણુબેબ ફેંક્તા અટક્યા છે. પણ રીતે સમજયા હોઈએ તે જ રજુ કરી શકીએ. વ્યવહારમાં આ એ દેશના પિતાના કેઈ ખબરપત્રીને ખબર પડી ગઈ કે એના
સિવાય બીજું કંઇ શક્ય પણ નથી. આપણે એ વિચારવું પડે દેશ પાસે અણુબેબિ નથી. આ હકીકત તરત જ જાહેર કરી છે કે સત્યનું આપણું દર્શન અધુરું ન હોય ? સત્ય સમજ દેવાની એની ફરજ ખરી?
વાનાં આપણું સાધન અધૂરાં કે બેટાં ન હોય ? સત્યને આપણે ઉપરનાં બધાં દૃષ્ટાંતમાં મુદ્દો એટલે જ છે કે પરિણામની આપણી ઇચ્છા પ્રમાણે સમજયા હોઈએ એમ ન બને ? પરવા કર્યા વગર સત્ય જાહેર કરી દેવું એ સમાચારના માધ્યમ
સત્ય આપણું સ્વાર્થ પ્રેરિત દર્શન ન હોય ? અથવા સત્ય માટે વાજબી ગણાય ?
આપણો પ્રામાણિક ભ્રમ ન હોય ? સત્યને આપણે એક ડાંક જુદી જાતનાં દૃષ્ટાંત. એક પ્રખર ગાંધીવાદી નેતા
ખૂણેથી જોયું પણ બીજે ખૂણેથી જોનારને તે જુદું દેખાય એવો જૈનેની વ્યાખ્યાનમાળાઓમાં દષ્ટાંત આપતા કે એક શિકારી
પૂરેપૂરો સંભવ છે. અલબત્ત આમાં આપણે કશો ઉપાય નથી.
પણ આપણું ખંડદર્શનને સત્ય માનીને તેને તક્ષણ અને હરણની પાછળ પડયો હોય, આપણે હરણને જતું જોયું હોય
પરિણામની પરવા સિવાય પ્રગટ કરવાનો આગ્રહ રાખો કેટલે અને શિકારી આપણને પૂછે તે શું કરવું? સત્ય ખેલીને
અંશે રેગ્ય છે? હિંસા થવા દેવી કે અસત્ય ખેલીને હરણની હિંસા થતી અટકાવવી ? પેલા નેતા એમ કહેતા કે આપણે કહેવું કે હું
જ્યારે એક વર્તમાનપત્ર કે સમાચારનું અન્ય માધ્યમ જાણું છું પણ તને નહિ કહું, અથવા એમ કહેવું કે હરણ અમુક બનાવ કે હકીકત તરત પ્રગટ કરવાનો અગ્રિહ રાખે છે, આ રસ્તે ગયું છે પણ તું એ રસ્તે નહિ જઈ શકે. પહેલાં મને ત્યારે એ હંમેશાં સત્ય માટે જ આગ્રહ હોય છે એવું કહી મારીને જ તું હરણની પાછળ જઈ શકીશ. સંભવ છે કે આ શકાય તેમ નથી. વર્તમાનપત્રો અને અન્ય માધ્યમોને સત્ય કરતાંય અને રીતે હરણ કદાચ નહિ બચે. શિકારીને માર્ગે
પિતાની ઇમેજની, પિતાની હોંશિયારીની, બીજાએ ન મેળવ્યા ચડાવીને હરણને વધુ ચોકકસપણે બચાવી શકાય. . , તે સમાચાર પિતે મેળવ્યા તેવા દાવાની વધુ ચિંતા , હોય છે
એથી વધુ ખરાબ દાખલ. જાપાનનાં ચીન ઉપરના વતું માપત્રની પરિભાષામાં કહીએ.-તે પત્રકારને સત્ય કરતાં
જે
છે એ જ રીતે આ
Page #199
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૮૨
પ્રબુદ્ધ જીવન
સારી કેપી” ની વધુ ફિકર હોય છે. એટલે કે પિતાનું લખાણ વિચારીએ તે માનવહિત પોતે જ સર્વોચ્ચ મૂલ્ય ગણાય નહિ? રસપ્રદ બને, વાચનક્ષમ બને તે તેની સૌથી પ્રબળ ઇચ્છી હોય સત્યને અંતે વિજય થાય છે એટલા માટે સત્યને માનવહિત છે. એટલે ઘણીવાર સત્યને આગ્રહ એક બહાનું હોય છે. કરતાં વધારે ઊંચું મૂલ્ય ગણીએ તે તે સાચું નહિ લેખાય, વર્તમાનપત્ર પતે ખોટું પડે ત્યારે સત્યને જે રીતે રજુ કરે છે કારણ કે સત્યને હંમેશાં જય થાય જ છે એવું આપણે જોતા તે ઉપરથી સત્ય પ્રત્યેની તેમની ઓછી નિષ્ઠા દેખાઈ આવે છે. નથી. એક માણસના ખૂન માટે બીજાને ફાંસી મળે અને ગાંધીજીની જેમ પિતાનું કહેલું સંપૂર્ણ પાછું ખેંચી લેવું કે પહેલો માણુસ પછીથી જીવતે નીકળે એવા દાખલા બન્યા છે. હિમાલય જેવડી ભૂલ કબૂલ કરવી તેમાં કોઈ પત્રકાર માનતો નથી. ધરમીને ઘેર ધાડ’ એ આપણી પ્રચલિત કહેવત છે. સુખદુઃખ
છેલ્લે એક પ્રશ્ન એ થાય છે કે સત્ય આખરે માનવહિતનું કોને કયારે મળે છે તે આપણે જાણતા નથી. એટલે સત્યને સાધન છે કે માનવહિતથી પર એવું કોઈ મૂલ્ય છે? જે એને છેવટે વિજય થશે જ એ વાક્ય સારું છે. પણ હકીકત હંમેશાં માનવહિતથી પર એવું ઉચ્ચતર મૂલ્ય ગણીએ તે એનું એવી નથી હોતી. એટલે આપણો પેલે પ્રશ્ન ઊભો જ રહે બુધિગમ્ય કારણુ લેવું જોઈએ. માનવસંસ્કૃતિની દષ્ટિએ છે કે સત્ય એ માનવહિતથી પર એવું કોઈ મૂલ્ય છે? “સમાજને નવો આકાર આપવાને સમય પાકી ગો છે”
3 અમૃતલાલ પાણી વર્તમાનમાં સર્વત્ર અજંપાનું વાતાવરણ છે. નવનિર્માણ છે. ભગવાને આત્મામાં અનંત વીયે કહ્યું છે એને અર્થ પહેલાં હંમેશાં આવું બનતું આવ્યું છે એટલે કદાચ એમ હેય. આ જ છે. મારું ભાગ્ય મેળું છે; મને જ્યારે અને ત્યારે જૂની ઇમારત ભાંગીને ભુકકે થઈ જાય પછી જ એના ઉપર અંતરાય નડયા જ કરે છે એવું માનીને, કહીને લમણે હાથ નવું ચણતર થાય. તે જ એ ટકાઉ નીવડે.
દઈ બેસી રહેનાર કશું જ સિદ્ધ કરી શકતા નથી. તેમજ, વ્યક્તિવાદે અને જડવાદે જગત આખાને ભરડો લીધે છે. ' અદભૂત પરાક્રમ ધરાવનારે અભિમાનમાંથી બચી જવા જાગરૂક વિજ્ઞાન અને યંત્રવાદે હેરત પમાડે એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહેવું જોઈએ. અન્યથા ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થશે. છે છતાં જીવનની સમસ્યાઓ જટિલ બની છે. આમાં બેમત ટુકામાં “ગ: કર્મસુ કૌશલમ' એ ગીતાવાક્યને અર્થ જૈનાનથી. પશ્ચિમે હામ ઘણું ભીડી પણ એણે પણ હવે પિતાની
ગમોના સંદર્ભમાં એ છે કે રાગ-દ્વેષ વિના કર્તવ્ય કર્મ કર્યું નાકામયાબી કબૂલવા માંડી છે. કારણ કે હેતુશુદ્ધિ વિના બધું
જવા જેથી સંવર થાય. જો આને અત્યંત વિશાળ અર્થ નકામું.
કરવો હોય તે એ થાય કે આત્મસ્વરૂપને નજર સમક્ષ રાખી
પ્રવૃત્તિ કરવી. દાર્શનિક પરિભાષામાં કહેવું હોય તે એમ જ્યાંસુધી સમન્વયની વૃત્તિ કામમાં લાવવામાં ન આવે
કહી શકાય કે નિશ્ચય નયને દયાનમાં રાખી વ્યવહારને આદર, ત્યાંસુધી આમ જ બનવાનું. આત્મનિષ્ઠ જીવનના ઈચ્છકે પ્રકૃતિ
અચરો-આને “વ્યવહારશુદ્ધિ” પણ કહેવાય છે. આવી તરફ ઉદાસીન ન બનવું જોઈએ. એવી જ રીતે આ જીવનમાં જ
વ્યવહારશુદ્ધિ ચારિત્રયનું ઘડતર નિરંતર કર્યું જાય છે તેની બધું માણી લેવાને અભરખો રાખનારે આધ્યાત્મિક જીવન
પરાકાહારૂપે મેક્ષપ્રાપ્તિ જે આપણો સૌને અંતિમ ધ્યેય માટે દુર્લક્ષ્ય સેવવું ન જોઈએ. મતલબ કે બન્ને વચ્ચે સુમેળ
છે એ ઉદ્દભવે. સ્થાપવો જોઈએ. બળવત્તર વસ્તુ બુદ્ધિ નથી પણ હદય છે.
આત્મનિષ્ઠા પૂરેપૂરી કેળવી, આત્માના સચ્ચિદાનંદ ભૂતકાળની તમામ વિભૂતિઓએ જ્ઞાન અને ચેતનાના પાન
સ્વરૂપને વ્યકિતએ પિતાના જ જીવનમાં નહિ પરંતુ સમાજના આ સ્ત્રોતમાંથીજ કરેલા છે. આ શોશ્વત હકીકત ઉપર વૈયક્તિક
દરેક પ્રદેશ અને ક્ષેત્રમાં એને આવિર્ભાવ કરવો જોઈએ. અને સામૂહિક જીવનના મંડાણ મંડાવા જોઈએ.
વ્યકિતને આ યુગધર્મ છે. પિતાના પૂરતું જ વ્યક્તિએ આધ્યાત્મિક વિચારસરણીના કેન્દ્રમાં આત્મૌપભ્યની ભાવના
સીમિત રહેવાનું નથી. વ્યકિતએ પિતાની સિદ્ધિનું સમાજમાં મૈત્રીભાવના રહેલી છે, કારણકે આત્મતત્ત્વની દષ્ટિએ સર્વ
સમાજના લાભાર્થે વિતરણ કરવું જોઈએ. વ્યકિતએ સ્વાથી છ એકસરખાં છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કર્મના ન બનવું જોઈએ. પૂર્વની અને પશ્ચિમની વિચારસરણીમાં આ આવરણને લઈને ભેદ પ્રતીત થાય છે-મન અને તન સંબંધે મૌલિક ભેદ છે. પૂર્વ સમાજલક્ષી છે. પશ્ચિમ તે કરશે ઈ સંપૂર્ણ આધ્યાત્મિક શકિતના વિકાસમાં વ્યકિતલક્ષી છે. વ્યકિતલક્ષી વિચારસરણી સદ્દગુણેના વિકાસ સાધનરૂપે જ ઉપયોગમાં લેવા જેવા છે. એટલે
માટે કે સદાચારની પુષ્ટિ માટે કામ ન લાગે. એને મજબૂત બનાવવા એ કર્તવ્ય બની જાય છે. સદ્
કટોકટીભર્યા વર્તમાન યુગમાં વ્યક્તિએ, વિજ્ઞાને કરેલા વિચાર, સવાણી અને સવર્તન દ્વારા જ એ બની શકે. જેવું
આવિષ્કારોથી અંજાઈ જવું ન જોઈએ. એ આવિષ્કારે પાશેરામાં ખાતર એ પાક. માલ વિનાના વિચારના ખાતરથી પાક
પહેલીપુણી જેવા છે. સત્ય અનંત છે. એને છેડો નથી. આમ નમાલે જ ઉતરે. ક્રોધાદિથી મનનું દૂષણ વધે છે અને દૂષિત
માની દરેક અવિકારની સાચી મૂલવણી કરી પિતાની પરિમિત મન શરીરનું પણ એવું જ નિર્માણ કરે છે.
શકિત અને પરમાત્માના અનંત સામર્થ્ય ને સ્વીકાર કરે એ સ્વરૂપના અનુસંધાન ઉપરથી નજર ખસે એટલે
પણ વ્યકિતને જ યુગધર્મ છે. મૃત્યુને જીતવાના અવિદ્યાજન્ય દરેક નાની-મોટી આપત્તિ ઉભી થાય છે. આ વૈજ્ઞાનિકોના દાવા કેવળ ડંફાસ છે. પરિવર્તનશીલ પ્રકૃતિની અવિદ્યાના નિવારણ કે નાશ માટે ભગીરથ પુરુષાર્થની અગત્ય અનંતતાને પેલે પાર જવાની કોઈ વૈજ્ઞાનિકની શકિત નથી એમ છે. જેનાગો કહે છે કે આત્માને ઉધાર આત્માવડે જ માની વ્યકિત પ્રકૃતિમાતાને બે હાથ જોડી નમન કરવું એમાંજ કર-અસાધારણ પુરુષાર્થ વડે જ પ્રારબ્ધને મહાત કરવાનું વ્યક્તિનું શ્રેય છે. યુગના આ તકાદાને અવગણી વૈજ્ઞાનિક
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
Re
હિંસાનુ” તાંડવ જ સર્જયું છે.
· વ્યવહારના સંપૂણુ' ત્યાગ વ્યક્તિ માટે શકય નથી. એમ હવું એ પણ નકામુ' છે. વ્યવહાર એવી રીતે કરવા જોઇએ કે જેથી ચિત્તશુદ્ધિ હાંસલ થાય. અલબત્ત, વ્યવહારને વળ કતવ્યનિષ્ઠાનું સ્વરૂપ આપવાથી વ્યવહાર પણ સચવાય છે અને મનને નિલે"પ રાખી શકાય છે. પલાયનવાદમાં નિરાકરણ શોધવું એ ખતરનાક છે. અર્થાત કમને છેડવાં નહીં પણુ કમ'ની આસક્તિને છેડવી, વ્યક્તિનેા આ યુગધર્મ' છે.
પેાતાની અશક્તિને ખવરવા ખોટી લીલા”ના વ્યક્તિએ આશરા ન લેવા જોઈએ. હું આ પ્રમાણે ન કરું તા સમાજને શુ' ગેરલાલ થઇ જવાના છે? બીજા કરનારા ધણા પડયા છે' આ પ્રમાણે મન મનાવી વ્યક્તિએ પોતાના યુગધમ'માંથી છટકી જવું ન જોઋએ. જે કાંઈ સારું કરવાનું છે તે પોતાની ચિત્તશુદ્ધિ માટે કરવાનુ છે એમ માની વ્યક્તિએ પેાતાના યુગધમ'ને સાચવી લેવા જોઇએ
કાઈ એમ કહે કે આ બધા ક્રિયાકાંડા નકામા છે. ખીજા કહે કે એકાંતમાં સાધના કર્યા કરવી એ છેતરપીડી એ-બન્ને ખોટા છે-અન્ને એકાંતા છે, સમન્વયમાં સાય રહેલું છે-ધમ'માં વિકૃતિ પેસી જાય જ છે. એ સમયની તાસીર છે. એકાઇ રોકી શકે એમ નથી. માટે આ ક્ષણે વ્યકિતના એ યુધમ' બની જાય છે કે એ બન્ને એકાંતામાંથી સાચા હાર્દને વિવેકબુદ્ધિથી તારવી એનુ ગ્માચરણુ કરવુ. પરંતુ બન્ને ખાટા છે. એમ કહી કાંઈ જ ન કરવું એ તે દેવળ આત્મપ્રતારણા છે.
વત'માનમાં adjust (‘એડજસ્ટ') શબ્દના ઉપયોગ થતા વારંવાર સાંભળવામાં આવે છે, કારણ કે ઝઘડા ખૂબ વધી ગયા છે અને મતભેદે વિકરાળ સ્વરૂપ પકડ્યું છે. એમાંથી ભડકો થતાં વાર લાગતી નથી અને ભડકે તેા નાશને જ ઉત્પન્ન કરનારા છેને? પરંતુ ‘એડજસ્ટ’ને અ` શરણાગતિ નહી. પેાતાની નકકી કરેલી નકકર માન્યતાઓ અને સિદ્ધાંતામાં સેળભેળ કરવી એ એને અ` નથી. તા તા પછી સિદ્ધાંતનિષ્ઠા જેવું રહ્યું જ કર્યા? પાતાના અને પરના વિચારા સાથે સંધ'માં ઉતર્યાં વિના જીવન જીવી શકાય છે અને એ ‘સમદૃષ્ટિ' દ્વારા શકય છે. હરિભદ્રસૂરિએ બરાબર કહ્યું છે, ‘પક્ષપાતા ન મે વીરે...' સમષ્ટિ, સૌમ્યભાવ, સમતા વર્તમાન સમયની માંગ છે.
સ ધરાવૃત્તિએ,કાળા ખારે, 'ઇન્સ્ટન્ટ' પૈસાદાર બની જવાની વૃત્તિએ માનવજાતિના કબજો લીધો છે. પૈસાની કશી કિંમત નથી રહી એવું વાતાવરણ જામ્યું છે. પરસેવા પાડયા વિના પૈસે ખૂબ અનÖકારી નિવડયા છે. માનવને ભોગ ભોગવવાના ચસડા લાગ્યો છે. અનાયાસે મળેલુ દ્રવ્ય ખાવા, પીવામાં અને મેાજમજા માણવામાં મોટે ભાગે વપરાય છે. એનાથી ખરીવામાં આવતા આનંદ પ્રમાદ સરવાળે ભારે પડી જાય છે. ઉચ્ચ વિચારણા અને સાદગીભયુ" જીવન એના સપાટામાં આવી ગયું છે. અલ્પ સમયના અખતરાથી આપણને એના ખાટાપાને હવે સાક્ષાત્કાર થઇ રહ્યો છે. એટલે ચાલુ સમયના સંદર્ભ'માં માનવીએ. શ્રમનુ સન્માન કરવું જ પડશે. અનીતિમત્તા અને દૂષણાને ખાળવાનો સમય પાકી ગયા છે. પૈસા નહિ પણુ પૈસાના મેાહને જતા કરવા પડશે. પરંતુ આવી વિચારણ
તા. ૧૬-૧૦-૮૧
કરનારે અને વાતા કરનારે સૌથી પહેલાં એને આચરી બતાવવા પડશે, આચરણ જ પ્રત્યયજનક છે. મોટી મોટી વાતા કરીને ખેસી રહેવાના દિવસેા ગયા. વર્તમાન જમાનાની આ પ એક માંગ છે કૈં માનવે આચરણુ ઉપર જ તમામ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઉપદેશના યુગ વહી ગયે છે અને આચરણના જમાના આવ્યા છે. ઇતબારની કરીને પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે આમ કરવુ જરૂરી છે.
નૂતન સંસ્કૃતિથી માણુસની આંખ ચેડાંજ વખતમાં ઉઘડી ગઈ. હિંસાથી બધાને નુકસાન છે એ સમજાઈ ગયુ છે. વેરથી વેર શમતુ નથી એ અનુભવાયું. નહિ તે શસ્ત્રમાં માનવાવાળા નિઃશસ્ત્રીકરણ માટે દોડાદોડ ન કરે. પૈસા પરમેશ્વર નથી એ હકીક્ત મગજમાં હવે ઉતરી ગઈ છે. કાના માટે, શા માટે આ બધુ...? એની શંકાઓ થવા લાગી છે. વ્યક્તિવાદ અને ભૌતિકવાદમાં તરખાળ પ્રજા નવા મૂલ્યો શોધવા મંડી પડી છે,
પૈસે નહિ પણ પૈસાના માહને જતા કરવા પડશે એવુ જે આગળ કહ્યુ તેને અથ એ છે કે પૈસા બીજા માટે છે અર્થાત્ ટ્રસ્ટીશીપ (વાલીપા) ની ભાવનાને વિકસાવવી પડશે. વ્યાપારનું ખેડાણુ અને વિજ્ઞાનના વિકાસ પોતે ખરાબ નથી પરંતુ આપણે એના ઉપયોગ કેમ કરીએ છીએ એના ઉપર બધા આધાર છે. એટલે પલટાયેલા આજના યુગમાં વ્યક્તિએ એનું આચરણ આ બન્નેના સંબંધમાં બદલવું પડશે. ભોગવીને થાકી ગયા એટલું જ નહિ પણુ વિના. નાતાઁ. માટે હવે ત્યાગીને આનદ લેવાના છે. અને ભાગવવા કરતાં તજવામાં-દેવામાં-જે આનંદ છે તે તે જેણે ! જાણ્યું છે એજ જાણે છે. દાનમાં બધું લુંટાવી દઇને પાછ વિનાના પુ ન્યાલ થઇ ગયો છે. ભૂતકાળના દાખલાની આ બાબતમાં ખોટ નથી.
આજના ભીષણૢ યુગને ધરમૂળથી બદલવાની તાતી જરૂરત છે અને એટલા માટે વ્યકિતએ પોતે પાતાની આચારસહિતા કેવી ઘડી કાઢવી જોઈએ એનુ કાંઇક આલેખન પ્રસ્તુત લેખમાં કર્યુ છે.
સાભાર સ્વીકાર
(૧) દાંયાની વેળ : લે. પલ'બક' અનુ. કાંતિલાલ શાહ. (૨) વિજ્ઞાનમાત્રુ : લે. એચ. જી. વેલ્સ અનુ. રમણુલાલ સાની.
(૩) ગગનરાજ : લે. જૂલેવન' અનુ. મૂળશંકર મા ભદ્રં (૪) નાનસેન : લે. મૂળશંકર મો. ભટ્ટ,
,
(૫) એ’શી દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા; લે જુલેવન અનુ. મૂળશંકર મો. ભટ્ટ
ક્રમાક ૧ થી પ સુધીના પાંચ પુસ્તકના સેટની કે શ. ૫૦. (૬) ભાગવત કથાએ લે. નાનાભાઇ ભટ્ટ કિંમત
રૂ।. ૧૬-૦.
(૭) હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ : ભા. ૧ : લે. નાનાભાઇ ભટ્ટ : કિંમત રૂા. ૧૨-૦૦,
(૮) હિન્દુ ધમની આખ્યાયિકાઓ : ભા. ૨ : લે. નાનાભાઈ ભટ્ટ : કિં ́મત શ. ૧૨-૦૦ દરેક પુસ્તકાનું પ્રાપ્તિ સ્થાનઃ સંસ્કાર સાહિત્ય મંદિર : પો.ખે.. નં. ૩૪ ભાવનગર (ગુજરાત).
(૯)ઞા, અમૃતલાલ ગેાપાણી જીવન અને કાય : લે : સુરેશ અ. ઉપાધ્યાય વિના મૂલ્ય પ્રાપ્તિ સ્થાનઃ ભારતીય વિદ્યા ભવન, કુલપતિ ક. મા. મુનશી માગ, ચાપાટી, મુંબઈ-૪૦૦૦૦૭.
6
Page #201
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦પ્રબુદ્ધ જીવન
૧૪ આનંદશંકર ધમ વિચાર !
“વસંત' દ્વારા આનંદશંકરે અધી". સદી સુધી નિબંધે,
વ્યાખ્યાને અને વાતિક દ્વારા ધર્મભાવ અને ધર્મચિંતના * કવીર દીક્ષિત
દ્વારા આ૫ણું સાહિત્યને સમૃદ્ધ કર્યું. આનંદશંકર ધમને તેની ન [બીજું વ્યાખ્યાન
વિશાલતામાં, વ્યાપકતામાં એની બધી શાખા-પ્રશાખાઓમાં,
દર્શને, પુરાણ, તથા કવિતા આદિનું અવલેન પરિશીલન છે. જયન્ત પાઠકના બીજા દિવસના વ્યાખ્યાનને વિષય
કરીને વ્યવહાર તેમ વિચારની ભૂમિકાએ સમજાવ્યું છે અને હતાઃ “આનન્દશંકરને ધર્મવિચાર”
નીતિ, ધર્મ નથી તત્ત્વજ્ઞાન જેવાં તેનાં અંગોની ઊંડી મીમાંસા તેમણે મારું ઉત્તમ તે ધર્મવિષયક લખાણમાં છે'
કરી છે. એવા ખુદ આનંદશંકરના જ ઉદ્ગારથી પિતાના બીજા
નીતિ, ધર્મ અને તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનો આરંભ કરતાં કહ્યું હતું: “આપણું ધર્મ, દર્શન, સંસ્કૃતિને સામાન્ય પ્રજા હૃદયમાં જે આપણું સંતો, ભકતે વકતાએ તે પછી નીતિ, ધર્મ, અને તત્ત્વજ્ઞાન એમ કમશઃ અને કવિઓએ જીવંત રાખ્યાં છે તે વિચારશીલ
પ્રત્યેકને લઇને આનંદશંકરનું તત્ તત્ વિષયક દૃષ્ટિબિન્દુ પ્રજાના ચિત્તમાં તેમને જીવંત રાખવાનું કાર્ય આપણી સમજાવ્યું હતું. વિદ્વાનો દ્વારા થયું છે. આવા વિદ્વાનોમાં આનંદશંકર આનન્દશંકરની વેદાન્ત પ્રતિષ્ઠિત ધર્મભાવના અને શિખરસ્થાને છે. ધર્મવિચારણીમાં તટસ્થતા, અભિનિવેશ
નીતિ વચ્ચે પહેલી નજરે વિરોધ દેખાય છે. એક દલીલ એવી સમભાવ, વિદ્વત્તા, વ્યુત્પન્નતા, બહુશ્રુતતો ને સમન્વયલક્ષિતામાં
છે કે જગત મિથ્યા હોય તે પછી આપણે અને આપણા તેમ તેની નિરૂપણુ શૈલીના પ્રૌઢિ પ્રસાદ રમણીયતા આદિ સારામાઠાં કર્મો બધુ મિથ્યા છે. સારું અને બે સાહિત્ય ગુણોમાં આનંદશંકર અનન્ય ગણાય એવા છે. મારો પેલા મિથ્યાત્વમાં જ પ્રવર્તતું હોય તે તેની ઇચ્છતા અનિષ્ટતા એ ખ્યાલ છે કે આપણે ત્યાં આનંદશંકર પછી સાહિત્ય પણ મિથ્યા જ ગણાય. બીજી દલીલ એ છે કે માણસ અને ધમનું સાહિત્યકાર અને ધર્મચિંતકનું સાહચર્ય ક્રમશ : માણસ વચ્ચે દૈતભાવ ન હોય, ભેદ ન હોય, અભેદ હોય તે ઘટતું ચાલ્યું છે. ને ઉભય વિષયમાં એક સરખી હૃદયવૃત્તિ
એમની વચ્ચેના લૌકિક વ્યવહારો જ અશકય બની અને સજજતા ધરાવતી વ્યક્તિઓ ઓછી થતી ગઈ છે.
જાય. પછી પ્રેમ, મૈત્રી, દયા જેવી ઉદાત્ત લાગણીઓને આનંદશંકરની ધર્મવિષયક વિચારણના બે વિભાગો પડે.
તેમાંથી ઉત્પન્ન થતા વ્યવહારોનું કશું મૂલ્ય કે પ્રોજન જ
ન રહે. આ એકમાં એમની હિન્દુધર્મ અને અન્ય ધર્મોની સામાન્ય
દલીલમાં રહેલા દોષોનું અનિંદશંકરે
શાંકર વેદાન્તના બ્રહ્મસત્ય જગમિથ્યા' એ સૂત્રને ઊંડી અને વિચારણા આવે ને બીજામાં એમને જેમાં ઊંડી શ્રદ્ધા છે ને જે
વિશાળ બુદ્ધિથી સમજાવી નિવારણ કર્યું છે. તેઓ કહે છે; એમને સત્ય સમજાય છે તે અતિ વેદાન્તને પુરસ્કાર અને
પાપપુણ્યાદિ નીતિ વ્યવસ્થાને માયાવાદથી વિઘાત થાય છે પ્રતિપાદન કરતી વિચારણાને સમાવેશ થાય. આ
એ કહેવું તદ્દન ભૂલભરેલું છે.
છે તે સમન્વિત રીતે બંનેમાં એમણે જે કાર્ય કર્યું
અને એ ભૂલ “બ્રહ્મ સત્ય
જગમિથ્યા' એ શ્લોકાર્ધના પૂર્વ ખંડની અવગણના કરવાથી ધર્મનું મહત્ત્વ અને ધમને મહિમા સ્થાપે છે એટલું જ
થાય છે. માયાવાદ જગતને માત્ર નિષેધ કરીને અટકતા નથી. નહિ, એમાં રહેલી તટસ્થતા, સમભાવ, તર્કપૂતતા ને સમન્વય
પણ વિશેષમાં બ્રહ્મનું અદ્વિતીય અસ્તિત્વ પ્રતિપાદન કરે છે, વૃત્તિ જેવા ગુણોને લીધે એ ધર્મવૃત્તિવાળા સૌને વ્યાપક ધર્મ
“બ્રહ્મ સત્યમ' એટલું ઉમેરતાં નીતિને વિઘાત ન થતાં ભાવનામાં પ્રેરે છે. આ રીતે જોતાં આનંદશંકર ધર્મ
સ્વરૂપાન્તર થાય છે–અર્થાત નીતિ લૌકિક વ્યવરથા મી. વિચાર કેવળ ધર્મપરિચય કે ધમંપ્રતિપાદન ન રહેતાં ધમ–
અલૌકિક વ્યવહાર બને છે. માયાવાદથી નીતિનું શાધનનું પ્રબળ સાધન પણ બની રહે છે.
વ્યાવહારિકત્વ ટળે છે ને તેને પારમાર્થિક મળે છે. નીતિ, સદાચાર એ તે ઝેક જ્ઞાન તરફ
પેલા બ્રહ્મભાવની સીજ્યપ્રાપ્તિનું સાધન છે. નીતિ દ્વારા જે આનંદશંકરની ધર્મવિચારણા જેમ * નિબંધના
અભેદનો અનુભવ કરવાને ન હેત તે એવી નીતિ કેવળ માધ્યમ દ્વારા ચાલી છે તેમ સાથેસાથ “નીતિશિક્ષણ
વ્યાવહારિક રહેત, વંય રહેત. માણસ માણસ વચે કઈ હિન્દુધર્મની બાળપોથી, “ધર્મવર્ણન’ અને ‘હિન્દુધર્મ
અતિરસંબંધ ન હોત. એકાત્મતા કે અભેદ ન હોત તે તેમની જેવા ગ્રંથમાં પણ પ્રગટ થઈ છે. આ ગ્રન્થમાં તેમણે હિંદુ વચ્ચે સારાનરસ કેઇ વ્યવહાર જ શકય ન હત. ધમનાં ત સમજાવ્યાં છે, હિન્દુધર્મની વ્યાપક વ્યાખ્યા
પરમાત્મા અને જગતના સંબંધ પરત્વે આનન્દશંકર ત્રણ બાંધી છે. ધર્મવિચારણુમાં બુદ્ધિની અનિવાર્યતા
સિદ્ધાન્ત શકય માને છે. (૧) જગત અને પરમાત્મા એ ને મહત્ત્વ ઉપર ભાર મૂકે છે. બૌદ્ધ અને જૈન ધર્મને હિન્દુ
ભિન્ન અને ઉભય સત્ય પદાર્થો છે. (૨) ઈહ જગતથી પર ધર્મની શાખારૂપ ગણ્યા છે ને વેદથી માંડીને આપણે બધા પરમાત્મા એ પદાર્થ જ નથી. (૩) પરમાત્માથી અતિરિકત મહત્વના ધર્મગ્રંથ, પુરાણ, કાવ્યો, નીતિવાર્તાઓ, આદિન
કઈ છે જ નહિ. આમાંથી પહેલા સિદ્ધાન્ત સંબંધમાં નીતિપરિચય કરાવ્યો છે. ધર્મને સુગમ અને વ્યાપક અર્થ સમજા- વ્યવસ્થાને વિચાર કરતાં આચાર્યશ્રી કહે છે કે જગત અને વતાં તેઓ કહે છે કે ધર્મ એટલે ઉત્તમ આચાર-વિચાર, જે
પરમાત્મા બંને ને સત્ય માનતાં હિક નીતિવ્યવસ્થાને વડે વિશ્વનું ધારણ થઈ રહ્યું છે. ધર્મવિચારણામાં આનંદશંકરનો પરલોક સાથે સંબંધ બાંધતાં મુશ્કેલી અનુભવાય છે. કદાચ ઝોક જ્ઞાન તરફ રહ્યો છે. '
એમ કહેવામાં આવે કે ઈશ્વરની આજ્ઞા છે કે જગતમાં રહી “જ્ઞાનસુધા' અને “સુદર્શન' જેવાં સામયિકોમાં ધર્મ
સદાચાર પાળવે. પણ જગત અને ઈશ્વરને ભેદ વિષયક થતા વાદવિવાદ અને ઉગ્ર વાયુદ્ધો ખેલાયાં તે પછી માનનારને જગતને વ્યવહાર ત્યજીને ઇશ્વરને મેળવવાની ઇચ્છા
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૨૦
થવાના. એમ થતાં હિક નીતિવ્યવસ્થાનું મહત્વ ઘટવાનું. આની સામે અતવાદીને તે જગત પણ બ્રહ્મરૂપ જે હાઈ એ જગતમાં ને આ જગતના વ્યવહારો મારફત જ બ્રહ્મનો અનુભવ કરવાનો છે. આ રીતે એને તે સાંસારિક નીતિવ્યવસ્થા બ્રહ્મભાવથી પ્રકાશિત થાય છે, પવિત્ર થાય છે અન્ય પ્રદેશથી એને લેપ થતો નથી.'
' નીતિ અને સદાચાર નીતિ કે સદાચાર સામાન્યતઃ કર્મનાં અંગ છે.' જગતમાં કર્માની આવશ્યકતા બધા જ ધર્મોપદેશોએ ઓછેવત્ત અંશે સ્વીકારી છે. શંકરાચાર્ય કમને સ્વીકાર કરે છે પણ તેને જ્ઞાનથી નીચે દરજજે મૂકે છે. કર્મથી ચિત્તસત્ત્વની શુદ્ધિ થાય છે અને શુદ્ધ ચિત્તમાં જ્ઞાનને પ્રકાશ જામે છે. આમાં જેટલે અંશે ચિત્તનું શુદ્ધીકરણ અપેક્ષાયું છે તેટલે અંશે કર્મનું મહત્વ સ્વીકારાયું છે ને એમ નીતિનું પણ જ્ઞાન પૂર્વે નીતિપરાયણતા જ્ઞાન માટેનું સાધન બની રહે છે પણ પછી જ્ઞાનની સંપૂર્ણ અવસ્થામાં નીતિ જ્ઞાનીના લક્ષગુરૂપ બની રહે છે. અનન્દશંકર કહે છે: “યારે શું કર વેદાંત પ્રમાણે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને નીતિના નિયમેનું બંધન રહેતું નથી ? નથી જ રહેવું -બધન નથી રહેતું. નહિ કે નીતિના નિયમ જ નથી રહેતા. અજ્ઞાની મનુષ્ય જે નિયમે શ્રમ કરીને પાળે છે એ જ નિયમ એમનામાં સ્વભાવસિદ્ધ થઈ રહે છે.
જ્ઞાનની બે ભૂમિકાઓ વેદાન્ત અનુસાર આનંદશંકર જ્ઞાનની બે ભૂમિકાઓ ગણવે છે. પરાક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાનને તેઓ સર્વથા તક દલીલ અર્થાત મગજના વ્યાપારરૂપ માનતા નથી પણ એમાં “મગજના વ્યાપારનું પ્રાધાન્ય” જુએ છે એને પણ સદ્વર્તનને ઉપકારક ગણે છે. તેઓ કહે છે: ખરી રીતે જોતાં પરોક્ષ જ્ઞાન તે કાચું જ્ઞાન છે અને અપરોક્ષ જ્ઞાન તે પાકું જ્ઞાન...કારણ કે અપરોક્ષ જ્ઞાન પરોક્ષ જ્ઞાનની પરિપકવાવરથા છે, પરોક્ષ જ્ઞાન આત્મામાં કરીને, પિતાને અનુરૂપ વર્તન સુશિષ્ટ રીતે ઉપજાવી આજ સુધી જે સદવર્તન શુભ વાસનાને લીધે એક ટેવ માફક ઊપજી આવતું હતું એ જ સદવર્તનને હવે સમજણવાળું કરી સમસ્ત આત્માને પિતાના તેજથી રંગે છે, પરિપકવ કરે છે. એને આંતરરસ પ્રકટ કરી આપે છે. અપરોક્ષ જ્ઞાનમાં સદવર્તન એક સ્વાભાવિક ધર્મ તરીકે એની મેળે જ સમાઈ જાય છે.
ધર્મભાવને આનંદશંકર મનુષ્યના સ્વભાવસિદ્ધ અને મનુષ્ય માટે આવશ્યક ગણે છે. આપણા ધર્મને બ્રાહ્મ ધમ” એવું નામ આપીને તેઓ એમાં ભક્તિ, કર્મ અને જ્ઞાન એમ ત્રણ અંગેનો સમાવેશ કરે છે અને ત્રણેની મર્યાદાઓ બતાવી તેમનાથી મનુષ્ય હૃદયની પ્રકાશની, કર્તવ્યભાવનાની અને આત્મબલની આકાંક્ષાઓ પૂરી પડે ત્યારે ધર્મનું પ્રયોજન સિદ્ધ થયું માને છે. તેઓ કહે છે : “જ્યારે જ્ઞાન મેળવી તદ્દનુસાર ક્રિયા કરી એ જ્ઞાન અને ક્રિયા બંનેમાં આનંદ અનુભવાય ત્યારે ધર્મનું પ્રયોજન સિદ્ધ થયું ગણાય. - આપણે જેને વેદધર્મ તરીકે ઓળખીએ છીએ તેમાં #કિત, કર્મ અને જ્ઞાનનું પ્રવર્તી રહેલું દેખાય છે. ભકિત, ક્રિયા અને જ્ઞાનમાં આનંદશંકરને ઝોક અને પક્ષપાત જ્ઞાન ભણી છે ને એટલે જ શાંકર મન કે અત સિદ્ધાન્ત એમને સ્વીકાર્ય બન્યા છે.
ધમવિચારની વિશિષ્ટતા આનંદરકરના ધર્મવિચારની વિશિષ્ટતા એ છે કે કોઈ દર્શન, સિદ્ધાન્ત, સંપ્રદાય કે પંથનો અનાદર કર્યા વગર તેઓ તેમાં રહેલાં ઈષ્ટ તને તારવે છે ને એક વ્યાપક ધર્મભાવનામાં બધાને સમન્વયપૂર્વક સમાવેશ કરે
છે. કોઇપણ ધર્મ કે દર્શનનું આ બધુંય. રવીકારી લેવાની અનિંછ ઉદારતા' એમનામાં નથી. તેથી એક તરફ એમની વિચારણામાં ધર્મઝનૂન કે મિશનરીની પ્રચારધગશને અભાવ વરતાય છે તે બીજી તરફ બુદ્ધિપૂત શુદ્ધ ધર્મતત્ત્વના નિરૂપણનાં દર્શન થાય છે. તેઓ આપણું સનાતન હિંદુધમને પુરસ્કારે છે પણ પરંપરાગત તરહિત કર્મકાંડને. વેવલી ભક્તિનો જે વેગ જેવી ક્રિયાને ધર્મનું ઈષ્ટ ને અનિવાર્થ અંગ ન માનીને એમને નિદે છે. તેઓ કર્મકાંડના રહસ્ય પ્રાણવિનિમય એટલે કે ગરૂપે માનવા કરતાં જ્ઞાનરૂપે સમજવું ઉચિત ધારે છે. કારણ મનુષ્યને ખરો હેતુ જ્ઞાનથી સધાય છે એ શંકરાચાર્યને સિદ્ધાન્ત પરમ સત્ય લાગે છે.
વણવ્યવસ્થા ને આશ્રમવ્યવસ્થા વર્ણવ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થાનું બૌદ્ધિક દૃષ્ટિએ મૂલ્યાંકન કરતાં આનંદશંકર કહે છે: “વર્ણવ્યવસ્થા વધારે તે સમાજવ્યવસ્થાનું અંગ છે. તે આશ્રમવ્યવસ્થાને તેઓ જીવનમાં સાધવાના પુરુષાર્થના સંબંધમાં આર્યોની સૂક્ષ્મ અને વ્યવહારુ દૃષ્ટિના નમૂનારૂપ ગણુતા લાગે છે. - ધર્મ અર્થ, કામ અને મેક્ષ એ ચાર કે ધર્મ અને મેક્ષને ભેગા ગણીએ તે ત્રણ પુરૂષાર્થોમાં ધમને મનુષ્યજીવનને પ્રધાન ઉદ્દેશ અને પરમ અર્થ ગણાવીને આનંદશંકર એને અગ્રસ્થાને મૂકે છે ને અર્થ અને કામને ધર્મ સાથે જોડવાની આવશ્યકતા ભાર મૂકીને દર્શાવે છે. મેક્ષને તેઓ ધર્મમાંથી જ વિસતા ધર્મના અંગરૂપ છે એટલે એક જ ગણે છે. ધર્મનું સેવનું પૂર્વાવસ્થામાં જ થવું જોઈએ એવો આગ્રહ ૫ણું એ રાખે છે. તેઓ જન્મને કારણે જ જે બ્રાહ્મણ ગણાય એ છે તેને ગુરુ ગણવાનું યોગ્ય ન લેખતાં બ્રાહ્મણત્વની પૂજાને યથાર્થ સમજે છે ઇતિહાસ અને પુરાણુનાં તાત્પર્યને તેઓ વેદના પ્રકાશમાં સમજવાની હિમાયત કરે છે,
આનંદશંકર પિતાને સાચા હિન્દુ તરીકે સમજતા પણ પોતે કે સંપ્રદાયના હોવાનું સ્વીકારતા નથી. હિન્દુ ધર્મમાં એતિપ્રોત છતાં તેઓ બીજા ધર્મોને અનાદર તે નથી જ કરતા. ઊલટું અન્ય ધર્મો દ્વારા આપણા ધર્મની પરીક્ષા થાય એમ છે. , જીવ અને બ્રહ્મ ઉભય મૂલત: એક અખંડ ચૈતન્ય છે એવે અનુભવ તે બ્રહ્માનુર્ભાવ એમ માનતા આનંદશંકર આવા અનુભવ માટે શંકરાચાર્યની જેમ સંન્યાસ પ્રબંધ છે અને સાચે સંન્યાસ એટલે એમને મને અંતરમાંથી અહં ગ્રંથિને વિલય, અને અહંગ્રંથિને વિલય એટલે જીવનમુકિત. જ્ઞાનની દૃષ્ટિ તે જ મુક્તિ છે, કર્મ અને ભકિત એ માત્ર ચિત્તશુધિ માટેનાં સાધન જ છે બાકી તત્ત્વ સાક્ષાત્કારમાં અંતિમ સાધન તે જ્ઞાન જ છે. આ જ્ઞાન એટલે અનુભવ. આ અનુભવ પ્રાપ્ત કરવાનો અધિકાર તેને જ છે જેનામાં નિત્યનિત્ય વસ્તુવિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને વૃધ્ધા–એ છ સાધનોની પ્રાપ્તિ અને મેક્ષની ઇચ્છા અટલાં વાનાં હોય. પિતાના બીજા વ્યાખ્યાનનું સમાપન કરતાં છે. જયન્ત પાઠકે કહ્યું : “આપણું ભકિત, કર્મ અને જ્ઞાન સર્વેમાં અવિદ્યા કે અજ્ઞાનને જગ હોવાને ' સંભવ રહેલે છે તેથી પૂર્ણ સત્ય કે પરમ સત્યનું દર્શન આપણે માટે દુર્લભ છે. આ પરિસ્થિતિ એક બાજુ સાચા ધમૅવિચારકને ઉદારતા અને ખુલ્લું મન રાખવાની ફરજ બધે છે તે બીજી બાજુ સાચી ધર્મભાવનાવાળાને ધર્મતત્વ વિષયમાં પ્રમાણિક શંકા અથવા શાશ્વત શોધવૃત્તિ-જિજ્ઞાસાં રાખવાનું સૂચવે છે. આવી પ્રમાણિક શંકા કે શાશ્વત જિજ્ઞાસાં તે નાસ્તિક્તા નથી પણ એ સાચા આસ્તિનું સ્વભાવલક્ષણ છે એવી મારી સમજ છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦–૮૨
પ્રબુદ્ધ જીવન
* ૧૨૩
E; પચ્ચકખાણું મા
જ છે. રમણલાલ ચી. શાહ પચ્ચકખાણ એ જૈન પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત પ્રત્યાખ્યાન’ શબ્દ ઉપરથી આ પ્રાકૃત શબ્દ આવેલ છે.
પ્રત્યાખ્યાન શબ્દ વિશિષ્ટ રીતે જાયેલો છે. એમાં પ્રતિ અને ‘આ’ એ છે એ ઉપસર્ગો અને “ખા’ ધાતુ છે અને તેને અન' પ્રત્યય લાગેલો છે. “પ્રતિ” એટલે પ્રતિકૂળ, અર્થાત અત્માને જે પ્રતિકુળ હોય તેવી અવિરતિરૂપ પ્રવૃત્તિ. ‘આ’ એટલે મર્યાદા. અને ખ્યા એટલે થન કરવું. આમ પ્રત્યાખ્યાન એટલે આત્માને પ્રતિકુળ એવી અવિરતિરૂપ પ્રવૃત્તિઓને મર્યાદામાં બાંધવારૂપ કથન ગુરૂસાક્ષીએ કરવું તે. એટલા માટે परिहरणीय वस्तु प्रति आश्च्यानम् इति प्रत्याख्यानम्' मेवी વ્યાખ્યા પ્રત્યાખ્યાનની આપવામાં આવે છે.
પચ્ચકખાણ એટલે એક પ્રકારની સ્વેચ્છાએ લીધેલી છે પ્રતિજ્ઞા. મનુષ્યના ચિત્તમાં અનેક પ્રકારના સાંચાખેટા વિચારો ઊઠે છે અને અનેક પ્રકારની શુભાશુભ અભિલાષાઓ જન્મે છે. બધા જ મનુષ્યો જે પિતાના ચિત્તમાં ઊઠતાં બધા જ વિચારોને તરત અભિવ્યકત કરે અને પિતાના ચિત્તમાં ઊઠતી બધી જ અભિલાષાઓને પૂર્ણ કરવા પુરૂષાર્થ આદરે તે સિંધર્ષ અને કલહ એટલો બધો વધી જાય કે મનુષ્યજીવન ટકી જ ન શકે. માણસના ચિત્તમાં જાગતી કેટલીક ઈચ્છાઓ એવી ગાંડીધેલી હોય છે કે તે બીજા આગળ વ્યક્ત કરવા જેવી હોતી નથી. કેટલાંક દુષ્ટ વિચારોને માણસ પિતાની મેળે અંકુશમાં રાખે છે, કારણ કે એ વ્યક્ત કરવાથી વ્યવહારમાં કેવાં અનિષ્ટ પરિણામ આવશે તે એ જાણે છે.
મનુષ્યમાં સાધારણ સમજશક્તિ અને વિવેકશક્તિ રહેલી હોય છે. એવી કેટલીક અનિષ્ટ ઈચ્છાઓને તે તરત નિરોધ કરે છે. મનુષ્યનું જીવન સ્વેચ્છાએ જે સંયમમાં રહેતું હોય તે નિયમ કરવાની બહુ જરૂર ન પડે. પરંતુ અજ્ઞાન, કષાય, પ્રમાદ વગેરેને કારણે કેટલીક ન કરવા યોગ્ય પ્રવૃત્તિઓ માણસ કરે છે. કયારેક કરતી વખતે અને કર્યા પછી પણ માણસ તેમાં રાચે છે. તે કયારેક તેવી પ્રવૃત્તિઓ કરતી વખતે કે કર્યા પછી તેને તે માટે ખેદ થાય છે અને તેવી પ્રવૃત્તિ ફરી ન કરવાને એ સંકલ્પ કરે છે અથવા એ પ્રતિજ્ઞા લે છે.
ન કરવા યોગ્ય પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા એટલે પચ્ચકખાણ. પચ્ચકખાણ એટલે આત્માને અનિષ્ટ કરનાર અથવા આત્માને અહિત કરનાર કાયને મન, વચન અને કાયાથી નિષેધ કર. એટલા માટે પચ્ચકખાણ કરનારે મન અને ઈન્દ્રિયોને કબજામાં રાખવાની આવશ્યકતા છે. જે તેમ કરી શકે છે તે જ પચ્ચકખાણ લેવાને યોગ્ય બને છે.
જીવનમાં પચ્ચકખાણુની આવશ્યકતા શી? એ પ્રશ્ન કોઈકને થાય. માનવચિત્ત એટલું બધું ચંચલ છે કે કયારે તે અશુભ અને અનિષ્ટ વિચારો અને પ્રવૃત્તિઓમાં રાચશે તે કહી શકાય નહિ. માણસે જે કોઈની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી હોય છે તેવી પ્રવૃત્તિ કરવાને પ્રસંગે ઉપસ્થિત થતાં તે અચાનક પંભી જાય છે. પચ્ચકખાણ ચિત્તને દ્દઢ બનાવવામાં સહાયરૂપ
બને છે. પચ્ચકખાણ એ એક પ્રકારની વાડ, પાળ અથવા કિલ્લો છે કે જેના વડે અંદર રહેલું ચિત્ત સુરક્ષિત બની જાય છે. જેમ ગાય, ભેંસ, ગધેડે વગેરે ઢેર ખેતરમાં ઘૂસી જઈને નુક્સાન ન કરે તે માટે ખેતરને વાડ કરવામાં આવે છે; જેમ કે પાણી વહી ન જાય અથવા ગંદુ પાણી અંદર આવી ન જાય એટલા માટે પાળ કરવામાં આવે છે, તેવી રીતે પચ્ચકખાણુથી મન અને ઇન્દ્રિયને વશ રાખવાની દઢતા આવે છે. જેમ ઘરમાં ચાર, કૂતરું વગેરે પેસી ન જાય તે માટે ઘરનું બારણું બંધ રાખવામાં આવે છે, તેવી રીતે આપણું ચિત્તમાં પાપરૂપી ચાર કે કૂતરું ઘૂસી ન જાય તે માટે પચ્ચકખાણુરૂપી બારણું આપણે બંધ રાખીએ છીએ. માયુસ ઘોડા ઉપર સવારી કરે અને તેના હાથમાં જે છેડાની લગામ ન હોય તે ઘેડે અંકુશરહિત બની ફાવે તેમ દેશે અને કદાચ પિતાના ઉપર બેઠેલાં સવારને પણ ફગાવી દે. પરંતુ જે લગામ હાથમાં હોય તે ઘડાને આવશ્યક નિયંત્રણમાં રાખી શકાય. તેવી રીતે ચિત્તરૂપી ઘેડને નિયંત્રણમાં રાખવાને માટે પચ્ચકખાણરૂપી લગામની આવશ્યકતા છે. આપણા જીવનને ધર્મરૂપી રાજમાર્ગ ઉપર રાખવાને માટે અને ઇતર પ્રલોભનોમાંથી બચાવવાને માટે પચ્ચકખાણ એ ઉત્તમ ઉપાય છે. શાસ્ત્રકારે એટલા માટે કહે છે કે પચ્ચકખાણ વિના સુગતિ નથી
ગૌતમરવામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો હતે કહે ભગવાન ! પચ્ચકખાણનું ફળ શું?” ભગવાને કહ્યું, હે ગૌતમ! પચ્ચકખાણુનું ફળ સંયમ છે.”
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે પ્રત્યાખ્યાનથી અથવા એટલે કે પાપનાં દ્વાર બંધ થાય છે અને ઈચ્છાનિધિ જન્મે છે. નવાં કર્મ બંધાતાં અટકાવવાં તેને “સંવર’ કહે છે. પચ્ચકખાણુ, એટલા માટે, સંવરરૂપ ધમ ગણાય છે. - જૈનધર્મમાં આરાધક માટે રોજ રોજ કરવા યોગ્ય એવાં
છ અવશ્યક કર્તવ્ય ગણાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક (૨) ચઉવીસન્થ (ચવીસ તીર્થંકરની સ્તુતિ) (૩) વંદન () પ્રતિક્રમણ (૫) કાઉસગ અને (૬) પચ્ચકખાણ. આમાં પચ્ચકખાણને પણ રોજની અવશ્ય કરવા યોગ્ય ક્રિયા તરીકે ગણાવવામાં આવ્યું છે.
જીવન હંમેશાં સંયમમાં રહે, કુમાર્ગમાંથી પાછું વળે, ' પાપાચરણથી અટકે અને સદાચારી બને એટલા માટે મનુષ્ય કેટલીક વસ્તુઓને ત્યાગ કરવારૂપ નિયમે ગ્રહણ કરેા જોઈએ. આરંભમાં માણસ પોતાની શકિત અને મર્યાદાને લક્ષમાં રાખીને એવા નિયમો ગ્રહણ કરે છે જેનું પાલન ઘણું જ સરળ હોય અર્થાત્ તેવું પાલન કષ્ટવિના રવયમેવ થઈ જ જાય. જેમ જેમ સમય જતો જાય, વધુ અને વધુ મહાવર" અથવા અભ્યાસ થતા જાય તેમ તેમ માણસ તેવા નિયમોને સંક્ષેપ કરતો જાય અને શકિત વધતાં વધુ કઠિન નિયમો પણ ગ્રહણ કરવા લાગે. આ દૃષ્ટિએ જૈન ધર્મમાં પ્રત્યેક કક્ષની નાનીમેટી તમામ વ્યક્તિઓની શકિત અને મર્યાદાને અનુલક્ષીને ત્યાગ કરવારૂપ પચ્ચકખાણના એટલા બધા પ્રકારો દર્શાવ્યા છે કે માણસને જે પચ્ચકખાણું લેવાની રૂચિ હોય તે પિતાની પ્રકૃતિ અનુસાર તેવા પ્રકારના પુચકખાણુની પસંદગી કરવાની અનુકુળતા તેને અવશ્ય મળી રહે.
Page #204
--------------------------------------------------------------------------
________________
(1)
૧૨૪ -
૪. મ મ મ મ મw.wો મકકમ મમમમ, ૧, ૧w #f"ને
જન્મ 1 = + + +
+ + +--- ......
ગ
-
પ્રબુદ્ધ જીવન.
મ
ન
ઇ મ મ મ મ મ ક મારા મન મે મારા નામ અને
સ
રનામા
તા.૧૬-૧૦૨૨
, આહારના ચાર પ્રકાર છે" અશન, પાન, ખાદિમ અને મનવગર, ન સ્ટેકે માણસ પચ્ચકખાણ લે તો તેમાં ભાવશુદ્ધિ - સ્વાદિમ. વળી દિવસના ૫ણુ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં
રહેતી નથી. અને તેથી તેવા પચ્ચકખાણનું ઝાઝું ફળ મળતું વિભાજન કરી નિશ્ચિત સમય માટે નિશ્ચિત આહારને ત્યાગ નથી. દ્રવ્ય અને ભાવ ઉભય દષ્ટિએ પચ્ચકખાણ શુદ્ધ હોવું કરવારૂપે પચ્ચકખાણ રોજેરોજ લેવાનું જૈનમાં સુપ્રચલિત જોઈએ. પચ્ચકખાણ ત્રણે પ્રકારનાં શલ્ય-મિથ્યાત્વશલ્ય, માયા છે. આહારની જેમ ધનસંપત્તિ તથા ચીજવસ્તુઓના પંરિગ્રહની શલ્ય અને નિયાણુશલ્ય–થી રહિત હોવું જોઈએ. મદદ તથા ગમનાગમન માટે દિશા, અંતર તથા વાહનની મર્યાદા પચ્ચકખાણ માટે શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની શુદ્ધિ પણુ કેટલાંક લેકે રોજેરોજ કરતા હોય છે. હિંસા, અસત્ય, દર્શાવી છે. ભાવની દૃષ્ટિએ પચ્ચકખાણમાં છ પ્રકારની શુ ચેરી, મૈથુન, પરિગ્રહ વગેરે કેટલાક મોટા પાપમાંથી બચવા હોવી જોઈએ :
': , '; , માટે તથા ક્રોધ, માન, માયા, લેભ, નિંદા, ચાડી વગેરે (૧)રપતિ (વિધિપૂર્વક ઉચિત કાળે લેવું) દૂષણને યથાશકિત ત્યાગ કરવા માટે આરાધા વિવિધ પ્રકારના (૨) પાલિત ( વારંવાર સંભારીને સારી રીતે , પાલન પચ્ચકખાણુ શકિત અનુસાર નિશ્ચિત સમય માટે સ્વીકારતા
કરવું.) (૩) શાધિત (શુદ્ધ રીતે કરવું ) (૪) તીરિત હોય છે. કેટલીક બાબતમાં તે કેટલીક વસ્તુના ત્યાગના
(સમયમર્યાદા પૂરી થાય તેથી પણ થોડાં અધિક કાળ માટે પચ્ચકખાણ માવજીવન માણસે લેતા હોય છે.
કરવું) (૫) કીર્તિત (સારી રીતે પૂરું થયા પછી ફરીથી તેને પચ્ચકખાણ શકય તેટલી શુદ્ધ રીતે લેવા અને તેનું સંભારવું) અને (૬) રાધિત (પહેલી પાંચે શુદ્ધિ સાથે પાલન કરવા પ્રયત્ન કરવા જોઈએ. કેટલાક માણસો આવેગમાં સંપૂર્ણ રીતે આનંદ અને ઉલાસપૂર્વક પાર પાડવું) વળી, આવી જઈ, ક્રોધાવશ બની કઈક વસ્તુને ત્યાગ કરવાની
(૧) શ્રદ્ધાશુદ્ધિ (૨) જ્ઞાનશુદ્ધિ (૩) વિનયશુદ્ધિ (૪) અનુભાષણ તરત પ્રતિજ્ઞા જાહેર કરી દે છે. કયારેક અભિમાનથી, શુદ્ધિ (૫) અનુપાલન શુદ્ધિ અને (૬) ભાવશુદ્ધિ એમ છે ક્યારેક લુચ્ચાઈથી, કયારેક કપટ કરવાના આશયથી,
પ્રકારની શુદ્ધિ પણ પચ્ચકખાણુની ગણાવવામાં આવે છે. ક્યારેક લેભલાલચને વશ થઈ માણસ પચ્ચકખાણું લે
મનુષ્યના મનના વ્યાપારોનું અને એની બાહ્ય ક્રિયાનું છે. કયારેક દુઃખ અને કલેશને કારણે, કયારેક રાગ અને
કેટલું ઝીણવટપૂર્વક, સૂક્ષ્મ અવલોકન પૂર્વાચાર્યોએ કર્યું છે તે શને કારણે, તે કયારેક વેરભાવ અને વટને કારણે માણસ પચ્ચકખાણની વિવિધ પ્રકારની શુદ્ધિ ઉપર જે ભાર મૂકવામાં પચ્ચકખાણ લે છે. આવા પચ્ચકખાણ શુદ્ધ નથી. ભાવશુદ્ધિ એ
આવ્યા છે તે પરથી જોઈ શકાય છે. પચ્ચકખાણુની પ્રથમ આવશ્યકતા છે. પરાણે, કેઈકના કહેવાથી,
(પચ્ચકખાણના પ્રકારો વિશે હવે પછીના અંકમાં) ' ગુજરાતના મહાપુરુષ સ્વ. બબલભાઈ મહેતા
છે. શાન્તિલાલ ટી. શેઠ સ્વ. બબલભાઈ મહેતાના અવસાનને એક વર્ષ પૂરું થયું. એક બીજા ગાંધી થઈ ગયા ? અને આપણે એનાથી સાવ તા. ૨૮-૨૯ સપ્ટેમ્બરના રોજ થામણ ગામમાં ગુજરાત
અજ્ઞાત રહ્યા? તેના સાચા દર્શન માટે તેમના પુસ્તકે અવશ્ય સર્વોદય સંમેલન, બેલાવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર
વાંચવા જોઈએ. જો કે તેમનું કાર્યક્ષેત્ર સીમિત હતું. ગુજરાતમાંથી સર્વોદય કાર્યકરો તેમજ ગાંધીવિચાર ધરાવતા
છેલ્લા ૪૫ વર્ષથી તેમણે “થામણ’ ગામને પિતાનું કાર્યક્ષેત્ર કાર્યકરોની ઉપસ્થિતિને પણ લાભ મળે એ આશયથી સ્વ.
બનાવ્યું હતું. પોતાના જીવનદ્વારા સર્વોદયની કલ્પના તેમણે બબલભાઈ મહેતાનું પુરતક “મારી જીવનયાત્રા” નું પ્રકાશન
ચરિતાર્થ કરી બતાવી. ગુજરાતના ગામડે ગામડે, ગામડાંના તેમની પ્રથમ પુણ્યતિથિ તા. ૨૭–૯-૮૨નાં દિવસે રાખવામાં
ઘેર ઘેર, ઘરની વ્યક્તિએ વ્યકિતના દિલમાં તેમણે ઊંડું સ્થાન આવ્યું હતું. એ પ્રસંગે શ્રી મુંબઈ જૈન યુવક સંધના
જમાવ્યું હતું. વિવિધ વક્તાઓના વક્તવ્ય દ્વારા આવું દર્શન પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાની મને તક મળી હતી.
થયું અને “થામણુ” ગામના દર્શનથી જ તેની પ્રતીતિ પણ થતી માત્ર પાંચ હજારની વસ્તી ધરાવતા થામણા ગામમાં જાણે
હતી. ત્યાંના માણુ જ નહિ પરંતુ રસ્તાઓ અને દીવાલમાં ગાધી મેળા’ ભરાયો હોય એવું દૃશ્ય ખડું થયું હતું. સમગ્ર
પણ જાણે બબલભાઈનાં દર્શન થાય. ગુજરાતના ખાદીધારી અગ્રણી કાર્યકરોના સમૂહની ઉપસ્થિતિના
- ગાંધીજી પણ સામાન્ય માણસમાંથી મહાત્મા બન્યા હતા,
એવી જ રીતે બબલભાઈએ પિતાના જીવન દ્વારા આવા બીજે કારણે ગ્રામજનોને ઉત્સાહ સમાને નહોતે. સમગ્ર દૃશ્ય આઝાદીના અદિલનનાં દિવસેની સ્મૃતિ તાજી કરાવતું હતું.
દાખલો પૂરો પાડો. ઘણુ બધા વકતાઓએ તેમતા વકતવ્ય
દ્વારા સ્વ. બબલભાઈનું તાદશ જીવનદર્શન કરાવ્યું, તેમાંના એક આ પ્રસંગે અગ્રણીઓમાં હાજર હતા. શ્રી વિમલા તાઈ, શ્રી પ્રભુદાસભાઈ પટવારી, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી મનુભાઈ
શ્રી વિમલા ઠકારે ખેલતા કહ્યું કે, “આજે જેમ પૂજ્ય રવિશંકર
દાદા છે, તેવા આધુનિક યુગના થોડાક તપાવીએમાંના પંચળી (દર્શક) શ્રી નારાયણ દેસાઈ, શ્રી યશવંત શુકલ,
બબલભાઈ એક હતા. તેઓ ઋજુતાની મૂર્તિને અવતાર હતા, શ્રી ચુનીભાઈ વૈદ્ય તથા બીજા અનેક મહાનુભાવે
તેમની બાર વર્ષની નાની ઉમરે ગ્રંથા વાંચીને જીવનનું તેમ જ કાર્યકરે.
તારતમ્ય કાઢયું અને તેમાંથી જે જે જાણ્યું તે પ્રમાણે જીવવાને પ્રાર્થના બાદ, પુસ્તકની પ્રકાશનવિધિ કરવામાં આવી ત્યારે,
સતત પ્રયત્ન કર્યો અને એ રીતે આચરી બતાવ્યું, જીવી પ્રકાશક શ્રી મગનભાઈ જે. પટેલનું સન્માન કરવામાં આવ્યું બતાવ્યું, તેમણે પંડિત બનવાને પ્રયત્ન ન કર્યો ! સ્નેહ અને અને પૂજ્ય રવિશંકર દાદાએ મેકલેલ ખાદીની શાલ, શ્રી મૈત્રી મારફત તેમણે અન્યમાં સંસ્કારોનું સિંચન કર્યું. જેમ વિમલાતાઈ દ્વારા તેમને ઓઢાડવામાં આવી. ત્યારબાદ સ્વ. વરસાદના બુંદે ગણી શકાતા નથી, તેમ અવિા તપસ્વીઓના બબલભાઈના જીવનદર્શન અંગે પ્રવચન થયા. એની છાપ સેવાકાર્યની ગણતરી થઈ શકતી નથી. તેમના જીવનદ્વારા એવી પડી અને મને મન પ્રશ્ન થાય કે સ્વ. બબલભાઈ શું અસંખ્ય માનવીઓના જીવનમાં સંસ્કારસિંચન થતું હોય છે. ખરેખર મનુષ્ય હશે કે દેવ ? તેમના કાર્યોની વિગતે સાંભળતાં એટલે, તેમના કાર્યને અનુસરવું એ જ તેમના માટે મેટામાં સનંદાશ્ચર્ય થાય અને પ્રશ્ન ઉદ્ભવે કે શું આવા નાના ક્ષેત્રમાં મેટી અંજલિ ગણશે એમ તેમણે કહ્યું. . : - માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર પી. પી. રોડ
મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ ૪૦૦ ૦૦૧.
Page #205
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
\
'
']
.
* IT IS IT
| I
Iબુદ્ધજીવને
| !
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ:૪૪ : અંક: ૧૩
મુંબઈ ૧-૧૧-૮૨ નવેમ્બર, ૧૯૮૨, સોમવાર
મુંબઈ જેન યુવક સંધનું મુખપત્ર : પાક્ષિક વાર્ષિક લવાજમ શ. ૨૦ઃ પરદેશ માટે શિલિંગ ૬૦
છૂટક ન રૂા. ૧-૦૦ - - તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી : રમણલાલ ચી. શાહ
હોસ્પિટલના બિછાનેથી / 1 ચીમનલાલ ચકુભાઈ શાહ
હેય તે પણ મન, દેહને કેટલું પરવશ છે એને અનુભવ થાય છે. ગુરૂવાર ૭મી ઓકટોબરના રોજ સવારના મારું ઓપરેશન ઉત્કૃષ્ટ કોટિની સારવાર થાય છે. ડોકટરો, નર્સો, અને થયું. પિટની પેટીને પેન્ડોરાની બોકસ કહે છે, બહારથી ગમે
મારાં સંતાને–ખાસ કરીને મારે નાનો દીકરો સુધીર–ખડે એટલી તપાસ કરી હોય તે પણ એ ખેલે ત્યારે શું નીકળે પગે હાજર છે. બહારગામથી અને સ્થાનિક મિત્રે તેમ જ તે કોઈ નિશ્ચિત કહી શકે નહિ. મારું પેટ ખેલ્યું ત્યારે માલુમ શુભેચ્છાએ પ્રેમની વર્ષા વરસાવી છે, એ મેટું આશ્વાસન છે. પડયું કે હોજરીમાંથી પાઈલોરસમાં અને જાય છે ત્યાં રુકાવટ
મનને શાન્ત અને સ્થિર રાખવું તેમ જ બેટા છે. પાઇરસમાંથી ડીડીમમાં જાય છે, જે નાના આંતરડાનું વિચાર ન આવવા દેવા–એ સંજોગોમાં સમય કેમ પસાર મુખદ્વાર છે. ડોકટરે માટે બે વિકલ્પ હતા. પાયરસ અને કરવો એ માટે પ્રશ્ન છે. મારામાં એટલે ભક્તિભાવ નથી કે નડિયાડમ કાઢી નાંખવા તેમજ હાજરી અને નાના અતિરડાનું નિરંતર ભક્તિમાં રહું. છતાં, વખતોવખત સાચા હૃદયથી, સીધું જોડાણ કરવું. અથવા એ બન્નેને એક બાજુ રાખી પ્રભુનામસ્મરણ, નવકારમંત્રને જપ, ચત્તારી મંગલમ,” હોજરી અને નાના અતિરડાનું સીધું જોડાણ કરવું. ડો. વિગેરેનું રટણ કરું છું, પણ એ યાંત્રિક બની જાય ત્યારે શાન્તિભાઈ મહેતા, જેમણે ઓપરેશન કર્યું. તેમણે બીજે રેકી દઉં છું. ભક્તામર, આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર માર્ગ લીધા. તેને બાયપાસ સર્જરી કહે છે.
અને શ્રીમદ્દના બીજા પદેનું રટણ કરું છું, પશુ, એ પણ પહેલાં છ દિવસ અલ પિડા રહી, નસ મારફત ગલુકોઝ
યાંત્રિક બને ત્યારે બંધ કરું છું. ઉપર રાખે. મોઢેથી કાંઈ લેવાતું નહોતું. બીજે દિવસે
મારા કરતાં પણું વધારે ગંભીર હાલતમાં હોય એવા અને
પુરી સારવારના અભાવે પિડાતા સેંકડો-હજારે દરદીઓ છે. રાત્રે ઉંધનું ઇંજેકશન આપ્યું. એની ઘણી વિપરીત
મારા વિષે આટલું એમ સમજીને લખાવું છું કે મિત્રો અને અસર થઈ. આખી રાત ચકકર અને માનસિક
શુભેચ્છકે મારી તબિયતની સ્થિતિ જાણવા ઈચ્છે છે. ભ્રમણએ રહી. ત્રીજે દિવસે સખત કફ થયે
- પાંચ અઠવાડિયાથી હોસ્પિટલના બિછાને પડ છું, ઘણું અને હાડકાપાંસળાં ખોખરા થઈ ગયા. એ દિવસ ચિન્તન-મનન થયું છે. જીવન વિષેની મારી મુખ્ય માન્યતાઓ પ્રમાણમાં ઠીક હતું. ત્યાર પછીના બે દિવસ બહુ ઝાડા થયા. વધારે દઢ થઈ છે. એવી પ્રતિતિ થઈ છે કે માણુસને અંતિમ સાતમે દિવસે મેઢથી પ્રવાહી આપવા પ્રયત્ન કર્યો, પણ આશ્રય ઇશ્વર સિવાય બીજો કોઈ નથી. એની દયા અસીમ લેશમાત્ર રૂચિ ન હતી. સાધારણ રીતે સાતમે આઠમે દિવસે છે, પણ એ પ્રાપ્ત કરવી સહેલી નથી. પૂરી કર્સટી કરે, ધાના ટાંકા તેડે છે, પણ મારી શારીરિક નિર્બળતા લક્ષ્યમાં અગ્નિપરીક્ષા કરે, એવી અગ્નિપરીક્ષા મારી થઈ રહી છે. લઈ દસમે દિવસે અડધા ટાંકા તેડયા અને બાકીના ચૌદમે ભગવાનની દયા હશે તો તેમાંથી પાર ઉતરીશ, અન્યથા મનને દિવસે તોડયા અને ઘરે જવાની રજા આપી. પણ, ઘા રૂઝાની
લેશ પણ વ્યથા નથી. સૌને પ્રેમપૂર્વક મારા પ્રણામ કરું છું. કુદરતી મારી શકિત એટલી ક્ષીણ હતી તેની પૂરી કલ્પના
(૨૫-૧૦–૮૨ બપોરે ૪ વાગે.) ન હતી. થોડા સમયમાં પિડા ઉપડી અને ધા તૂટતો હોય
પંડિત બેચરદાસ દેશી વિશેષાંક તેમ લાગ્યું. તાત્કાલિક ઓપરેશન માટે મને લઈ ગયા. ડોકટરે આવી પહોંચ્યા અને ફરીથી પિટ ખોલીને નાયલોનના ખૂબ
તાજેતરમાં પંડિત - બેચરદાસ જીવરાજ દોશીનું મજબૂત ટાંકા લીધા. લગભગ બીજુ ઓપરેશન થઈ ગયું. એની અવસાન થયું એથી વિદ જગતને મોટી ખોટ પડી. પિડા આજે સાત દિવસથી બહુ ભારે છે. હજી બીજા દસ તેના અનુસંધાનમાં પ્રબુદ્ધ જીવનને તા. ૧-૧૨-૮૨ને દિવસ આવા કાઢવા પડશે.
અંક વિશેષાંક તરીકે પ્રગટ કરે એ નિર્ણય કરવામાં - સરજરીમાં ઘણી પ્રગતિ થઈ છે, અને ઘા રૂઝાવવાના ઘણું આવ્યું છે. સાધને પર્યાપ્ત છે, છતાં, જીવતા દેહ ઉપર કાપ મૂકવાનો છે.
વિઠદવને આથી વિનંતિ છે કે પંડિત | અને ખાસ કરીને પેટનું હોય ત્યારે ઉંમરલાયક અને નબળા બેચરદાસ દેશી વિષે લખાણ શકય તેટલું જલ્દી સંધના ! સ્થિતિના માણસે ઓપરેશન કરાવતાં ખૂબ વિચાર કરે. માનસિક
કાર્યાલય પર મોકલી આપે. ' . શાતિ અને સ્વસ્થતા સારા પ્રમાણમાં છે. કોઈ આડાઅવળા
' ' ' ' . .
.:- * * * * તત્રી, પ્રબુદ્ધ જીવન છે ! વિચાર મનમાં આંવવા દેતા નથી. મનની સ્થિરતા ગમે તેટલી
.
હા.
Page #206
--------------------------------------------------------------------------
________________
ર૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૮ર
૦ વાડીલાલ ડગલી કે હેકમટ સ્મિટની સમાજવાદી સરકારનું ઓકટોબરની લીએ પતન થયું અને પશ્ચિમ જર્મનીમાં રાજકીય સ્થિરતાના એક યુગ ઉપર પડદો પડી ગયે. પશ્ચિમ જર્મનીના ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પક્ષના નેતા છે. હેલ્મટ કલ પશ્ચિમ જર્મનીના વડા પ્રધાનને હોદ્દો મેળવવા માટે એક દાયકાથી રાહ જોતા હતા કી ડેમોક્રેટસ પક્ષે પિતાના સંયુકત સરકારના સાથી સોશ્યલ ડેમોક્રેટિક (સમાજવાદી) પક્ષને છેડી દીધો ત્યારે છે. કેલને તક મળી ગઈ. સંયુક્ત સરકારના પતનથી બે શકયતાઓ ઉભી થતી હતી. કાં તે ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પક્ષ અને ફી ડેમોક્રેટિક પક્ષની સંયુક્ત સરકાર રચાય અથવા દેશમાં સામાન્ય ચૂંટણી થાય. . હકીકતમાં આ બે પક્ષોની સંયુકત સરકાર જ રચાઈ, પણ તેને લીધે જર્મન રાજકીય જીવનમાં અભૂતપૂર્વ રાજકીય કઢતા સજાઈ છે. સામાન્ય રીતે પશ્ચિમ જર્મનીમાં સરકાર ચૂંટણીઓ પછી જ બદલાય છે. આ વખતે પહેલી જ વાર એવું બન્યું કે સંયુકત સકારના એક ભાગીદરના સામાયિક પક્ષપલટ પછી અવિશ્વાસની દરખાસ્ત તારી સરકાર બદલાઈ. આને લીધે સત્તા ગુમાવનારા સેશ્યલ ડેઝેટમાં જ નહિ પણ ફ્રી ડેમોક્રેટની એક મોટી સંખ્યામાં પણ સન્નાટો છવાઈ ગયો છે.
પશ્ચિમ જર્મનીના હેસ રાજ્ય ખાતેની પ્રતિક ચૂંટણીમાં - કી ડેમોક્રેટને પાંચ ટકાથી પણ ઓછા મત મળ્યા છે જેને લીધે તેઓ રાજ્યની વિધાનસભામાં બેસવા માટે ગેરલાયક ઠર્યા છે. કી ડેમેકેટિક પક્ષે પિતાને દગો દીધો છે એવું જર્મન મતદારને લાગ્યું છે અને તેની કટુતાને આ પુરાવો છે. સરકાર બફ્લાવાના સમયને ટાંકણે જ થયેલી ચૂંટણીમાં જે. રાજકારણીઓને લે કે એ ફેંકી દીધા હોય તેઓને નવી સરકારમાં જોડાવાની છૂટ ન હોવી જોઈએ એમ જર્મન પ્રજા કહે છે. અલબત્ત સરકારમાં જોડાવાનું તેમનું પગલું બંધારણીય હતું તેની ના પાડી શકાય તેમ નથી. પણ એમને માટે પ્રામાણિક રસ્તો તે એ હતું કે વડા પ્રધાન શ્રી શિમરે માગણી કરી છે તેમ તેમણે મતદારો પાસે જઈને તેમને ચુકાદો માગ જોઈતું હતું. રસપ્રદ વાત એ છે કે શ્રી શ્મિટે જ નહિ પણ છે. કાલના સાથી પ્રખર રૂઢિચુસ્ત નેતા ફાઝ જોસેફ સે પણ આવી માંગણી કરી છે.
કી ડેમેક્રેટિક પક્ષના અધ્યક્ષની એક નિકટના સાથીદાર શ્રીમતી હેમ બુચરે બળવો કર્યો અને તેમના સાથી ડે. કલની તરફેણમાં મત આપ્યો નહોતે. અવિશ્વાસની દરખાસ્તની ચર્ચામાં ભાગ લેતાં એમણે આ યાદગાર વાકે કહેલાંઃ “હેકમટ શ્મિટ મતદારોની સંમતિ વિના સત્તાભ્રષ્ટ થયા. હેલ્મટ કેલ મતદારોની સંમતિ વિના વડા પ્રધાનપદે આવ્યા. બને બનાવો બંધારણીય છે, પણ તેથી બંધારણની પવિત્રતાને ડાઘ લાગે છે.” શ્રી શ્મિટે પણ એજ મુદ્દો રજુ કરી કહ્યું હતું કે અવિશ્વાસની દરખાસ્ત કાયદેસર તો હતી, પણ તેમાં “અતિરિક, નીતિક વાજબીપણું નહોતું.
ફી ડેમેક્રેટ સંયુક્ત સરકારમાંથી કેમ નીકળી ગયા? તેમને સમાજવાદીઓ સાથે અંદાજપત્રની ખાધ, સામાજિક સલામતીને ખર્ચ અને ખાનગી ક્ષેત્રને મૂડીરોકાણ માટેનું ઉજન વગેરે અંગે મતભેદ હતા. ફી ડેમોક્રેટા ખાનગી ક્ષેત્રની તરફેણમાં છે. પણ નવી સંયુક્ત સરકારે પ્રારંભમાં જે કાર્યક્રમ હાથ ધર્યા છે તે મધ્યમમાગી' સેશ્યલ ડેમેટાના કાર્યક્રમ કરતાં બહુ જુદે નથી. સોશ્યલ ડેમેટર આ કાર્યક્રમ એવી આર્થિક પરિસ્થિતિમાં
રજુ કરેલ, જ્યારે પશ્ચિમ જર્મનીમાં બેકારીને આંક ૨૫ લાખની અસહ્ય સંખ્યાને વટાવી ગયેલ. નવી સંયુકત સરકારમાં કાઉન્ટ ઓટ વેઅઝફને આર્થિક ખાતું સંભાળવાનું જ ફરી સેપિવામાં આવ્યું છે. જ્યારે અધિવાસની દરખાસ્તની ચર્ચામાં ફ્રી ડેમોક્રેટિક સબેને સેશ્યલ ડેમોક્રેટિક પક્ષની આર્થીિક નીતિ ઉપર પ્રહારો કર્યા ત્યારે સેશ્યલ ડેમોક્રેટિક પક્ષના અધ્યક્ષ શ્રી વિલી બાટે અસરકારક રીતે પૂછયું કે એ સમાજવાદી સરકારની આર્થિક નીતિ જે એટલી આફતજનક હતી તે નવી સંયુકત સરકાર કાઉન્ટ ઓટો લેઝડફને આર્થિક પ્રધાન તરીકે ફરી શા માટે રાખે છે ? "
નવા વડા પ્રધાન ડો. હેલ્મટ કેલને રૂઢિચુસ્તમાં ડાબેરી ગણાવી શકાય. તેમને કામદાર સંઘમાં નહિ જોડાયેલા ગરીબ લકાની ચિંતા છે તેને સાવચેત રાજકારણી છે, જે સાધારણ રીતે હેડીને હચમચાવી મૂકવાને વિચાર ન કરે.
છે. કેલે વચન આપ્યું છે તેમ આવતા વર્ષના માર્ચમાં તેઓ ચૂંટણીઓ કરે તે સારું છે, કારણ કે સત્તાસ્થાનની લગામમાંથી છૂટા થઈ ગયેલા કેટલાક ડાબેરી સમાજવાદીએ શેરીઓમાં સંધર્ષ આદરે અને ત્યાં તેમને જર્મનીમાં ઊભા થયેલા એક “ગ્રીન્સ” નામે ઓળખાતા નવા સંગઠનને ટકે મળે એ સંભવ છે. આ ગ્રીન્સને કેટલાંક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીઓમાં પાંચ ટકા કરતાં વધારે મત મળ્યા છે. તેઓ અણુવિધી છે. તેમને વિકાસ ખાતર વિકાસ જોઈતો નથી. તેઓ પર્યાવરણને ક્ષુબ્ધ કરવાના પ્રયત્નોની વિરુદ્ધ છે. હેમ્બર્ગની વિધાનસભાની ચૂંટણીમાં એમને રાજકીય વિજય મળે તેને પરિણામે એક અણુવીજળીનું કારખાનું બંધ કરી દેવામાં - આવ્યું છે. હેસમાં એક હવાઈમથકનું વિસ્તૃતીકરણ મુલતવી રાખવામાં આવ્યું છે. પશ્ચિમ જર્મનીમાં સેશ્યલ ડેમોક્રેટિક પક્ષ અને ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પક્ષ એ બેની વચ્ચે સમતુલ જાળવનારા પક્ષ તરીકે શ્રી ડેમેક્રેટસનું સ્થાન આ ગ્રીન્સે લીધુ છે. ધી ડેમોક્રેટસનું ઘટતું જેર અને ગ્રીન્સની વધતી લેકપ્રિયતાને પરિણામે જર્મનીના રાજકારણમાં અનિશ્ચિતતાનું તત્વ દાખલ થયું છે. એ તદ્દન સંભવિત છે કે ક્રિશ્ચિયન ડેમેકેટિ, પક્ષ જે રીતે સત્તા ઉપર આવે તેને લીધે પશ્ચિમ જર્મનીની ભાવિ સંયુકત સરકારે સેશ્યલ ડેમોક્રેટ અને ગ્રીન્સની બનેલી હોય. ગ્રીન્સ પશ્ચિમ જર્મનીના ભ્રમનિરસન પામેલા યુવાનના એક મેટા વિભાગનું પ્રતિનિધિત્વ કરે છે.'
ત્રણ ક્ષેત્રેમાં ડો. કેલના નેતૃત્વ નીચેની સરકારની નીતિ કદાચ બદલાય. પહેલું અમેરિકા અને એટલાન્ટિક જોડાણ. ડો. કલ અતિશય અમેરિકા-તરફી છે. શ્રી શ્મિટ પશ્ચિમી , દેશ અને રશિયા વચ્ચે સમતુલા રાખતા હતા. પણ ડે. કેલ માને છે કે પશ્ચિમ જર્મનીનું ભાવિ અમેરિકાની સાથે જ છે. જૂન માસમાં અમેરિકાના પ્રમુખ રેગનની પશ્ચિમ જર્મનીની મુલાકાત વખતે ડાબેરીઓ જ્યારે રેગનવિરોધી રેલીઓ યોજતા હતા ત્યારે છે. કાલે બેન અને મ્યુનિકમાં રેગનતરફી રેલીઓ સફળતાપૂર્વક યોજી હતી એ કેવળ અકસ્માત નથી.
બીજું ક્ષેત્ર સમાજવાદી રાજ્યનાં જુથનું છે. અહીંયા છે. કેલ રશિયા સાથે કડક થાય એ સંભવ છે. તેઓ કદાચ સમાજવાદી વડા પ્રધાન વિલી બ્રા શરૂ કરેલી પૂર્વ સાથે સમાધાનની નીતિને ત્યાગ કરે. આ નીતિ સાદી ભાષામાં કહીએ તો રશિયા સાથે સાવચેતીપૂર્વક સંવાદ ચલાવવાની હતી. મિટે આ સંવાદ ચાલુ રાખે, પણું ડે, કલ તે. અમેરિકાની સંમતિ મળે તે જ એ ચાલુ રાખે.
ત્રીજું ક્ષેત્ર વિકસતા દેશ પ્રત્યેની પશ્ચિમ જર્મનીની
સિધાન પાછું = ૧૩૪
Page #207
--------------------------------------------------------------------------
________________
*
તપ : એક વિવેચન
-
' તા. ૧-૧૧-૮૨.
::* પ્રબુદ્ધ જીવન
સંતાપ છે. પરિતાપ ભગવાન મહાવીરની ધમ દશનામાં બાલ
તપ છે. કર્મ નિજારાને હેતુ નથી, કર્મ બંધનો હેતુ છે. - ડે, ઉમેદમલ મુનેત: એનું : ગુલાબ દેઢિયા બાલ તપને અર્થ છે-અજ્ઞાન તપ, અને અજ્ઞાન પિતે જ
મોટું પાપ છે. . . .
. આ તપ, જીવનને સૌમ્ય, સાત્વિક અને સર્વાગપુણું બનાવવાની
પ્રાચીન યુગમાં પણ અનેક ધમપરંપરાઓ બાહ્ય તપ દિવ્ય સાધના છે. તપ એક એવી સમાધિ છે જેના પરથી
ઉપર વિશેષ ભાર આપતી હતી. જેના પપાતિક સૂત્ર આધ્યાત્મિક પરિપૂર્ણતાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અંતમાં
અને વૈદિક પરંપરાના પુરાણું વગેરે. ગ્રંથોમાં અનેક કાર માનવ જન્મ, જરા અને મૃત્યુના ચક્રમાંથી મુકત થઈ પરમાત્મપદ
તપસ્વી સાધકનાં વર્ણન મળે છે. કોઈ માત્ર સૂકું ઘાસ, પાંદડાં એટલે કે મેક્ષને પ્રાપ્ત કરે છે.
ખાતા હતા, બીજું કાંઈ નહિ. કઈ પથ્થર પર સૂઈ રહેતા. પ્રત્યેક ધમપરંપરામાં તપનું સ્થાન
કઈ દિવસ–રાત ઊભાં જ રહેતા. કઈ શિયાળામાં પણ ભારતની પ્રત્યેક ધર્મપરંપરામાં ઓછેવત્તે અંશે તપનું આકંઠ ઠંડા પાણીમાં ઊભા રહેતા. ભગવાન પાર્શ્વનાથે જેને
બધ આ તે કમઠ આ કટિને તપસ્વી હતા. કોઈ પિતાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. વૈદિક પરંપરામાં કહ્યું છે:
મેં સીવી નાખતા, કઈ પિતાની અને ફાડી નાખતા. આ તપ મૃત્યુ ઉપર વિજય મેળવવા મહામંત્ર છે. વૈદિક પરંપરામાં
સાધનાઓમાં ઘણી વાર વિવેકનો અભાવ જોવા મળે છે. સાધના તે ઈશ્વરને પણ સૃષ્ટિ નિર્માણ કરતાં પહેલાં તપ કરવાનું હોય
દેહ સામે નથી, વિકારો સામે છે, અંદરના દોષ સામે છે, છે. બીજા તે શું, સ્વયં બ્રહ્મા પણ તપથી પ્રતિષ્ઠિત છે. હજારો પુરાણમાં દુર્વાસા જેવા તપસ્વીઓનું વર્ણન છે, જૈન આગમમાં ઋષિ-મુનિઓ એવા છે, જેઓ કઠેર તપસાધના માટે ઇતિહાસમાં એવા તપસ્વીઓની વાત આવે છે, જે તેજલેશ્યાની સિદ્ધિથી પ્રસિદ્ધ છે. બૌદ્ધ ધર્મમાં પણ તપને મહિમા છે. તપને તે બીજાને બાળતા હતા. જો કે વ્યકિત એક માસભર તપ કરે - વગર પાણીનું સ્નાન કર્યું છે. “સમાધિ મગે' વગેરે. પણ જે એના જીવનમાં ક્ષમા અને શાંતિનો અભાવ હોય તે ગ્રન્થ આજે પણ તપશ્ચર્યાની સાક્ષી પૂરે છે.
તે તપ નિરર્થક છે. ખ્રિસ્તી અને યહૂદી ધર્મોમાં પણ ઉપવાસ અને અન્ય તપ
આજે ઘણા લાંબા તપ કયારેક તેજસ્વિતા ગુમાવી બેસે છે. સાધના પર ભાર મૂકવામાં આવ્યું છે. મુસ્લિમ સંપ્રદાયમાં
તેને સમત્વ યુગથી સંબંધ તૂટી જાય તે માત્ર હઠયોગ બની રમજાન વગેરેના દિવસમાં તપ કરવાનું અનિવાર્ય વિધાન
રહે. આજે એવું જોવા મળે છે કે, તપ પછી ભોજન વગેરે
મળવામાં થોડું બેડું થાય તો તપસ્વી ક્રોધ કરે છે. તપિત્સવની કરવામાં આવેલ છે. જેને પરંપરા તે તપસાધના માટે પ્રાચીન
પત્રિકા ન છપાય કે દર્શનાથીઓની ભીડ ન જામે તે પણ કાળથી સુપ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરને જૈન આગમોમાં “શ્રમ
ઓછું આવે છે. ભગવાન મહાવીરે કહ્યું છે–જે તપ આ વિશેષણથી ઓળખવામાં આવ્યા છે. શ્રમણ શબ્દ ‘શ્રમુ તપસિ
લેકની કઈ ઇચછા માટે કરવામાં આવે, સ્વર્ગ વગેરે પરલની ખેદે એ ધાતુમાંથી નિષ્પન્ન થયે છે. એનો અર્થ થાય છે–તપ લાલસા માટે કરવામાં આવે, તો તે તપ નથી. ત૫ માત્ર કમકરનાર સાધક. પ્રસ્તુત ઉલલેખેથી સ્પષ્ટ થાય છે કે ભારત અને નિર્જરા માટે, બંધનમુક્તિ માટે, સ્વ સ્વરૂપ ઉપલબ્ધિ માટે જ ભારત બહારની સર્વ ધર્મ પરંપરામાં તપનું મહત્વ બતાવવામાં કરવું જોઈએ. આવ્યું છે.
જૈન પરંપરામાં તપની પરિભાષા છે-ઇરછાને નિરોધ. અન્તરંગ તપનું શ્રેષ્ઠત્વ
મનુષ્ય ભોજનની ઈચછા કરે છે. ભૂખ લાગતાં ભોજન યાદ
આવે જ છે. અને ભૂખ લાગે ત્યારે ભોજન કરે એમાં પાપ જૈન પરંપરાએ તપના સંબંધમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
નથી. ઘર, દવા, કપડાં આ બધી વસ્તુઓ જીવનની અપનાવ્યું છે. ભગવાન મહાવીરે તપની સમીક્ષા કરતાં બે ભેદ
જરૂરિયાત છે. એ બધા વગર કયાં સુધી ચાલે? પાપ પાડયા છે–બહિરંગ તપ અને અન્તરંગ તપ. નવકારસી, પારસી, વિવેકપૂર્વક જરૂરિયાતની પૂર્તિ કરવામાં નથી, આસકિતમાં છે, ઉપવાસ, અઠ્ઠાઈ, પક્ષ, એક માસ કે છ મહિના સુધીના ઈચછામાં છે. જરૂરિયાત અને આસક્તિમાં ભેદ છે. નિરાહાર ઉપવાસ એ બહિરંગ તપ છે. ભૂખ હોય તેનાથી
મનુષ્ય જતને દાસ ન બની જાય, ભૂખ લાગત સમયઓછું ખાવું એ પણ બહિરંગ તપ છે. અવાદ વ્રતના રૂપમાં
કસમયને, ઉચિત-અનુચિત, ન્યાય-અન્યાયને, ભય-અભયને દૂધ, ઘી, મિષ્ટાન્ન વગેરે રસનો ત્યાગ કરે, ઠંડી-ગરમી સહન
વિવેક ન ભૂલી જાય એ માટે તપ દ્વારા સુધા-નિગ્રહને કરવી, નિજન વનમાં એકાન્ત વાસ કરવો વગેરે બાહ્ય તપ છે.
અભ્યાસ કરવામાં આવે છે. ભૂખ ન હોય પણ મનુષ્ય સ્વાદ બાહ્ય તપ તે અંતરંગ તપ માટે વાતાવરણ નિર્માણ કરે માટે ખાઈ લે છે, જરૂરતથી વધુ ખાઈ લે છે, બીજાઓ માટે છે. કલ્પના કરો-એક માણસ તરસ્યો છે. તે બાલદી લે છે,
કંઈ ન બચે એટલું ખાઈ લે છે. આ આસકિતની રીત છે. દોરડું લે છે, કૂવા પાસે જાય છે, પાણી સીંચે છે. આ બધા ઉપસવાનું તપ આના પર વિજય મેળવવા માટે છે. ભજન તરસ દૂર કરવાના ઉપાય છે, પણ એટલું જ કરવાથી તરસ છોડી દેવું બાહ્ય તપ છે, ભજનની ઇચ્છા અને આસક્તિ -નહિ છીએ, તરસ તે પાણી પીવાથી બુઝાશે. બાહ્ય તપ જળ છોડી દેવી અંતરંગ તપ છે. બાહરથી ઉપવાસ ચાલુ હોય પણ પ્રાપ્તિ જેવો પ્રયત્ન છે, અંતરંગ તપ જળ પીવા જેવું છે. મનમાં ભોજનની ઇચ્છા ચાલતી હોય, કલાકે ગણીને સમય એટલે કે અંતરંગ તપ જ મુકિતને મુખ્ય હેતુ છે. જે પસાર કરે એ તપ નથી. કેઈના દબાણથી, કોઈ પ્રકારની બાહય તપ બહાર જ રહી જાય, અંતરંગ ચેતનામાં આત્મ- શરમથી, કે અન્ય કે પ્રલોભન માટે કરવામાં આવેલ તપ એ ભાવની દિવ્ય જ્યોતિ ન પ્રગટે, વાસનાઓ અને આસક્તિઓમાંથી તપ નથી. ' મુકિત ન મળે છે તે તપ ન બનતાં માત્ર દેહદંડ બની રહે તપના મૂળમાં આચરણની સ્વચ્છતા, આંતરિક શુદ્ધિ અને છે. ધર્મસાધનાનું લક્ષ્ય દેહદમન નથી, વાસનાઓનું દમન નિષ્કામ ભાવના હોવાં જોઇએ. આ ત્રણેને સમન્વય થાય તે છે, શરીરને હેતુહીન કષ્ટ આપવું એ હિંસા છે, પરિતાપ છે, સર્વશ્રેષ્ઠ તપ છે. ' (“શ્રી અમર ભારતી'માંથી સાભાર)
Page #208
--------------------------------------------------------------------------
________________
જિ. -
પ્ર
નદશંકરને શિક્ષણવિચાર
રણવીર સ્થિતિ
[ત્રીજું વ્યાખ્યાન] તા. ૮-૯-૮૨ ને રોજ છે. જયન્ત પાઠકે ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનું ત્રીજું વ્યાખ્યાન આપ્યું હતું. વિષય હતે “આનન્દશંકરને શિક્ષણવિચાર.’ .
વક્તાએ અનન્દશંકરની કેળવણી વિષયક વિચારણને ખ્યાલ તેમની જ એક વિધાનના અવતરણથી આપ શરૂ કર્યો હતું. તે વિધાન આ પ્રમાણે છેઃ “હું વ્યાવહારિક જીવનને કેળવણીને ઉદ્દેશ માનતા નથી, પણ કેળવણીની એક ભૂમિકા માનું છું. જીવનને વધારે જ્ઞાની, વધારે ઊંચું, ખરી સમૃદ્ધિથી વધારે સમૃદ્ધ કરવું એ જ કેળવણીને ઉદ્દેશ છે. કેળવણીનો આ “આઈડીઆલિસ્ટિક અને “સ્પિરિચુઅલ કન્સેપ્શન’ ઉચ્ચ આધ્યાત્મિક ભાવના ભૂલી જવાથી કેળવણી જમીનમાં રગદોળાય છે, રાણી મટી દાસી થાય છે.”
વક્તાએ વધુમાં કહ્યું હતું : “આનંદશંકર એજ્યુકેશનના પર્યાયરૂપે મોટે ભાગે કળવણી” શબ્દનો પ્રયોગ કરે છે એ અને સૂચક ને કેળવણીની એમની વિભાવનાનું ઘાતક સમજાય છે. શિક્ષણ શબ્દમાં શીખવવું, ભણાવવું એવો અર્થ રહેલો છે. એમાં કશુંક બીજાને બહારથી આપવાને ખ્યાલ છે, જ્યારે કેળવણીમાં બીજામાં જે છે તેને જ પિષવાને, સંવર્ધવાને, સંસ્કારવાને એટલે કે યોગ્ય દિશામાં વાળવાને, વિકસાવવાને અર્થ રહેલ છે. આનંદશંકરને મતે કેળવણીની પ્રક્રિયા એક સળંગ અખંડ અને નિરંતર એટલે કે જીવનભર ચલાવવાની પ્રવૃત્તિ છે. કેળવણી જીવન માટે નહિ, પણ જીવન કેળવણી માટે છે. કેળવણી જીવનનું સાધ્ય છે. એ પ્રાપ્ત થાય છે ત્યારે જ જીવન એના ખરા અર્થમાં સિદ્ધ થાય છે. કેળવણી વ્યાપક અર્થમાં જીવનનાં સર્વ ક્ષેત્રમાં પ્રવતી તેને આલોક્તિ ને ઉન્નત કરનારી વસ છે.
* પિતાના જમાનાની કેળવણી આનંદશંકર પિતાના જમાનાની કેળવણીને ખ્યાલ આપતાં ગૌરવપૂર્વક તેની સામગ્રીને ને તેના પ્રભાવને ઉલ્લેખ કરે છે એમાં સર્વાગી કેળવણીને ખ્યાલ ઓતપ્રેત રહેલે દેખાય છે.
“રેલ્યુશનને બેધપાઠ આનદશંકરને મતે એ છે કે ઉચછેદક પ્રવૃત્તિ દુષ્ટ છે તેમ સ્થિત વસ્તુને વળગી રહેવાની વૃત્તિ પણ અનિષ્ટ છે. વખતસર દેશકાળને સમજીને સુધારે કરે એ જરૂરનું છે. કાવ્યમાલા દ્વારા સંસ્કૃત સાહિત્યની, ગોલ્ડન ટ્રેઝરી દ્વારા અંગ્રેજી સાહિત્યની ને કુસુમમાલા દ્વારા ગુજરાતી સાહિત્યની રસસમૃદ્ધિએ વિદ્યાથીના હદયને રમણીયતાને બંધ કરાવીને સંસ્કાયું. “સરસ્વતીચન્દ્ર, પ્રિયંવદા” અને “સુદર્શન' જેવાં સામયિકેએ પણ કેળવણી નિમિત્તે શું સિદ્ધ કરી બતાવ્યું તે કહી આનંદશંકર જીવનઘડતરના સંદર્ભમાં જ્ઞાન અને ક્રિયા અને ક્ષેત્રમાં તેના પ્રભાવક પ્રવર્તનની આવશ્યકતાનું કેવું મહત્ત્વ દર્શાવે છે તે વક્તાએ જણાવ્યું: દુર્ગારામ ને નવલરામ, મહીપતરામને નંદશંકર, મણિલાલ ને, આનન્દશંકર આ સૌએ કેળવણીનું ક્ષેત્ર વ્યવસાય તરીકે સ્વીકારેલું તેથી તેમની વિચારણામાં તેને
વન
તા. --૮ વ્યાવહારિક અને વૈચારિક બન્ને પારાને સમાવેશ થાય છે ને એમના વિચારે પ્રત્યક્ષ અનુભવમાંથી પ્રગટેલા હે વધારે ઉપયોગી તેમ કહેય લાગે એવા થયા છે. કેળવણી વિષયક આજની પરિસ્થિતિને નિર્દેશ કરીને વકતાએ કહ્યું: “આ પરિસ્થિતિમાં આનંદશંકર જેવાની કેળવણી વિષયક વિચારણા તટસ્થ, મૌલિક, ઊંડી, વ્યાવહારિક દૃષ્ટિની અવગણુના કર્યા વગર તેની સાથે તત્ત્વદૃષ્ટિનો મેળ સાધનારી હોઇ વધારે ધ્યાન પાત્ર, વિચારણીય ને આવકાર્ય સમજાય છે. . .
અંગ્રેજી શાસને દેશીઓને કેળવણી આપવાનું કરાવ્યું ને તે સંબંધમાં શાળાઓ તથા યુનિવર્સિટીએ સ્થાપી તેને દેશના ઉત્કર્ષના સંદર્ભમાં એતિહાસિક ઘટના તરીકે મહિમા કરતા કહ્યું : “આપણી શિક્ષણ, સાહિત્ય અને સરકાર ક્ષેત્રની પ્રવૃત્તિ અને પ્રગતિનું શ્રેય અંગ્રેજોએ કરેલી કેળવણીની વ્યવસ્થા અને રચેલા તંત્રને છે.”
વાતાએ તે પછી પ્રધયુગના આરંભકાળમાં નવલરામની કેળવણી વિચારણોનું વ્યવહારલક્ષિતા, તત્ત્વવિચાર, ઊંડાણ અને ઝીણવટ આ સર્વ દૃષ્ટિએ મહત્ત્વ દર્શાવી આનંદશંકરમાં તેનું અનુસંધાન થતું હોવાનું જણાવ્યું અને કહ્યું: “એમની બુદ્ધિ, વિદ્વત્તા, તથા જ્ઞાનની વ્યાપકતાને લીધે એ વધારે પરિસ્કૃત અને પરિપકવ બનેલી જણાય છે.”
આનંદશંકરની કેળવણું વિભાવના આનંદશંકરની કેળવણી વિચારણામાં કેટલાંક પાયાન ગૃહી રહેલાં છે, જે છેવટ સુધી એમના વિચારનું પ્રેરક ચાલક બળ બનીને તેને દઢતા આપે છે કેળવણીની પ્રક્રિય એ સળંગ એક જ પ્રક્રિયા હોઈ એને ઉદેશ માણસને સંસ્કારવાને, એને વિશાળ, ઉદાર તોથી સમૃદ્ધ કરવાને એટલે કે બ્રાહ્મણ બનાવવાનું હોય, એને પાયે ધર્મમાં, સંસ્કારમાં હોય. આ એમનું કેળવણીના ઉદેશ પર કેળવણી વિશેનું સ્થિર દષ્ટિ બિન્દુ ને વલણ છે. આવું નિરીક્ષણ કરીએ ત્યારે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે આનન્દશંકરને ગૃહીત છે, ગ્રહો કે પૂર્વગ્રહો નથી, તેઓ ખુલ્લા મનના છે ને વકીલની બુદ્ધિથી નહિ પણ ન્યાયાધીશના ધમથી પ્રશ્નને તપાસે છે ને પરીક્ષણ નિરીક્ષણને અંતે ચુકાદો આપે છે. આને લીધે ગાંધીજીની વિદ્યાપીઠ હોય કે બનારસ હિન્દુ યુનિવર્સિટી હોય આર્ય સમાજીઓનું ગુરુકુલ હોય, ટાગોરની વિશ્વભારતી હોય કે કની સ્ત્રી કેળવણીની વિદ્યાપીઠ હેય. આ સંસ્થાઓની ખામીઓ અને ઊણ એમની નજરે પડે છે ને તેમના નિવારણના ઉપાએ પણ એમને જડે છે, જે તેઓ ક્તવ્ય બુદ્ધિથી બતાવે છે. હોપ વાચનમાળા'લાને સમય નિશાળામાં ચાલ્યા પછી તેમાં સુધારાવધારા કરવાને પ્રસ્તાવ આવ્યો ત્યારે આનંદશંકરે એની અશુદ્ધિઓ ને અપૂર્ણતાઓ પ્રત્યે ધ્યાન દોર્યુ ને તે સુધારી લેવા તેમ પુરી દેવા માટે સૂચન કર્યા : પાઠના ક્રમમાં, ભાષામાં, જોડણીમાં રહેલી ખામીઓ સુધારવાના સૂચને સાથે એમણે ધર્મ, રવદેશાભિમાન ને સ્વદેવાભક્તિ વિશેના પાકે, પરાક્રમ, ઉત્સાહ જેવા સદ્દગુણના દ્રષ્ટાન્તરૂપ જીવન ચરિત્ર, સહૃદયતા કેળવે એવાં કાવ્યો પાઠમાલામાં ઉમેરવાનો આગ્રહ કર્યો. આ સૂચને એમની કેળવણી પ્રત્યેની દષ્ટિ અને કલ્પનાના વોતક છે. શિક્ષણ સત્યનિષ્ઠ અને સૌન્દર્ય નિષ હોવું જોઈએ
Page #209
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૮૨
પ્રબુદ્ધ જીવન
૧ર
એવી એમની ભાવનાનું પ્રતિબિંબ એમના અાગ્રહમાં પડેલું જોવા મળે છે. આરંભની કેળવણીની ખામીઓ લાવતાં તેઓ કહે છેઃ શાળાઓએ શિક્ષણની વિશેષ જવાબદારી વીરવી જોઈએ. કેળવણીનાં સાધન તરીકે શાળા અને પુસ્તકે અપૂરતાં છે. એની સાથે કેળવણીનું વાતાવરણ ઉત્પન્ન કરવા અન્ય પ્રવૃત્તિઓ અને સાધને પ્રયોજાવાં જોઈએ. શિક્ષણમાં બુદ્ધિનું મહત્ત્વ રવીકારાય તે ઠીક છે, પણ પૂરતું નથી. બુદ્ધિ પાછળ નીતિ, ધર્મ, આદિ તનું મહત્ત્વ સ્વીકારવું જોઈએ. તે જ પ્રમાણે ટ્રેનિંગ કોલેજમાં અપાતા શિક્ષણની ખામીઓ પ્રત્યે પણ આનંદશંકર ધ્યાન ખેંચે છે.
શિક્ષણના માધ્યમ અંગેની વિચારણા શિક્ષણના માધ્યમના પ્રશ્ન સંબંધી આનંદશંકરની વિચારણાને પ્રકાશિત કરતાં છે. જયન્ત પાઠકે કહ્યું : પિતાના અગાઉના વિચારોમાં આવેલા પરિવર્તનની જાહેરાત કરી આનંદશંકર ભારપૂર્વક કહે છે : “પાઠ્યપુસ્તકે અંગ્રેજી રહેવી જોઈએ અને વિદ્યાથીઓના ઉપયોગ માટેની લાયબ્રેરિઓ વિવિધ વિષય ઉપર અંગ્રેજી પુસ્તકોથી ભરપૂર રહેવી જોઈએ, પરતુપ્રેરેિના ભાષણે દેશી ભાષામાં થવાં જોઈએ.’ ગુજરાતીમાં શીખવવાથી અંગ્રેજી નબળું પડશે એવી લીલના સંદર્ભમાં
નંદશંકર પૂછે છે: “અગ્રેજીનું સારું જ્ઞાન એ જ આપણી કેળવણીની ભાવના હું મેટ્રિક પછી અંગ્રજીને ચિછક વિષય તરીકે રાખવાનું જ સૂચવું છું.”
ધાર્મિક કેળવણી અંગેનો અભિગમ આનંદશંકર ધમ” શબ્દને રિલિજયનના અર્થને નહિ પણ “કલ્ચર'ના અર્થને વાચક ગણે છે ને તેથી કેળવણીમાં તેને અવશ્ય સ્થાને હોવું જોઈએ એવો મત ધરાવે છે ધમ' એ આનંદશંકરને મતે મનુષ્યનું નાક નહિ બલકે એ એનું રૂધિર, પ્રાણ, અત્મા છે એમ તેઓ માને છે. ધાર્મિક શિક્ષણની તેઓ હિમાયત કરે છે. પણ ધાર્મિક શિક્ષણ છોકરાને માબાપે ઘરમાં જ આપવું જોઈએ. તેઓ માને છે કે બાળકે ધર્મ સમજે એટલું જ પૂરતું નથી, એમનામાં ધર્મભાવના હીગે, તેઓ સંસ્કારી થાય ને ધર્મને પાયામાં રાખી જીવન વ્યવહારમાં પ્રવૃત્ત થાય તે જોવાની એમની અભિલાષા છે. ધર્મરહિત જીવન ગાળવા કરતાં માણસ “સમાજ કે “
થિસેફી' તરફ વળે તે વલણ ઘણે દરજજે સારું છે એમ કહ્યા પછી પણ આનંદશંકર કહે છે: થિયોસેફી એ ધર્મ નથી, પણ ધર્મનું ફકત એક દૃષ્ટિબિન્દુ છે અને ‘સમાજોને ધર્મ તે જીવન નિભાવે એ પૈષ્ટિક ખોરાક નથી પણ માત્ર કંઠે ભીને કરે એવું પાતળું પાણી છે.”
આનંદશંકર ધર્મશિક્ષણ પ્રતિને અભિગમ અને અનુરોધ બે મહત્વની બાબતે ઉપર ભાર મૂકે છે. એક તે એ કે ધર્મની કેળવણી આવશ્યક છે પણ સંપ્રદાય, પ આદિ દ્વારા સાંકડી ધર્મભાવનાને પ્રજાના ચિત્તમાં સંચાર થાય તે ઇષ્ટ નથી ને બીજી તે ધમનું શિક્ષણ ભણેલા વર્ગ દ્વારા અપાય તે જ તેમાં બુદ્ધિ, જ્ઞાન, વિવેક દિ તને સમાર થાય ને ધમ" માત્ર સંકચિત કે અંધભાવવાળા ન થતાં આનંદશંકરને ઈષ્ટ એ બુદ્ધિપૂત ઉઘર ને તત્ત્વનિષ્ઠ બને. ' યુનિવર્સિટીની વિભાવના
શિક્ષસ્થક્ષેત્રે યુનિવર્સિટીની સ્થાપના, ગુજરાતી કેળવણી મંડળની સ્થાપના, કેળવણી અંગે મળતાં અધિવેશને વગેરે પ્રવૃત્તિને નિર્દેશ કરી પ્રદેશ યુનિવર્સિટીની વિભાવનામાં કેળવણીમાં વિશાળતા સાધે એવું એનું લક્ષ્ય હોવું ઘટે એમ કહીને આનંદશંકર કહે છે: કેવળ ગુજરાતી દ્વારા જ્ઞાન
આપવા લેવાની વાત નિરર્થક છે. એટલે અંગ્રેજીને જ્ઞાન શપાલનું વાહન કર્યા વિના છૂટકો જ નથી. વળી તે કહે છે: “યુનિવર્સિટી માત્ર પ્રાનિક બેલે અને પ્રાદેશિક જરૂરિયાતોને પિષનારી કે પૂરી કરનારી ન બને એ એક ઇન્ટીગ્રેટિંગ બળ બને તે ખાસ જરૂરનું છે. એમ કહીને યુનિવર્સિટી જ્ઞાનમાં મનુષ્યમાત્રની એક્તા સાધવાનું એનું લક્ષ્ય ન ચૂકે તે જોવાને પિતાને આગ્રહ પણ ર્શાવે છે. કેળવણીના વાહન અંગે અનુસ્નાતક શિક્ષણ માટે તે અંગ્રેજી જ માધ્યમ રહે ને પ્રોફેસરોની પસંદગીમાં માતૃભાષાનું નિયંત્રણ ન રહેવું જોઈએ એવું એમનું સૂચન છે. આનંદશંકર ફરી ફરીને ભારપૂર્વક પ્રદેશ યુનિવર્સિટી સંકુચિત ભાવનાની પિષક ન બની રહેવી જોઈએ એમ કહીને યુનિવર્સિટીને અર્શ સંશ્લેખક બળ બની રહેવાને જ હોવો જોઈએ. યુનિવર્સિટી પ્રાદેશિક હોય છે કે તેમાં સમસ્ત હિન્દની બલકે સમસ્ત પૃથ્વીની મનુષ્ય સંરકૃતિ સ્થાન પામે એમ તેઓ ઇચછે છે અને કહે છે. જગતના મહાન સાહિત્ય, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ભૌતિકવિદ્યા આદિમાં યુનિવર્સિટીએ સત્યના જે ધવલગિરિઓ આકાન્ત કરવાના છે, તેમાં પ્રાન્તિક ભેદને અવકાશ નથી. "
આનંદશંકરનું વલણ એકંદરે વિદ્યમાન યુનિવર્સિટીઓ દ્વારા જ તેમાં પરિસ્થિતિ અનુસાર અનુકૂળ પરિવર્તન કરીને દેશત્કર્ષ સાધવાનું જણાય છે, ગુરુકુલ, વિશ્વભારતી, રાષ્ટ્રીય વિદ્યાપીઠ બનારસ હિન્દુ યુનિવર્સિટીની ઊણપ પ્રત્યે આનંદશંકર સભાન છે અને તે તેઓ દર્શાવી તેનું નિવારણ કઈ રીતે શકય છે તે પણ વિચારે છે. ગાંધીજીના કેળવણીના પ્રયોગે એમને યથાર્થ લાગતાં ગાંધીજી પ્રેરિત શિક્ષણપ્રવૃત્તિને સમજાવવાના પિતાને ધર્મ સમજે છે. આનંદશંકરના કેળવણીના આદર્શોના કેન્દ્રમાં મુકિતની ભાવના રહેલી છે. વિદ્યાપીઠમાં ઔદ્યોગિક શિક્ષણ અપાય તે સામે તેમને વિરોધ નથી. પણ ઔદ્યોગિક શિક્ષણને કારણે બુદ્ધિની કેળવણી સંકોચય નહિ તેની તકેદારી રાખવાનું તેઓ સૂચવે જ છે. ઔદ્યોગિક શિક્ષણથી આજીવિકા રળવા ઈચ્છનાર વિદ્યાર્થી માટે વિદ્યાપીઠની કેળવણીની જરૂર તેઓ સ્વીકારતા નથી તે જ પ્રમાણે ગામડામાં સેવા માટે મહાવિદ્યાલયની કેળવણીની જરૂર તેઓ સ્વીકારતા નથી.
સ્ત્રી કેળવણી સ્ત્રી કેળવણીની હિમાયત કરતાં આનંદશંકર છે. એ થાપેલી સ્ત્રીશિક્ષણની સંસ્થા એસ. એન. ડી. ટી યુનિવર્સિટીના દીક્ષાના સમારંભમાં વ્યાખ્યાન કરતાં આનંદશંકર સ્ત્રી કેળવણી માટે અલગ સંસ્થાની આવશ્યક્તાને સ્વીકાર કરવા સાથે કેટલીક માર્ગદર્શક સૂચનt કરે છે. છોકરાઓ માટે જ હોય તેવા કેટલાક વિષય કાઢી નાખવાની, જે સ્ત્રીઓને વિશેષ ઉપયોગી હોય એવા વિષયે દાખલ કરવાની તેઓ ભલામણ પણ કરે છે. વિશ્વભાષા તરીકે અંગ્રેજીનું મહત્ત્વ સ્વીકારી તેને ફરજિયાત વિષયોમાં સ્થાન આપવાનું કહે છે તેમજ સ્ત્રીઓ વિનાત સાહિત્ય, રાજકારણ, અદિમાં નિષ્ણાંત થાય તેટલું જ નહિ પણુ ગૃહજીવનને આનંદમય કરે એવી કેળવણી પામે એવી ભાવના વ્યક્ત કરે છે.
શિક્ષિતજન કેને કહે શિક્ષિતજન કોને કહે એ પ્રશ્ન કરી તેના ઉત્તરમાં તેઓ કહે છે: “સુશિક્ષિત જન એટલે બ્રાહમણા. બ્રાહ્મણ કેણુ? બ્રાહ્મણ એટલે બૃહત યાને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા મોટા વિશાળ મનને માણસ. બ્રાહ્મણથી ઊલટ શબ્દ બૃહદારણ્યક ઉપનિષદમાં “કૃપણ કહ્યો છે. કૃપણું એટલે દયા ખાવા જે, સાંકડે બ્રાહ્મણમાં પ્રજ્ઞા અને શીલ બંને જોઇએ. પ્રજામાં નવા અર્થના વૈશ્યાની જરૂર તો છે જ. પણ બ્રાહ્મણોની જરૂર પણ થોડી નથી”
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૩
પા
માટી તપશ્ચર્યા
'પ્રબુદ્ધ જીવન
જેમાં
જૈન સમાજમાં એકસાથી વધુ ઉપવાસ કરવાના પ્રસંગા છેલ્લાં બે વર્ષમાં ચાર-પાંચ ઊજવાઇ ગયા. થે!ડા વખત પહેલાં મલાડમાં શ્રીમતી રજવતીબહેને ૧૦૮ ઉપવાસ કર્યાં હતા. ત્યાર પછી હમણાં રવિવાર તા. ૧૭ મી ઓકટોબરે નાસિક રોડ ખાતે પાલનપુરનિવાસી શ્રીમતી ચંદ્રિકાબહેન કાહારીના ૧૦૮ ઉપવાસની પૂર્ણાહૂતિ અને પારાને પ્રસંગ ઉજવાયા. પ. પૂ. અન ઋષિના સમુદાયનાં પૂ. માણેક વર્∞ મહાસતી, પૂ. મુક્તિપ્રભાજી મહાસતી પૂ. દિવ્યપ્રભાજી, મહાસતી વગેરે મહાસતીએ તથા ૫. પૂ. કન્ યાલાલજી (કમલ) મહારાજ, પૂ. રમેશમુનિજી, પૂ. વિનયમુનિજી વગેરે સાધુભગવાની નિશ્રામાં અને શ્રી કાંતિલાલ વેકરીવાલાના અધ્યક્ષપણા હેઠળ નાસિક ડના જૈન સધ તરફથી આ પ્રસંગ ઉલ્લાસપૂર્ણાંક ઉજવાયો. આ પ્રસંગે ત્યાં જૈનભુવન અને આયખિલજીવનના ભૂમિપૂજનની વિધિ પણ થઈ અને તે બધાં માટે લગભગ ચાર લાખ રૂપિયાની ઉછામણી પણ થઇ. આ પ્રસંગે મુખઈના વાલકેશ્વર, કાંદાવાડી, ઘાટકોપર વગેરે સધના તથા પાલનપુરનાં ધણા માણસા એકત્ર થયા હતા. તે બધા માટે રહેવા તથા જમવાની અને જવાઆવવાની સારી વ્યવસ્થા થઇ હતી.
મા ડા. રમણલાલ ચી. શાહ
તપશ્ચર્યામાં ઉપવાસનું મહત્ત્વ દુનિયાના ખીજા ધ કરતાં. જૈન ધમ'માં વિશેષ રહ્યું છે. ઉપવાસ વગેરે ખાદ્ય તપશ્ચર્યાં ઇન્દ્રિયા અને વાસના ઉપરના સયમને માટે જરૂરી તો છે જ, પરંતુ તપશ્ચર્યાં કમ ક્ષય માટે પણુ અનિવાય* છે, અને સ ંપૂણુ' મ ક્ષય વિના મુક્તિ નથી એમ જૈન ધમ માને છે.
આહાર
માણુસ આહાર વગર કેટલે સમય જીવી શકે ? વગર પાંચ સાત દિવસમાં પણ માણસ મૃત્યુ પામ્યાના દાખલા ખનતા હોય છે. પદર દિવસ કે એક મહિના સુધી આહાર વગર, ફક્ત પાણી વડે શરીરને ટકાવી રાખવું એ મુશ્કેલ છે. વારંવાર અભ્યાસ દ્વારા માણુસ શરીરને મહિનાથી વધુ સમય પણ ટકાવી શકે છે, પરંતુ તેમાં પણુ જૈન ધમ'ની માન્યતા અનુસાર ભગવાન મહાવીર સ્વામી પછીના આ મથમાં માણસ વધુમાં વધુ છ મહિના આહાર વગર જીવી શકે છે. ભગવાન મહાવીરે પોતે છ મહિનાના ઉપવાસ કર્યાં હતા. ત્યાર પછી અકબર બાદશાહના સમયમાં ચંપાબાઈ નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યાની વાત નોંધાયેલી છે. જો કે સામાન્ય રીતે સાડા ત્રણ કે ચાર મહિનાથી વધુ ઉપવાસ જવલ્લે જ થાય છે. ભગવાન ઋષભદેવના સમયમાં શરીરબળ એવું હતુ કે સળંગ એક વર્ષ' સુધી ઉપવાસ થઈ શકતા. ભગવાન અજિતનાથથી ભગવાન પાર્શ્વનાથના સમય સુધીમાં શરીરબળ એવું હતું કે વધુમાં વધુ આઠ મહિનાના ઉપવાસ થઇ શકતા. ત્યાર પછી શરીરનુ સંધયણુબળ ક્ષીણુ થતાં વધુમાં વધુ છ મહિનાના ઉપવાસ શકય છે.
ૐ સળંગ વધુ ઉપવાસ કરવા માટે તપશ્ચર્યાના વિષયમાં રુચિ, અભ્યાસ અને મનની દૃઢતાની અપેક્ષા રહે છે. ક્રમે ક્રમે શરીરનું બંધારણુ એવું બને છે કે જેથી હવા અને પાણીમાંથી માણસનું
તા. ૧-૧૧-૮૨
શરીર પોતાનુ પોષણ મેળવી લે છે. અલબત્ત તે પણ ક્રમે ક્રમે તો ધટતુ જાય છે જ, એટલે ૧૦૦ થી વધુ ઉપવાસ કરવા એ ઘણી જ કિઠિન વાત છે. લાખા મનુષ્યોમાં કાઇક જ તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આવી વીરલ તપશ્ચર્યાં માટે રુચિ થવી અને તે ટકી રહેવી તે પશુ ધણી વીરલ ઘટના કહેવાય. શરીર પાસે તેવું કામ લેવા માટે મનના એવા ઉચ્ચતમ ચોગ કાય કરે છે.
ખાદ્ય તપશ્ચર્યામાં પણ મનના શુભ ભાવાના યોગ થાય તો તે વધુ લાભકારક બને છે અને તપશ્ચર્યાં કેવળ દેડદમન બનતી અટકી જાય છે.
શ્રી ચદ્રિકાબહેન કાઠારીએ ૧૦૮ ઉપવાસની આવી મોટી તપશ્ચર્યાં કરી તે માટે તે આપણા સૌનાં ધન્યવાદને
પાત્ર છે!
કાસમાસ- અને પાઇપ લાઈઁન
*મનુભાઇ મહેતા
નૈશિયાએ ચઢાવેલા ક્રાસમાસના, ભાઇ વિજ્યગુપ્ત મૌયે આપેલા આંકડા જરા જૂના થઈ ગયા છે. અવકાશયુગની રજતજયન્તી ઉજવવા રશિયાએં ૪ થી ઓકટોબર ૧૯૮૨ ના રાજ જે ઉપગ્રહ ચઢાવ્યા હતા તેને માંકડા હતા ૧૪૪૮ | અલબત્ત, જે દિવસે આ ઉપગ્રહ ચઢાવવામાં આવ્યો તે ક્વિસે તે એની જાહેરાત જ કરવામાં આવી નહોતી. એ જાહેરાત બીજે દિવસે થઇ હતી.
ભાઈ વિજયગુપ્ત મૌર્ય જણાવ્યા પ્રમાણે રશિયા અને અમેરિકા અને અવકાશી યુધ્ધ ખેલવાની તૈયારીમાં પડયાં છે, છતાં અમેરિકાની વર્લ્ડ'વાચ ઇન્સ્ટિટયુટ નામની જે એક બિનસરકારી સંસ્થા છે તેના એક સર્વેક્ષણમાં જણાવવામાં આશ્રુ' છે કે રશિયાને હંમેશા અમેરિકાના અનાજની જરૂર પડવાની છે. હમણાં તા છેલ્લા ચાર વર્ષથી રશિયાની ફસલ ખૂબજ નબળી જવાથી રશિયાને અઢીથી ત્રણુ કરાડ ટન અનાજની જરૂર છે, અને તેથી એણે. અમેરિકા પાસેથી મોટા પાયા પર અનાજ ખરીદ્યુ છે, એટલે જે દેશને કારણે રશિયન નાગિરકાના જમવાના ટેબલ પર ાટી પહોંચે છે. તે દેશને જ અણુ, યુદ્ધમાં નહિ કરવાની ચેષ્ટા રશિયા કરશે નહિ. આજે વીસ વીસ હજાર ટન ઘઉં ભરીને રાજના–હારાજના એ જહાજો રશિયા તરફ રવાના થાય છે અને અમેરિકાના ખેડૂતાને તડાકા પડયા છે. રશિયાએ તો હમણા જ અમેરિકા પાસેથી ખીજા ૧૬ લાખ ટન ઘઉં અને ક્રાંસ પાસેથી ૮ લાખ ટન ઘઉં ખરીદવાના સૌદા કર્યાં છે. વર્લ્ડ' વાચ ઇન્સ્ટિટયુટે તે એવા પણ આગ્રહ કર્યાં છે કે રશિયાના કુદરતી ગેસ પશ્ચિમ યુરોપને આપવા માટે બંધાનારી પાઇપ લાઇન અંગે અમેરિકી હુન્નર વાપરવા પર રંગને જે પ્રતિબંધ મૂકયા છે તે પશુ ઊઠાવી લેવા જોઇએ જેથી ગેસના વેચાણમાંથી રશિયાને ઘઉંની ખરીદી માટે જોઇતાં નાણાં મળી રહે! આજના રાજકારણ અને અ`કારણની ગલીએ કેવી અટપટી છે!
સાભાર સ્વીકાર
Bury your worry લે. પ્રિયદર્શીન. અનુ : સ્વામી સ્વરૂપાનંદ. પ્રા : શ્રી દિવ્ય કલ્યાણુ પ્રકાશન ટ્રસ્ટ, સંધવી પોળ, મહેસાણા (ઉ. ગુજરાત) કિ. રૂા. ૧૨.
Page #211
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૨
પ્રબુ જીવન
ગુજરાત સર્વોદય સંમેલન–શામણું
અ શાન્તિલાલ ટી. રોક તા. ૨૮ અને ૨૯ સપ્ટેમ્બરના બે દિવસ માટે ઉમરેઠ નજીક આવેલ થામણા ગામમાં “ગુજરાત સર્વોદય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં શ્રી. મુંબઈ જૈન યુવક સંધના એક પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાની મને તક મળી હતી.
ગુજરાતના દરેક જિલ્લાઓના સર્વોદય કાર્યકરો તેમ જ ગાંધી વિચારસરણીવાળા મહાનુભાવો ત્યાં ઉપસ્થિત હતા. આશરે પાંચથી છ કાર્યકરોની ઉપસ્થિતિ થઈ હતી. પાંચ હજારની વસ્તી ધરાવતા થામણા ગામે, આટલી મોટી સંખ્યામાં પધારેલા મહેમાનોની સરભરી ખૂબ જ સુંદર રીતે કરી હતી. કોઈને પણ કોઈપણ જાતની અગવડ ન પડે તેવી સરસ તૈયારીઓ સ્થાનિક અને ઇતર કાર્યકર્તાઓએ ઉજાગરા વેઠીને કરી હતી.
આ સંમેલનના અધ્યક્ષરથાને હતાં વિદુષીબહેન વિમલા તાઈ
વિમલાબહેનને પરિચય આપતા કહેવામાં આવ્યું કે, તેઓ દેશના મા-ભગિન-મિત્ર છે. દાદા ધર્માધિકારીએ એક જગ્યાએ એમ કહ્યું છે કે “વિમલા મારી મા છે. તેમણે વાત્સલ્યથી સૌને નવડાવ્યા છે-તેમનામાં ભકિત છે તેમ જ જ્ઞાનને તેઓ ભંડાર છે. પ્રભુના પરમ ભક્ત છે – અલમસ્ત તેમનું જીવન છે. જયપ્રકાશજીને કેઈએ કહ્યું કે તમારે સંતાન નથી તે કેઈને ખેળે ને, તેમણે તરત જ કહ્યું કે વિમલાને અમે ખોળે લીધેલી છે. આજે પણ જયપ્રકાશજીને ખાલી અમુક અંશે વિમલાબહેન પૂરી રહ્યા છે. એ દૃષ્ટિએ આપણા મેટા પરિવારના તેઓ સાચે જ વાત્સલ્યમયી મા-ભગિનિ છે.
સંમેલનની શરૂઆતમાં શ્રી વિમલાબહેને કહ્યું, ગુજરાતના ગાંધીજનોના સ્નેહસંમેલનમાં જોડાવાનું ભાગ્ય મને મળ્યું તેથી હું ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું. દરેક ક્ષેત્રમાં કામ કરનારા કાર્યકર્તાએ અરસપરસમાં સૌને પ્રતિબિંબિત કરે એ આ સંમેલનને મુખ્ય ઉદ્દેશ છે.”
ચર્ચાસભા અને ભાષણનું મહત્વ તો છે જ, પરંતુ સ્નેહ-સહકારની ભાવના પારસ્પરિક રહે એનું મહત્વ વધારે છે. આજનો વિષય છે. વર્તમાન પરિસ્થિતિ અંગે ગાંધીજીની ભૂમિકા. એ વિષે બોલતાં વિમલાતાઈએ કહ્યું, “આજે દુનિયાની જે પરિસ્થિતિ છે તેનાથી કઈ રાષ્ટ્ર અલિપ્ત રહી શકતું નથી. સમગ્ર વિશ્વમાં જે બનાવો બની રહ્યા છે તેને કારણે સમગ્ર માનવસમાજ સંતપ્ત છે. પરસ્પરના ભયથી ચિન્તાગ્રરત છે, જેમણે વિજ્ઞાનમાં સિદ્ધિ મેળવી છે એવા મહારાષ્ટ્રમાં એકબીજાનો ભરોસે કરવાની હિંમત રહી નથી. આંતરકલહમાં વિશ્વ ડૂબી રહ્યું છે. એનું કારણ છે, માનવમનની વિચ્છિન્નતા. અધ્યાત્મ અને વિજ્ઞાનને વિકાસ થતો રહ્યો. આવા વિકાસની સાથે, માણસના હૃદયને જેટલો વિકાસ થે જેતે હવે તેટલે થયો નથી. માનવમન, અંધશ્રદ્ધા-પરંપરાથી ઘેરાયેલું રહ્યું છે. માટે, આજે જરૂર છે પ્રબળ શ્રદ્ધા-શકિતની. આપણે શું ખાઈ રહ્યા છીએ તેનું પણ આપણને ભાન નથી, જે જીવનનું પરમ સત્ય છે એવી શ્રદ્ધા-ભકિત’ પણું આપણે બે બેઠા છીએ.
" આપણી વચ્ચે ગાંધીજી જેવી વિભૂતિ થઈ ગઈ. તે તે વિશ્વમાનવ હતા–ફક્ત ભારતીય નહોતા. અન્યાયને રામને કરવા માટે તેમણે આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો. તેમને જીવનમંત્ર હતું કે અસત્ય અને હિંસાથી સ્વરાજ્ય મળે છે તે મારે નથી જોઈતું. આપણી કઈ વ્યાખ્યામાં બેસી શકે એવી વ્યકિત ગાંધીજી નહેતા-તેઓ એક અજબ વ્યકિત હતાં.'
હજાર વર્ષની ઋષિપરંપરાની તેઓ એક કડી હતા. જીવનની અને મનુષ્યની સમગ્રતા તેમણે જોઈ. મનુષ્યશકિત અને પશુશકિતને યોગ્ય રીતે ઉપયોગ કરવાની વાત તેમણે કરી. શેષણમુક્ત સમાજ માટે તેમણે પ્રયત્ન કર્યો. તેમણે કહયું, ક્રોધ, લ, ઈર્ષા, હિંસાથી મનુષ્ય પિતાની જાતને નીચી પાડે છે-એટલે સમાજપરિવતનનું કામ તેમણે પ્રેમપૂર્વક, સંધર્ષને બદલે સહયોગદ્વારા કયુ. સામુદાયિક પ્રાર્થનાને તેમણે ભારતવ્યાપી બનાવી.
ભારતની વર્તમાન પરિસ્થિતિમાં મે ખતરો આજે એકતાને લગતો છે. એકતા દ્વારા રાજ્યશકિતને અને સત્તાને તેની મર્યાદાનું ભાન કરાવી દેવું જોઈએ. જનતા તેમજ સત્તાધારીઓને આ મોટો પ્રશ્ન આપણી સામે આવીને ઊભો છે. અંદરોઅંદરના વેરઝેરને કારણે ગામડાંઓ પણ આજે તૂટી રહ્યાં છે, ત્યાં વિષમય વાતાવરણ પ્રસરી રહ્યું છે. આજે શિવોપાસના કરનારા કાર્યકરોની ખાસ આવશ્યકતા છે. કારણું, સત્તાનો વ્યાપ વધી રહ્યો છે. નાગરિક અધિકાર ક્ષીણ બની રહ્યો છે. નાગરિકેની
સ્વાધીનતા પર ખતરો આવી રહ્યો છે ત્યારે ગંભીરપણે વિચારવાનું આવશ્યક બને છે. ગાંધીજીના સમયમાં દેશ ગુલામ હતા. સત્તાધારીઓ ઘણુ મજબૂત હતા. પ્રજા નબળી હતી. આમ છતાં ગાંધીજીએ પ્રજાને સાથે લઈ રવરાજ્ય પ્રાપ્ત કર્યું. રાજ્યશકિત કરતા જનતાની શક્તિ મેટી છે. તેનું તેમણે દર્શન કરાવ્યું. બધાએ મળીને પ્રજાને ઘડી અને પરિણામ આવ્યું. હવે આજે જનતાએ અને કાર્યકરોએ જાગૃત થવાને સમય પાકી ગયો છે.”
અન્ય વકતાઓના વકતવ્યોને પણ એવો સૂર હતું કે, આજે નેતાગીરી ઢીલી પડી છે-પરરપરમાં જબરે અવિશ્વાસ છે, કઈ નેતાગીરી નીચે કામ કરવું એવા વિચારમાં આજને કાયંકર મુંઝવણ અનુભવી રહ્યો છે. માણસ બદલવાથી કંઈ - થવાનું નથી-માળખું બદલવું પડશે-માનસ બદલવાની તાતી જરૂર છે. આજે આઇપણું સંશોધનને વિષય હોય-મંથનને વિષય હોય તો તે દરેકે પિતાની જાતને તપાસવી–તે છે. આજના સંદર્ભમાં ગાય બચાવો-બેલ બચાવો-ગૌવંશ બચાવોકાર્યક્રમને સફળ બનાવી શકીએ તે પણ તે મોટું કામ થશે.
આજના સમાજમાં એક નવી આકાંક્ષા–અસ્મિતા ઊભી થઈ છે, ને તે એ છે કે સૌને તરત ન્યાય જોઈએ છે. કચડાયેલ વર્ગ આજે ઉપર આવવા મથી રહ્યો છે. તેને તરત ન્યાય જોઇએ છે ન્યાય તેને નહિ મળે તે તમને (કાર્યકરોને) બાજુએ ખસેડીને તે આગળ વધશે. પછાત વર્ગો-હરિજન-દલિતેને હજાર વર્ષથી અન્યાય થયો છે, તેઓ હવે સમસમી રહ્યા છે. તેમની અનેક માંગણીઓને હવે ઢેર રચાય છે. તેને તમારા સમાન થવું છે–તેમનામાં ઉપર આવવા માટેની તીવ્ર અભિલાષા જાગી છે. એથી એમની વાણીમાં કડવાશ આવી
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-ર
ઇટણીપ્રથા જ નથી, તેને
અને પ્રજાની
છે–અધીરાઈ વ્યક્ત થઈ રહી છે. તેમને ન્યાય આપવામાં - આપણે મેળા અને મોડા છીએ. તેઓ તેમને અધિકાર માગી રહ્યા છે. તેઓ કહે છે, આઝાદીને ૩૫ વર્ષ થયા, હજુ અમે પશુ જેવું જીવન જીવી રહ્યા છીએ-કયાં સુધી રાહ જોઈએ ? જે તીવ્રતા ગાંધીજીને દેખાતી હતી તે આપણને નથી દેખાતી. ગ્રામદાન–ભૂદાન થયાં છતાં નીચલા વર્ગની પરિરિથતિ બહુ સુધરી નથી. જે પરિણામ ન આવતું હોય તે આ બધું શું કામનું?
ગોમડાનું જે શેષણ ચાલી રહ્યું છે તે માટે બધા જ ક્ષેત્રના કાર્યક્તાઓએ એક થઈ જબરૂં આદેલન કરવું જોઇએ.
આજની ચૂંટણીપ્રથા ભૂલભરેલી છે. પ્રજા સંગઠિત નથી. નેતાઓ-કાર્યકરો સંગઠિત નથી, તેને લાભ શાસનને મળે છે અને તેની દેખાતી બહુમતિની કારણે શાસન પ્રજાની વાત સાંભળવા તૈયાર નથી. છેલ્લે ચાર રાજ્યની ચૂંટણીમાં તેમના ૬૭ ટકા ઉમેદવારો હારી ગયેલ. તેમની સભાએ સ્વયં રીતે થતી નથી. તેમની પકડ હવે ઢીલી પડી છે. પરંતુ આપણે સંગઠિત નથી એક પ્રશ્ન એ પણ ઉદભવે છે કે ઇન્દિરા પછી કાણ? એને જવાબ મળતું નથી. માટે ગામડાં અને શહેરની પ્રજામાં જાગૃતિ લાવવી જરૂરી છે, ગૌવધ બંધીના કાયદા દરેક રાજયમાં કરાવવા જોઈએ. લેકે સહકાર આપવા લાખોની સંખ્યામાં તૈયાર છે, તેમને સાથ લઈને સત્યાગ્રહ આદરવો જોઈએ.
એક વક્તાએ કહયું કે, દસ વર્ષ સુધી આપણે અંદરોઅંદરની તલવારોને મ્યાન કરીએ. આપણા દેશની એવી પ્રથા છે કે, વિરોધી બાજુમાં રહી જાય, પણ ઘરના માણસને પહેલે મારે. ગાંધીજીએ કહ્યું છે કે, પ્રથમ પોતાની જાતને સુધારો, પછી સમાજને સુધારવા જાય. વિરોધપક્ષો એકમાંથી બે અને બે માંથી ત્રણ થાય છે પરંતુ ત્રણમાંથી એક થતા નથી. માટે પહેલા બધા ભેગા થઈ જાવ.-શાસનને દેપ આપવાથી કોઈ અર્થ સરવા નથી–મોટો દેષ છે પણ પિતાને.
આપણે ધમને વધારે પ્રાધાન્ય આપ્યું છે. ધર્મ કરતાં નાગરિકને ઊંચું સ્થાન આપવું જોઈએ. સંપત્તિની મેટી અસમાનતા છે તે દૂર કરવી જોઈએ. ત્યાં એકથી દસને સિદ્ધાંત અપનાવવા આગ્રહી રહેવું જોઈએ. ગાંધીવિચારવાળા સહુએ નજીક આવવું જોઈએ. અને સંગઠ્ઠન માટે પ્રયત્નશીલ રહેવું જોઇએ.
આ ઉપરાન્ત-થામણું સંમેલનમાં અલગ અલગ જિલ્લાઓના કાર્યકરોની અલગ અલગ ગોષ્ઠિસભાઓ પણ થઈ, તેમાં સૂક્ષ્મ રીતે વિચારવિમર્શ થશે. આચાર્યકુલની બેઠક ૫ણું થઈ. અનેકવિધ વિચારો વ્યકત કરવામાં આવ્યા. દુષ્કાળની પરિસ્થિતિની અને ગૌવંશની બેફામ રીતે તલ થઈ રહી છે તેને મજબુત વિરોધ કરવા માટે મોટું સંગઠન કરવાની અને ગુજરાતમાંથી ગૌવંશની નિકાસ ન થાય તે માટે સરહદ પર સત્યાગ્રહ કરવાની વિચારણા થઈ અને તેમાં કાર્યકરોની સંમતિ મળી. તેને હવે વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવશે અને કાર્ય શરૂ થશે
આ રીતે થામણમાં ગુજરાતના કાયૅકરોની જાગૃતિનાસજકતાના દર્શન થયાં તેનું નકકર પરિણામ આવે એવી શ્રદ્ધા રાખીએ.
: “જૈન” (સાપ્તાહિક)ના તંત્રી : શ્રી ગુલાબચંદ દેવચંદ શેઠ
પન્નાલાલ આર. શાહ ! ગત માસના બીજા સપ્તાહમાં “જૈન” સાપ્તાહિકના તંત્રી શ્રી ગુલાબચંદ દેવચંદ શેઠનું અવસાન થયું.
એમના પિતાશ્રી દેવચંદભાઈએ શ્રી ભગુભાઈ કારભારી પાસેથી “જૈન” પત્ર સંભાળ્યું. આ વાતને લગભગ સોડા સાત દાયકા થયા. એમના વારસદાર તરીકે પાંચ દાયકાથી વધુ સમય સુધી શ્રી ગુલાબચંદભાઈએ એનું તંત્રીપદ સંભાળ્યું. વ્યાપારિક સૂઝથી એમણે એ પત્રને જૈન ધર્મ અને સમાજનું ઉપયોગી સમાચાર-પત્ર બનાવ્યું. સુંદર વસ્ત્રો અને અલંકારોથી સજજ એવું અભિવ્યકિતનું ભાષાકીય પિત એમની પાસે ન હતું, પરંતુ સજ'કને આવતા અનર્ગળ વિચારો અને ધીર દષ્ટિ એમની પાસે હતી. એનું યોગ્ય અવતરણ એમના પત્રમાં થાય એ માટે વિચારશીલ લેખકોને એમણે આવકાય. “સામાજિક વાસ્તવિકતાના આ મરમીએ ધર્મ અને સમાજમાં ધરતીકંપન થાય એની સતત કાળજી રાખી છે અને પરિવર્તન પામતા સમયના પ્રવાહમાં વાસ્તવિક્તાની તૂટતી દીવાલની એમણે મમતાપૂર્વક મરામત કરી છે. સમાચાર-પત્રમાં પણ એમણે દિશાસૂચન થાય એવા અગ્રલેખે અને ધર્મ તેમજ સમાજના સળગતા પ્રશ્નોની “સામયિક સ્કૂરણું" વિભાગમાં થતી છણાવટ તાજગીપૂર્ણ હતી. આ માટે એમને
સ્વ. ભીમજી હરજીવન, “સુશીલ” “જયભિખુ અને શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ આદિ લેખકોને સથવારો મળે. ભગવાન મહાવીર જન્મ કલ્યાણક, પયુંષણ અને દીત્સવ નિમિત્તે વિશેષાંક બહાર પાડવાની પ્રણાલિકા સતત જાળવીને જૈન ધર્મના મૂળભૂત તની દષ્ટિપૂર્ણ વિચારણા થાય એવી સામગ્રી પણ આપી. પં. સુખલાલજી અને અન્ય વિદ્વાનોના ધર્મ, રાષ્ટ્ર અને સમાજજીવન અંગેના લેખેને સૌ પ્રથમ આ સાપ્તાહિકના વિશેષાંકામાં સમાવીને ઉત્તમ વિશેષાંક આપ્યા.
મારા પિત્રાઈ- કાકાનું મોસાળ એમને ત્યાં. કૌટુંબિક સંબંધના કારણે ત્રણેક દાયકાથી મારો એમની સાથે સંબંધ રહ્યો છે. એમાં ય ઇ. સ. ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જૈન ધર્મના પ્રતિનિધિ હતા. એમની જન્મશતાબ્દી નિમિત્તે વિશેષાંક તૈયાર કરવામાં વધુ નિકટ આવ્યો અને સંબંધો વધુ ગાઢ બન્યા. પત્રકારત્વની અગવી સૂઝ અને દૃષ્ટિ એમના પુત્ર-શ્રી વિનુભાઈ અને મહેન્દ્રભાઈને વારસામાં મળી છે.
મૃત્યુની વાત સાંભળીએ અને મનમાં શેક સભા ભરાય. તેઓ તે બારીબારણું વાસીને જિંદગીની પેલે પારના પ્રદેશના પ્રવાસે ગયા, અને જૈન પત્રકારજગતને ખોટ પડી. અંગત રીતે મેં એક પ્રેમાળ મુરબ્બી ગુમાવ્યા છે. શાસનદેવ એમના અત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
મુ. શ્રી. ચીમનભાઈનું સ્વાસ્થ
મુ ચીમનલાલ ચકુભાઈ શાહની તબિયત, ઓપરેશન પછી સુધરતી રહી છે. અલબત્ત, શકિત આવતા થે સમય લાગશે. આપણે સૌ પ્રાર્થના કરીએ, તેઓ જલ્દી સારા થઈ જાય.
. -મહંતશ્રી
Page #213
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૮૨
- 'પ્રબુદ્ધ જીવન
૧૩૩
નીતિનું છે. જરા વિચિત્ર લાગે એવું છે પણ ત્રીજા વિશ્વની દર્શાવેલા. તેમણે કહેલું: માંગણીઓ પ્રત્યે સમાજવાદી મિટ કરતાં ડે. કલ વધારે “ભારત આપણી સાથે વેપારમાં એક અગત્યનું ભાગીદાર કુણુ વલણ રાખે એમ જણાય છે. જાન્યુઆરી ૨૧, ૧૯૭૬ના બનવું જોઈએ. કેટલીયે ઔદ્યોગિક પેદાશે આપણો દેશ કરતા "કેમસં"માં ડે. કાલે “જર્મનીના વિકલ્પો” (ઓલ્ટરનેટિઝ ઈન ભારતમાં ઓછે ખચે ઉત્પન્ન થઈ શકે છે. આપણે ભારત જર્મની) નામને એક લેખ લખેલો. તેમાં તેમણે ત્રીજા વિશ્વ જેવા દેશને જર્મનીમાં બજાર મેળવવામાં મદદ કરવી જોઈએ. વિષે અને તેમાંય ખાસ કરીને ભારત વિષે પિતાના વિચારો બન્ને દેશ માટે સહાય કરતાં વેપાર વધુ લાભદાયક છે' પંડિત બેચરદાસ દેશી
* છે. રમણલાલ ચી. શાહ પંડિત બેચરદાસ દેશીનું અગિયારમી ઓકટોબરે ૯૩ દૃષ્ટિ કેવી નીડર હતી તે સંઘબહાર થવાનું જોખમ વહોરીને વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થયું. એમના અવસાનથી પણ તેમણે વ્યકત કરેલા વિચારો પરથી જોઈ શકાય છે. આવા ગાંધી યુગના કાકા કાલેલકર, પંડિત સુખલાલજી, મુનિ વિચારો વ્યકત કરવાને પરિણામે તેમને સામાજિક દૃષ્ટિએ જિનવિજયજી વગેરેની હરોળના એક તેજસ્વી બહુશ્રુત પંડિત- અગાઉ કેટલુંક સહન કરવાનું આવ્યું, પરંતુ તેને માટે તેમણે વર્યાની અપણને ખેટ પડી છે.
કયારેય અફસેસ વ્યકત કર્યો નથી. - પંડિત બેચરદાસ ૯૩ વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને
પંડિતજી, ગાંધીજીના નિકટના સંપર્કમાં આવ્યા હતા અને સક્રિય જીવન જીવતા હતા. છેલ્લા બે મહિનામાં એમના હાથના તેમના રંગે પૂરા રંગાયા હતા. સ્વાતંત્ર માટેની લડતમાં તેમણે લખેલા બે પત્ર મારા પર આવ્યા હતા. પૂ. પંડિતજીને કાને ભાગ લીધો હતો. તે અજીવન ખાદીધારી રહ્યા હતા, બહેરાશ આવી ગઈ હતી. એક આંખે તેમને દેખાતું લગભગ જેલવાસ પણ ભોગવ્યો હતો. ગાંધીજીની જેમ અન્યાયને બંધ થયું હતું, તેમ છતાં છેલ્લી ઘડી સુધી તેમણે પોતાનો અહિંસક પ્રતિકાર કરવામાં તેઓ માનતા હતા. સત્યના આગ્રહી સમય વાચન-લેખન અને જિજ્ઞાસુઓને માર્ગદર્શન આપવાના
હતા. સાદાઈને તેમણે જીવનમાં અપનાવી હતી. સ્વભાવે તેઓ કાર્યમાં પસાર કર્યો હતે.
પરગજુ હતા. તેઓ વિનમ્ર અને નિર્દભ હતા બીજાને હંમેશાં - પૂ. પંડિતજી સાથે મારે કઈ ગાઢ સંબંધ સાચી સલાહ આપતા. આંગણે આવેલાને ઉમળકાભેર થયો નહોતો, કેમ કે સંજોગવશાત્ મારે એમને આવકારતા. તેમનું કૌટુંબિક જીવન પાછલાં વર્ષોમાં કંઇક વ્યથિત માત્ર બે–ચાર વખત જ મળવાનું થયું હતું.
હતુંપરંતુ તેઓ અંદરથી પૂરા સ્વસ્થ, શાંત અને સજાગ હતા. અમારી વચ્ચે પત્રવ્યવહાર ચાલતું. તેઓ “પ્રબુદ્ધ જીવન’માં
ગઈ પેઢીના બે મહાન જૈનાચાર્યો તે પૂ. વિજયનેમિસરિ પ્રગટ થતા મારા લેખો વાંચતા અને ઉપયોગી સૂચને લખતા.
અને કાશીવાળા પૂ. શ્રી વિજયધર્મસૂરિ, બંને મહુવાના છેલ્લે એમને હું મળ્યા હતા. અમદાવાદમાં, જૈન તત્ત્વજ્ઞાન અને બંને ગુરુભાઈ. પરંતુ દેવદ્રવ્યના વિષયમાં બંને વચ્ચે પરિષદમાં એમનું બહુમાન થયું તે પ્રસંગે. ત્યાર પછી થોડા
મતભેદ હતા. વિજયધર્મસૂરિ ક્રિયાકાંડ કરતાં જ્ઞાનની આરાધનાને સમયે તેમને પત્ર મારા પર આવ્યા હતા, અને તેમાં તેમણે વિશેષ મહત્ત્વ આપતા. બીજા પંડિતે ઉપરાંત એમની પાસે ગોશાલકના આજીવક સંપ્રદાય વિશે અંગ્રેજીમાં પ્રગટ થયેલા કાશીમાં અભ્યાસ કરનાર તે આપણું બે પ્રખર પંડિતે પંડિત ડે. બોસમના પુસ્તક અંગે લખ્યું હતું. તેમણે મને આ પુસ્તકનો
સુખલાલજી અને પંડિત બેચરદાસજી. પિતાના વિદ્યાગુરની ગુજરાતીમાં અનુવાદ કરી આપવા માટે કહ્યું હતું.
જેમ તેઓ બંને ૫ણુ ધર્મના ક્ષેત્રે પ્રવેશેલી કિયાજડતીના કટ્ટર મેં તેમને લખ્યું હતું કે બીજા કેટલાંક કામમાં
વિરોધી હતા. આ બંને પંડિતે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના, રોકાયેલ હોવાથી અનુવાદનું આ કામ હું તરત હાથમાં લઈ
તેમ જ જૈન દર્શન અને અન્ય દર્શનના પ્રકા અભ્યાસી શકું તેમ નથી. છ મહિના પછી એ કરી શકાશે. તે હતા. બંને ગાંધીજી સાથે રહેલા અને એમની પ્રત્યક્ષ અસર પછી તેમને બીજો પત્ર આવ્યું. ગઈ ૧૪ મી સપ્ટેમ્બરે.
નીચે આવેલા. ગાંધીજી સાથે કેટલાક જૈન સાધુ ભગવંતે પાસે તેમાં તેમણે લખ્યું હતું: ‘ડો. બોસમનું આજીવકોને
તેઓ પણ ગયેલા અને ચર્ચામાં ભાગ પણ લીધેલ. આ બંને લગતું પુસ્તક વાંચી જશે. આખુંય વાંચશે અને
પંડિતનો શાસ્ત્રાભ્યાસ એટલે ઊંડે હતું કે કેટલીક દુર્બોધ જણાતી મને તેને સંપૂર્ણ અશય જણાવશો તે મને ઘણી બાબતે વિશે તેમની પાસે જવાથી સ્પષ્ટ માર્ગદર્શન મળતું. ખુશી થશે અને તમારે અણી થઈશ. અંગ્રેજી
પૂ. સ્વ. મુનિશ્રી પુણ્યવિજયજીએ પણ આ બે પંડિતે પાસે ન ભયે તેનું મને આવા પ્રસંગે દુઃખ થાય છે. અત્યારે
જઈને અભ્યાસ કર્યો હતો. જીવનનાં ઘણું વર્ષો સુધી આ મારી ઉંમર ૯૩ જેટલી છે, એટલે હું નવું શીખી શકું
બંને પંડિતે જૈન મુનિઓને માર્ગદર્શન આપતા રહ્યા હતા. તેમ નથી. જૈન અગમમાં અને કલ્પસૂત્રની ટીકામાં ગોશાલક
એટલે એમણે જૈન સંધને આપેલી સેવાનું મૂલ્ય ઓછું નથી. વિશે જે કંઈક લખેલું છે તે મને વિશ્વસનીય જણાતું નથી.
- પૂ. પંડિત બેચરદાસે “ભગવતીસૂત્ર,” “મહાવીરવાણી' ઇત્યાદિ તેથી ખરી વાત જાણવા અને જાહેર કરવા તથા ગોલકની
૫ થી વધુ ગ્રંથોનું લેખન-સંશાધન-સંપાદન કર્યું. ભાષા ખેટી નિંદાથી આપણે બચીએ તે સારું, એવા વિચારથી અ
અને વ્યાકરણ એ એમના પ્રિય વિષયો હતા. એમણે પુસ્તકને અશય જાણવા વિશેષ ઉત્સુક્ત થયેલ છે.”
મુંબઈ યુનિવર્સિટી તરફથી ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ એ પૂ. પંડિતજીની આટલી ઉંમરે પણ જ્ઞાનપિપાસાં કેટલી
વિષય ઉપર આપેલાં ઠકકર વસનજી વ્યાખ્યાને આજે પણ ઉત્કટ હતી તે આ પત્ર પરથી શકાશે. વળી તેમની
એટલાં જ આધારભૂત ગણાય છે. તેમણે કેટલીક જૈન આગમ સત્યશોધક દૃષ્ટિ કેટલી સતેજ હતી તેની પણ પ્રતીતિ થશે.
ગ્રંથોનું કરેલું સંશોધન-સંપાદન, અર્થવિવરણ ઘણું મૂલ્યવાન - પૂ. પંડિતજીના કેટલાક વિચારો બહુ જ ક્રાંતિકારી હતા.
છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રગટ થતી અગમ ગ્રંથની તેમણે જૈન આગમને બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો હતો.
શ્રેણીને પૂ. પંડિતજીનું પણ બહુમૂલ્ય યોગદાન પ્રાપ્ત થયું છે. અલબત્ત, અગમ સાહિત્ય જે સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે
પૂ. પંડિતજીના અવસાનથી શાસ્ત્રાભ્યાસના ક્ષેત્રે આપણે તે સર્જાશે સંપૂર્ણ છે, એમ કહી શકાય નહીં. સમયના કંઈક દીન બન્યા છીએ તેમાં કોઈ સંશય નથી. મારા જેવાને પ્રવાહમાં કેટલું ય લુપ્ત થઈ ગયું છે, એટલે મતમતાંતરને માટે તે માર્ગદર્શન માટેનું એક મહત્ત્વનું સ્થાન ઓછું થયું છે. પૂરો અવાશ રહે છે. સત્ય શોધનની બાબતમાં પંડિતજીની
સદૂગતના આત્માને શાંતિ હો ! .
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧૮૨
T
સારસ્વતામાં સૂર્ય પંડિત બેચરદાસ
રાસ
,
જુના ફૂલ જેવું સ્મિત ધરાવતા પંડિત પ્રવર શ્રી બેચરદાસ જીવરાજ દેશી એક જીવંત વિદ્યાતીર્થ હતા. એ તીર્થને સ્પર્શવાનું એક પાવન પળે બન્યું અને બીજી જ ક્ષણે વર્ષો જૂનો પરિચય હોય તેમ એઓએ મને આવકાર્યો. એ આવકારમાં નયું હેત હતું. એમણે મને કહ્યું:
ભણવા આવે મારે ત્યાં.”
મેં એ સ્વીકાય, પણ તેને સુયોગ જલદી ન જાઓ, એકાદ વર્ષ પછી ભણવા જવાનું થયું. ત્યારે મેં જોયું, પંડિતજી જીવનપટના રોમેરોમે વિદ્યા જીવતા હતા અને અણુએ અણુએ વહાલ. અભ્યાસ કરાવવાની અને કરવાની અને ઉત્કંઠા એમને સતત રહેતી. જે કોઈ એમના પરિચયમાં આવે, એ પિપાસુ હોય તે એ જ્ઞાન પામીને જાય. એમની "છાયામાં બેસીને કેઈ અધ્યયન કરવા મથે તે પંડિતજી દ્વારા વિદ્યાની સંપદા તે પામે જ, જીવનહંફ, પણ. પિતાની જાતનું ઉદાહરણ પણ આપેઃ “હું નાનો હતો ત્યારે ભણવામાં દત્તચિત્ત રહેતા અને એટલે જ મને થોડું અવળ્યું,
એને!” અને એટલું કહ્યા પછી ભેળું ભેળું હસે. એ હાસ્યને નિરખવું તે પણ હા હતા. પંડિતજીને પિતાને અભ્યાસાથે ઘણો પરિશ્રમ કરે પડે. માતાને અખૂટ પ્રેમ, આર્થિક સ્થિતિ નબળી-ઘણાં કારણો નતાં પરંતુ એ તમામ કારણે નડયા પછી પણ આટલે અભ્યાસ થઈ શકે તે માટે ગુરુજનની કૃપા અને માતાના આશીર્વાદ નિમિત્તભૂત -માનતા. માતૃઋણ સ્વીકારતાં તેઓ ઘણી વખત કહેઃ “સંવત ૧૯૬૨-૬૩માં હું કાશી ગયેલે અને ત્યાં પહોંચ્યા પછી એક "મહિનામાં શીતળાની બિમારી થઈ. તે સાંભળીને મારી બા એ જમાનામાં એકલા શોધતાં શોધતાં છેક બનારસ આવી પહોચ્યા. કેવો અદ્દભૂત એ માતૃપ્રેમ !”
તેઓ સંપૂર્ણ સરસ્વતી ઉપાસક હતા. હું ભણવા જતે તે દિવસોમાં અમદાવાદથી પૂ. ગુર્યો સાથે મારે હરસેલ પ્રતિષ્ઠા નિમિત્તે જવાનું થયું. મેં વિનંતી કરી કે “અમે થોડા દિવસ : જઈએ ?” તે કહેઃ “પાઠનું શું?” મેં કહ્યું : ડાક દિવસ પાઠ અધૂરો રહેશે, મને માફ કર.” અને બીજી જ પળે તેઓ અકળાઈ ઊઠયા: “ભણનાર સાધુને આ બધી પ્રવૃત્તિ શી ?'
ક્રિયા કરતાં જ્ઞાન તરફ તેમને એક વિશેષ રહે. મુનિઓ માટે તેઓ કહેતા : “સાધુઓ જીવનને સમય અધ્યયન કરવાને બદલે બાહ્ય પ્રવૃત્તિઓમાં વિશેષ ગાળે છે. સમગ્ર જીવન ભગવાનને ચરણે અર્પિત કર્યા પછી આ કેમ શોભે ?' પિતાના પરિચયમાં આવનાર મુનિઓને તેઓ અચૂક ટોક્તા. રાષ્ટ્રપ્રેમ, તેઓ વિદ્યાથી હતા ત્યારથી જ એમના જીવનમાં વણાઈ ગયેલું. ગાંધીજીની એમના પર વિશેષ અસર હતી. દેશનાં બાળકે અક્ષરજ્ઞાનથી પણ વંચિત રહે છે તે માટે તેઓ સરકારની ખોટી શિક્ષણપ્રથાને જવાબદાર માનતા.
વિક્રમ સંવત ૧૯૪૬માં માગસરવદી અમાસને તેમને *જન્મ. પલભીપુરના વતની. પિતાનું નામ જીવરાજ લાધાભાઈ દેશી. માતાનું નામ એતમબાઈ જન્મ અમાસને પણ એમની જીવનકળી પૂર્ણિમાની જેમ ખીલી ઊઠી.
* મુનિ વાત્સલ્યદીપ' . પંડિતજી અગમવિશારદ હતા. સંશોધન-સંપાદન સતત કરતા રહેતા. એમને વ્યાકરણ પ્રેમ અનન્ય હતે.. છેલ્લે શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન’ની લધુવૃત્તિનો એમણે કરેલો ગુજરાતી અનુવાદ વ્યાકરણના વિદ્યાર્થીઓ માટે ઉપકારક સાધન છે. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ વિશે એઓએ જે વ્યાખ્યાને કરેલાં એ આજે પણ સીમાસ્થંભ છે. પ્રાકૃત ભાષા મટે છે. તેઓ કહેતા કે મને એ તે બહુ સહજ થઈ પડી. વિદ્યાક્ષેત્રના પ્રવેશની આરંભે એમણે અનુવાનું કાર્ય “ભગવતી સૂત્ર' જેવા વિરાટ ગ્રંથથી ઉપાડયું તે પણ સૂચક છે. “મહાવીરવાણી' નું એમણે કરેલું સંકલન અને અનુવાદ જેને માટે સારગ્રંથ છે. બૌદ્ધધર્મ વિશે પણ તેઓએ ઘણું રચ્યું છે. એમણે અનેક ગ્રંથે રહ્યા. ભારતીય ધર્મદર્શન અને એમાંય ખાસ કરીને જૈન અને બૌદ્ધ ધર્મદર્શનનાં તેઓ વિશિષ્ટ પંડિત હતા, અનેક ધર્મોના અભ્યાસ પછી દૃષ્ટિની ઉદારતા આપોઆપ આવી ગયેલી. સહન કરવા કરતાં સાચું કહેવું તેમને વિશેષ ગમતું. સત્યને ખાતર તેઓ વેઠી શક્તા. ગાંધીજીની ગાઢ છાયાને કારણે પણુ આમ હોય. અવસ્થા છતાં એમની સ્મૃત્તિ અને કાર્યો કરવાની અમાપ શક્તિ આશ્ચર્યજનક હતાં. નિયમિત જીવન અને કર્તવ્યનિષ્ઠઠાને વરેલા પંડિતજી નમ્રતાથી પણ ભર્યા ભર્યા હતા. પિતે પ્રખર વિદ્વાન હોવા છતાં ય અન્ય કોઈની પાસે થેડી પણ ક્ષમતા જુએ તો હૃદયથી અવકારે. કાશીમાં આચાર્યશ્રી વિજયધમં સૂરિજી મહારાજની નિશ્રામાં એમને અભ્યાસ કરવાને જે મે મળે તે પણ બહુ સંભારે. અમે વિનંતી કરતાં કે આપ તે સમયની સંસ્મરણ કથા લખો કે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડે. તેઓ ના પાડયા કરે. આમાં મુખ્ય કારણું તે, એમની નમ્રતા જ. કિંતુ છેવટે અનેકના અતિશય આગ્રહ પછી એમ કહેતાં કે લખીશ. એ લખાઈ હોય તો કેવું સારું ! "
ભગવાન મહાવીરને જીવપ્રેમ અને મહાત્મા ગાંધીને જીવનપ્રેમ એમનામાં વણુઈ ગયેલું. એ પ્રેમાળ હતા, આગ્રહી પણ. એમને અનુગ્રહ પ્રાપ્ત થશે તે જીવનસૌભાગ્ય બની રહેતું, અને એ કોઈને પણ સહજ રીતે પ્રાપ્ત થઈ શકતું. ' પંડિતજીના સુપુત્ર શ્રી પ્રબોધ પંડિતનું અણધાયુ અવસાન થયું ત્યારે અમે મળવા ગયા. અમને કહે:
“એ તે કાળનો ધર્મ છે, આવન-જાવન ચાલ્યા કરવાની. એમાં શેક કે આનંદ શ? મને એટલે સંતેષ છે કે મારે પુત્ર એના ક્ષેત્રને અસાધારણ વિદ્વાન હતું.”
આમાં શબ્દોને ફરક હોઈ શકે કદાચ, અથને નહીં. પંડિતજીની વાત એમની જ્ઞાનપરિણતિની ઘાતક નથી ? કે વિશિષ્ટ ઉઘાડ છે એ ! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી શાન ૐ વિયેય : કહે છે તે આ જ નહીં હોય ?
પંડિતેની લુપ્ત થઈ જતી પરંપરામાં પંડિત બેચરદાસજીનું તા. ૧૧-૧૦–૮૨ ના રોજ થયેલું અવસાન એક ન પુરાય તે અવકાશ ખડા કરે છે.
તેઓ નખશિખ અધ્યાપક હતા. અને પૂર્ણ પંડિત. હવે કોઈના નામની આગળ પંડિત શબ્દ વાપરે હશે તે તે પહેલાં આવી પ્રખર વિદ્વતા શોધવી પડશે ! "
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ
' મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ ૪૦૦ ૦૦૧. . : ",
Page #215
--------------------------------------------------------------------------
________________
35
Regd. No. MH. By/South 54 Licence No. : 37
બુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ - વર્ષ': ૪૪ અંક: ૧૪
:
મુંબઈ ૧૬-૧૧-૮૨ નવેમ્બર, ૧૯૮૨, મંગળવાર
મુંબઈ જૈન યુવક સંધનું મુખપત્ર : પાક્ષિક વાર્ષિક લવાજમ રૂ. ૨૦: પરદેશ માટે શલિંગ ૬૦
છૂટક નકલ રૂા. ૧-૦૦ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ
માનવ સંબંધો ' ---
છેચીમનલાલ ચકુભાઈ શાહ પહેલા મારા વિષે બે શબ્દો કહી લઉં. ચાલીશ દિવસ અર્થ એટલો જ છે કે એમાં આસકિત ન કેળવે. ૫ણું : હોસ્પિટલમાં રહ્યા પછી, રવિવાર ૩૧ મી ઓકટોબરે મને ઘરે માણસના જીવનની કૃતાર્થતા માત્ર માનવ સાથે જ નહિ પણ લાવ્યા, ત્યારે ટાંકા તેયા નહોતા. ડોકટરને લાગ્યું કે હવે સમસ્ત પ્રાણીસૃષ્ટિ સાથે તાદામ્ય સાધવામાં છે. જે માણુ વાતાવરણ બદલાવવાની જરૂર છે. ત્યાર પછી અઠવાડિયે ટાંકા ખેટા વિચારોથી અથવા સ્વાર્થથી સંકુચિત મન રાખી, આવી તાડયા અને તબીબી દૃષ્ટિએ હવે ઘા રૂઝાયો છે. અનહદ જંજાળથી દૂર રહેવું એમ માને છે એનું જીવન ઝોડના સુકા નબળાઈ છે, દેહ ક્ષીણ થઈ ગયો છે. પ્રવાહી થેડું લઉં છું, દૂઠા જેવું છે. અલબત્ત, સ્વાર્થના સંબંધો કેટલી વખત પણ જરાય ચિ થતી નથી. મારો વ્યાધિ ગંભીર છે. દુઃખમય નીવડે છે. પરમાર્થના સંબંધ પણ કષ્ટમય હોય છે, ડોકટરોએ મારાથી કાંઈ છુપાવ્યું નથી. પણ, ડોકટરોના મત એટલે કે પારમાર્થિક કાર્યો કરવામાં પણ કષ્ટ વેઠવું પડે છે, પણ -મુજબ કઈ તાત્કાલિક ભય નથી. એ અનુભવું છું કે દેહની એ કષ્ટ જ જીવનને આનંદ છે. માણસ, પિતાના સંબંધે કેમ, પીડા પાસે રાય અને રંક બધાય પામર છે.
કેટલા વિસ્તારી શકશે તે એની શકિત અને પરિસ્થિતિ પર તબીબી વિદ્યા ઘણું અગિળ વધી છે. છતાં એની મર્યાદા આધાર રાખે છે. પષ્ટ જોઈ શકું છું. આ અનિત્ય દે, જે એક દિવસ
ભારતીય વિચારધારાના એક પ્રવાહને મેં જે પડવાને છે, તેને કોઈ રોકી શકે નહિ. સમતાભાવે વોવું એ જ
ઉપર ઉલલેખ કર્યો છે એને પરિણામે એવી કેટલીક ઉપાય છે. પણ, કહીયે તેટલું કરવું સહેલું નથી. અતિ
ભાવના કેળવાય છે કે જેને એકાકી ભાવના, અનિત્ય નમ્રતાથી કહી શકું કે કોઈ અજબાન કે રૌદ્રધ્યાન નથી.
ભાવના, અશરણું ભાવના – કહેવામાં આવે છે. આ બિછાને પડ્યા પડ્યા ઘણું ચિન્તન-મનન ચાલે છે. બધી ભાવના એકાંગી છે. આવી વિચારધારા સાથે એ પણ માનવજીવનને સમગ્રપણે વિચાર કરું છું ત્યારે લાગે કહેવામાં આવે છે કે પ્રાણીમાત્ર સાથે મારે મૈત્રીભાવ હો. એ છે કે માનવજીવન એટલે અનેકવિધ સંબંધો અને મૌત્રીભાવ માત્ર શબ્દમાં જ રહે ન જોઈએ. પ્રેમ, કરેણ, દયા, અનેકવિધ પ્રવૃત્તિઓ. અત્યારે માનવીય સંબંધો વિષે થોડું મૈત્રી-આ બધા સક્રિયપણે જીવનમાં ઉતરવા જોઈએ. વિરલ વ્યક્તિ-લખાવવું છે. એ સંબંધે સ્વાર્થના હોય છે અને પરમાર્થના એની વાત જુદી છે, પણ સામાન્ય માણસ જેટલા વિશાળ સમુલય પણ હોય છે. કેટલાંક સંબંધે જન્મગત છે. જેવાં કે, કૌટુંબિક, સાથે પિતાનું અભિપમ્ય સાધી શકે એમાં એના જીવનને -જ્ઞાતિવિષયક વગેરે, બીજા સંબંધે માણુસ પોતે રચે છે. આનંદ છે. માણસ એટલે પ્રેમ આપે છે એના કરતા અનેકગણે વ્યાવસાયિક, સામાજિક, રાજકીય-એવા અનેક પ્રકારના સંબં
પ્રેમ તેને મળે છે, એ કુદરતને નિયમ છે. એ ખરૂં છે કે આ ધેથી માણસ વીંટળાયેલું છે. સ્વાર્થના સંબંધે પલટાતા રહે સંસાર દુઃખથી ભરપૂર છે. એમાંનું ઘણું દુઃખ માણસે પોતે છે, પરમાર્થિક સંબંધ સ્થાયી રહે છે. સપુએ બધા પેદા કરેલું હોય છે, પોતાની પ્રકૃતિ અથવા સ્વાર્થથી. મેં સ્વાર્થ-ત્યજીને પરાર્થે જીવન સમર્પણ કરે છે. સામાન્ય માણસ
ઘણી વખત કહ્યું છે કે આ જીવનના રહસ્યને તાગ સ્વર્થિ–પરમાર્થ ઓછાવત્તા પ્રમાણમાં સાથે રાખે છે. ઘણી
પામી શકાતો નથી, પણ એ અનુભવસિદ્ધ હકીક્ત છે માણસે પોતાના હાથે બીજાનું અહિત કરતા હોય છે.
કે, સક્રિય પ્રેમ અને કરુણા સિવાય જીવનમાં બીજો -આ બધા સંધર્ષ-એ સંસાર છે.'
આનંદ નથી. જ્યાં આપણુથી કંઈ ન થઈ શકે ત્યાં પશુ
આપણું અંતર દ્રવે અને થઇ શકે એટલું, કંઈક કરવાની ભારતીય વિચારધારામાં એક વિચારપ્રવાહ એવો છે કે
ભાવના રહે. પણ મટી વાત છેડી દઈએ તે પણ આપણી : બધાય સંબંધ મિથ્યા છે-જૂઠા છે. કોઈ કોઈનું સગું નથી. આસપાસ, દૃષ્ટિ ખુલી હોય તે એટલું બધું કરવાનું છે કે, એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે. સદ્ભાગ્યે જે થાય છે એ ઓછું પડે છે. ', ' , ' :..!. માણસને આ ઉપદેશની બહુ અસર થતી નથી. કોઈ પ્રસંગને અનુલક્ષીને ક્ષણિક વૈરાગ્ય આવે. એ વાત ખરી છે કે આ
મેં આ લખાવ્યું છે એમાં કાંઈ નવું નથી, પણ જીવનના અધા સંબંધો નિત્ય છે. એટલે કે એક દિવસ એને અંત
અંત સમયે આ જીવનને વિચાર કરું છું, એને સાર છૂટાછેઆવવાનો છે. પણ તે કારણે આવા સંબંધો જુડા -
છવાયા વિચારોરૂપે અહિં લખાવ્યું છે. - '' - -અથવા મિથ્યા નથી, એ જ માનવજીવન છે. એને છે . (તા. ૧૦-૧૧-૮૨ સાંજના પાંચ વાગે
Page #216
--------------------------------------------------------------------------
________________
22
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-ર
* ચાર સાક્ષરવર્ય *
૦ રમણલાલ ચી. શાહ પંડિત બેચરદાસ દેશીના અવસનની સમાચારને હજુ
પ્રેત્સાહક હતું. ઈતર પ્રભને ઓછાં હતાં. પંડિત સુખલાલજી થોડા દિવસ થયા ત્યાં પણ બીજા એક સમયે સાક્ષર અને પંડિત બેચરદાસે તે વિપરીત આર્થિક સંજોગે અને શ્રી રસિકલાલ છોટાલાલ પરીખના અવસાનના સમાચાર
સાધનસામગ્રીની અગવડ વેઠીને આવું સંગીન કાર્ય કર્યું. આવ્યા. પંડિત બેચરદાસનું અવસાન ૯૩ વર્ષની વયે થયું.
પંડિત સુખલાલજી તે ચક્ષુહીન દશામાં આ સિદ્ધિ મેળવીને
પ્રજ્ઞાચક્ષુ બન્યા. શ્રી રસિકલાલ પરીખનું અવસાન ૮૫ વર્ષની વયે થયું, સુદીધું
વર્તમાન સમયમાં હરતપ્રત, મુદ્રિત સંઘે, પ્રાઈઝેફિટન આયુષ્ય બંનેએ ભગવ્યું. પરંતું ગમે તે ઉંમરે માણસ વિદેહ
ગ્રંથાલયે ઈત્યાદિની ઘણી સગવડો વધી છે. પરંતુ ઓછી થાય તે પણ તેની ખેટ તે અવશ્ય વરતાય. આ બંને
આજીવિકા સાથે માત્ર વિદ્યાપ્રીતિથી કામ કરનાર આવા વિદ્વાને સાક્ષરોના અવસાનથી જાણે બહુશ્રુત પંડિતની એક સમર્થ
જલદી નહિ સાંપડે. અધ્યયનની નવી નવી શાખાઓ ઘણી પેઢીએ વિદાય લીધી એમ લાગે.
વધી છે અને કેટલીક શાખાઓમાં સારા પગાર સાથે સિદ્ધિછેલ્લાં ચાર-પાંચ વર્ષના ગાળામાં પંડિત સુખલાલજી,
પ્રસિદ્ધિની પુષ્કળ તક સાંપડે છે. તેજસ્વી માણસે એ તરફ મુનિ જિનવિજયજી, પંડિત બેચરદાસ દોશી અને શ્રી રસિકલાલ
આકર્ષાય એ સહજ છે એટલે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ પરીખ-એ ચાર સમર્થ જૈન સાક્ષરવર્ય આપણે ગુમાવ્યા. ઈત્યાદિ ભાષાઓ અને વ્યાકરણ, ન્યાય, કોચ્ચીલંકાર, ધર્મ, કાવ્યાલંકાર અને નાટક, વ્યાકરણ અને ન્યાય, ઈતિહાસ અને ર્શન, ઇતિહાસ, પુરાતત્વ ઈત્યાદિ વિષયના અધ્યયન તરફ પુરાતત્વ. ધર્મ અને દર્શનશાસ્ત્ર ઇત્યાદિ વિષયના પાંડિત્ય સહિત
મેધાવી વ્યકિતઓને અકર્ષવી હશે તે તેવી વિદ્યાસંસ્થાઓમાં
આર્થિક અને સામાજિક દષ્ટિએ ગૌરવભર્યા સ્થાન સમાજે ઉભા આ ચારે સાક્ષરોનું જૈન દર્શન અને સાહિત્યના સંશોધન, સંપાદન, વિવેચન અને મૌલિક અર્થધટનના ક્ષેત્રે અર્પણ ઘણું
કરવી પડશે. આવાં સ્થાન માટે અપેક્ષા કરતાં ચડિયાતું પાત્ર
પસંદ કરવાની તક સાંપડે એટલી બધી સ્પર્ધા જયારે થશે ત્યારે મેટું રહ્યું છે એ સૌએ અને વિશેષતઃ જૈન સમાજે
ફરી પાછી પ્રાચીન વિષયના પંડિતની પરંપરા અખંડિત ચાલશે. અવશ્ય ગરવ લેવા જેવી વાત છે
ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાસભા, ભારતીય આ ચારે પંડિતને આઠ દાયકાથી અધિક એવું સુદીધું
વિદ્યાભવન, ગુજરાત યુનિવર્સિટી ઈત્યાદિ જે જે વિદ્યાસંસ્થાઆયુષ્ય સાંપડયું. એને લોભ એમના સ્વાધ્યાય અને પાંડિત્યને
એમાં અપિણ આ ચાર મહાન સાક્ષરવર્યોએ પિતાની સેવા મળ્યો અને એમના દ્વારા અનેક વિદ્યાર્થીઓને અને જિજ્ઞાસુઓને. આપી છે તે તે સંસ્થાઓમાં તેમનું યોગ્ય મારક થવું જોઈએ સાંપડયો. એ ચારેના જીવનને મહત્વને સમય અમદાવાદમાં પસાર જેથી ભવિષ્યની પ્રજાને માટે તે પ્રેરણારૂપ બની રહે. પૂ. શ્રી થયા. એમણે બધાએ ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠમાં ઠીક ઠીક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એક વખત મને કહ્યું હતું કે ગુજરાત સમય કામ કર્યું. તેઓ ગાંધીજીની પ્રત્યક્ષ અસર નીચે
યુનિવર્સિટીનું પ્રાંગણ તે ત્યારે જ શોભશે જ્યારે ત્યાં દાખલ આવ્યા. એમણે જીવનમાં ખાદી સહિત સૌરાઈ અપનાવી.
થતાં વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ એવી પંડિત સુખલાલજીની
પ્રતિમાનાં રોજ દર્શન થશે. એમનો વિદ્યાવ્યાસંગ નિચેંજ રહ્યો. રૂચિત જડતા તેમણે છોડી, પરંતુ આપણાં પ્રાચીન મૂલ્ય તરફ એમનો આદર ગુજરાત-સૌરાષ્ટ્ર વાવાઝેડા-રાહત ફંડ એટલે જ રહ્યો. તેઓ ઉદારમતના, સત્યનિષ્ઠ અને સત્ત્વશીલ સાક્ષ હતા. હરિભદ્રસૂરિ, હેમચન્દ્રાચાર્ય ઉપાધ્યાય
ગુજરાત-સૌરાષ્ટ્રમાં, તાજેતરમાં થયેલા વાવાઝોડા અને યશોવિજયજી જેવા ધુરંધર મહાપુરૂષોની જેમ તેઓ પણ જૈન
વરસાદના કારણે લગભગ ૪૦૦ માનવીઓના મૃત્યુ થયા છે. દર્શન ઉપરાંત દર્શન અને બૌદ્ધ દર્શનના પણ ઊંડા
અસંખ્ય ઘરે ધરાશાયી થયા છે. પશુઓની પણ મોટા પ્રમાણમાં અભ્યાસી હતા. તેઓ આપણી પ્રાચીન શાસ્ત્રીય પરંપરાને
છવહાની થઈ છે. જમીન તેમજ ખેતીવાડીને પણ મોટું નુકસાન અનુસરી સંરકૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના સાચા પંડિત
થયું છે–અસંખ્ય માણસો ઘરબાર વિનાના થયા છે. એ બન્યા હતા. તેમનું પિતાનું અધ્યયન ઘણું વિશાળ હતું. માત્ર
નિરાધાર બનેલા આપણું ભાડુઓને મદદ કરવી તે આપણું આજીવિકા પ્રાપ્ત કરવાના આશયથી તેમણે અધ્યયન કર્યું
પવિત્ર ફરજ બની રહે છે. નહોતું. તેમણે કશું જ લખ્યું ન હોત તો પણ તેમણે પ્રાપ્ત શ્રી મુંબઈ જૈન યુવક સંઘે “ગુજરાત-સૌરાષ્ટ્ર વાવાઝોડા કરેલા જ્ઞાનરાશિથી પણ તેઓ સૌના આદરપાત્ર રહ્યા હોત. રાહત ફંડ' શરૂ કર્યું છે. સંધના સભ્ય, આજીવન સભ્ય, તેમની અતિ ગહન અને વ્યાપક જાણકારીને કારણે તેમની પાસે પેટ્રન મેમ્બરે તેમજ સંધના શુભેચ્છકને પિતાને યોગ્ય ફાળે જનાર જિજ્ઞાસુઓ પ્રભાવિત થયા વિના રહેતા નહિ. આ સંધના કાર્યાલય પર સત્વર મેકલી આપવા માટે નમ્ર વિનંતિ. પંડિત એટલે જાણે જીવંત જ્ઞાનકેશ.
કરવામાં આવે છે. સાક્ષરોને આવો સમુદાય ફરી આપણને જોવા કયારે મળશે રાહત ફંડમાં આપવામાં આવેલું દાન આવકવેરા ધારાની એવો પ્રશ્ન થાય. દિનપ્રતિદિન જીવનની તરાહ બદલાતી જાય છે. ૮૦ જી. કલમ હેઠળ કરમુકત રહેશે. સંધ દ્વારા એકઠી થયેલી રકમ જીવનની જરૂરિયાત વધતી જાય છે. વ્યાવસાયિક અને વ્યાવહારિક ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રને મેલવામાં આવશે. ચેક જીવન વ્યસ્ત અને સંકુલ બનતું જાય છે. મેટાં શહેરોમાં Bombay Jain Yuvak Sangh "ના નામને અધ્યયન માટે સમયની અલ્પતા રહ્યા કરે છે. જે જમાનામાં
મેલ. આ ચારે સાક્ષરોએ વિદ્યાભ્યાસ કર્યો ત્યારે જીવન સાદું અને
ચીમનલાલ જે. શાહ સરળ હતું. અધ્યયન-અધ્યાપનના ક્ષેત્રે કામ કરવાની ધગશ
કે, પી, શાહ '' હતી. સમયની ખેંચ નહોતી. વાતાવરણ શાંત, પ્રેરક અને
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ.
Page #217
--------------------------------------------------------------------------
________________
3
પ્રબુદ્ધ જીવન
૧૦૭
-
મહારાષ્ટ્ર સરકારના સૂચિત પબ્લીક ટ્રસ્ટ બિલની રૂપરેખા
5 વકીલ કેસરીચંદ નેમચંદ શાહ ૧. મહારાષ્ટ્ર રાજ્યમાં નેધાયેલા પબ્લીક ટ્રસ્ટ પર (૫) ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના હેતુ વિરૂધ્ધ વહીવટ કર્યો હોય અગર સરકારી હસ્તક્ષેપને નવો ભય ઉભો થયો છે; એ માટે (૬) ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના હિતને નુકશાન થાય એવું કૃત્ય કર્યું હોય મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર શાસન રાજપત્રમાં તા. ૧૩ ઉપરના કારણે જે જે દર્શાવ્યાં છે તે કારણે મુજબ ફેરિયાદ સપ્ટેમ્બર ૧૯૮૨ ના પાટે પાંચમાં બીલ-ખરડો પાન ૨૬૩ થી કરી ટ્રસ્ટીને દૂર કરવાની જોગવાઈ ધી બોમ્બે પબ્લીક ટ્રસ્ટ -૨૮૦ ઉપર પ્રસિદ્ધ કર્યો છે. આ બીલ-ખરડો કરવાનું કારણ એકટની કલમે ૪૧ ડી તથા ૫૦ મુજબની સ્પષ્ટપણે છે; તેમ જણાવેલું છે કે પંઢરપુર મંદિર અને સિદ્ધિવિનાયક ગણપતિ
છતાં વહીવટ હસ્તગત કરવાના કારણે બાલીશ ને તકલાદી છે; મંદિરના ટ્રસ્ટના વહીવટમાં ફેરફાર કરવા જતાં પડેલી કાનૂની આ તો જાણે રેગ નાને સામાન્ય દવાથી મટી શકે તેવું છે -સુશ્કેલીઓને બેધપાઠ લઈ રાજ્યમાં નોંધાયેલા કેઈપણુ પબ્લીક છતાં તેને જલદ ઉપાય ખરડામાં બતાવ્યા છે જે જાહેર હિત ટ્રિસ્ટને વહીવટ પિતાના હસ્તક લઈ શકાય અથવા તે વિરુદ્ધ છે. કોઈપણ માણસને સામાન્ય બુદ્ધિમાં આવે જલદ, નવી ટ્રસ્ટી સમિતિ રચી તેને સાંપી શકાય તેવી વ્યાપક સત્તા ભયાનક ઉપાડ ગળે ઉતરે તેવો નથી. પબ્લીક ટ્રસ્ટને વહીવટ મેહશું કરતો ખરડે મહારાષ્ટ્ર સરકારે ઘડ્યું છે. '
હસ્તગત કરવામાં જે ખરડો બહાર ' પડયે છે તે ખરેખર ૨: ખરડામાં મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટસ કેમન ગુડ ફંડની ખતરનાક છે. તે ઉપરાંત ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ સ્થાપના અંગે નવી જોગવાઈ સચવાઈ છે.
મારનારો છે. દાખલા તરીકે જૈન ધર્મના શાસ્ત્રીય સિદ્ધાંત ૩: આ ખરડામાં ૨૭ કલમો છે; જે તમામ કલમે
મુજબ જૈનોનું દેવદ્રવ્ય જિનમતિ કે જિન મંદિર
સિવાય બીજામાં કોઈ કાળે ઉપયોગ થાય નહિ. સુપ્રિમ પબ્લીક ટ્રસ્ટના વહીવટમાં ભારે દખલગીરીરૂપ, ને બિનજરૂરી હસ્તક્ષેપ કરી વહીવટ સરકાર હસ્તક લેવાને ઇરાદે છે.
મટે એ સિદ્ધાંત ગ્રાહય રાખે છે છતાં તેનેતર એડમીની
સ્ટ્રેટર એ સિદ્ધાંત વિરુદ્ધ વર્તન કરે તે ધર્મ પર મોટું આક્રમણ ઉપર પેરા–૧માં જણાવેલા બન્ને મંદિરના એયા નીચે મહારાષ્ઠના તમામ નોધાયેલા ટ્રસ્ટના વહીવટ માટે કાયદે
થયું ગણુય ને નેની ધાર્મિક લાગણી દુભાય માટે વહીવટ કરવાનું જણાવ્યું છે. તે ખરેખર બિનજરૂરી છે. તેમજ
હરતગત કરવાની જોગવાઈ ભયરૂ૫ છે, બિનજરૂરી છે ને બંધારણની કલમ ૨૫-૨૬-૨૯માં બેસેલા મૂળભૂત હકોને
ખતરનાક છે. વધુમાં દાખલા તરીકે કોઈ એક ટ્રસ્ટી નાની ભંગ થાય છે. ધાર્મિક સ્વતંત્રતા છીનવી લેવામાં આવે છે.
રકમ અગર મિલકત ઉચાપત કરે તે શું તમામ વહીવટ સરકાર જે તે ધર્મના શાસ્ત્રીય સિધાતાનું છડેચોક ખૂત થાય છે.
હસ્તગત કરે-એ કયા ઘરને ન્યાય છે? વધુમાં વધુ જે ઉચાપત આવા કાળા કાયદા કરવા મહારાષ્ટ્ર સરકારને કાઈપણ હકક કે -
કે ટ્રસ્ટને ભંગ થયાનું સાબિત થાય છે તેને દૂર કરી શકાય, અધિકાર નથી અને જો ખરડો કાયદાનું સ્વરૂ ૫ લશે તે તેના
પણ તે માટે બાકીના તમામ ટ્રસ્ટીઓને શિક્ષા કરી વહીવટ ન્યાયાલયમાં પડકાર કરવા માટે જાહેર જનતામાં પ્રચાર કરી
સરકાર હસ્તક કરવામાં કયો ન્યાય થયો કહેવાય? ન્યાય નહિ રિટીએ જાગૃત થવાની જરૂર છે.
પણુ કેવળ આપખુદ સત્તા જ કહેવાય. કોઈ ખાસ કારણસર
વ્યકિતઓને પુરતી સગવડ અને સુવિધાઓ એાછીવત્તી ૪ : ખરડામાં કાયદાનું નામ “મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટ અપાય તો તેવા મામુલી કારણ બતાવી ટ્રસ્ટીઓ પાસેથી (મેનેજમેન્ટ એકવીઝીશન અને કામન ગુડ ફંડ) એકટ, ૧૯૮૨’ વહીવટ છીનવી લેવાય એ કેવળ પિકળ કારણ છે. ટ્રસ્ટીએ આપવામાં આવ્યું છે.
કોઈ વખત હેતુ વિરુદ્ધ અગર હિતને નુકશાન થાય તેવું કૃત્ય * ૫ : પ્રકરણ બે કલમ ૩ માં પબ્લીક ટ્રસ્ટોને વહીવટ,
કર્યું હોય તે તે તૂટીને જવાબદાર ગણી તેની સામે એડમીનીસ્ટ્રેટર–વહીવટદાર-નીમી કામચલાઉ (ત્રણ વર્ષ સુધી)
કાયદા મુજબ પગલાં લઈ શકાય છે પણ આખુ હરતગત કરવાની સત્તા આપવામાં આવી છે. કોઈપણ
ટ્રસ્ટીમંડળ બરખાસ્ત કરી ટ્રસ્ટનો વહીવટ હસ્તગત કરવો ટ્રસ્ટમાં હિત ધરાવનાર ઈસમની ફરિયાદ ઉપરથી, અગર રાજ્ય
એ કેવળ વેર અન્યાયનું પગલું કહેવાય. ઉપરનાં છે. કારણ સરકાર આપમેળે, કોઈપણ જાહેર ટ્રસ્ટને વહીવટ હસ્તગત
માટે પગલાં લેવા માટે ધી બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટમાં કરી શકશે :
જોગવાઈ છે તેમ છતાં કાયદો અભરાઈએ મૂકી આપખુદસત્તાથી
વહીવટ હરતગત કરવો એ પગલું ઘણું જ બેહૂદુ અને બિનકે : રાજ્ય સરકારને જાહેર ટ્રસ્ટ માટે, એડમીનીસ્ટ્રેટર
જરૂરી છે. આ તે ચીભડાના ચેરને ફાંસીની સજા આપવા નીમવા માટે જે બાબતેની ખાતરી થયેલી હોવી જોઈએ તે નીચે
જેવું રાજ્ય સરકારનું કૃત્ય કહેવાય ! પ્રમાણે છે :
૭ : ટ્રસ્ટને વહીવટ હસ્તગત કરવાના આદેશ સામે અપીલ . (૧) ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પિતાની ફરજો બજાવવામાં
કરી શકાશે. બૃહદ મુંબઈમાં સીટી સીવીલ કોર્ટ અને અન્યત્ર નિષ્કાળજી રી હોય અગર.
ડીસ્ટ્રીકટ કટને અપીલ કરવાની રહેશે, ને તેને ચુકાદે અંતિમ (૨) ટ્રસ્મી બાબતમાં ટ્રસ્ટને ભંગ કર્યો હોય અગર ગણુશે. તેની સામે કોઈપણ અદાલતે કે અન્ય સત્તાધિકારી (૩) ટ્રસ્ટમાં નાણુ અગર મિલકતો ઉચાપત કરી હોય અગર
સમક્ષ ધા નાખી શકાશે નહિ. આથી ન્યાયાલયમાં જવાના () જે વ્યક્તિઓ ટ્રસ્ટની મિલકતની મુલાકાત લેવા અને
બારણાં બંધ કરી દીધા છે. સરકારને ન્યાયાલયને બહું ભય
લાગે છે. તેનો ઉપયોગ કરવા હકકદાર હોય તેઓને પૂરતી સગવડે અને
" . " : સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડયા હોય અગર ૮ઃ જે ટ્રસ્ટીઓ ટ્રસ્ટને વહીવટ હેકમ મુજબ સેપિન
પણ
પુરતી સગપણ બતાવી
છે. પ્રકી
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૨
તે તેની સામે અદાલતમાં કામ ચલાવી એક વર્ષ સુધી કેદની અથવા રૂપિયા એક હજાર સુધીને દંડ અગર અને સજા થઈ શકશે એવી બીલમાં જોગવાઈ છે. - ૯ઃ વિશેષમાં ખરડામાં ખાસ જણાવ્યું છે કે ગમે તે રીતરિવાજ કે રટના દરતાવેજમાં ગમે તે જોગવાઈ હોય તે પણ રાજ્ય સરકાર ટ્રસ્ટને વહીવટ હસ્તગત કરી શકશે. અન્ય કોઇપણ કાયદામાં ગમે તે જોગવાઈ હોય, કોઈપણ અદાલત, ચેરિટી કમીશનર, ટ્રીબ્યુનલ કે અન્ય સત્તાધિકારીને ગમે તે ચુકાદે, ડીઝી કે ઓર્ડર કે ગમે તે પેજના હોય અથવા ટ્રસ્ટ અંગેની કાર્યવાહી ચાલુ હોય તે પણ રાજ્ય સરકાર ટ્રસ્ટને વહીવટ હરતગત કરી શકશે. એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ટ્રસ્ટને દરતાવેજ અગર કોર્ટના જજમેન્ટને રદબાતલ ગણી વહીવટ લેવાની આપખુદ સત્તા રાજ્ય સરકાર ભોગવશે. આ તે ઘર અન્યાય છે ને કેવળ એક તરફી સત્તા ધારણ કરવાની ખરડામાં જોગવાઈ છે. - ૧૦: આ ખરડો ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. પહેલો ભોગ ઉપરના પેરા-૫ થી ૯ સુધીને કામચલાઉ (ત્રણે વર્ષ સુધી) એડમીનીટર નીમી વહીવટ હરતગત કરવાના સરકારના ઇરાદાની જોગવાઈ છે. હવે બીજો ભાગ કાયમ માટે ટ્રસ્ટ કમીટી નીમી વહીવટ સરકાર હરતક લેવાની જોગવાઈ છે જે નીચે મુજબ છે:
૧૧ કલમ ૫ મુજબ–પબ્લીક ટ્રસ્ટમાં હિત ધરાવનાર કોઈપણ વ્યકિતની લેખિત ફરિયાદ ઉપરથી અગર રાજ્ય સરકાર, નીચેના સંજોગોમાં જાહેરનામુ બહાર પાડીને નીચે દર્શાવેલ તમામ દાવા, હકક કે વિશેષ અધિકાર નાબૂદ કરી શકશે અને ટ્રસ્ટનું ભંડોળ તથા મિલકત ટ્રસ્ટ કમીટીના નામે કરી શકાશે. આવી ટ્રસ્ટ કમીટી સરકાર નીમશે તેમાં એક ચેરમેન, એક ટ્રેઝરર, અને બીજા સભાસદો જેમની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ ને વધુમાં વધુ નવની રહેશે; તે ઉપરાંત રોજબરોજના વહીવટ માટે એક એકઝીકયુટીવ ઓફિસ–એકસ ઓફીશીયો સેક્રેટરી, ટ્રસ્ટ કમીટીને નીમાશે, જેને પગાર વિગેરે ટ્રસ્ટ કંડમાંથી આપવાનું રહેશે. જાહેરનામુ બહાર પાડતા પહેલાં અસરક્ત ટ્રસ્ટીઓને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સાંભળવા જોઈએ.
૧૨ઃ જાહેરનામુ બહાર પાડવા માટેના નીચેના કારણે જણાવેલા છે:
(૧) જાહેર ટ્રસ્ટના વહીવટ બાબતમાં ચોકક્સ સેવાઓ આપવા બાબતમાં અર્પણ થતી રકમમાંથી થતી આવક કે તેમાં હિરસ મેળવવા બાબતમાં કે અપાતી સેવાને પેટે રકમ ચૂકવવા બાબતમાં કોઈ વ્યકિત વંશપરંપરાગત અન્ય હકક યા. વિશેષ અધિકારો અંગે દા કરતી હોય કે તે ભગવતી હોય, અગર–સ્થાપિત હક છીનવી લેવાને સરકારને ઈરાદે છે.
(૨) ટ્રસ્ટની મિલક્તની મુલાકાત લેતા ભાડૂતે કે અન્ય. વ્યકિતઓનું શોષણ થતું હોય તેમની હેરાનગતી કે સતામણી થતી હોય અથવા તેમને જરૂરી સગવડ કે સવલત ન આપી હેય.
આ કારણ બિલકુલ વ્યાજબી નથી. કેટલીકવાર તોફાની. તો અને તે ગમે તેવી અણછાજતી વર્તણા કરે, ટ્રસ્ટીઓ, માથે દેવબુદ્ધિથી અગર સામાજિક વેરવૃત્તિથી કોઈ મુલાકતી
અગર ભકત ગેરવ્યાજબી વર્તણૂક કરે તે તેને સવલત આપવી બંધ કરવી પડે છે. સામાન્ય રીતે ટ્રસ્ટને લાભ બધા મુલા-- કાતીઓને કે ભકતોને આપવામાં આવે છે, કેટલીકવાર ધમ.. શાળામાં મુલાકાતીઓ જગાર રમે છે, અનૈતિક વર્તણક કરે તો તેને કાઢી મુક્વામાં આવે છે. આવી બાબતના પુરાવાઓ મળે નહિ, માટે શિક્ષાત્મક પગલાં ટ્રસ્ટીને લેવાં પડે છે તેવા સંજોગોમાં તોફાની તત્ત્વો કહે કે અમારું શેષણ થાય છે, હેરાનગતી થાય છે, સતામણી થાય છે, સગવડો મળતી નથી-આવા આક્ષેપ કરે તે તેના ઉપાયો કે ઇલાજે બીજા કાયદામાં ઘણા છે; પણ એક જ કલમના દે ટ્રસ્ટીઓ પાસેથી વહીવટ લઈ લે એ કયનિ ન્યાય છે? (૩) ટ્રસ્ટને ગેરવહીવટ થતું હોય
આ કારણ પણ પ્રેરટીઓ પાસેથી વહીવટ લેવા માટેન: પૂરતું કારણ નથી. જે ગેરવહીવટ જણાય તે ધી એ પબ્લીક ટ્રસ્ટ એકટની ક્લમ ૩૯-૪૦ મુજબ તપાસ થઈ શકે છે, કલમ ૪-ડી મુજબ ટ્રસ્ટીને દૂર કરી શકાય છે, અગર કલમ ૫૦ મુજબ દાવો કરી ટ્રસ્ટીઓ દૂર કરી નવા ટ્રસ્ટીઓની નિમણુક કેટ કરી શકે છે. આ બધી જોગવાઈઓ કાયદામાં છે છતાં તેને અમલ નહિ કરતા વહીવટ લઇ લે એ કેવળ આપખુદ ૫ગલું જ ગણાય.
(૪) ટ્રસ્ટને મેટી આવક, ભંડોળ કે મિલકત હય પરંતુ વધારાના ભંડળ (સરપ્લસ કંડ) ને ઉપયોગ ગમે તે કારણુસસ જાહેર જનતાના લાભ માટે પૂસ્તા પ્રમાણમાં ન થતો હોય કે ન થઈ શકે તેમ હોય.
આ કારણ પણ વ્યાજબી નથી, કારણકે ટ્રસ્ટના જે હેતુ માટેનું ફંડ તેને જે વધારે હોય તેવા જ હેતુ માટે ચાલતી બીજી સંસ્થાઓને મદદ થઈ શકે છે, પરંતુ જાહેર જનતાના લાભ માટેની પ્રવૃત્તિમાં કોઈ કાળે વપરાય નહિ. જે હેતુ, વિરૂધ્ધ એવી રીતે વાપરવામાં આવે તે ટ્રસ્ટને ભંગ કર્યો ગણાય. વળી જાહેર જનતાના લાભ માટે' એ શબ્દ સુગર, કેટેડ પોઈઝન છે. જાહેર જનતાના લાભ માટે જે જે પ્રવૃત્તિઓ કરવી હોય તે માટે જુદા ટ્રસ્ટની રચના કરવી જોઈએ, પણ ધાર્મિક હેતુના religions purpose માટેના નાણાં તે હેત સિવાય બીજા કોઈપણ કામમાં વાપરી શકાય નહિ એવું સ્પષ્ટ ને દીવા જેવું સત્ય છે.
(૫) એવી પરિસ્થિતિ ઉભી થઈ હોય કે જેમાં ટ્રસ્ટીઓએ પિતાનું કર્તવ્ય અદા કરવાનું બંધ કર્યું હોય કે તેમ કરવાને ઈન્કાર કરતા હોય અથવા ગમે તે કારણસર (જેમાં લાંબી સમયથી ચાલતા મુકદ્દમા-લીટીગેવાનને સમાવેશ થાય છે). ટ્રસ્ટીઓ પોતાનું કર્તવ્ય કરવા અસમર્થ હોય અથવા તેમ કરતા તેમને અટકાવવામાં આવ્યા હોય જેથી ટ્રસ્ટનું કાર્ય સ્થિગિત થઈ ગયું હોય કે સ્થગિત થાય તેમ હોય અથવા તે કારણે ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સારી એવી મંદ પડી જાય તેમ હોય તે રાજ્ય સરકાર, ઉપર મુજબ આદેશ આપી શકશે. કોઈ ટ્રસ્ટ પોતાના હકો માટે વર્ષો સુધી લડતું હોય તે કારણે વહીવટ ટ્રસ્ટ કમીટીને સેપવાને હમ કેવળ અન્યાય ભરેલ
' (૧૩) એ પ્રમાણેના જાહેરનામાં સામે વાંધા જ કરી શાશે. નહેરનામું કુદરતી ન્યાયના વિરુદ્ધ છે. ખાવા વાંધા અને
5*75
$
$
*
*
Page #219
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૮૨
વિચાર કર્યાં પછી રાજ્ય સરકારને યોગ્ય લાગે તેા આગળ પર જણાવ્યા મુજબના આદેશ આપી શકરો; પછી ભલે અન્ય ક્રાયદામાં ગમે તે જોગવાઈ હાય, રીતરિવાજ કે રૂઢિ ગમે તે હોય, ટ્રસ્ટના દસ્તાવેજમાં ગમે તે જોગવાઈ હોય અથવા અદાલત, ચેરિટી મીશનર, ટ્રીબ્યુનલ કે અન્ય સત્તાધિકારી ગમે તે ચુકામ, ડીગ્રી કે અન્ય માદેશ જાહેરનામામાં નિર્દેશ કરવામાં આવે તે તારીખથી ઉપર જણાવેલા તમામ હકક, દાવા તથા વિશેષાધિકાર નાબૂદ થશે અને તે રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલા ગણાશે. આવા હકક, દાવા કે વિશેષાધિકાર અને ટ્રસ્ટના ભંડાળ તથા મિલકતની માલિકી રજ્ય સરકારે નિર્દેશેલ ટ્રસ્ટ ' કમીટીની બની રહેશે. આ રીતે લેવાયેલા પગલા પબ્લીક પરપઝ માટે લેવાયેલા ગણાશે. રાજ્ય સરકારના હુકમ મુજબ જો ટ્રસ્ટીએ વતે નહિ તે એક વર્ષ સુધીની કેદ્ર અથવા એક હજાર રૂપિયા સુધીના દડે અગર અને સજા થઇ શકશે.
૧૪: ખરડામાં છૂટી કમીટીની નિમણૂક, તેમની કાયવાહી વિગેરે બાબતો અંગે વિસ્તૃત જોગવાઇ સૂચવવામાં આવી છે. ટ્રસ્ટ કમીટીના મંત્રી તરીકે એકઝીક્યુટીવ ઓફિસ, એકસ એફીશીયાની નિમણુક ગજ્ય સરકાર કરશે ને તે મુખ્ય વહીવટકર્તા ગણાશે ને કમીટીના એક્સશ, તેાકરી તેના તાબા નીચેરહેશે. આ કાયદાની જોગવાઇ મુજખ ટ્રસ્ટ કમીટીના નિણ યાના અમલ કરવાની તમામ સત્તા એકઝીકયુટીવ એક્સિરની રહેશે તથા તેના તાબામાં ટ્રસ્ટના તમામ રેકર્ડ', કુંડી, મિલકતા વિગેરે રહેશે.
૧૫ : દરેક પબ્લીક ટ્રસ્ટનું જુદું. ટ્રસ્ટ ક્રૂડ દરેક ટ્રસ્ટ કમીટી જુદું′′ રાખશે તે ટ્રસ્ટના સ’ચાલન તથા વહીવટ માટે ખ કરવામાં આવશે. આ ટ્રસ્ટ ફંડમાંથી ટ્રસ્ટ ક્રમીટીના ચેરમેન, ટ્રેઝરર, સભાસદો તથા એકઝીકયુટીવ એફિસરના પગાર, માનનીય વેતન, ભત્થા ભાડા વિગેરે તમામ ખર્ચ' કરવામાં આવશે. આ જોગવાઇથી ટ્રસ્ટ પર્ વધાગના ખર્ચના ખાજો પડશે. આ ટ્રસ્ટ ફંડના ઉપયોગ ત્રણ રીતે કરી શકાશે.
૧) ટ્રસ્ટના હેતુઓ માટે, ટ્રસ્ટની સ્થાવર જંગમ મિલકતાના રક્ષણ માટે તથા તેની પ્રગતિ માટે વપરાશે.
૨) ટ્રસ્ટ ફ્રેંડની જે વધારા (સરપ્લસ) રહે તે મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટ ક્રામન ગુડ કુંડની જે નવીન રચના આ ખરડામાં કરવામાં આવી છે તેમાં ફાળા આપી શકશે.
૩) રાજ્ય સરકારની અગાઉથી મંજુરી મેળવી. શૈક્ષણિક સસ્થાઓ, વાખાનામાં, અનાથાશ્રમોમાં, શારીરિક ખોડખાંપણવાળી વ્યકિતઓને અથવા ધામિક અગર ધર્માંદ્ય હેતુએ માટે અથવા જાહેર જનતાના-લાભાથે સસ્થાને અગર પ્રંસમાને નાંણાકીય મદદ આપી શકશે. ઉપર મુજબના (૨) તથા (૩) ના ઉપયોગ સામે સખત વાંધા છે, કારણકે જે હેતુ માટેનું ક્રૂડ હોય તે જો તેમાં વધારા હોય તા તેવા જ હેતુમાં બીજી સસ્થાઓને મહ્દ કરી વાપરી શકાય, પરંતુ હેતુનુ માળખુ કે ક્લેવર ખલી શકાય નહિ. જો તેમ કરવામાં આવે તે ટ્રસ્ટના હેતુનું ખૂન ગણાય ને ટ્રસ્ટને ભંગ કર્યો કહેવાય. સને ૧૯૬૫માં સુપ્રિમકોર્ટે ઠરાવ્યું છે કે હેતુનુ માળખુ કે કલેવર બદલાય નહિ છતાં તે વિરુદ્ધ જે જોગવાઇઓ ખરડામાં કરવામાં આવી છે તે કરવા રાજ્ય સરકારને કષ્ટપણું હકક કે અધિકાર નથી, સુપ્રિમ કોર્ટનુ જજમેન્ટ પણ સરકાર માનવા તૈયાર નથી. તેથી સરકારને આવી જોગવાઇ કરવાનો કાઇપણ ચૂક કે અધિકાર નથી.
૧૬ : ઉપરના પેરા ૧૨ના પેરા (૧) માં જણાવ્યા મુજની રાજ્ય સરકારે નીમેલા અધિકારી ( એથેારાઇઝડ આફિસર ) નકકી કરે તેટલી રકમ બદલા પેટે ચૂકવાશે તે તેથી જે નારાજ થાય અને વાંધા હોય તેા તે સામે રાજ્ય
પ્રબુદ્ધ જીવન
૧૩૯
સરકારને ૬૦ દિવસમાં અરજી થઈ શકરો, તે રાજ્ય સરકાર લવાદને સોંપશે.
ގ
૧૭: ખરડામાં રાજય સરકાર સાવજનિક શ્રેષ ભાળ (મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટસ ક્રમન ગુડ ફંડ)ની નવીન સ્થાપના કરશે. આ ભડાળમાં તે નીપેની રકમા મરજિયાત ફાળા તરીકે જમા થશે. (૧) જાહેર ટ્રસ્ટાને પોતાના ફાજલ પડેલા (સરપ્લસ) નાણામાંથી મરજિયાતપણે આપેલા કાળા.
(૨) અન્ય વ્યકિતઓ તરફથી દાન.
(૩) સજ્ય
દાન અથવા
સરકાર કે અન્ય સ્થાનિક સરકારો તરફથી
૪ વ્યક્તિના અન્ય સમૂહે (ઇનકારોરેટેડ હોય કે નહિ તેમણે) આપેલા મરજિયાત કાળા.
રાજ્ય સરકાર નક્કી કરે તે ટ્રસ્ટ કમિટી ભડાળની માલીકી ધરાવશે અને તેના વહીવટ કરશે. કયા હેતુસર ફાળાની રકમ વાપરવાની રહેશે તે દર્શાવ્યા વિના કાળેા આપી શકાશે. ચેકસ હેતુ માટે ફાળાની રકમ વાપરવાની શરત રાખવી હોય અને આવા હેતુ જણાવેલ હેતુથી અસંગત ન હોય તો કાળાની ઓછામાં ઓછી રકમ રૂપિયા પાંચ હજાર હોવી જોઇએ.
(૧૮) આ ભડાળની રકમ, રાજ્ય સરકારના આદેશને પાત્ર રહીને, ટ્રસ્ટ કમીટી નીચેના કાઇપણ હેતુ માટે વાપરી શકરોઃ
(૧) જેમને નાણાંકીય સહાયની જરૂર હોય તેવા જાહેર ટ્રસ્ટાને ગ્રાન્ટ કે લેાન આપવી અથવા
(૨) કોઇપણ જાહેર ટ્રસ્ટા કે તેમના મકાનની મરામત કરવી કે તેમના છાઁધાર કરવા અથવા
(૩) અન્ય અતિહાસીક પ્રાચીન કામને લગતા સ્મારકોની જાળવણી કે તેમનુ” રંગરોગાન કરવુ અને મુલાકાતીઓ તથા ભકતાને સવલતા તથા સુવિધા પાડવી અથવા
પુરી
માટે શૈક્ષણિક
(૪) બિનસાંપ્રદાયિક શિક્ષણ આપવા સસ્થાઓ સ્થાપવી કે ચલાવવી અથવા
(૫) ધર્માંદા હાસ્પિતાલે અને વાખાનાઓ સ્થાપવા અને (૬) રાજ્ય સરકાર નક્કી કરે તેવા અન્ય કોઇપણ સખાવતી હેતુ માટે ઉપરાત ભડાળના નાણાં વાપરી શકાશે.
૧૯ : નવીન ખીલ રાજ્ય સરકારને પબ્લીક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસેથી વહીવટ લેવાની વિશાળ તે વ્યાપક, સત્તા આપે છે. આવી સત્તા વહીવટ લઇ લેવાની એડમીનીસ્ટ્રેટર નીમી અગર ટ્રસ્ટ કમીટી, નીમી~ત્તા રાજ્ય સરકારને નથી. ધી મેમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટની ૪૪ મી કલમચેરીટી કમીશનર પબ્લીક ટ્રટને ટ્રસ્ટી થઇ શકે છે–એ ક્લમ સુપ્રિમકાર્ટ, બંધારણ વિશ્વ હાઇ રાતલ ઠરાવી છે, તે કૈસ શ્રી રતીલાલ પાનાચંદ ગાંધી વિ. સ્ટેટ એફ એમ્બે પ૬ એમ્બે લે. રિપોટ ૧૧૮૪–એ. આઈ. આર. ૧૯૫૪ સુપ્રિમ કોટ, ૩૮૮ છે. આ કેસના આધારે તે કલમ રદ કરી છે. આ પ્રમાણે કાયદાનું ધારણ હોવા છતાં બંધારણ વિરૂદ્ધ જઇ, બંધારણની કલમા અભરાઈએ મૂકી, બધારણમાં આપેલા મૂળભૂત અધિકાર તથા ધાર્મિ' સ્વતંત્રતાની અવગણના કરી જે રીતે ખીલ પ્રસિદ્ધ થયુ' છે તે મુજબનેા કાયો કરવા મહારાષ્ટ્ર સરકારને અધિકાર નથી તેમ છતાં કાયદા કરશે તો તેને ન્યાયાલયમાં પડકાર કરવામાં આવશે.
૨૦: રાજ્ય સરકાર, ગમે તેટલા ઠરાવો કે વિરોધ કરશે તા પશુ તે ગણવાની નથી તે આવા ખેડૂદા કાયદો કરવા કૃતનિશ્ચયી છે. એવું હું માનુ છું. સરકારને જે સમ્રુધ્ધિ સૂઝે તા ખીલ રદ કરે જો કાયદા જ કરે. તે જાહેરમત કેળવી પબ્લીક ટ્રસ્ટાના ટ્રસ્ટીઓ એકમત થઇ સરકાર સામે પડકાર ફેંકવા જ જોઈએ.
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬૧૧-૮૨
સાર્વજનિક ટ્રસ્ટ અંગેનો સૂચિત ખરડો
જ પન્નાલાલ આર. શાહ
કરી શકે અને ટ્રસ્ટી સમિતિના હાથમાં એવા ટ્રસ્ટને સેવા કે હારાષ્ટ્ર સરકારે તા. ૮-૯-૧૯૮૨ના રોજ સાર્વજનિક
સ્થાપિત કરવા, જરૂરિયાતવાળા અન્ય ટ્રસ્ટને મદદ કરવા, સામાન્ય ટ્રસ્ટના સુચિત ખરડા અંગે એક જાહેરનામું બહાર પાડયું છે.
જનતાના કલ્યાણ અંગેની પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટ ફંડને ઉપયોગ મહારાષ્ટ્ર રાજ્યના રાજયપાલશ્રીએ બંધારણની કલમ ૨૦૭(૩)
કરવા અથવા બીજા સાર્વજનિક હેતુઓ અને એ હેતુઓ અનુસાર સૂચિત ખરડા અંગે મહારાષ્ટ્ર રાજ્યની ધારાસભાને
સાથે સંકળાયેલી આનુષંગિક બાબતો માટે “મહારાષ્ટ્ર પબ્લીક તા. ૧૩–૯–૧૯૮૨ના રોજ ભલામણ કરી છે. હવે પછી
ટ્રસ્ટસ કોમન ગુડ ફંડની રચના કરવા માટે આ સૂચિત ખરડો ધારાસભા મળે ત્યારે આ ખરડા અંગે વિચારણા કરવામાં
રજૂ કરવામાં આવ્યું છે. આ ખરડો અમલમાં આવે ત્યારે આવશે અને ધારાસભા આ ખરડાને બહાલી આપે છે તે
ધી મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટસ મેનેજમેન્ટ, એકવીઝીશન કાયદાના સ્વરૂપે અમલમાં આવશે.
અને કામન ગુડ ફંડ) એકટ, ૧૯૮૨તરીકે ઓળખાશે. ખરડાના હેતુ અને ન્યાયની ભૂમિકા :
કામચલાઉ ધોરણે પબ્લીક ટ્રસ્ટનો વહીવટ ક્યારે મહારાષ્ટ્ર રાજયના કાયદા અને ન્યાય ખાતાને લગતી બાબતોના
સંભાળી શકાય? પ્રધાન શ્રી શીવાજીરાવ પાટીલે આ ખરડાના હેતુ અને ન્યાયની સૂચિત ખરડાની કલમ ૩ (૧) અનુસાર સાર્વજનિક ભૂમિકા સમજાવી છે. તદનુસાર બેખે પબ્લીક ટ્રસ્ટ એકટ, ટ્રસ્ટમાં હિત ધરાવતી વ્યકિત તરફથી લેખિત ફરિયાદ મળે ૧૯૫૦ ને હેતુ સાર્વજનિક ધમદા અને સખાવતી ટ્રસ્ટના અગર સરકારને એમ લાગે કે ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ એમની સારાં વહીવટ અને નિયંત્રણને (Regulating) છે. આ ફરજ અદા કરવાની બાબત ધ્યાન આપ્યું નથી કાયદા અનુસાર ચેરિટી કમીશ્નરને અપાયેલી સત્તા દેખરેખ (have neglected to perform their duties) પૂરતી (Supervisory Powers) મર્યાદિત છે અને યોગ્ય
અથવા ટ્રસ્ટની બાબતમાં ટ્રસ્ટની જોગવાઈઓને ભંગ કિસ્સાઓમાં ટ્રસ્ટીઓની નિમણુક, અને હકાલપટ્ટી અને નવા કર્યો હોય (breach of Trust in respect of ટ્રસ્ટીઓના હાથમાં વહીવટ અને મિલક્ત સેપવાની સત્તા છે. Trusts) અથવા ટ્રસ્ટના ફંડ અગર મિલક્તને ગેરવહીવટ પરંતુ કાયદાનું માળખું અને સ્વરૂપ નિયંત્રણના રૂપમાં હોવાથી કોઈ at fly (Misappropriated the Funds or
વ્યકિતના હકક (rights & Privileges)ની નાબૂદી અને Property) અથવા ટ્રસ્ટની મિલકતને ઉપયોગ કરવાને આવા ટ્રસ્ટને વહીવટ સંભાળવાની સત્તા એમાં નથી. પંઢરપુરના અધિકાર ધરાવતી વ્યક્તિઓને પૂરતી સગવડતા કે સુવિધા પૂરી મંદિર સંબંધમાં એના ગેરવહીવટ અંગે સરકારને ફરિયાદ મળી ત્યારે પાડવામાં ટ્રસ્ટીઓ નિષ્ફળ નીવડે (Failed to provide પૂજારીના વારસાગત અધિકારની નાબૂદી માટે પંઢરપુર ટેમ્પલસ એકટ, adequate Facilities or amenities to the * ૧૯૭૩ પસાર કરવામાં આવ્યું. આ જ રીતે શ્રી સિદ્ધિ વિનાયક persons entitled to visit and use the - ગણપતિ મંદિર, પ્રભાદેવી, મુંબઈના સંબંધમાં વિશાળ ફંડ Trust Property), અથવા ટ્રસ્ટના હેતુઓને હાનિ કરે હતું અને સતત Litigation ના કારણે ટ્રસ્ટની વધતી એ રીતે ટ્રસ્ટીઓ ટ્રસ્ટનો વહીવટ કરે (Managing the જતી આવકને સંપૂર્ણ ઉપગ થતો ન હતો. એટલે શ્રી Trust in any manner detrimental to the સિદ્ધિ વિનાયક ગણપતિ ટેમ્પલ (પ્રભાદેવી) એકટ, ૧૯૮૦, interest of the Trust) અથવા ટ્રસ્ટના હેતુઓની વિરુદ્ધ અમલમાં આવ્યો અને ભકતોને વધુ સગવડતા આપવાની કોઈ પણ પગલાં ભર્યા હોય ((have committed any તેમ જ વધારાના ફંડ (Surplus Fund) માંથી વિશાળ acts, which are prejudicial to the interest અર્થમાં જાહેર જનતાના કલ્યાણની પ્રવૃત્તિઓ (Welfare of the Trust) તે ટ્રસ્ટીઓની હકાલપટ્ટી (removal) activities) હાથ ધરવા સરકારને સત્તા આપવામાં આવી. કરી શકશે અને ગેઝેટેડ ઓફિસરની ટ્રસ્ટના વહીવટકર્તા તરીકે ત્યારથી જુદા જુદા સાર્વજનિક ટ્રસ્ટ અંગે ચોકકસ ટ્રસ્ટ નિમણુક કરી શકશે. રાજય સરકારના દિશાસૂચન અને એની સરકાર હસ્તક લઈ લેવા અંગે સરકારને ફરિયાદ મળી છે, સત્તાને આધીન (direction and Control of state અગર સરકાર સમક્ષ રજૂઆત થઈ છે. આવી માગણી અને government) ટ્રસ્ટ, તેનું ફંડ, મિલક્ત અને વહીવટ રજૂઆત ભવિષ્યમાં વધે એટલે એ અંગે, બધા ટ્રસ્ટોને તેની હકૂમત હેઠળ આવશે. અલબત્ત, આવા પગલાં સામે
એકસરખી રીતે લાગુ પડે એ ધારો ઘડવાનું સરકારને કારણોની રજૂઆત માટે ટ્રસ્ટીઓને વ્યાજબી તક આપવામાં -અવશ્યક લાગ્યું, જુદા જુદા ટ્રસ્ટ અંગે વખતેવખત જ આવશે. આ હુકમ હેઠળ વધુમાં વધુ બે વર્ષ સુધી વહીવટ કાયદો ઘડવાની આથી જરૂર ન રહે. આમ છતાં ગૂંચવણભર્યા હસ્તગત કરવામાં આવશે, અને એવા બીજા હુકમ હેઠળ એ (Complicated) અને ખાસ સંજોગોમાં (Special સમયમર્યાદામાં કાપ મૂકય અગર એવી સમયમર્યાદા વધારી cases) જો ધારે ઘડવો પડે તે અલગ બાબત છે.
પણ શકાય. પરંતુ મૂળ હુકમ અને સમયમર્યાદા વધારવાના
હુકમ સહિત આવી સમયમર્યાદા ત્રણ વર્ષથી વધુ નહિ હોય. ખરડાના હેતુ અંગે ખરડાના આમુખમાં જણાવ્યું છે કે, વધુ સારાં વહીવટ અને સંચાલન માટે સાર્વજનિક ટ્રસ્ટની - કલમ-૪ (૨) અનુસાર બધા ટ્રસ્ટીઓ કે કંઈપણું ટ્રસ્ટી
વ્યવસ્થા કામચલાઉ ધોરણે હાથ પર લેવા, જાહેર હિતમાં અગર ટ્રસ્ટ સાથે સંકળાયેલ વ્યકિત વહીવટ, રેકોર્ડઝ, ટ્રસ્ટનું સરકાર દ્વારા રચાયેલી ટ્રસ્ટી સમિતિ ટ્રસ્ટને હરતગત (acquire) ભંડળ અને મિલક્ત, આવા હુકમ અનુસાર, સોંપવાની ના પાડે
Page #221
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૮૨
પ્રબુદ્ધ જીવન,
અગર સેપિવામાં નિષ્ફળ નીવડે તે એક વર્ષ સુધી જેલની સજા અથવા રૂ. ૧,૦૦૦ સુધીનો દંડ અથવા બન્ને લાગુ પડશે.
કલમ-૨ (૬) અનુસર રાજ્ય સરકારના આવા હુકમ સામે, હુકમની તારીખથી ૬૦ દિવસમાં બૃહદ મુંબઈમાં દિવાની અદાલતમાં અને રાજ્યના બીજા વિરતારમાં જિલ્લા કક્ષાની અદા લતમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કે ટ્રસ્ટમાં હિત ધરાવતી અન્ય વ્યક્તિ અપીલ કરી શકશે અને આ બાબતમાં અદાલતનો ચૂકાદો આખરી ગણાશે. હકક-દાવા અને પ્રીવીલેજ ક્યારે નાબૂદ કરાય અને ટ્રસ્ટ ક્યારે હસ્તગત કરાય?
કલમ–૫ (૧) અનુસાર ટ્રસ્ટની બાબતમાં હિત ધરાવતી વ્યક્તિ તરફથી લેખિત ફરિયાદ આવે અથવા સરકારને એમ લાગે કે
(અ) સાર્વજનિક ટ્રસ્ટની કાર્યવાહી અને વહીવટમાં કોઈ વ્યકિતએ વારસાગત અગર બીજા હકક અને પ્રીવીલેજ હોવાને દાવો કર્યો હોય, અથવા દેવસ્થાનોમાં ધરતી ભેટની આવકમાં એને હિરો હોવાનો દાવો હોય (બ) ભકને અથવા બીજી વ્યકિતઓનું શોષણ થતું હોય, એમની હેરાનગતિ કરવામાં આવતી હોય અર્થવા આવશ્યક સગવા કે સુવિધા પુરી પાડવામાં આવતી ન હોય (8) ટ્રસ્ટમાં ગેરવહીવટ હોય (s) ટ્રસ્ટની આવક. કંડ અને મિલકત વિશાળ હોય અને વધારાના કંડન, (surplus Fund) એક યા બીજા કારણસર, સામાન્ય જનતાના કલ્યાણની પ્રવૃત્તિઓ માટે પુરતો ઉપયોગ ને થઈ શકતું હોય, એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય કે ટ્રસ્ટીઓ એમની કરજ અદા કરવાને ઇન્કાર કરે અથવા કરજ
અદા કરવાનું બંધ કરે અથવા કોઈપણ કારણસર એમની કરજ અદા ન કરી શકે અથવા ટ્રસ્ટ સ્થગિત થવાની સંભાવના હેય તે સરકાર જાહેરનામું બહાર પાડી અથવા બીજી રીતે આવા હકક દાવા અને પ્રીવલેજ નાબૂદ કરવાનો એને ઈરાદે જાહેર કરશે અને ટ્રસ્ટનું ભંડોળ અને મિલકત ટ્રસ્ટી કમીટીના નામે કરબલી અને સ્થાપિત કરી શકશે.
લમ ૫ (૩) અનુસાર આવા હકક દાવાની નાબૂદી જાહેર હેતુ (Public purpose) માટે કરેલી ગણાશે.
મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટસ કેમન ગુડ ફંડ અને તેને ઉપયોગ
કલમ ૨૭ (૧) અનુસાર રાજ્ય સરકાર મહારાષ્ટ્ર ૫બ્લીક ટ્રસ્ટસ કેમને ગુડ ફંડ ઊભું કરશે અને એની જાળવણી કરશે. અવું કંડ (અ) સાર્વજનિક ટ્રસ્ટસના વધારાના ફંડ (Surplus Fund) (બ) વ્યકિતઓ (ક) રાજ્ય સરકાર અને સ્થાનિક રવરાજ્યની સંસ્થાઓ અને (ડ) કાયદા હેઠળ રચાયેલાં કે ન રચાયેલાં મંડળે કે વ્યક્તિઓના સમૂહ તરફથી મળતાં
સ્વૈછિક ફાળા (Voluntary Contribution)થી ઊભું થશે. • ( કલમ ૨૭ (૪) અનુસાર વખતોવખત સરકાર દ્વારા સૂચવવામાં આવે તેને આધીન ટ્રસ્ટી કમીટી આ ફંડને
(બ) સાર્વજનિક ટ્રસ્ટના મકાનની મરામત અને નિભાવ માટે તેમજ પેઈન્ટીંગ્સ અને બીજા બે તિહાસિક અને પુરાતત્ત્વને લગતાં Monumentsની જાળવણી અને તે અંગેના મુલાકાતીઓ અને ભકતને સગવડતા અને સુવિધા પૂરી પાડવા; •
(ક) શૈક્ષણિક સંસ્થાની સ્થાપના અને નિભાવ (૩) ધર્માદા હોસ્પિટલ અને દવાખાનાની સ્થાપના અને (ઈ) સરકાર દ્વારા માન્ય બીજા સખાવતી હેતુ માટે આ ફંડનો ઉપયોગ ટ્રસ્ટી કમીટી કરશે. પબ્લીક ટ્રસ્ટ એકટ અને સૂચિત ખરડા બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ની કાયસરતાને પડકાર
ધી બે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ ખરડારૂપે રજી. થયે ત્યારે જૈન સમાજમાંથી એનો તીવ્ર વિરોધ થયો. એનું કારણ, ટ્રસ્ટ એકટની કલમ ૫૫ માં સાઈપ્રસ (Cypres) ને સિદ્ધાંત લાગુ પાડવાની જોગવાઈ હતી. આ કલમ અનુસાર ચેરિટી કમીશ્નરનો એ અભિપ્રાય થાય કે (૧) ટ્રસ્ટ જે ઉદ્દેશથી અસ્તિત્વમાં આવ્યું તે મૂળ ઉદ્દેશ મા જાય છે, (૨) સાર્વજનિક ટ્રસ્ટની આવક કે વધારાની પુરાંત (Surplus Balance) ઉપયોગમાં લેવાતી નથી કે ઉપયોગમાં લેવાની સંભાવના નથી; (૩) સાર્વજનિક ટ્રસ્ટના મૂળભૂત હેતુને અમલ, અલ્પશે કે સવશે, જાહેર હિતમાં (Public Interest) નથી, સલાહભર્યો નથી, શક્ય નથી, વ્યવહારુ નથી, ઈચછનીય નથી, જરૂરી નથી અથવા ઉચિત નથી [It is not expedient, practicable, desirable, necessary or proper to carry out wholly or partially? અને (૪) કલમ ૧૦ થી ૧૩ માં જણાવેલ કોઇપણ સંજોગોમાં અથવા કલમ–૫૪ મુજબ “ધર્માદા” રકમેના ઉપયોગ અંગે અદાલતનું માર્ગદર્શન મેળવવું જરૂરી છે. આ ચાર સંજોગોમાં ચેરિટી કમીશ્નર નિયત સમય સુધીમાં ન્યાયાલયનું માર્ગદર્શન મેળવવા લેખિત નેટીસ આપી શકે. કલમ–૫૬ અનુસાર જુદા જુદા પક્ષકારોને સાંભળીને સાર્વજનિક ટ્રસ્ટના મૂળભૂત હેતુને અમલમાં મૂકવાનું જેટલાં અંશે શકય, વ્યવહાર અથવા જાહેર હિતમાં ઈચછનીય અને જરૂરી હશે તેટલા પ્રમાણમાં તે હતુઓ અમલમાં મૂકવા ભલામણ કરશે.' પરંતુ અદાલતને એમ લાગે કે આવા હેતુઓને અમલ અપાશે કે સવા શે શકય નથી. વ્યવહારુ નથી અથવા તે : જાહેર હિતમાં એને અમલ ઈછનીય કે જરૂરી નથી તે સાઈપ્રસ (Cypres)ના સિદ્ધાંત અનુસાર, સાર્વજનિક ટ્રસ્ટની આવક, ' મિલકત કે તે બન્નેને ચેકસ કે પૂરો ભાગ બીજા સખાવતી કે, ધાર્મિક હેતુ માટે વાપરવાનો હુકમ કરશે આ જોગવાઇ. આજે ય કાયદામાં છે. પરંતુ મૂળ ખરડામાં એવી જોગવાઈ હતી કે “જે હેતુઓ માટે સાર્વજનિક ટ્રસ્ટ અસ્તિત્વમાં આવ્યું; હોય તે હેતુઓ ઉપરાંત અથવા, તે તે હતુઓના બદલે જાહેર હિતમાં બીજા હેતુઓ માટે ટ્રસ્ટની મિલકત કે આવક વાપરવાની જરૂરિયાત ઊભી થઈ છે એ ચેરિટી કમીઅરને.. અભિપ્રાય થાય તો ઉપર મુજબ નોટીસ આપી શકે. આ અંગે વિરોધ થતાં ખરડાની મૂળ જેવાઈ પડતી મૂકવામાં
ઉપયોગ નીચે પ્રમાણે કરો.
| (બ) આર્થિક મળી જશેર હોય એવા સાર્વજનિક તોને ગ્રાન્ટ કે લોન આપવામાં
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૨
આવી અને ઉપરોક્ત ચાર સંજોગોમાં ચેરિટી કમિશ્નર નોટીસ આપી શકે એવી જોગવાઈ સાથે ખરડો પસાર થયે. જૈન સમાજના વિરોધની ભૂમિકા
જૈન ધર્મમાં દેવદ્રવ્યને ઉપયોગ જિન મંદિરના નિર્માણ, નિભાવ અને જીર્ણોદ્ધાર સિવાય બીજી કોઈ ધાર્મિક પ્રવૃત્તિએમાં વાપરી ન જ શકાય. બીજા ધાર્મિક હેતુ માટે પણ વાપરી ન શકાય એટલે અન્ય સામાજિક હેતુ કે જાહેર હિત માટે તે કયાંથી વાપરી શકાય ? ઉપરોકત જોગવાઇથી શાસ્ત્રકથિત સિદ્ધાંતને લેપ થાય એટલે એને વ્યાપક વિરોધ થશે, તે સ્વ. પરમાનંદભાઈ કાપડિયા જેવાને આ જોગવાઇથી દેવદ્રવ્યના સામાજિક ઉપયોગની નાનકડી બારી ખૂલતી દેખાઈ. -અલબત્ત, એમની સ્પષ્ટ માન્યતા હતી કે કાયદાથી આવું પરિવર્તન સહેલું અને શાકય નથી. એ માટે તે સમાજમાં વૈચારિક પરિવર્તન લાવવું જોઈએ એવી ને એમણે એ વખતના પ્રબુદ્ધ જૈન' ના અંકમાં કરી છે. સર્વોચ્ચ અદાલતને ચુકાદો
આ ધારાની કાયદેસરતાને પ્રથમ મુંબઈની વડી અદાલતમાં અને તેના ચુકાદા પર સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી. સર્વોચ્ચ અદાલતે આ ધારાની કાયદેસરતાને યોગ્ય ઠરાવી, પરંતુ () ટ્રસ્ટના હેતુ અમલી બની શકે તેમ ન હોય અને (૨) હેતુને અમલ કરવા છતાં ય નાણને વધારો રહેતા હોય તે તે નાણુ એવા જ સખાવતી હેતુ માટે અન્યત્ર વાપરી શકાય, પરંતુ બીજા હેતુઓ માટે વાપરી શકાય નહિ એ ચૂકાદે શ્રી રતિલાલ પાનાચંદ ગાંધી વિરુદ્ધ મુંબઈ રાજય (એ. આઈ. આર. ૧૯૫૪. એસ. સી. ૩૮૮) અંગેના મુકદ્મામાં તા. ૧૮-૩-૧૯૫૪ ના રોજ આપે. આ ચૂકાદે “ધર્માદા કો પૂરતો મર્યાદિત હતું. પરિણામે દેવદ્રવ્યને અન્ય. હેતુ માટે ઉપયોગ કરવાની ફરજ પડે એવી સ્થિતિ રહી નહિ. ભારતના બંધારણની કલમ ૨૫, ૨૬ અને ૨૯માં મૂળભૂત હકકે આપવામાં આવ્યા છે, તેમાં ધાર્મિક સ્વાતંયને સમાવેશ થાય છે તેને અનુલક્ષીને સુપ્રીમ કોર્ટ આ ચુકાદે આપે.
“આ બધી વિગતે આજે યાદ કરવાનું કારણ છે. હાલના સૂચિત ખરડા હેઠળ. “મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટસ કામન ગુડ ફંડની રચના, તેના હેતુઓ અને તેમાં “વૈછિક ફાળાની જોગવાઈ છે. ધર્માદા ટ્રસ્ટની મિલકત, આવક, વધારાની પુરાંત કે લંડળ (Surplus Balance or rund)ને આ રીતને ઉપયોગ દેવદ્રવ્યના ઉપયોગની મૂળભૂત ભાવનાને લેપ કરનારી છે. અમચલાઉ ધોરણે કે વારસાગત અધિકારની નાબૂદી સહિત અન્ય કારણોસર કાયમી ધોરણે ટ્રસ્ટને વહીવટ સંભાળી લેવાય કે ટ્રસ્ટને કબજે લેવાય ત્યારે નીમાયેલ એડમીનીસ્ટ્રેટર કે ટ્રસ્ટી કમીટી “મહારાષ્ટ્ર પબ્લીક સ્ટસ ગુડ ફંડમાં સદરહુ ટ્રસ્ટમાંથી છિક ફાળો આપે ત્યારે આ સિદ્ધાંત કયાંથી જળવાય? સર્વોચ્ચ અદાલતના ચુકાદાને લક્ષમાં રાખી સૂચિત અરડામાં “છિક ફાળાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી અાલતમાં પડકારવાની શકયતા ન રહે અને પડકાર થાય તે જોગવાઇઓ વિરૂદ્ધ કાયદાની સ્થિતિને લાભ અરજદારને ન મળે.' સચિત ખરડે અને બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ !!ામચલાઉ ધોરણે ટ્રસ્ટને વહીવટ હસ્તગત કરવાની કારમાં
ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમની ફરજ અદા કરવામાં કાળજી ન રાખે, ટ્રસ્ટના હેતુ વિરુદ્ધ વહીવટ કરે, ટ્રસ્ટના હિતને નુકસાન થાય એવું કામ કરે, ટ્રસ્ટના નાણું અંગર મિલકતની ઉચાપત કરે, ટ્રસ્ટની બાબતમાં ટ્રસ્ટને, ભંગ કરે (Breach of Trust) વગેરે મુખ્ય છે. આ બાબતમાં ટ્રસ્ટમાં હિત ધરાવતી વ્યક્તિ તરફથી લેખિત ફરિયાદ મળે તે અગર રાજ્ય સરકાર પિતાની મેળે વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી ટ્રસ્ટને વહીવટ હતગત કરે,
બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ ની કલમ ૪૧ (એ) મુજબ ટ્રસ્ટને યોગ્ય વહીવટ થાય (properly admini setred) ટ્રસ્ટની અવિક યોગ્ય રીતે પૂરેપૂરી હિસાબમાં લેવાય અને ટ્રસ્ટના હેતુ અંગે અને હેતુ માટે ફાળવાય અને ઉપયોગમાં લેવાય એની પ્રતીતિ માટે ચેરિટી કમીશ્નર ટ્રસ્ટને દિશાસૂચના (direction) કરી શકે છે. કલમ ૪૧ (બી) હેઠળ તપાસ (Inquiry) કરી શકે છે અને સૂચિત ખરડામાં જણાવેલાં કારણોસર કલમ ૪૧ (ડી) હેઠળ જવાબદાર ટ્રસ્ટીઓની હકાલપટ્ટી (removal) અને તેમને પદભ્રષ્ટ (dismissal) કરી શકે છે. કલમ-૫૦ હેઠળ અદાલતમાં દાવો કરી ટ્રસ્ટીને હઠાવી શકાય છે.
વધુમાં ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટી ઉપર જણાવ્યા પ્રમાણે વર્તન કરે તે પણ ઉપરોકત કલમો અનુસાર ચેરિટી કમિશ્નર, લેખિત ફરિયાદ પરથી કે પિતે આપમેળે પગલાં લઈ શકે છે અને ટ્રસ્ટીઓ સંયુક્ત અને અંગત રીતે (Jointly and severally) જવાબદાર હોવાથી, એવા કારણોની ફરિયાદન કરનાર ટ્રસ્ટીઓ પણ જવાબદાર છે એમ ગણી પગલાં લઈ શકે છે. આમ એક ટ્રસ્ટીના કૃત્ય ખાતર સમગ્ર ટ્રસ્ટી મંડળને બરખાસ્ત કરવાની અને ટ્રસ્ટને વહીવટ કામચલાઉ ધોરણે હસ્તગત કરવાની જોગવાઈ કરતી સૂચિત ખરડાની કલમથી વિશેષ શે હેતુ પાર પડશે તે સમજી શકાય એવું નથી. વળી આવી જોગવાઈ કુદરતી ન્યાય (Law of Natural Justice)ની વિરુદ્ધ છે. મહારાષ્ટ્ર સરકારના કાયદા અને ન્યાયખાતાને લગતી બાબતોના મંત્રીશ્રી શીવાજીરાવ પાટીલે કહ્યું છે તેમ બેખે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ નિયંત્રણના સ્વરૂપને છે, તે પણ સૂચિત ખરડામાં દર્શાવેલાં સંજોગોમાં વર્તમાન કાયદાની જોગવાઈઓ કેમ પૂરતી નથી કે કાયદે કયા સંજોગોમાં અને કેટલે અંશે નિષ્ફળ નીવડે છે તે તેઓશ્રી દર્શાવી શક્યા નથી. કાયમી ધોરણેકસ્ટને કબજે લેવાનું પગલું બિનજરૂરી
સૂચિત ખરડામાં ટ્રસ્ટના વહીવટ બાબતમાં ચોકકસ સેવાઓ અંગે, અર્પણ થતી રકમમાંથી થતી અવિક કે તેમાં હિસ્સો મેળવવા બાબત કોઈ વ્યકિત વંશપરંપરાગત કે અન્ય હકક યા વિશેષાધિકારો અંગે દા કરે કે ભોગવતી હોય-સરકારને આવા સ્થાપિત હકકે નાબૂદ કરવાનો કે છીનવી લેવાને ઈરાદે છે.
ટ્રસ્ટની મુલાકાત લેતાં ભકતો કે વ્યકિતઓનું શેષણ થાય, તેમની હેરાનગતિ કે સતામણ થાય, તેમને જરૂરી સગવડ કે સુવિધા ન અપાય, ટ્રસ્ટમાં ગેરવહીવટ થાય, ટ્રસ્ટની મોટી આવક, ભંડોળ કે મિલતે હોય અને વધારાના ભંડળ (Surplus Fund) ને ઉપયોગ, ગમે તે કારણસર, જાહેર, હિતમાં પૂરતા પ્રમાણમાં ન થતો હોય કે ન થઈ શકે તેમ હોય
અથવા એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેથી ટ્રસ્ટીઓએ તેમની ફરજો અદા કરવાનું બંધ કર્યું હોય કે બંધ કરે, અથવા તેમ
Page #223
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૮૨
' પ્રબુદ્ધ જીવન
૧૪૩
કરવાનો ઇન્કાર કરે અથવા ગમે તે કારણસર ટ્રસ્ટીઓ પિતાની કામગીરી બજાવવા અસમર્થ હોય અથવા તેમ કરતાં તેમને અટકાવવામાં આવે, જેથી ટ્રસ્ટનું કાર્ય સ્થગિત થાય તે સરકાર જાહેરનામું બહાર પાડી આવા ટ્રસ્ટને કબજે ટ્રસ્ટી કમીટીને કાયમી ધોરણે સેપી શકે છે. ઉપર જણાવેલાં બધા સંજોગોમાં બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ કલમ ૪૧ (એ), (બી) અને (ડી) કે. કલમ-૫૦ હેઠળ પગલાં લઈ શકે છે. કલમ-૪૩ હેઠળ ચેરિટી કમિશ્નર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને હઠાવી શકે છે અને તેની જગ્યાએ નવા ટ્રસ્ટીની નિમણૂંક કરી શકે છે. આમ છતાં ટ્રસ્ટનું સ્વતંત્ર અસ્તિત્વ ટકી રહે છે, જ્યારે સૂચિત ખરડા હેઠળ ટ્રસ્ટને કબજો લેવાના પગલાને જાહેર હિતમાં આવશ્યક ગણી, ટ્રસ્ટના રવતંત્ર અસ્તિત્વ પર તરાપ મારવામાં આવી છે. આપણે ત્યાં ઉદાર ભાવનાની, દાનના ચોકકસ ઉપયોગ અને વ્યવસ્થા કે વહીવટની ઉજજવળ પરંપરા છે. આવી જોગવાઈઓથી સૂચિત ખરડો કાયદો બનશે ત્યારે ચોકકસ હેતુથી અસ્તિત્વમાં આવતાં નવા ટ્રસ્ટની રચના કોણ કરશે અને અસ્તિત્વમાં હોય તેવા ટ્રસ્ટોને દાન કોણ આપશે? સ્થાપિત હકકે નાબૂદ જરૂર કરી શકાય. યોગ્ય વહીવટની ખાત્રી અને તેની વખતોવખત તપાસ કરવાની અને છતાં ગેરવહીવટ થાય તે, વર્તમાન કાયદામાં પગલાં લેવાની પૂરી જોગવાઈ છે. આમ છતાં ટ્રસ્ટને સીધે કબજો લેવાની જોગવાઈ રોગ માટેના ઉપાય-ગૂમડાં માટે સીધી વાઢકાપ કરવા જેવો જલદ ઉપાય છે.
અત્યાર સુધી વધારાની પુરાંત કે આવક (Surplus Balance or Income) અંગે ટ્રસ્ટ એકટ અને આવક વેરા ધારા હેઠળ જોગવાઇઓ છે. પરંતુ સૂચિત ખરડામાં ટ્રસ્ટના વધારાના ભંડળ (Surplus Fund) ને અનુલક્ષીને તેને પૂરતો ઉપયોગ ન થાય કે થઈ શકે તેમ ન હોય તે ટ્રસ્ટી કમીટી નીમવાની અને ટ્રસ્ટને કબજો લેવાની જોગવાઈ છે.
આજનું વધારાનું ભંડોળ દિન-પ્રતિદિન વધતાં જતાં ખર્ચ સામે આવતી કાલે એ ભંડોળ પૂરતું ન પણ હોય.
આપણે ત્યાં ધાર્મિક અને સખાવતી હેતુના નાણાની, વ્યવસ્થાની અને પ્રામાણિક વહીવટની ઉજજવળ પરંપરા અને પ્રણાલિકા છે. પલટાયેલાં સંજોગોમાં પણ એ ભાંગી પડી નથી, એટલું જ નહિ પરંતુ લોકશાહી અને લોકજાગૃતિને કારણે ઊલટું એવી પરંપરા મજબૂત બની છે. કલ્યાણુકારી રાજ્ય (welfare state) હાથ ધરવાયોગ્ય પણ સાધના અભાવે સરકાર હાથ ન ધરી શકી હોય તેવી કેટલીય કહિતની પ્રવૃત્તિઓ આવી ઉજજવળ પરંપરા અને લોકોની ઉદાર ભાવનાને કારણે સામાજિક કક્ષાએ હાથ ધરવાનું શક્ય બન્યું છે. જ્યારે કેન્દ્ર કે રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટી તંત્રના ભ્રષ્ટાચાર અને Red Tapism ના કારણે વહીવટી માળખા પરથી લોકોને વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે ત્યારે વહીવટી તંત્રના હાથમાં ટ્રસ્ટનું સુકાન સેવાનું સૂચિત ખરડાનું જાહેર હિત'ના નામે જલદ પગલું કોઈ પણ સંજોગોમાં અવશ્યક અને આવકાર્ય નથી. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કે અન્ય રીતે સંકળાએલ વ્યકિતએ ટ્રસ્ટ અંગેના કાર્યને શુભ કે પુણ્યકર્થ સમજી સમય અને શકિતને તન, મન અને ધનથી ભેગ, નિઃસ્વાર્થભાવે આપે છે. આવી અતિ ઉપયોગી કડીને લેપ કરીને રાજ્ય સરકાર શું સિદ્ધ કરવા માંગે છે તે સમજવું મુશ્કેલ છે.
શ્રી અરવિંદના
જીવનદર્શનની કેસેટ
પ્રા. અશ્વિનભાઈ કાપડિયાએ તા. ૭/૮૯ ઓકટોબરના રોજ શ્રી અરવિંદના જીવનદર્શન વિષે, ત્રણ વ્યાખ્યા આપ્યા, તેની ત્રણ કેસેટ બની છે તે રૂ.૯૦માં આપવામાં આવશે. સંધના કાર્યાલયને સંપર્ક સાધો. ફોન : ૩પ૦૨૯૬ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ
ટ્રસ્ટ એકટ અંગે સૂચિત ખરડે : ભ્રષ્ટાચારને પિષક
હર અનુપચંદ શાહ, વિધાનસભ્ય, મહારાષ્ટ્ર રાજ્ય
ધીમુખે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ અનુસાર દૂરના નિયમન અને વહીવટ અંગેની જોગવાઇઓ પૂરતી છે. રાજ્ય વિધાનસભાના ગત સત્રમાં રજૂ થયેલા ખરડા અનુસાર ટ્રસ્ટને હસ્તગત કરવાની વ્યાપક સત્તા સરકારને આપે છે. આ અંગે રાજયભરમાં વિરોધનો વંટોળ જાગ્યો છે. સર્વત્ર એ અંગે ચર્ચાવિચારણું થાય છે. નિષ્ણાત એ અંગેના મંતવ્યો રજુ કરે છે. એવી વિચારણા અલબત્ત ઉપયોગી છે, પરંતું એથી ધાર્યો હેતુ સરશે નહિ. આ માટે રાજયના વિધાનસભ્યોને આ સૂચિત ખરડાના ઉધાર પાસાંઓને
ખ્યાલ આપ જોઈએ. તેઓને સુચિત ખરડાની બિનઉપયોગિતાની ખાત્રી કરાવી, ખરડો કેવી રીતે અટકાવી શકાય તેની ચર્ચા કરી, એ ખરડાના વિરોધનું નેતૃત્વ એમને મેવું જોઈએ.
હાલના કાયદા અનુસાર ચેરિટી કમીશ્નરને વથા૫ક સત્તા છે અને કોઈપણું ટ્રસ્ટ સામેની ફરિયાદ ન્યાયી લાગે છે તે આ ગે પૂરતા પગલાં, હાલના કાયદાની જોગવાઈઓ મુજબ, લઈ
શકે છે. આમ છતાં કાયદામાં ક્યાંય ત્રુટિ હોય કે ટકબારી દેખાતી હોય તે કાયદામાં ફેરફાર કરી, તેવી ત્રુટિ સરકારે દૂર. કરવી જોઈએ. આ સંદર્ભમાં અગ્રણી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ.
ટ્રર બાબતમાં વારંવાર ખરડ ન લાવવો પડે એ માટે આ સુચિત ખરડે લાવવાની સરકારશ્રીની દલીલ અનુચિત છે. હકીકતમાં સિદ્ધિ વિનાયક મંદિર અને પંઢરપુર ટ્રસ્ટની બાબતમાં સરકારે કર્યું તેમ વારંવાર ખરડે લાવવો પડે છે તેમ કરતાં સરકારે અચકાવું જોઈએ નહિ. એટલા માટે કે તમામ ટ્રસ્ટને તેની ચોગ્યતા અને સ્થિતિ પ્રમાણે ન્યાય મળે. આમ ન થાય તો નવા ખરડા પ્રમાણે ટ્રસ્ટમાં હિત ધરાવતી વ્યક્તિના નામે તોફાની તત્વે દ્વારા ફરિયાદ થાય તે ટ્રસ્ટના વહીવટમાં ચંચુપાત કરી, વહીવટી તંત્ર માટે નાણાં કટાવવાનો માર્ગ મોકળો થશે. ભ્રષ્ટાચાર માટે આ રીતે એક નવી કેડી ખુલશે અને ખરડાને હેતુ બર નહિ આવે. એટલે ધમાંદા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ નવા ખરડાના ગેરલાબે અને ટ્રસ્ટના હિતમે એથી કયાં આંચ આવશે તેની રજૂઆત સરકારશ્રી સમક્ષ કરવી અત્યંત જરૂરી છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
- 70
૧૪૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૨ ક પંથ નહિ, દેશ ખતરામાં છે . * અકાલીઓ, પંજાબમાં ૧૯૭૭ થી ૧૯૭૬ દરમિયાન સત્તા અને એબહાર હરિયાણાને સોંપવા રાજી નથી. અકાલીઓ, ઉપર હતા ત્યારે તેમણે આનંદપુર સાહિબના ઠરાવના અમલની ડેલ હાઉસી (ગુરદાસપુર જિલ્લે), પિંજર, કાલકા, અંબાલા, માગણી કરી ન હતી. કેન્દ્રમાં જનતા પક્ષ સાથે તેઓ સત્તામાં ઉના તાલુકે, ગુહલા તાલુકા (કરનાળ જિલ્લે), રાટિયા તાલુકો હિસ્સેદાર હતા. શિરોમણી અકાલી દળની કારોબારી સમિતિએ (હિરસાર જિલ્લો), તેહાના અને સિરસા તાલુકે હરિયાણા ૧૯૭રમાં કાર્યક્રમ ઘડવા એક પેટા સમિતિ નીમી હતી. તેના પાસેથી અને રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના છ તાલુકા અહેવાલને ૧૯૭૩ની ૧૭મી ઓકટોબરે રબારી સમિતિએ માગે છે. આનંદપુર ઠરાવની ૩૫ માગણીઓને કેન્દ્રો એકઝાટકે શ્રી આનંદપુરા સાહિબ ખાતે એક સર્વાનુમત ઠરાવ દ્વારા અસ્વીકાર્ય કર્યો છે. મંજૂરી આપી અને અકાલી દળની સામેની સભાએ અમૃત
- પંજાબમાં, ૧૯૪૭ના ભાગલાની યાદ આપે એવી રીતે સરમાં ૧૯૭૭ ની ૨૮મી ઓગસ્ટે અનેઅખિલ ભારત
હિંદુઓ અને શીખો વચ્ચે તંગદિલી જાગી છે. હિંદુ તંત્રીની અકાલી પરિકે ૧૯૭૮ ની ૨૮મી ઓકટોબરે બહાલી આપી હત્યા, નિરંકારી બાબાનું ખૂન, વિમાનોનાં અપહરણે, ખાલીહતી. અકાલી દળ ૧૯૭૭માં સંસદની અને વિધાનસભાની
સ્તાનના પાસપોર્ટ, હત્યામાં સંડોવાયેલા કહેવાતા જરનલસિંહ ચૂંટણીઓ આનંદપુર ઠરાવને આધારે લડયું હતું, પરંતુ સત્તા ભિંદરાણુવાલે દ્વારા સુવર્ણ મંદિરમાં ઉશ્કેરણી, સાઠીના સંત ઉપર હોવાથી તેઓ ખુશ હતા. ૧૯૮૦માં કેન્દ્રમાં શ્રીમતી
ફત્તેહસિંહ અને માસ્તર તારાસિંહ લગાવતા એવા સ્વતંત્ર ગાંધી સત્તા ઉપર આવ્યા અને પંજાબમાં અકાલીઓએ સત્તા રાજયના નારા : શીખો અન્યાયના બહાને બેકાબૂ બની રહ્યા ગુમાવી તે પછી અકાલીઓએ તેફાને શરૂ કર્યા.
છે. પંજાબમાં ૪૮ ટકા હિંદુઓ છે. શ્રીમતી ગાંધી રાજ્યસભામાં શુક્રવારે ગૃહપ્રધાન પ્રકાશચન્દ્ર સેડીએ કહ્યું શીખની માગણીઓ કબૂલ કરે તે કાશ્મીર અને છે કે કેન્દ્ર અકાલીઓની ધાર્મિક માગણીઓ સ્વીકારી છે, દિલ્હીની આગામી ચૂંટણીમાં કોંગી હિંદુ મતે ગુમાવે. પરંતુ (આનંદપુર ઠરાવનું ફેડ પાડીને નામ લીધા વિના) દેશની અકાલીઓ ધર્મને નામે ખૂનામરકી કરી રહ્યા છે ત્યારે એક્તાને પડકારે એવી કોઈ માગણી સ્વીકારશે નહિ. કેન્દ્ર લાલ આંખ કરવી જોઈએ. ખુશવંતસિહે પણ સ્વીકાર્યુ છે કે આનંદપુર ઠરાવનો મુસદ્દો | (તા. ૬-૧૧-૮૨ ના જન્મભૂમિ-પ્રવાસીને અગ્રલેખ-સાભાર) અકાલીઓએ બદલવો પડશે. આનંદપુર ઠરાવ માન્ય રાખવામાં આવે તે પંજાબને કાશ્મીર કરતાં પણુ વધારે ખાસ
સાભાર સ્વીકાર દરજજો મળે (કાશ્મીરને બંધારણની ૩૭૦ મી કલમે વિશિષ્ટ નચિકેતા: (કઠોપનિષદ્રને સ્વાધ્યાય) લે. ડે. ઉપેન્દ્રરાય દરજજો બક્ષે છે.) એક તબકકે શ્રીમતી ગાંધી, અકાલીઓને જ, સાંડેસરા પ્રકાઃ રાજેન્દ્ર લાલભાઈ ધિયા, એ ૧, પૂર્ણિમા (મીર કાસીમે કાશ્મીરમાં કર્યું હતું તેમ) પંજાબ સરકારમાં પાર્ક સોસાયટી, સરખેજ રોડ, અમદાવાદ–૭. કિ. રૂ. ૧૦. સહભાગી બતાવવા તૈયાર હતાં, પણ અકાલીઓએ અકકડ વલણ
- ચમત્કારનું વિજ્ઞાન: લે. ભોગીલાલ ગાંધી પ્રકાઃ - દાખવી તેથી સીમની જેમ અદેલનને સમયની કરવત વડે
વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ જયુપીટર એપાર્ટમેન્ટસ, -વરી નાખવાનું તેમણે નકકી કર્યું છે.
વડોદરા-૫ કિ રૂા. ૨૭ અકાલીઓ, ભાકરા-જંગલ મેનેજમેન્ટ બેડ, કેન્દ્ર પાસેથી આંચકી લઈ પંજાબ સરકારને સાંપવા માગે છે. આ
HT-2513 વઘf
differ જિદ, , બંધનું પાણી અન્ય રાજ્યોને મળે તે અકાલીઓને
લો. થનાર, #anti (f) રુચતું નથી. અમૃતસરના સુવર્ણ મંદિરની ૨૦૦ મીટરની ત્રિજયામાં સીગારેટ, દારૂ તથા માંસમછી વેચવાની મનાઈ છે, પણ અકાલીઓ આખા શહેર માટે આવી માંગણી કરે છે. પવિત્ર ગ્રંથમાંથી ગુરુબાની પ્રસારિત કરવા તેઓ સુવર્ણ મંદિરમાં ટ્રાન્સમીટર ગોઠવવા માગે છે (નવી દિલહીને આ હરગિજ રવીકાર્ય નથી.) અકાલીઓ જે અખિલ ભારતીય ગુરુદ્વારા કાયદો માગે છે તેનો ઉદ્દેશ દેશની તમામ ગુરુકારાઓ ઉપર અકાલીઓની રાજકીય પકડ જમાવવાને છે (ગુરુદ્વારામાં વાર્ષિક બે અબજ રૂપિયા ભાવિકેદ્વારા આવે છે.) ફલાઇંગ મેલનું નામકરણ, ગોલ્ડન રેમ્પલ એકસપ્રેસ કરવું એવી અકાલીઓની માગણી છે. સરકારે
૧૯૮ ૦માં બહાર પાડેલા હુકમ મુજબ દરેક રાજ્યના લોકોની . સૈન્યભરતી વસતિના પ્રમાણમાં થશે. પંજાબને હવે દેઢ ટકા પ્રતિનિધિત્વ મળશે, જયારે હાલ સૈન્યમાં શીખે ૧૫ ટકાથી
મુરબ્બી શ્રી ચીમનભાઈની નરમ તબિયતને વધારે છે. અકાલીઓ, સૈન્યની વર્તમાન ટકાવારીમાં જૈસે થે અનુલક્ષીને પૂજ્ય વિનોબાજીએ આશિર્વાદ મોકલ્યા છે રાખવા માગે છે. ચંડીગઢ તેમને ખપે છે, પણ તેઓ ફઝલક જે ઉપર પ્રગટ કરવામાં આવેલ છે. ' . માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ
મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ ૪૦૦ ૦૦૧.
જા જા જિનો) ની ! ૨૪ ૦.૨ામ જાતના
( રામ હર,
Page #225
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 licence No. : 37
Tr :
Cબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ:જ અંક: ૧૫
મુંબઈ ૧-૧૨-૮૨ ડિસેમ્બર, ૧૯૮૨, બુધવાર
મુંબઈ જૈન યુવક સંધનું મુખપત્રઃ પાક્ષિક વાર્ષિક લવાજમ રૂા.૨૦ઃ પરદેશ માટે શિલિંગ ૬૦
છૂટક નલ રૂા. ૧-૧૦ તંત્રી સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ
સ્વર્ગસ્થ ચીમનલાલ ચકુભાઈ શાહ
મ
---
-
Death never takes the wise man by surprise;
When I am dead, my dearest, He is always ready to go. -Jean De La Fontaine Sing no sad Songs for me. -Christina Rossetti न संतसंति मरणंते सीलमंता बहुस्सुा ।
-ઉત્તરાધ્યયન સૂત્ર-પ/ર૯ આપબળે આગળ વધેલા એક તેજસ્વી વિદ્યાથી, ભારતના સ્વાતંગ્યસંગ્રામના એક સેનાની, ભારતના બંધારણના ઘડનારાઓમાંના એક, ભારતની લોકસભાના સભ્ય, જૈન સમાજને મૂધન્ય નેતા, એક નામાંકિત સેલિસિટર, અનેક સામાજિક, શૈક્ષણિક, સાંસ્કારિક અને ધાર્મિક સંસ્થાઓના સૂત્રધાર, ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષો સુધી મંત્રી, પીઢ પત્રકાર, પ્રજ્ઞાશીલ તત્વચિંતક, સમય વકતા, પ્રતિભાસંપન્ન લેખક, આપણું રાષ્ટ્ર-સ્થવિરમાંના એક શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહનું શનિવાર, તા. ૨૦ મી નવેમ્બર ૧૯૮રના રેજ સવારે I ૧૧-૧૫ વાગે ૮૧ વર્ષની વયે દેહાવસાન થયું છે. જીવલેણ કેન્સરના વ્યાધિની જાણ થઈ ત્યારથી જીવનની
અંતિમ ક્ષણ સુધીના લગભગ બે મહિનાના સમયમાં પણ એમણે પૂર્વવત્ જે નિર્ભયતા, સ્વસ્થત, પ્રસન્નતા, T સમતા, શાંતિ વગેરે દાખવ્યાં છે તેના પ્રત્યક્ષ સાક્ષી ઘણાં બધાં છે. એમની પાસે જે ન જીવન જીવવાની
કલા હતી તેમ મૃત્યુને પરમ સખા માનીને ભેટવાની કલા પણ હતી. હૈસ્પિટલમાં દાખલ થયા પછી આવી | ગંભીર માંદગીમાં પણું એમણે “પ્રબુધ જીવનના છેલ્લા ત્રણ લેખ લખાવ્યા તે એમના ચિત્તની અસાધારણ સ્વસ્થતાનાં અને કર્તવ્યનિષ્ઠાના દ્યોતક છે.
. . પિતાના અવસાન નિમિત્ત કેઇએ શેક દાખવો નહિ એવું એમણે વખતેવખત કહ્યા કયુ હતું, અલબત્ત, આવી મહાન વિભૂતિની વિદાયથી જેમ સૌને તેમ અમારા શ્રી મુંબ જૈન યુવક સંઘને તેમજ પ્રબુધ્ધ જીવનને ને પૂરી શકાય એવી મેટી ખોટ પડી છે. . : Fજીવનની અંતિમ ક્ષણ સુધી સતત જાગૃત રહી પડિત મરણ પામનાર સદ્ગતના આત્માને પરમ શાંતિ હો!|
-રમણલાલ ચી. શાહ –સહતંત્રી
ગભીર
મ
તવ્યનિષ્ઠાનાં ઘાતક છે દાખવે નહિ ?
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૨ વિશ્વચેતનામાં લીન વિનોબા - ૩ -
છે નેમચંદ એમ. ગાલા - આ જન્મને અંતે તે મળના જન્મની શરૂઆત છે.' પ્રવૃત્તિ છે. વર્ષો પહેલાં “Readers' Digest' માં એક એટલે મરણનું સ્મરણ રાખી જીવનને વ્યવહાર કરવાનો વિને
લેખ પ્રગટ થય: “The Man, who gave away
lands.’ વિનોબાજીએ હજારો માઈલેને પગપાળા પ્રવાસ બાજીએ ખ્યાલ આપે છે. એમણે કહ્યું છે : "જીવનને
ખે...વિનેબાજ શિક્ષણશાસ્ત્રી હતા, પ્રાજ્ઞ પુરુષ હતા તેઓને છેવટનો સાર મધુર નીવડે, એ અંતિમ ઘડી રૂડી નીવડે તેટલા
પંદર ભાષાનું જ્ઞાન હતું. એમણે તમામ દર્શનેને ઊડે અને માટે આખા જીવનની મહેનત હોવી જોઈએ. હંમેશા પાપ કરતાં
વ્યાપક અભ્યાસ-અધ્યયન કર્યું. આ યુગના તેઓ મહાન રહેવા છતાં છેવટે રામનું નામ અચૂક મેઢે આવીને ઊભું
આચાય' હતા. ખાસ કરીને શિક્ષણક્ષેત્રે કામ કરતા શિક્ષકો, રહેશે એવા ભ્રમમાં ન રહેવું. સાવધાની રાખીએ તે અધ્યાપકે, આચાર્યોને તેમણે આવાન કર્યું કે તમે સૌ છેવટની ક્ષણે જીવનના તેમજ મરણના સ્વામી થઈશું.' આચાર્યકુળના નેજા હેઠળ સંગઠિત થાઓ. વિનોબાજીએ છેલે કહ્યું છે કે છેવટના શ્વાસે શ્વાસ સુધી - વિનોબાજી નિગ્રંથ અવસ્થાએ પહેલાં સત્કર્ષ હતા.' હાથ પગ વડે સેવા ચાલુ છે. ભાવનાની પૂર્ણિમા મેળે કળાએ બાળક જેવા સહજ-સરળ હતા. ઉમંગથી હસતા, નાચતા અને ખીલી છે. હૃદયાકાશમાં જરા જેટલી સકિત નથી. બુદ્ધિ કૂદતા. એમના હસ્તાક્ષરમાં કઈ દિવસ પિતાનું નામ ન લખતા,
પણ “રામ હરિ જ લખતા, તેમજ પ્રથમ પુરુષ એકવચનમ પૂરેપૂરી સતેજ છે. એવી રીતે મરણ આવી મળે તો તે
પણ કેઈ દિવસ વાત કરતા નહિ. ૫રમાત્મામાં ભળી ગયે જા. આ પરમ મંગળ અંત
ગઈ તા. ૧૧મી સપ્ટેમ્બરે એમના ૮૭મા જન્મદિને મને આવે તે સારું જાગતા રહીને રાત ને દિવસ ઝૂઝતા રહેવું
એમને છેલ્લી વાર મળવાને સુગ પ્રાપ્ત થયે....મન ભરાઈ જોઈએ. ક્ષણભર પણ અશુદ્ધ સંસ્કારની છાપ મન પર પડવા ગયું. ધરાઈ ગયું. બાબાના દર્શન એ પણ એક લહાવો હતે. ન દેવી જોઈએ અને એવું બળ મળે તે માટે પરમેશ્વરની કંચનવણી કયા વિષે આપણે સાહિત્યમાં વાંચીએ છીએ, પણ પ્રાર્થના કરતાં રહેવું જોઈએ. નામરમરણ તત્ત્વનું રટણ કરી પ્રત્યક્ષ એટલે બાબાને દેહ જ જોઈ લ્ય. સેના જેવી ઝગારા કરીને કરવું જોઈએ.
મારતી ઓજસ્વી કાયા. સ્પર્શ કરીએ તે હાથ સરી જાય એવી વિનોબાજીના આવા ચિંતનને અનુરૂપ એમને મૃત્યુ પ્રાપ્ત
લીસ્સી અને મુલાયમ ત્વચા...દીપ્તિમાન મુખાકૃતિ અને ' થયું હશે એ વિષે કોઈ શક નથી. ગીતા વિષે ઘણું લખાયું છે,
સદાય હસતે ચહેરો.... જીવનને મમ પામી ચૂકેલે માનવી
કેવો હોય તેની કલ્પના બાબાને જોયા પછી જ આવે. પરંતુ વિનોબાજી તે ગીતા જીવી ગયા. જ્ઞાનયોગ, કર્મયોગ
_બાબાના અણુએ અણુમાં પ્રભુ સ્મરણ. રોમેરેામમાં “રામ અને ભકિતયેગને અદ્દભૂત સમન્વય એમના જીવનમાં દેખાય છે.
હરિ'... હરેક શ્વાસમાં ભગવતતા... અને એ જ સહજ પર સોથી અદભૂત વાત તે એ છે કે જૈન દર્શનની રૂએ અવરથામાં વિનોબાજીએ દેહ છે. વિશ્વચેતનામાં લીન થઈ અન્ન-જળને ત્યાગ કરી પ્રાપવેશનની પ્રણાલિકા અનુસાર ગયા, પણ વિનોબા જીવંત છે અને રહેશે. આવા મહર્ષિ જેવા વિનોબાજી દેવમુક્ત થયા.
સપુરુષ ભારતવર્ષને સાંપડયા એ આપણા સૌનું સૌભાગ્ય છે. - બાબાની પ્રેરણુથી સમણુસુત્તમ ગ્રંથની રચના થઈ. એમણે આઈન્સ્ટાઈન આજે હયાત નથી. આજે હયાત હોત તે ગાંધીજી
વિષે તેમણે કહ્યું હતું તેમ વિનબા વિષે કહેત કે ભાવિ પેઢીને - પિતે કહ્યું છે કે એક મહાન કાર્ય થયું, જે હજાર-પંદરસો આ વર્ષમાં નહોતું થયું. એનું નિમિત્ત બાબો બન્યા, પરંતુ એમાં ય
વિશ્વાસ નહીં આવે કે હાડચામને આવો મનુષ્ય સાચે જ
પૃથ્વી પર વિહરતે હતો. ' એમણે ભગવાન મહાવીરની કૃપા જોઈ. એમણે કહ્યું: “હું
છેલ્લા થોડા સમયથી એમણે જીવનલીલા સંકેલવા માંડી કબૂલ કરું છું કે મારા પર ગીતાની ઘેરી અસર છે. એ
હતી...ખેરાક ઓછો કરી નાખ્યું હતું...અને એક રીતે ( ગીતાને છોડીને ભગવાન મહાવીરથી વધુ કોઈની પણ અસર
કહિયે તે સમયસર એમણે પાર્થિવ દેહ છોડી દીધા. મૃત્યુને મારા ચિત્ત પર નથી. એનું કારણ એ છે કે મહાવીરે જે આજ્ઞા આવકાયું...વીરોચિત મૃત્યુને વર્યા. આપી છે તે બાબાને સંપૂર્ણ માન્ય છે. દરેકે સત્યાગ્રહી બનવું , આવા પૂર્ણ થેગીને કોટિ કોટિ વંદના જોઈએ એ ભગવાન મહાવીરની જે શીખ છે તેની ગીતા પછી બાબા પર અસર છે. ગીતા પછી કહ્યું, પરંતુ જ્યારે જોઉં છું
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ ત્યારે મને બેઉમાં ફરક નથી દેખાતે.
* * દેવયોગે ભગવાન મહાવીરના મહાપરિનિર્વાણ દિન-દી
શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી મહાત્સવીના અવસરે જ બાબા સમાધિસ્થ થયા. એ માત્ર ગાનુગ
વીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમના સંયુકત નથી. પરંતુ એમણે પિતાના યોગના સામર્થ્ય' થકી જ દીવાળીને
ઉપક્રમે ચતુથ જૈન સાહિત્ય સમારેહનું આયોદિવસ પસંદ કર્યો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. એમાં
જન સેનગઢ (સૌરાષ્ટ્ર) ખાતે તા. ૩૧ મી ડિસેપણુ કુદરતને કોઈ સંકેત હશે !
મ્બર, ૧૯૮૨ અને તા. ૧ અને ૨જી જાન્યુઆરી, • બાબાનું પૂરું જીવન યજ્ઞમય હતું, અલકમય હાં.
૧૯૮૩ના રોજ કરવામાં આવ્યું છે. આ સમાગાંધીજીએ તેમને પહેલાં સત્યાગ્રહીને દરજજો આ હતે.
રહમાં જૈન સાહિત્ય, તત્વજ્ઞાન, કલા, ઇતિહાસ ગાંધીજી કહેતા કે બીજા બધા આશ્રમમાં કઈક મેળવવા આવતા, *
અને પત્રકારત્વ અંગે વિશદ છણાવટ થશે અને 5 જ્યારે વિનેબાજી તો કઈક માપવા અવતા.
અભ્યાસલેખે રજુ થશે તેમ જ ભારતભરમાંથી સર્વોદય અને ભૂદાન યજ્ઞ એ. ગાંધીજીની..વિચારધારાને સેક જેટલાં જૈન સાહિત્યકાર અને વિદ્વાને આગળ વધારનારી પ્રવૃત્તિઓ રહી. સમગ્ર સૃષ્ટિમેજૂિઘન જેવી
પધારશે, અભિનવ પ્રવૃત્તિ થઈ નથી. વિદેશીઓ અતિ થાય એવી
Page #227
--------------------------------------------------------------------------
________________
ડ
તા.૧-૧૨-૮૨
-- - - ------- - - - ૧૪૭
પ્રબુદ્ધ જીવન - ગાંધીજી અને સુભાષ બાઝ' છે.
'
, ચી, ના, પટેલ , , પ્રબુદ્ધ જીવન’ ના ૧-૧૦-૧૯૮૨ ના અંકમાં તંત્રીશ્રીએ means of holding India together and preventing ગાંધીજીની અહિંસા વિશે નીચે પ્રમાણે લખ્યું છે:
chaos”. અને તેઓ માનતા કે “ the next phase in
wored history will produce a synthesis between - “સુભાષ બેઝ ગાંધીજીની મરજી વિરુદ્ધ કેગ્રેિસના પ્રમુખ
communism and fascism". બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયા, ગાંધીજીને નિર્ણય હતો કે એ પદેથી એમને હટાવવા
સુભાષ છૂપી રીતે ભારત છોડી જર્મની ગયા અને ભારતને જોઈએ અને અહિંસક માગે, એટલે કે કોંગ્રેસના બધા
સ્વતંત્ર કરવા તેમણે હિટલરની મદદ મેળવવા પ્રયત્ન કર્યો. આગેવાનોના સંપૂર્ણ સહકારથી બેઝને રાજીનામું આપવાની
તે માટે તેમણે જર્મન સરકારને લખ્યું: “I am convinced ફરજ પડી !' આ વિશે ખુલાસો કરવાનું જરૂરી જણાય છે.
more than ever before that the Tripartite Powers". ઉપરનું વિધાન ગાંધીજીને સાધનશુદ્ધિ માટે આટલે
(એટલે કે જર્મની, ઇટાલી ને જાપાન)–and India have a
common destiny'. આ મંતવ્યોમાં વ્યક્ત થતી રાજકીય આગ્રહ હોવા છતાં તેઓ સંપૂર્ણપણે રાગદ્વેષરહિત રહી શકયા હતા?” એ પ્રશ્નના ઉત્તરરૂપે કરવામાં આવ્યું છે.
દૃષ્ટિ અને ગાંધીજીની વિચારસરણી વચ્ચે ઉત્તર કે દક્ષિણ ધ્રુવ એટલે એને એવો અર્થ થાય કે સુભાષ બેઝ બીજી વાર
જેટલું અંતર છે એ સ્વયંસ્પષ્ટ છે. સુભાષની દષ્ટિ યેય હોય કેગ્રેિસના પ્રમુખ થાય (પહેલી વાર ૧૯૩૮ માં હરિપુરાની
કે ન હોય, ગાંધીજી એમને સહકાર આપે એવી અપેક્ષા કેમ "ગ્રેસમાં તેઓ પ્રમુખ બન્યા તેમાં ગાંધીજીની પૂરી સંમતિ રાખી શકાય? હતી. કદાચ એ એમનું જ સૂચન હતું) એ ગાંધીજીને સુભાષ અને છતાં ગાંધીજીએ સુભાષને પહેલીવાર પ્રમુખ બનાવવામાં પ્રત્યેના તેમના વ્યકિતગત અણગમાને કારણે કબૂલ નહોતું. આ સંમતિ આપી હતી કે તે જ સૂચન કર્યું હતું. તેમને કદાચ માત્ર અનુમાન છે. એ પ્રસંગના ગાંધીજીનાં જાહેર લખાણમાં
અશા હશે કે ૧૯૩૭ માં નવા બંધારણ અનુસાર પ્રજાકીય કે સુભાષ બેઝ સાથેના એમના પત્રવ્યવહારમાં એવો કોઈ
- પ્રધાનમંડળ રચાયાં તે પછી દેશના વાતાવરણુમાં પરિવર્તન -અણગમે દેખાતું નથી. ગાંધીજી કેધને વશ થતા, પણ કોઈ
- આવ્યું હતું તે જોઈ સુભાષના વિચારો બદલાયા હશે અને વ્યકિત પ્રત્યે એમને ષ હોઈ શકે એમ એમના લખાણનાં
તેમને લોકશાહી + સત્યાગ્રહી રાજકારણની અસરકારકતા વિશે ૧૯૮૦ ગ્રંથની સામગ્રીમાં મને પિતાને કયાંય લાગ્યું નથી. બીજા
શ્રદ્ધા બેઠી હશે. પરંતુ સુભાષ સાથે એક વર્ષમાં કામ કર્યા પછી વાચકોને કદાચ લાગે. એ દષ્ટિભેદની વાત થઈ. મારા ને એવા
તેમને લાગ્યું કે તેમની અશા છેટી હતી. એટલે સુભાષ વાચકના અભિપ્રાયમાંથી તેને સાચો એ સંપૂર્ણ તર્કશુદ્ધ
બીજી વાર ચૂંટાયા તેમાં ગાંધીજીએ પિતાની, એટલે કે પિતાની પૂરા આપી કહી શકાય નહિ.
રાજકીય નીતિની હાર માની. ચૂંટણીના પરિણામ વિશે " ગાંધીજી ને સુભાષ વચ્ચેના રાજકીય મતભેદે એવા મૂળભૂત
હરિજન”માં લખતા તેઓ કહે છે : “I am nothing it હતા કે ગાંધીજીને સુભાષ માટે વ્યકિતગત ગમે તેટલે સદ્દભાવ
I do not represent definite principles and policy.
Therefore, it is plain to me that the delegates do હોય તેઓ સુભાષના રાજકીય કાર્યક્રમમાં સહકાર આપી શકે
not approve of the principles and policy for which એમ હતું જ નહિ. એ મતભેદો સુભાષ ને ગાંધીજીના પિતાનાં
I stand ". વિધાને ઉપરથી સ્પષ્ટ થઈ જશે. (અનુવાદમાં મૂળની અર્થ
ઊભી થયેલી પરિસ્થિતિમાં પતે શું કરવું તેને ગાંધીજીએ "છાયાને પૂરો ન્યાય ન આપી શકું એ ભયે અવતરણે મૂળ
વિચાર કર્યો. તા. ૨૬મી સપ્ટેમ્બરે મળેલી મહાસમિતિની અંગ્રેજીમાં જ આપ્યાં છે.)
બેઠકમાં ડાબેરી પક્ષે કારોબારી સમિતિના એક ઠરાવના • સુભાષે ૧૯૩૪ માં The Indian struggle નામનું પુસ્તક
વિરોધમાં સભા છોડી ચાલ્યા ગયા હતા. તે પ્રસંગે લખ્યું હતું, તેમાં તેઓ ગાંધીજીની રાજકીય શૈલીની ટીકા તેમણે કોંગ્રેસના બહુમતી પક્ષને સલાહ આપી હતી કે કરતાં કહે છે.
"If, after a friendly discussion with the
obstructionstet,...it is found that they believe it to ***... Political issues would no longer be considered
be their duty to continue obstruction, it would in the cold light of reason, but would be unnecess
conduce to the good of the country to hand over *-arily mixed up with ethical issues”. એમની કલપનાના
the reins to the minority and themselves follow the +cold light of season ને અનુસરતી નીતિ કેવી હોય તે existing Congress programme without using Congress જુઓ. બીજી ગોળમેજી પરિષદમાં, તેઓ કહે છે, name ". સુભાષની જીતથી એ નીતિ પિતાને અમલમાં
If...the Mabatma had spoken in the language મૂકવાની તક મળી એમ માની તેમણે લખ્યું: of Stalin, or Duce Mussolini or Hitler John Bull
“I rejoice in this defeat .. Subhash Babu, instead 'would have understood and would have bowed his head in respect”. તેઓ માને છે કે તે સમયે નવા
of being President on the sufferance of those whom
he calls rightists, is now President elected in a -સ્થપાયેલા કેગ્રેિસ સમાજવાદી પક્ષને કારણે ગાંધીજીને પ્રભાવ
contested election. This enables him to choose a એાસરી જશે અને એક નવા પક્ષને ઉદય થશે. એ પક્ષ homogeneous cabinet and enforce his Programme “ Will not stand for a democracy in without let or hindrance. After all, Subhash Babu the mid-victorian sense of the term, but is not an enemy of his country. He has suffered will believe in government by a strong party for it. In his opinion his is the most forward bound together by a military discipline as the only and boldest policy and Programme. The minority
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧ર-ર
can only wish it all success. If they cannot keep pace with it, they must come out of the Congress... The minority may not obstruct on any account. They must abstain when they cannot Co-operate". They "may come out, not in a spirit of ill will, but with the deliberate purpose of rendoring more effective service".
ત્રિપુરા કોંગ્રેસ પછી ગાંધીજી ઓ જ નીતિને વળગી રહ્યા. એ અધિવેશનમાં કોંગ્રેસે બહુમતીથી ઠરાવ કર્યો હતો કે સુભાષે નવી કારોબારી સમિતિના સભ્યોની નિમણુક ગાંધીજીની ઇચ્છા પ્રમાણે કરવી. સુભાષને એ ઠરાવ માન્ય નહોતું, પણ તેઓ તેને અમલ કરવા તૈયાર હતા. એટલે તેમણે ગાંધીજીને સમિતિના સભ્યોના નામ સૂચવવા લખ્યું. ગાંધીજીએ ઉત્તરમાં લખ્યું કે "... Where there are differences on fundamentals, ... a composite Committee would be harmful. Assuming, therefore, that your policy has the backing of the majority of the A. I. C. C., you should have a working Committee Composed purely of those who believe in your policy...So far as the
Gandhi-ites are concerned, they will not obstruct you. They will help you where they can, they will abstain where they cannot". બે દિવસ પછી વળી લખ્યું. "The views you express seem to me to be so diametrically opposed to those of the others and my own that I do not see any possibility of bridging them...you sbould at once form your own Cabinet fully representing your views, formulate your Programme definitely and put it before the forthcoming A. I. C. C. If the Committee accepts the Programme...you should be enabled to prosecute. it unhampered by the minority. If, on the other hand, your Programme is not accepted you should resign and let the Committee choose its President". “સુભાષબાબુએ મહાસમિતિ સમક્ષ પિતાને કાર્યક્રમ મૂક્યા, વિના રાજીનામું આપવાનું પસંદ કર્યું.
આ ઉપરથી જોઈ શકાશે કે ગાંધીજીએ સુભાષબાબુ પ્રત્યે અણગમાથી પ્રેરાઈ તેમને પ્રમુખપદેથી હટાવ્યા એમ માનવામાં. ગાંધીજીને અન્યાય થાય છે.
આનંદશંકરને સાહિત્યવિચાર અને ‘વસંતધામીનું વિદ્યામધુ
[ વ્યાખ્યાન ચેર્યું અને પાંચમું ]
કૃષ્ણવીર દીક્ષિત ડો. જયન્ત પાઠકે મુંબઈ યુનિવર્સિટી અજિત ઠકકર ઉપર રહ્યા છે ને કવિતાવિષયમાં એકંદરે સત્ય દર્શન પામી વસનજી માધવજી વ્યાખ્યાન શ્રેણીમાં આચાર્યથી આનન્દશંકર શકયા છે. ધ્રુવ વિશે આપેલાં પાંચ વ્યાખ્યાનમાંનાં ત્રણ સંક્ષેપ આ
આનંદશંકર અને પ્લેટ અગાઉ “પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આજે ચોથું અને પાંચમું એ બે વ્યાખ્યાને સંક્ષેપમાં રજુ કરવામાં આવે છે.
કવિતાકલાના ઉદ્દભવ અને સ્વરૂપ સંબંધમાં આનંદ
સંકર પ્લેટના “આઈડિયા” કે “આઈડીયઅલીના સિદ્ધાન્તનું આનંદશંકરને સાહિત્યવિચાર
સમર્થન કરે છે પણ તેના કાર્ય અને પરિણામ સંબંધમાં ડે. જયન્ત પાઠકે વ્યાખ્યાનને અારંભ કરતાં કહ્યું કે :
એમને મત પ્લેટથી જુદો ને ઉલટો રહ્યો સમજાય છે. નર્મદથી આરંભાયેલી આપણી સાહિત્યવિચારણુમાં
આનંદશંકર પ્લેટની જ તાવિક ભૂમિકા સ્વીકારીને જે કારણે કવિતા વિચાર અગ્રસ્થાને રહ્યો છે. નર્મદ, નવલરામ મણિલાલ પ્લેટે કવિતાને મિથ્યા ને વજર્ય ગણે છે તે જ કારણે તેને રમણભાઈ નરસિંહરાવ તેમ પ્લેટ એરિસ્ટોટલ ને લેઈન્માનસ, આવકાર્ય અને અનિવાર્ય ગણે છે. પ્લેટો કવિતાને સત્યથી ભરત આનન્દવર્ધન અને જગન્નાથ સૌ કાવ્યને લઈને જ વેગળી જતી હોવાથી અસત્યરૂપ બનેલી ગણે છે. જયારે આનંદ સાહિત્યની વિચારણા કરે છે. “કાવ્ય વિશે જે કંઈ જાણવા શંકર તેને આ પ્રતિબિંબરૂપ જગતમાં પ્રવર્તતી પણું જેવું છે તેના એંશી ટકા અનન્દશંકરના “કાવ્યતત્ત્વ વિચારના મૂળ બિંબની એટલે કે સત્યની ઝાંખી કરાવતી પૂર્વાધમાંથી મળી રહેશે” એવું સુન્દરમનું કથન વિશાળતામાં સકલ હઈ સત્યદર્શનનું એક સાધન ગણે છે. એટલું જ કાવ્યતત્ત્વ વિચાર પરત્વે પણ સાચું ઠરે એવું છે, બાકીના નહિ કવિના જગતને જ સત્ય જગત ને આપણા વ્યવહાર વીસ ટકામાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપે અને પ્રકારે પરત જગતને છેટું જગત ગણે છે. તેઓ કહે છે: “પ્લેટોએ કવિઓ જે વિશેષતા પ્રવર્તે છે તેના પ્રશ્નોની વિચારણાને સમાવેશ. ઉપર કરેલા આક્ષેપ ખેરે છે અને એને પ્રધાન સિદ્ધાન્ત કેથાય છે.
આઈડિયા’ એ જ ખરે પદાર્થ છે અને આ સ્થલ જગત તે - આનંદશંકર ૧૯૦૨માં લખાયેલો નિબંધ “કવિતા” “આઈડિયા’ની માત્ર છાયા છે એ જ ખરો સિદ્ધાન્ત છે અને એક રીતે એમના સકલ કાવ્યવિચાર પ્રસાદના પ્રવેશદ્વાર એ જ કાવ્યના તત્વને લાગુ પડે છે. કવિ કાદશી* છે એમ જે છે. એમાં કાવ્યવિશેની એમની ભાવના વિભાવના આનંદશંકર કહે છે ત્યાં દુકાદશી" એટલે જગતથી પર, એની અખિલાઈમાં વ્યકત થાય છે. કવિતાની વિચારણના આરંભ અલૌકિક જગતને જેનાર એ કહે છે. આનન્દશંકર માટે તેઓ ભવભૂતિની પ્રાર્થનાની એક પંકતિનું આલંબન શંકરદાન્તના “બ્રહ્મસત્ય જગત્મિધ્યાના તત્ત્વવિચારનું કવિતાના લે છે-“વિજેમ દેવતા વાચમમૃતામાત્મનઃ કલામ” તે મને સંદર્ભમાં શોધન કરે છે ને એમ કહીને કવિતાના મિબાપાનો સૂચક લાગે છે. આ પ્રાર્થનાશ્લેકાધ કવિતા અને સત્યને
પરિહાર કરે છે. સંબંધ બતાવવાને અવસર આપતા હોઈ અનુકૂળ સમજાય છે. અત્રે છે જયન્ત પાઠકે એક વિચારણીય મુદ્દો રજૂ કર્યો. બાશંકર એમની કવિતાવિચારમાં અહીં સંગીની ભૂમિકા હતે તે એ કે “આપણું જગત છેટું છે. એ વેદાન્ત દષ્ટિએ
Page #229
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૮૨
પ્રબુદ્ધ જીવન
૧૪ ૯
ખરું હશે પણ કવિના જગતની રચના આપણું એટલે કે બ્રહ્માના જગતને આધાર લઈને થાય છે ને જે જીવનને આપણી કવિતાની ઉદભવભૂમિ કહીએ છીએ તે જીવન આ બ્રહ્માની સૃષ્ટિમાં જ પ્રવર્તે છે એટલે ભાવનાસૃષ્ટિને સત્ય ગણીએ ત્યાં સુધી તે બરાબર છે પણ વસ્તુજગતને છેટું કહીએ ત્યારે કવિતાના સંદર્ભમાં તત્ત્વજ્ઞાનને કવિતા ઉપર લાદવાને રોષ થાય છે એવું હું માનું છું. તત્ત્વદર્શનમાં તે બ્રહ્મસત્ય જગત સત્યને સિદ્ધાંત પણ આવે છે.
કવિતા: આત્માની કલા આનંદશંકર કવિતાને આત્માની કલા કહે છે તે તેના ભાવનારૂપ અને નિમિતિરૂપ બને પરત્વે એમ સમજાય છે. અન્યથા એમની કાવ્યવિચારણુમાં ઉત્તમ રચનાઓને ઉદાહરણ તરીકે ઉપયોગ ન હોય. આચાર્યશ્રી આત્માના ધર્મોમાં કવિતાના ધર્મો જુએ છે. આત્માના ધર્મો તે તન્ય વ્યાપન અને અનેકમાં એકતા. કવિતામાં ચૈતન્યને રસ્પદ હોય જે આપણી સમગ્ર સંવિતને સ્પર્શે ને તેને જાગ્રત કરે ને અત્યામાં તેની અપરોક્ષ અનુભૂતિ કરાવે. કવિપ્રતિભાથી પ્રાણિત વાણી જીવંત અને આત્મામાં ઊંડે સુધી પહોંચનારી હોય છે. એમાં રહેલું ચેતનતત્ત્વ અતિરબાહ્ય વિશ્વને વ્યાપી લે છે.
આદશ કવિતાની વિભાવના કવિતા સ્વયં તને આવિષ્કાર છે તે ચેતન્યને ગતિ છે, લય છે, તેથી કવિતા પણુ ગતિશીલ અને લયાવિત હોય. આ ગતિ અને લય તે વ્યાપનના અંતર્ગત ગુણો છે. આનંદશંકર કવિતા વ્યાપનશીલ હેવી જોઈએ એમ કહે છે તેમાં આ ગુણના જ પ્રવર્તનને સ્વીકાર રહેલો સમજાય છે. આનંદશંકરને મન આદર્શ કવિતા તે છે જે આખા મનુષ્યને, મનુષ્યરૂપ સકલ સત્તાને સંતોષે-તૃત કરે એ કેવળ બુદ્ધિને કે લાગણીને અથવા બંનેને સાથે એટલું જ પર્યાપ્ત નથી, એણે મનુષ્યમાં રહેલા નીતિ અને ધાર્મિકતાના અંશને પણ પરિશેપષવા જોઈએ. બુદ્ધિ અને લાગણી તે કવિતામાં હોવાં જોઈએ. એ વગર તે કદાચ કાવ્યો પ્રાદુર્ભાવ જ અશકય પણ આદર્શ કવિતામાં એ ઉપરાંત કૃતિ અને ધાર્મિકતા પણ અપેક્ષિત છે. મોટા આયોજનપ્રયોજનવાળી કવિતાના સંબંધમાં કૃતિને અને ધાર્મિકતાને મુદ્દો વધારે પ્રસ્તુત અને મહત્ત્વને બને છે. આનંદશંકર આ બેની ચર્ચામાં મોટે ભાગે નાટક અને દીર્ઘ કાવ્યને ઉદાહરણ તરીકે ખપમાં લે છે એ વસ્તુસૂચક છે. કૃતિને જ્યાં તેઓ “મોરલના અર્થને બદલે ક્રિયા કે ગતિના અર્થમાં પ્રજે છે ત્યાં તો એમને માટે નાટક, મહાકાવ્ય કે દીર્ઘકાવ્યને સંદર્ભ જ અનિવાર્ય બની રહે છે. કાવ્યમાં આનંદશંકર જયારે કતિ' એટલે કે “નીતિ’ની જિકર કરે છે ત્યારે, વ્યવહારજગતમાં તેને જે અય કરવામાં આવે છે તે નહીં પણ મનુષ્ય માત્રના અંતરાત્મામાં સદ્ અધૂની શ્લીલ અશ્લીલની, સુન્દર અસુન્દરની, શુભ અશુભની જે સ્થિર અને નિત્ય ભાવનાઓ રહેલી છે તેને સૂમ વિવેક કરનારી સ્વાભાવિક વૃત્તિ, આવું માનીએ તે જ આન-દશંકરને ન્યાય થાય ને કવન્યાયતા એમના ખ્યાલને યુકિતક ગણાવી શકાય. કવિતાએ પ્રગટ રીતે નીતિને. બોધ આપવાને નથી એવું એમણે ભાર દઈને કહ્યું છે. જે ભાવના મનુષ્ય અંતરાત્માના
વિકાસ અને ઉત્કર્ષ માટે ઈષ્ટ ને આવશ્યક ગણી છે તે ભાવનાઓને સાહિત્યમાં ઉત્કર્ષને વિજય થતો બતાવવો જોઈએ એવું એમનું મંતવ્ય છે પ્રકૃતિને જ્યાં ક્રિયા અર્થ કરે છે ત્યાં તેઓ કલાની અનવઘતાને “આર્ટિસ્ટિક પરફેકશનને આડકતરો ઉલ્લેખ કરતા લાગે છે.
કાવ્યમાં ધાર્મિકતા કાવ્યમાં અપેક્ષિત ધાર્મિકતા સંબંધી આનંદશંકરની વિચારણુમાં એમની ધર્મપ્રીતિ અને સાહિત્યપ્રીતિ વચ્ચે સમન્વય, સંવાદ, સ્થાપવાનો પ્રયાસ સતત પ્રતીત થાય છે. ધાર્મિકતા શબ્દ અહીં “રિલીજીયસ કરતાં વધારે તે સ્પિરિટ્યુઅલના અર્થમાં પ્રયોજાયે સમજાય છે. કવિતા આત્માની કલા ને આત્મા ને પરમાત્માનું અદ્વૈત બંનેને અભેદ એટલે જેમ આત્મામાં તેમ કવિતામાં પણ એ પરમતત્વનો અણસાર મળ જોઈએ. પરમતત્ત્વનું દર્શન થવું જોઈએ. આદર્શ કવિતાએ આ વિશ્વને વ્યાપીને જે દશાંગુલ વધે છે તેની ઝાંખી કરાવવી જોઈએ. આનન્દશંકર આ વિચારનું વિસ્તારથી વિવરણ કરે છે ને કવિતાને નીતિ, ધર્મ, અધ્યાત્મ સાથે કશે સમ્બન્ધ નથી એવી અધૂરી માન્યતાનું ખંડન કરે છે. કવિતાને ગર્ભ જીવન હોય, કવિતા મૈતન્યનું રકુરણ હોય તે વિશ્વને સ્કૂલ-સૂક્ષ્મ ઈપણ પદાર્થ એનાથી અસ્કૃષ્ટ કેવી રીતે રહી શકે? કવિ કાન્તદશી છે એમ કહેવામાં પણ આનંદશંકરને કવિ અને કવિતાનો આ જ ધર્મ કે ગુણ અપેક્ષિત છે. તેઓ અસંદિગ્ધ વચનમાં કહે છે : “કવિતાના સામાન્ય સ્વરૂપમાં જે ધાર્મિકતાની અપેક્ષા છે તે વિશ્વની પાર રહેલા તત્વનું સૂચન માત્ર કલા અને કવિતા દ્વારા ચાતુરીથી દર્શન કરાવવામાં રહેલી છે.
એકમાં અનેકતા’ કે ‘અનેકતામાં એકતા'ના કવિતા ધર્મની સમજૂતીમાં આનંદશંકર ભાવનારૂપ કવિતા કરતાં રચનારૂપ કાવ્ય ' ઉપર વધારે નજર રાખતા જણાય છે.
કવિતાને વાવીરૂપ કહેવામાં આનંદશંકર તેની દિવ્યતા ઉપર ભાર મૂકે છે. કવિની વાણી પ્રતિભા પ્રેરિત વાણી છે. એને શબ્દ બ્રહ્મરૂપ છે. એ શબ્દબ્રહ્મમાં જાગ્રત થનાર કવિ ક્રાદશીંપારદશી કહેવાય છે.
કાવ્યનું પ્રયોજન કાવ્યના પ્રયોજન અંગેની આનંદશંકરની વિચારણામાં મમ્મટાદિની કાવ્યમીમાંસાને બહોળો ઉપગ થયું છે એમ કહીને વકતાએ કહ્યું હતું કે આનંદશંકર ઉપદેશના મુદ્દાને માધુર્ય, સૌન્દર્ય અને આનદની અનુભૂતિમાં સમાવી લે છે તે આવી અનુભૂતિ જ કાવ્યનું પ્રયોજન ને સહાયને ધર્મ એમ સ્થાપે છે.
વકતાએ પંડિતયુગની કાવ્યવિચારણને, અને તેમાં કોણે કાણે મહત્ત્વનું અર્પણ કર્યું છે તથા સાહિત્યમાં રંગરાગી અત્મલક્ષી વલણના પુરસ્કર્તાઓ અને બીજી બાજુ સેન્ડવલક્ષી પરલક્ષી દીર્ઘરચનાઓના પુરકર્તાઓ જેમાં આનંદશંકર, ઠાકર વગેરેને સમાવેશ થાય છે તેમની વિચાર-: ધારાને ખ્યાલ આપ્યા પછી કહ્યું હતું કે આનંદશંકરની વિવેચનવિચારણામાં મુખ્યત્વે ત્રણ મુદ્દાને સમાવેશ થાય છે. રોમેન્ટિક અને કલાસિકલ કલા, અંત્મલક્ષી ,
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રબુદ્ધ જીવન - -
તા. ૧-૧૨-૮૨
અને પરલક્ષી કવિતા તથા ઉમિકવિતા અને વીર કવિતા. કલા એ કલાસિકલ અને રોમેન્ટિક અંશેમાં આનંદશંકર માત્ર શૈલીભેદ જ જોતા નથી પણ તાત્વિક ભેદ જુએ છે. આનંદશંકરની વિચારણને નિષ્કર્ષ તારવતાં વકતાએ કહ્યું હતું કે આનંદશંકરને મતે સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ બન્નેની જેમાં સમતા હોય તે કાવ્ય ઉત્તમ.
“લિરિક અને એપિક લિરિક વિશેની નણંદ, નવલરામ, નરસિંહરાવ તથા રમણભાઈ આદિની વિચારણુ તપાસ્યા પછી આનંદશંકરના વિચાર સાર તારવતાં કહ્યું હતું કે આનંદશંકર કાવ્યને માત્ર ઉમિનો નહિ પણ અખિલ આત્માને આવિષ્કાર લેખે છે અને મિને જ કાવ્યમાં સર્વ કાંઈ ગણુતા વિચારને સાંકડા સિદ્ધાન્ત ગણી ઉવેખે છે. કવિતાને આત્માની અમર કલા કહીને આનંદશંકર તેમાં બુદ્ધિ, જ્ઞાન, વિશાળજીવનનું દર્શન, વસ્તુ જગત ઊપરાંત આદર્શ કે ૫ર જગતનું દર્શન અવશ્યક ગણે છે ને આ સર્વ ત બિનગંત મોટા, સ્થાપત્યનાં વ્યાપ અને પરિમાણુ ધરાવતી રચનામાં સારી રીતે ઊતરવાં શક્ય તેથી ઊર્મિન કવિતાને મુકાબલે વીર કવિતા (એપિક પેટ્રી) અને નાટયકવિતાને ઊંચી કવિતા માને છે.. આનન્દશંકરે રમણભાઈના વૃત્તિમય ભાવાભાસની કરેલી વિચારણુ તપાસીને વકતાએ ઉભયના મિલનબિંદુને નિર્દેશ કરતાં કહ્યું હતું “એક યુકિત તરીકે, કૃત્રિમ રીતે પ્રકૃતિમાં માનવભાવારોપણ કરવાથી કાવ્યના સત્યને હાનિ થાય છે, થાય જ એ વિચારમાં બંને સંમત જણાય છે. આનંદશંકર માને છે કે વસ્તુજગતનું સત્ય તે જ અને તે જ માત્ર કવિજગતનું સત્ય નથી. કવિનું જગત આપણા વહાર જગતથી વિશાળ અને વધારે વ્યવસ્થા-સંવાદવાળું છે. વ્યક્તિમાં અને વિશ્વમાં તેનાં સર્વ સચરાચર પદાર્થોમાં એક જ ચતન્ય તત્વ વિલસતું હોઈ તેમની વચ્ચે સૂક્ષ્મ સંબંધ છે. આ સમ સંબંધ કવિએ સંવેદનશીલ અને કન્તદશી હેવાને કારણે વધારે અનુભવી શકે છે ને કાવ્યમાં તેને મૂર્ત કરી શકે છે. આનંદશંકરે નરસિંહરાવ, ખબરદાર, ગોવર્ધનરામ તથા મુનશી આદિની કૃતિઓની કરેલી વિવેચનાની આનંદશંકરીય વિલક્ષણતાઓ તપાસ્યા પછી છેલ્લે તારવ્યું હતું કે આનંદશંકરના સાહિત્યવિચારને આંગ્લ વિવેચક મેગ્યુઆર્નલ્ડના સાહિત્યવિચારમાંથી સમર્થન અને પુષ્ટિ સાંપડે છે. લિટરેચર એટ બોટમ ઈઝ ક્રિટિસિઝમ ઓફ લાઈફ' એ વિચારને તેઓ સંમતિ આપે છે. કવિને ધર્મગુરૂને સ્થાને ને કવિતાને ધમને સ્થાને સ્થાપવાના આનંદના વિચારમાં એમને શ્રદ્ધા છે.'
વસંતધમનું વિધામધુ પાંચમા અને છેલ્લા વ્યાખ્યાનનો આરંભ વક્તાએ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના ગોવર્ધનરામ, મણિલાલ અને આનંદશંકરની વિચારણવિષયક તુલનાત્મક અને -આનંદશંકરની સમન્વય દષ્ટિને મહિમા કરતા વિધાનથી કર્યું હતું. ને તે પછી તેમણે કહ્યું હતું : “વસન્ત’ને આરંભ કરતાં પ્રથમ અંકમાં આનંદશંકર એને
ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખે છે કે: સત્યરૂપ વિચાર (એબ્સોલ્યુટ થોટ) અને સત્યસ્વરૂપ સંસ્થાઓનું અવલોકન કરવું અને ધમને એમના મધ્યબિન્દુએ રાખ એ “વસન્તને મુખ્ય ઉદ્દેશ કરે છે.” આ સત્યસ્વરૂપ વિચાર અને સત્યસ્વરૂપ સંસ્થાઓ એટલે ગુજરાતમાં વિવિધ જીવનક્ષેત્રોમાં પ્રવર્તતી પ્રધકાલીન વિચારધારાઓ ને તેમને અભિવ્યકત કરતી વિવિધ સંસ્થાઓ. આચાર્યશ્રીએ પિતાના જયેષ્ઠ વિદ્યાબધુની ધર્મભાવના અને વેદાન્ત વિચારને પુરસ્કારવા પ્રવર્તાવવા “સુદર્શન’ અને ‘વસન્ત’ ચલાવ્યાં પણ ધમ, કેળવણી સુધારે, સાહિત્ય આદિમાં જ્યાં જ્યાં મણિલાલથી જુદા પડવાનું થયું ત્યાં એમણે પૂર્વસૂરિ પ્રત્યેના પૂરા આદર સાથે તેમ કહ્યું. પરિણામ આ સર્વ વિષયની વિચારણમાં પ્રગતિ સધાઈ. વિવાદને સ્થાને સમાધાન ને વિસંવાદને સ્થાને સમન્વયની સ્થાપના થઈ.
રસદીપ્ત નિબંધકાર, આનંદશંકરનું થિસેફી પ્રત્યેનું આકર્ષણ, અને પછી તેને ત્યાગ, આનંદશંકરની ભકિત પ્રત્યેની પ્રીતિ; જ્ઞાન અને ભકિતને નખાં ગણીને, જ્ઞાનને ભકિત કરતાં ચઢિયાતું ગણવા છતાં બંનેના સમન્વયને પુરસ્કાર તથા જ્ઞાન, ભક્તિ અને કમને જીવનમાં સમન્વય સાધવાની તેમની વલણ વગેરે વિશે વિસ્તારથી કહ્યું હતું. એ વિષ્ણુપ્રસાદે આનન્દશંકરને “મધુદશી' સમન્વયકાર” તરીકે ઓળખાવવા છતાં આનન્દશંકરે સળંગ, કલમબદ્ધ સર્વગ્રાહી સર્જનાત્મક વિચારપ્રન્ય આપ્યું નથી તેને ગુજરાતની કમનસીબી ગણાવી છે. તેને નિર્દેશ કરીને વકતાએ શિક્ષણક્ષેત્રના એક મહાન વિચારક તરીકે આનંદશંકરને આદર કર્યો હતો. કેળવણીક્ષેત્રે પણ તેમની સમન્વયદૃષ્ટિ કેવી હતી તેને ખ્યાલ આપતાં વકતાએ અનિંદશંકરનું એક મહત્ત્વનું વિધાન અવતાયું હતું : તે આ પ્રમાણે છે. | ‘શિક્ષણ પોતે જ એક મૂલ્ય છે. જીવનમૂલ્ય છે. શિક્ષણ
એટલે આત્મવિકાસ, આત્મવિરતાર, શિક્ષિત માણસ એટલે પૂરો માણસ, આખે માણસ, બ્રાહ્મણ-નિત્યવિકાસ સાધતો ઉદાર ને ઉમદા માણસ—આનંદશંકરને તેમના નિબંધ સંદર્ભે સર્જકતાના ગુણથી ચમત્કૃત ને રસ દીપ્ત એવા નિબંધકાર તરીકે બિરદાવ તેમની શૈલીના ઊંડીને અખેિવળગે એવા પ્રાસાદિકતાના ગુણનો ઉલ્લેખ કરીને વકતાએ વ્યાખ્યાનનું સમાપન કરતાં કહ્યું હતું: આનંદશંકર એટલે સ્વસ્થ, પ્રસન્ન, સુગ્રથિત ને પ્રાસાદિક નિબંધના સજક ને તેથી માત્ર વિવેચક-વિચારક તરીકે નહીં* પણ સર્જકની હેસિયતમાં પણ સમાન્ય સાહિત્યકાર. એમનાં લખાણના સર્જકતાના અંશાનું અનુસંધાને અનુસરણ રામનારાયણ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ને શ્રી ઉમાશંકર જોશી જેવા સારસ્વતોના નિબંધ સજનમાં જોવા મળે.
* ખાસ અંક *
સ્વ. પંડિત બેચરદાસજી અંગે ખાસ અંક ૧ લી ડિસેમ્બરે પ્રગટ કરવાનું વિચાર્યું હતું. પરંતુ અનિવાર્ય સંજોગને કારણે તે હવે પછી પ્રગટ કરવામાં આવશે.
–સહતંત્રી, “પ્રબુદ્ધ જીવનમાં
Page #231
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૨
પ્રબુદ્ધ જીવન
એક ચિંતનીય પ્રશ્ન વિષે
છે અબુભાઈ શાહ પ્રમુધ જીવનના તા. ૧૬-૯-૮૨ના અંકમાં શ્રી યશવંત
ત્રીજા પ્રકારના વહેવારમાં આઠમણું નથી, પણ એવો ભાઈ દોશીએ ગાંધીજી, લિભદ્ર અને થાણેસિંગના દાખલાઓ
વહેવાર સ્વરથ સમાજ માટે હાનિકારક હોઈ સમાજમાં એની ટાંકી છેલ્લે એમને પિતાને વિવાદાસ્પદ જણાતો પ્રશ્ન રજૂ પ્રતિષ્ઠા નથી. અને તેમ છતાં પ્રતિષ્ઠાને ભોગે પણ કેટલીક કર્યો છે કે, પ્રલોભનોથી દૂર રહેવું કે પ્રભનની વચ્ચે
વ્યક્તિઓએ રસ્તે પિતાના લોભ-કામની વાસનાને પષતી જઇને લડવું
હોય છે. પ્રશ્ન ખરેખર ચિંતનીય છે.
આ સિવાય એક ચોથે પ્રકાર છે. સર્વસામાન્ય બહુજન (૧) થશેસિંગની જેમ પ્રલોભનથી દૂર રહેવાની દુન્યવી. સમાજની કક્ષાને. અંદર વિકાર તે પડે છે. નિમિત્ત નથી. વહેવારુ ડહાપણની વાત વધુ વાજબી ગણવી? કે,
તો સુસુપ્ત પડયા જ છે. પણ ધન વરસે, વન પાંગરે'ની જેમ (૨) સ્થૂલિભદ્ર અને ગાંધીજી જેવા લકત્તર પૂર્વ કે
જેવું નિમિત્ત મળ્યું કે પ્રલોભનને વશ બની જાય છે. એટલે વ્યકિતવિશેષને માત્ર જુદે માન, અને પ્રલોભને વચ્ચે વહેવારે સલામત રસ્તે દુન્યવી ડહાપણને એ છે કે નિમિત્ત જ જઇને લડવું?
ન આપવું અથવા નિમિત્તથી દૂર રહેવું. આ બે વલણમાં કયું સાચું એવી મુંઝવણ રજૂ કરી
શ્રી રવિશંકર મહારાજ કહેતા હોય છે કે, રૂપ અને ગાંધીજીને મત એમણે ટાંકા છે કે, “ગાંધીજીને પિતાને
પૈસાનું ખુલ્લું પ્રદર્શન ન કરવું જોઈએ. આગ્રહ સાધારણ રીતે એવો હતો કે, એ (ગાંધીજી) જે કરી વિકારી વૃત્તિ મનમાં જાગે ખરી, પણ આક્રમણ કરવાની કે શકે તે બધા માણસો કરી શકે.
પ્રતિષ્ઠાને ભેગે સામે ચાલીને પ્રલોભનના મોઢામાં જજને આ વિષે થોડું વધુ ચિંતન અહીં કરીએ.
જીતનો શિકાર થવા દેવાની હદે. તે જવા દેતી નથી. આમ ગાંધીજીને મત એવો હોય છે, તે જે કરી શકે તે બધા જ
નિમિત્ત ન મળે તે માણસમાં પડેલી કુત્તિ મનમાં જાગે તે એ
એને બહાર વ્યકત ન થવા દેવા જેટલી મયાંદા રહેતી હોય છે.. - કરી શકે, તે એને અર્થ એમ સમજવું જોઈએ કે બધા જ માણુમાં રહેલી આત્મશકિતમાં એવું કરવાની ક્ષમતા છે જ. પણ એવું તે જ કરી શકે, જે એ આત્મશકિતને કેળવે, પ્રગટાવે.
મન જાયે તે જાને દે, મત જાને દે શરીર, શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું જ છે.
બીગર છોડી કામઠી કયું લગેગા તીર. સકળ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય ! .
તીર ન છૂટે ત્યાં સુધી નિશાનને વાગે નહિ, ની જેમ સિધ થવાની ક્ષમતા દરેક જીવમાં છે. પણ એને અર્થ
મનના ભાવ બગડે તેમ છતાં સમાજમાં બિરૂ જવાના ભયે, એ નથી કે બધા જી આજે સિદ્ધ થઈ ગયા છે. સિદ્ધિ
શરીરની ઈદ્રિને પરાણે કાબુમાં રાખીને છૂટો દોર આપવાનું મેળવવા પુરૂષાર્થ કરવો જ પડે.
માણસ ટાળતા હોય છે. આમ સામાજિક-નૈતિક શેહ-શરમ
સમાજની સલામતીમાં એક મહત્વનું યોગદાન આપે છે. અને બે વલણમાં કયું સાચુ? એને જવાબ આ કે તે એમ
વ્યકિત પણ ભલે ધૂળ રીતે, સલામત રહી શકે છે. આપે તે એકાંતિક ગણાશે. એક જવાબ હોઈ પણ ન શકે. માસના મનમાં પડેલી વૃતિઓની કક્ષા પ્રમાણે વલણ નકકી
પરંતુ કોઈક ક્ષણ એવી આવે કે પ્રભત જાણે આમ ત્રણ આપતૃ સામે જ ઊભું હોય. અને ત્યારે પેલી મનમાં પડેલી
વિકારીવૃત્તિ જેર કરી જાય. કોઈ જેનાર નથી, જોતું નથી દરેક માણસમાં સારી–ખરાબ બન્ને વૃત્તિઓ પડેલી હોય છે.
એની ખાત્રી થતાં, શરીરને વશ રાખવા જેટલો સંયમ રાખી એના પ્રમાણમાં જુદા જુદા પ્રકારો ગણાવી શકાય.
શકાય • હિ. અને પરવશ સામે પડેલા પ્રલેશનને વશ બની જવાય. ૧ ખરાબ વૃત્તિઓને દૂર કરવી. સારી વૃત્તિઓને જગાડવી, સકિય કરવી. આ પુસ્નાર્થ જાગૃતપણે સતત કેટલીક વ્યકિતઓ.
આવા પ્રલેભનનું નિમિત્ત સહજ આવી મળ્યું હોય, કરતી રહે છે.
અથવા કસોટી કરવા કોઈએ યોજનાપૂર્વક ગોઠવ્યું હોય. એ સવાલ
અહીં પ્રસ્તુત નથી. નિમિત્ત મળતાં, એનામાં ભાવા–મહાવાની - ૨ ખરાબ-વિકારી-વૃત્તિને પિવા માટે નિમિત્ત મળે-ન
માનવ હજ નબળાઈને વશ બની જવા જેટલી પામતા માણસમાં મળે-તે આક્રમણ કરીને પણ પિજવા માટેનો રસ કેટલીક
રહેલી છે. માટે તે નિમિત્તથી દૂર રહેવાની-ભાગવાની વાતને વ્યકિતઓ લેતી હોય છે. લૂંટ, ધાડ, સ્ત્રીનું અપહરણુ. બળોકાર
વહેવારુ ડહાપણુ માન્યું અને એમાં જાતની અને સમાજની વગેરે વહેવાર આક્રમણ છે.'
સલામતી માની. ૩ તો આક્રમણ નથી તેમાં જુગાર-વેસ્વાગમન જેવાં અપ્રતિષ્ઠિત વહેવારોને આશ્રય પણ માણસ લેતો હોય છે.
પણ અહીં પ્રશ્નને અંત આવે છે? આ સલામતી ટકાઉ
કાયમી–ગણાય? નિમિતેથી ભાગી ભાગીને માણસ માં ભરાઇ એમાં પણ વૃત્તિ તે વિકારને પોષણની જ હોય છેસમાજે આક્રમણને સવશે વજ" ગણીને એને ગુને ગ.
બેસવાને? નિમિત્ત ન જ મળે એવી દુરની જગા કયાં શોધવી ? છે. આવી આક્રમક વૃત્તિથી સમાજને સુરક્ષિત રાખવા એવા
અને દુર કરવા જેવું શું છે? ગુનેગારને જેલમાં મૂકીને સમાજથી દૂર રાખવામાં આવે છે. આમ પ્રશ્નાર્થ તે ઉભા જ રહે છે. અને સલામતીની લાગણી અનુભવે છે.
પેલા ઋષ્યશૃંગ મુનિને દાખલો છે જ ને?
2 ચાલી રહી
વાતને
Page #232
--------------------------------------------------------------------------
________________
.
: ૧પર
પ્રબુદ્ધ જીવન " " પુત્રને જન્મથી જ જંગલમાં ઉછેર્યો. નારીજાત્તિનું રૂપ છે
- મેતી એરણમાં રાય, માથે ધણુ કેરા ધાવ, શું, નામસરખું કાને પડવા દીધું નહિ. યુવાનવય સુધી નારી ,
"ટે ફટકીયા કહેવાય, સાચાની ખરે ખબધું થાય. શું એની કલ્પના પણ ન આવી. આવા ઋષિપુત્રને એક જ . * આમ કસોટી વિના તે સાચા ખેટાની ખબરે ય કેમ પડે? વખતના નારી કંઠે ગવાતા ગીતનું કાને શ્રવણ થવું અને પછી
નિષ્ફળતાના ડરથી પ્રયોગ કરવાનું માંડી વાળ્યું હોત તે એ ગીતના સરેરે એની પાસે જઈ એ નારીનું રૂપ જોવું. માનવજાતને આજનો વિકાસ જ ન થયું હતું. ' બસ, માત્ર એક જ વખતનું આ કંઠ અને રૂપનું માધુર્ય, અહીં સવાલ થઈ શકે કે, પ્રગનો અધિકાર કેને? પ્રલેભત એને પરવશ બનાવે છે. વરસની સાધના તજી,
આને ન્યાય બીજા ન કરી શકે. કસેટીમાં મૂકનાર પોતે જ ઋષિપિતાની આજ્ઞા લેવા રોકાયા વિના આશ્રમ છોડીને પેલી એને વિવેક કરીને જાતને ન્યાયાધીશ બની શકે. સ્ત્રીની પાછળ પાછળ એ ચાલી નીકળે છે.
અમ સરવાળે, કયું વલણ સાચું એમ પ્રશ્નાર્થ મૂકી આમ માત્ર એકલા નિમિત્તને દૂર રાખવાથી પણ પ્રશ્નનું મુદ્દાને વિવાદાસ્પદ ગણવાને બદલે દરેકની પિતપતાની મયદાપૂર્ણવિરામ મુકાઈ જતું નથી. મૂળમાં તે પેલી કામ-લેભની
કક્ષા પ્રમાણે પિતાના સ્થાને કયું વલણ વાજબી તે પડેલી મનની વૃત્તિ છે. વાસના છે. માનવ સમાજની પ્રગતિ
વિચારાય તો મુંઝવણ અનુભવવી ન પડે એમ લાગે છે. અને વિકાસ માટે માણસમાં રહેલી આ વાસનાવૃત્તિનું નિરાકરણ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ? કરવું એ જ સાચો અને કાયમી ઈલાજ છે. અને વ્યક્તિની ગુજરાત-સૌરાષ્ટ્ર વાવાઝોડા રાહત ફંડ તેમજ રામાજની સાચી અને કાયમી સલામતી પણ એમાં જ છે. - વૃત્તિનું આવું નિરાકરણ નિમિત્તને દૂર રાખવાથી કે ગુજરાત-સૌરાષ્ટ્રમાં તાજેતરમાં થયેલા વાવાઝોડા અને તેનાથી ભાગવાથી ન આવે. સહેજે મળ્યું હોય કે વરસાહ્ના કારણે લગભગ ૪૦૦ માનવીઓના મૃત્યુ થયા છે. સામે ચાલીને મેળવ્યું હોય પણું, નિમિત્ત સામે હોવા છતાં અસંખ્ય ઘરે ધરાશાયી થયા છે. પશુઓની પણ મોટા પ્રમાકામ-લેભ જેવા કક્ષાની વૃતિ જાગે જ નહિ એવી વાસના- ણમાં જીવહાની થઈ છે. જમીન તેમજ ખેતીવાડીને પણ મોટું મુક્તિ કે વાસનાક્ષય કરવાના પ્રયોગે થતા રહેવા જોઈએ.
નુકસાન થયું છે–અસંખ્ય માણસે ઘરબાર વિનાના થયા છે. એ ભૌતિકવિજ્ઞાન ક્ષેત્રે પ્રયોગ કે સંશોધન થાય છે તેમ મને
નિરાધાર બનેલા આપણું ભાડુંઓને મદદ કરવી તે આપણી
પવિત્ર ફરજ બની રહે છે.. , વિજ્ઞાન અને આત્મવિજ્ઞાનને ક્ષેત્રે પણ સંશોધન-પ્રયોગ થવા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘે “વુજરાત-સૌરાષ્ટ્ર વાવાઝોડા જોઈએ.
રહિત ફંડ' શરૂ કર્યું છે. સંધના સભ્ય, અજીવન સભ્ય, ભલે ગુરૂની આજ્ઞાથી, પણ લિભદ્રને એ એક પ્રયોગ જ
પેટ્રન મેમ્બરો તેમજ સંધના શુભેચ્છકેને પિતાને યોગ્ય કાળા હતો. એમાં એ અણિશુદ્ધ પાર ઉતર્યા. વ્યકિતગત પોતે તે
સંધના કાર્યાલય પર સત્વર મેકલી આપવા માટે નમ્ર વિનંતિ કસેટીમાં ઉત્તિર્ણ થયા જ, સાથે કેશાના ગણિકાજીવનનું પણ કરવામાં આવે છે. સંપૂર્ણ પરિવર્તન થયું. આમ સામાજિક દૃષ્ટિએ એનું મેટું
રાહત ફંડમાં આપવામાં આવેલું દાન આવકવેરા ધારાની મહત્વ ગણાય.
૮૦ જી. કલમ હેઠળ કરમુક્ત રહેશે. સંઘ દ્વારા એકઠી થયેલી - યશવંતભાઈ કહે છે, “કથા તરીકે આ ભવ્ય ગણાય, પણ
, રકમ ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રને મોકલવામાં આવશે. ચેક
"Bombay, Jain Yuvak Sangh " બેધક પ્રસંગ તરીકે એનું મહત્વ કેટલું ?”
41421
મેકલવો. - તે યશવંતભાઈએ જ તાજો ગાંધીજીને દાખલ
ઉપરની અપિલના અનુસંધાનમાં નીચે પ્રમાણેની રકમ આપે છે. એ કથા નથી હકીકત છે. અને સ્થૂલિભદ્રના
પ્રાપ્ત થઈ છે, તેને સાભાર સ્વીકાર કરીએ છીએ. પ્રયોગથી પણ આગળ જાય એવું એ તાજું ઉદાહરણ છે. કોઈના કહેવાથી નહિ, સ્વયં અને યજ્ઞકાર્ય સમજીને એમણે
૧૦૦૧ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ આ પ્રયોગ કહો તે પ્રયોગ દ્વારા જાતને કસેટીએ ચડાવી હતી. ૧૦૦૧ શ્રી રસિકલાલ મેહનલાલ ઝવેરી સંજોગવશાત એ પડતું મૂકાયે. સમાજને એનું પરિણામ ૫૦૧ શ્રી ચીમનલાલ જે. શાહ જાણવા ન મળ્યું અને એક અધિકારી પુરુષના ૫૦૧ મે. સી. કે. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ અનુભવથી જગત વંચિત રહ્યું એ ખરું પણ
હા. શ્રી પ્રવિણભાઈ કે. શાહ અધિકારી પુ–પાત્રો-આવી સેટીમાં પિતાની જાતને મૂકે
૫૦૧ શ્રી વાડીલાલ જેઠાલાલ શાહ એ માનવજાતની પ્રગતિ માટે ઉપકારક જ ગણવું જોઈએ.
૫૦૧ શ્રીમતી ચંપાબહેન લક્ષ્મીચંદ વેરા અલબત્ત એમાં જોખમ ઓછું નથી. કાઈક એ જોખમ ઉઠાવીને જાતને તાપણીમાં મૂકે તે એ વલણ છેટું છે એમ
૫૦૦ શ્રી રમેશભાઈ નાણાવટી માનવું એ બરાબર નથી લાગતું.
૨૫૧ શ્રી હેમેન્દ્ર શાન્તિલાલ દેવજી નન્દુ * પ્રયોગમાં નિષ્ફળતા મળે એમ પણ બને. તો નિષ્ફળતાના ૨૫૧ મે. વિશા પ્રિન્ટરી અનુભવને બંધ બીજા પ્રયોગકારોને કયાં, કેવી, સાવધાની
- હા. શ્રી. દામજી વેલજી શાહ રાખવી, એને પદાર્થપાઠ પૂરો પાડશે. અને સફળ થશે તે,
૨૫૧ શ્રી કે. પી. શાહ સાચા પુરુ માટે પ્રેરક પગદશાથી એનેનબંને કશેમ.
૨૫૧ શ્રી દેવચંદ આર. ગાલા અનુકરણ થવાને અને એને દાખલો લઈ–દઈ–દંભ પોષા
૧૦૧ શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ વાને એ સંભવ ઓછા નથી જ, સામાન્ય રીતે તે “ગુરુ કરે તેમ નહીં, પણ ગુરૂ કહે તેમ કરવું એમ સંતાએ–શાસ્ત્રોએ રૂા. ૫૬૧૧ કહ્યું જ છે. છતાં કુત્તિને પોષવા માટે જે અનુકરણ કરશે,
ચીમનલાલ જે. શાહ તેનો દંભ વહેલેમડે ખુલ્લું પડશે જ. કહ્યું છે ને કે,
. . કે. પી. શાહ-મંત્રીઓ
Page #233
--------------------------------------------------------------------------
________________
"તતાં
જ મા થી . ઉપર
તમ“વી કે
તા. ૧-૧૨-૮૨
પ્રબુદ્ધ જીવન નિર્દોષ પશુઓની કતલ
૦ પૂ. સંત શ્રી પ્રમુખસ્વામીજી બહિષા એ પરમ ધમ લે છે. દરેકના જીવનમાં કતલ માટે સરકાર તરફથી લાઈસન્સ ને સુવિધાઓ મળતી હોય અહિંસા હોવી જોઇએ. ધર્મના પાયામાં સત્ય, અહિંસા, દયા ને
તે એ ભારતનું મોટું કમનસીબ છે. “યથા રાજા તથા પ્રજા બ્રહ્મચર્ય આ ચાર વાત મુખ્યપણે ઉપદેશાઈ છે. એનું જેટલું જેવું રાજક્તઓ, દેશના સૂત્રધારો કરશે તેમ પ્રજા અનુસરશે. રક્ષણ કરીશું તેટલું આપણું રક્ષણ થવાનું છે. ધર્મો રક્ષતિ
કૂવામાં છે તેવું હવાડામાં આવે જ. આજે વ્યકિતએ જ રક્ષિતઃ” રક્ષાયેલ ધમ જ આપણું રક્ષણ કરે છે. આ ચાર
સૂત્રધાને જાગૃતિ આપવી પડશે પાયાની વાતને જીવનમાં વણી લેવાની છે.
આપણુ દેશનેતાઓ હિંદુસ્તાનના કહેવાય, હિંદુ સંસ્કૃતિના ભારતની ભેટી કમનસીબી એ છે કે આજે બિન- હિમાયતી કહેવાય, ને એમને ધમ" પણ હિંદુ છતાં એમનામાં સાંપ્રદાયિકતાને સિદ્ધાંત સ્વીકારી હિંસા વહોરીને સત્ય, આવી ભાવના કેમ? ગાંધીજી આપણું રાષ્ટ્રપિતા કહેવાય અહિંસા, દયા ને બ્રહ્મચર્ય સમન્વિત માનવધર્મને આપણે એમના જ સિદ્ધતિને આજે હ્રાસ થઈ રહ્યો છે. એમને આ પંગુ બનાવી દીધો છે. આપણા દેશનેતાઓ કે બીજા બધું જોઈને શું શાંતિ મળતી હશે? રાષ્ટ્રપિતા તે બિચારા અધિકારીઓ હિંસાની બાબતમાં હાથ ઊંચા કરી નાખે છે. કઈ જીવને દુઃખ થાય નહિ એ રીતે વર્યાં છે. એમણે એમ કે–‘આમાં અમારાથી કંઈ થઈ શકે નહિ અમે અહિંસાની રીતે જ પિતાનું કાર્ય કર્યું છે તે બધાને એ રીતે બિનસાંપ્રદાયિક છીએ, જેને જે કરવું હોય તે કરે.' ખરું સમજાવ્યું છે. એના થકી આપણને રાજ મળ્યું, એના રાજ જોતાં આપણે હિંદુ ધર્મ ની ના પાડે છે કે અહીં તે ઉપર બેસી રાજકર્તાઓ જે અવું ચલાવતાં હોય તે ખરેખર અહિંસાને જ મહત્ત્વ અપાયું છે. સત્ય દયા ને બ્રહ્મચર્યનું મોટી કમનસીબી છે. સંરક્ષણ અહિંસાથી થાય છે.
| વિનોબાજી જેવા સંત પુરુષ અહિંસાને આગ્રહ રાખી ! ' શ્રીજી મહારાજે અહિંસા ઉપર ખૂબ ભાર આપે છે.
કાર્ય કરતા હોય ને એમની વાત આપણા મગજમાં ન આવે એમના સમયમાં થતી હિંસાને અટકાવવા તેમને ધણું સહન એ જ બતાવે છે કે આજે હિંસાનું કેટલું પ્રમાણ વધી કરવું પડેલું. યજ્ઞોમાં પશુ કપાવાં જ જોઈએ એવી કમાન્યતા
ગયું છે ! સમાજમાં ઘર કરી ગયેલી. યજ્ઞક્તઓએ યજ્ઞહિંસા વેદમાન્ય ને શાસ્ત્રોકત છે, એવું ઠસાવી દીધેલું. પશુઓનું સર્જન યજ્ઞ
આપણે ધમ કેટલીયે રીતથી નષ્ટ થઈ રહ્યો છે. ખબર
ન પડે ને આપણે ધર્મ જાય છે. યેન કેન પ્રકારેણ આજે માટે જ છે, એવું બ્રાહ્મણો પ્રતિપાદન કરતા. શ્રીજી મહારાજે
પૈસા જોઇએ છે. માંસાહાર વેચીને આવેલો પૈસે બુદ્ધિ ઠેર ઠેર અહિંસામય યજ્ઞો શરુ કર્યા.
બગાડશે જ. એ હિંસાવાળી થશે.. કદી નહિ સુધરે. આહાર એવા કચ્છમાં ભૂજના દિવાન જગજીવન બ્રાહ્મણ હતા. એણે ઓડકાર કહેવાય છે, કેમ તેવા વિચારો આવે જ. એ આજે મોટો હિંસામય યજ્ઞ શરુ કર્યો. હજારો પશુઓ હોમ માટે ત્યાં પ્રત્યક્ષ દેખાય છે. આપણું ઘણુ રાજ્યમાં દારૂની છૂટ થઈ એકત્રિત કર્યા. આમંત્રણ મળવાથી શ્રીજીમહારાજ પણ ત્યાં [ગઈ છે. આજે ગુજરાતમાં બંધી છે પરંતુ તેની ય છૂટ પહેચા. શાસ્ત્રાર્થ કરી પંડિતને સમજાવ્યું કે: “આપણો આ કરવાના વિચારો રાજક્તઓમાં પેઠા છે. તેઓ ય પાછી કહેવાય ધર્મ નથી. તેમાંય બ્રાહ્મણ તે બહુ દયાળુ કહેવાય. એના ગાંધીવાદી ! ને દારૂબંધીને છૂટી કરવાની વાત કરે ! વળી જીવનમાં આ કતલના વિચારની ગંધ પણ ન સંભવે. તમે અન્ય રાજ્યોમાં પશુઓ મેકલી કતલખાનાને જે પ્રોત્સાહન નિર્દોષ પશુઓને મારી હોમ કરશે તે કિરતાર સખી નહિ લે.” અપાતું હોય તે એ મેટી કમનસીબી જ નહિ તે બહુ સમજાવટને અંતે કચ્છના રાજાના હૃદયમાં આ વાત બીજું શું? ઉતરી. એણે બધાં પશુઓને છેડી મૂકાવ્યાં. શ્રીજીચછાથી કે
આજે વિનોબા ભાવે ને બીજી સંસ્થાઓ ગોવધબંધી માટે વિપ્રેમાં તડ પડી તેમાં"માંહી એ માંસભક્ષીઓનું નિધન
જોર શોરથી કાર્ય કરી રહ્યા છે. આપણે પ્રાપના કરીએ કે થયું. ભગવાન સ્વામિનારાયણે આમ રેTહેર અહિંસાનું
એમનામાં આ બળને શકિત વધતાં રહે. કતલનું કાર્ય બંધ પ્રતિપાદન કરેલું છે.
થઈ જાય. જો કે કર્તાહતાં ભગવાન છે, મારવા જીવાડવા એમનું “આજે કતલખાનાં કરવામાં કોઈ પાપ નથી' એવું સમાજને કાય છે, છતાં આપણે નિરાંત લઈ બેસવાનું નથી. એમણે જે કસાવવામાં આવે છે. પૈસા માટે જ આ બધું થાય છે. એક કંઈ ઉપાયું છે તે ભગવાન પ્રેરિત જ કાર્ય છે. જનતાએ પણ કમભાગ્ય છે કે માણસ આ અધર્મના ધન પાછળ દોટ દઈ કતલ- નિરાશ થવાની જરૂર નથી કે રાજસત્તા પાસે આપણું શાણપણ ખાની ઊભી કરે છે. આપણા લોહીમાં સંસ્કાર ન હોવા કેટલું ? મંડી જ પડે. ગાંધીજીએ કહેલું કે દેઢ વરસના જોઈએ. મનમાં પણ એ વિચાર ન આવવો જોઈએ કે મારે પાયો એમને એમ ગયા છે. એ સાચું છે, કતલખાનું કરવું છે અથવા એને પ્રોત્સાહન આપવું છે. આજના વાતાવરણમાં આપણે સાચો પરિશ્રમ હશે તે નિર્દોષ પશુઓની હત્યા કરી, પૈસા મેળવી કદી ભારત સુખી ભગવાન જરૂર ભળશે. દારુ, ચેરી, માંસાહાર ને વ્યભિચાર' નહિ બને. એના કરતાં બહેતર છે કે આપણું અસ્તિત્વ ન હોય. વગેરેનાં દૂષણો જે સમાજમાં પિસશે તે દેશને સારો, સુખી ને
આપણે બીજી ઘણી શુભ પ્રવૃત્તિઓથી જીવન જીવી સમૃદ્ધ કરે છે તે કયાંથી થશે? સમાજ ભંડો તે દેશ ભૂપેને શકીએ. ભગવાને સુવિધાઓ આપી છે. છતાં આજને માનવ સમાજ સારે તે દેશ પણ સારે. વ્યક્તિ બગડેલી હશે તે ખાવા કુત્સિત વિચારોમાં ને અકાર્યમાં જીવનને બરબાદ કરે છે. સમાજ નહિ સુધરે. વ્યક્તિમાં જ હિંસાના, વ્યસનના વિચારો
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૫૪
હશે, અને પ્રાત્સાહક વાત થતી હશે તે કાંઇ દિવસ શાંતિ નહિ સ્થપાય.
ભગવાન સ્વામિનારાયણે એક એક વ્યક્તિનુ જીવન લડયું. એમણે પાંચસેા વિરકત સંતા તૈયાર કર્યાં ને સૌને ગામડે ગામડે ઘૂમતા કર્યાં. આવી વ્યકિતગત સુધારાથી સમાજ સુધર્યાં. આજે પણ એમના સહે સ્વામિનારાયણીય સ ંતા આદિવાસી જેવા વિસ્તારમાં આ કાય કરી રહ્યા છે. ધમ'પરિવતન કરતાં જીવન પરિવતન કરો. સમાજને મજબૂત બનાવવા વ્યક્તિએ જ સુધરવું' પડશે.
આજે નિર્દોષ પશુઓની હિંસા થઇ રહી છે ત્યારે સૌએ સમજવું ઘટે કે ગમે તેમ તો ચે એ ઢાર છે. એના થકી આપણે ધણા લાભ મેળવ્યેા છે. હવે વૃદ્ધ થાય પછી કે ઇ તેના ત્યાગ કરવાના ? એને આપણે પાલવવાનું જ છે. આખા જીવન દરમ્યાન એને લાભ લઇ ધરડુ થતાં સાઇને વેચવુ એ માનવતા નથી. પ્રભુએ જે રીતે એને આવરદા આપી હોય તે રીતે સુખદુ:ખ વેઠીને પણ આપણા આંગણે જ તેના ટ્રેક પડે એ રીતે માવજત કરવી જ રહી. આજે ધરા પશુને ક્તલખાને મોકલવાનો વિચાર આવે છે. કાલે એવા પણ વિચાર આવશે કે મા-બાપ વૃદ્ધ થયાં છે તેને પણ કતલખાને માકલી દો. આવા દુષ્ટ વિચારે આવતાં વાર નહિ લાગે. કારણ કે આાજનું વાતાવરણુ જોતાં અધમતિના વિચાર। સાહજિક થઈ પડયા છે ! જેના થકી જન્મ થયેા, જેણે મેટા કર્યાં, જેનાથી જીવન લેલતું થયુ' તે માખાપને જ શુ વૃદ્ધાવસ્થામાં ન પાલવી શકા ? .એમની સેવા ન કરી શકે ? તમારી સેવા એમણે કેટલી બધી કરી છે! પેટે પાટા બાંધીને, સુખદુઃખ વેઠીને જેણે આપણને ઉછેર્યાં, ભણાવ્યા-ગણાવ્યા તે તેમની જ સેવા ન કરી શકીએ તે કેવી બુદ્ધિ 1
જેના લાભ આપણે જીવન પર્યંત લીધા છે તેમા પણ વિચાર કરવા. પછી એ ભલે ગમે તે પ્રાણી ઢાય, ભગવાને એને જે આયુષ્ય આપ્યુ' છે, તે આપણે ત્યાં જ પુરુ થાય એવુ ઈચ્છવુ જોઇએ. પશુ વધારાના છે. માટે નાખેા તલ"આને એવા વિચાર સુધ્ધાં આવવા ન જોઇએ.
ગાયાથી તે તેના ખળાથી આપણે આજ સુધી કેટલા લાભ લેતા આવ્યા છીએ ! વાછરડાં, ગાય બળદ આખે ગાવશ માનવજીવનને કેટલા લાભદાયી નીવડયા છે ? એને તલખાનામાં આપીને માણુસ સુખી થવાની લાલસા રાખે છે. પણ એ સુખી નહિ થાય. જેના આજ સુધી લાભ લીધા હાય તેને નીરણપૂળા કરીને આયુષ્યપય`ત સાચવવામાં જ ખરી માનવતા છે. આપણાથી તેની સારવાર થાય તેટલી કરવી પછી આવરદા પૂરી થયે તે જવાનું જ. પણ એ કતલખાનામાં જાય ને ક્રમેાતે મરે તેના-નિર્દોષ જીવના–નિઃસાસા માનવજીવનને વેરાન કરી મૂકે છે. પશુને વેચી મળતા પૈસા એ પૈસા નથી, નયુ" પાપ છે. વ્યકિતની, સમાજની દેશની કે આખા વિશ્વની આકૃતામાં આવુ" ધાર પાપ કારણભૂત અને છે. આ પ્રકારના કમાઉ વિચાર { દેશ, સમાજ કે વ્યક્તિ માટે ખતરારૂપ છે.
આજે આપણે સૌએ ગાવ’શહિના ભદ્દવિચારમાં ભળવાનું' છે. જેને ત્યાં જે ઢાર જેટલી વયનું છે તેને તે સાચવે. શા માટે ન સાચવે?' જેનાથી અનેક લાભ લીધા છે તેને સાચવવું' જ
તા. ૧-૧૧-૮૨
પ્રબુદ્ધ જીવન જોઇએ એ માનવ માત્રની ફરજ છે. મા-બાપને પાલવવાં, કુટુંબને પોષવુ, ખાળીને સારા સૌંસ્કાર આપવા, પશુઓની માવજત કરવી એ આપણી ફરજો છે, હિંદુધમની શીખ છે.
આપણે ત્યાં વિદેશી વિચારાનું આક્રમણ વધતું જાય છે. ત્યાં મોટા જીવલેણ ભાવિ યુધ્ધેાની સામગ્રી તૈયાર થઇ રહી છે. તેનુ કારણ એ લેકાનુ માનસ જ એવું હિં સાત્મક રહેતુ. આશ્રુ છે. ત્યાંના બાળમાનસમાં જ લડાયક સરકારને પોષક અદ્યતન વિચારાની વણુજાર વહે છે. પળમાં સવ'નાશ કરવાના વિચારોની પાછળ માંસાહાર એક પ્રબળ કારણ્ છે.
હિંદુસ્તાનમાં રહેનાર આપણે સૌ સંસ્કૃતિરક્ષક હિંદુ છીએ. આપણા લોહીમાં, નસેનસમાં સત્ય, અહિંસા, યા તે બ્રહ્મય' નિરંતર વહેવાં જોઇએ.
પરમાનદ કાપડિયા પારિતાષિક
૧૯૮૦-૮૧ ના વર્ષ માટેનું પારિતાષિક શ્રી વત્સલ વસાણીને તેમની કૃતિ ‘જાગીને જોઉ* તે’–માટે પુરસ્કૃત કરવામાં આવ્યું છે.
તેઓ છેલ્લા સાતેક નષ'થી સ્વતંત્ર ચિકિત્સક તરીકે આયુવે'કિ–તબીબી સેવાઓમાં વ્યસ્ત છે. કટાર લેખક તરીકે પૂર્વે'-સ ંદેશ અને હાલ ‘ગુજરાત સમાચાર'ના વાચક વ ́માં નેધિપાત્ર લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. અંતરના ઝરણાં,’' ‘જાગીને જોઉ તો' ઊંધાં અટપટા ભાગ ભાસે.' જેવી દાનિક પૃષ્ઠભૂ ધરાવતી કટારા લખ્યા પછી, હાલ, ગુજરાત સમાચારમાં ‘અંતર વરસે અનરાધાર નામની કટાર લખી રહ્યા છે.
શ્રી પરમાનંદકું વરજી કાપડિયા પારિતાષિકસૂચિ
વર્ષ લેખક ગ્રંથ ૧૯૭૪-૭૫ અમૃતલાલ યાજ્ઞિક આત્મગંગોત્રીના પુનિત જળ’ ઉમાશંકર જોશી ‘કેળવણીના કીમિયા' ૧૯૭૮ ૩૯ ડૉ. જયેન્દ્ર શાસ્ત્રી ‘શિક્ષણ દશ’ન ભિાષા કાશ' વત્સલ વસાણી ‘જાગીને જોઉ તે’
૧૯૭૬-૭૬
૧૯૮૦-૮૧
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ વિશેષાંક
પ્રબુધ્ધ જીવન'ના તંત્રી અને સંધના પ્રમુખ ચીમનલાલ ચકુભાઇ શાહના શનિવાર, તા. ૨૦-૧૧-૧૯૮૨ના રોજ દેવિલય થયા. પ્રબુધ્ધ જીવન'ના તા. ૧૬-૧૨-૧૯૮૨ના અક સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહુ સ્મૃતિ વિશેષાંક તરીકે પ્રગટ થશે. એમની બહુમુખી પ્રતિભા, ધર્મ-અધ્યાત્મ, સમાજ અને રાષ્ટ્રીયસ્તરે એમના પ્રદાનને આવરી લેતાં લેખા આ વિશેષાંકમાં પ્રગટ કરવામાં આવશે.
આ વિશેષાંકને લક્ષમાં રાખી પ્રબુધ્ધ જીવન ના તા. ૧૬-૧૨-૧૯૮૨ અને તા. ૧-૧-૧૯૮૩ના અંક્ા સચુત અંક તરીકે પ્રગઢ થશે, એટલે કે તા. ૧-૧-૧૯૮૩ના અંક પ્રગટ થરો હુ, રમણલાલ ચી. શાહઃ સંવત ત્રી.
માલક : શ્રી મુંબઇ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક શ્રી ચીમનલાલ જે. શા, પ્રકાશન સ્થળ ઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ મુંબઈ ૪૦૦ ૦૦૪ ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ ૪૦૦ ૦૦૧, ૨, ૩
દ
10
Page #235
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH/BY/South 54 Licence No. 37
પ્રબુદ્ધ જીવન
વર્ષ : ૧૪૪
અંક: ૧૬-૧૭
-
તા. ૧૬-૧૨-૧૯૮૨ અને તા. ૧-૧-૧૯૮૩ વાર્ષિક લવાજમ : રૂ. ૨૦૦૦
તંત્રી : રમણલાલ ચી. શાહ
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક
છૂટક નકલ રૂ. ૫૦૦૦
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ
અક
તા. ૧૧-૩-૧૯૦૨
જ મરણુભય
દેહવિલય : તા. ૨૦-૧૧-૧૯૮૨
મરણય વિષે લખું છું ત્યારે આત્મા, કર્મ, અમરત્વ, મોક્ષ વગેરેનો વિચાર નથી કરતો. આત્મા છે કે નહિ, હોય તો અમર છે કે નહિ, પૂર્વભવ, પુનર્જન્મ આ બધી વસ્તુ હોય કે ન હોય, કોઈપણ સંજોગોમાં મરણુભયનું કારણ નથી એમ મને લાગે છે. આ દેહના અંત સાથે બધાનો અંત આવે છે અને આગળ પાછળ કાંઈ જ નથી એમ માનીએ તો પણ મરણભયનું કારણ નથી. અંત આવી ગયો, છૂટી ગયા, દુઃખ કે ચિંતાને કાંઈ અવકાશ નથી. આત્મા છે અને અમર છે અને પુનર્જન્મ છે એમ માનીએ તો પણ મરણુભયનું કારણ નથી. આ દેહ છોડી કયાં જવાના છીએ તે કાંઈ જાણતા નથી. આથી સારી દશામાં કેમ જવાનું ન હોય ? આ જિંદગીમાં એવું કર્મ કર્યું નથી કે તેનું પરિણામ દુઃખરૂપ આવશે એવો ભય હોય. સારી દશા પ્રાપ્ત કરવાના ઈરાદે પણ કાંઈ કર્યું નથી. સહજપણે માણસ તરીકે પ્રાપ્ત કર્તવ્ય કર્યું છે તેનો સંતોષ છે. દેહ યાણથી નીપજે, દેહ વિયોગે નાશ એ રિથતિ હોય તો પણ દુઃખ નથી. પુનર્જન્મ હોય તે પણ જાય નથી. અજ્ઞાનથી ભય ઊભો કરવાની જરૂર નથી. એટલું જ્ઞાન નથી કે નિશ્ચિતપણે એમ કહી શકું કે હવે પછી સદ્ગતિ છે. જે હોય તે, આ ભયે કાંઈ એવું કર્યું નથી કે ચિન્તા કે ઉદ્વેગ થાય. મારી પ્રાર્થના છે કે મારો આ ભાવ અંત સુધી ટકી રહે
– ચીમનલાલ ચકુભાઈ શાહ
Page #236
--------------------------------------------------------------------------
________________
મુખપૃષ્ઠ-૨
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
સ્વ. ચીમનભાઈની ધર્મભાવના
॥ શ્રી મોરારજીભાઈ દેસાઈ
ચીમનભાઈ એ જીવી તો જાણ્યું જ. એમણે મરી પણ જાણ્યું. જીવવાનો આનંદ સહુ કોઈ ને હોય, મવાનો આનંદ કોઈને ન હોય. પણ ચીમનભાઈ ને મન જીવવાના કે મરવાના આનંદમાં કોઈ ફરક નહોતો. મૃત્યુ આવતું હોવાનું જાણવા છતાં અંતિમ ક્ષણોમાં તેમના મનમાં ધર્મનો વિચાર રહ્યો હતો. જીવનસર ધર્મનો વિચાર કર્યો હોય તો જ મૃત્યુકાળે માણસનું મન ધર્મમય રહે. માણસ સાચીરીતે જીવન જીવ્યો કે નહીં તેની કસોટી તેના મરણ સમયે થાય છે. ચીમનભાઈ એ ક્સોટીમાંથી પાર ઊતર્યાં હતા. મરણુ આવી રહ્યું હતું ત્યારે પણ ચીમનભાઈ એ રવસ્થના ખોયા વગર લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું.
ચીમનભાઈ ને પહેલી વાર હું ક્યાં અને કયારે મળ્યો તે બહુ યાદ નથી. પરંતુ ઈ. સ. ૧૯૫૨ થી અમારો પરિચય ગાઢ થયો. લોકસભાની પહેલી ચૂંટણી ઈ. સ. ૧૯૫૨ માં થઈ. ચીમનભાઈ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી ચૂંટણીમાં ઊભા હતા. તેઓ ચૂંટાઈ આવ્યા. એમના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે હું ગયો હતો, તે વખતે એમનો મને વિશેષ અંગત પરિચય થયો. ત્યાર બાદ અમે પ્રસંગોપાત મળતા હતા. અમારી વચ્ચેની ચર્ચાઓ સદ્ભાવમરી હતી. એમને મારા પ્રત્યે ઘણો સદ્ભાવ હતો.
સૉલિસિટર તરીકે ચીમનભાઈ આરંભમાં ખીજાથી કદાચ બહુ જુદા ન હતા. પરંતુ પછીથી એમનામાં ધાર્મિક ભાવના ઉત્તરોત્તર વધતી ગઈ. તેની અસર એમના સૉલિસિટર તરીકેના વ્યવસાયમાં પણ વરતાતી હની. સૉલિસિટર છનાં વડાઓ શમાવવાનો અને સમાધાન કરાવવાનો તેઓ આગ્રહુ રાખતા. આ રીતે એમણે પોતાની તેજસ્વી બુદ્ધિનો સદુપયોગ કર્યો.
ધર્મ અંગે અમારા વિચારો લગભગ સરખા હતા. અમારી વચ્ચે રાજકીય બાબતો કરતાં ધાર્મિક વિષયોની વધુ વિચારણા થતી. નિઃસ્વાર્થપણે ખીજાતની સેવા કરવી એ જ ધર્મ છે. છતાં ધર્મનું આચરણ સહેલું નથી. આજે ધર્મના નામે ઝપડા વધી ગયા છે. દુનિયામાં ધર્મને
સ્વ. ચીમઁનલાલ ચકુભાઈ શાહનો અંતકાળ એક બહુશ્રુત તત્ત્વચિન્તકને શોમે તેવો હતો. પોતે હોસ્પિટલમાં દાખલ થયા, ઔપરેશન કરાવ્યું. ધરે પાછા આવ્યા અને દેહ છોડ્યો ત્યાં સુધીના લગભગ પચાસ દિવસના ગાળાના એમના જીવનકાળને વારંવાર નજીકથી નિહાળવાનું અન્યું અને તેનો પ્રભાવ ચિત્તમાં સુદૃઢ અને અંક્તિ થયો. શ્રી ચીમનભાઈ સાચા અર્થમાં તત્ત્વચિંતક છે, તેની પ્રતીતિ એમના આ અંતકાળમાં વિશેષપણે થઈ
છેલ્લાં કેટલાંક વર્ષથી શ્રી ચીમનભાઈ જાહેર સભાઓમાં, ખાસ કરીને, એમના જન્મદિનની ઉજવણીના પ્રસંગે, વખતોવખત એમ કહેતા : ‘મને મૃત્યુનો ભય નથી. આ પળે મૃત્યુ આવે તો પણ હું તે માટે સજ્જ છું. ’ પોતે ઉચ્ચારેલું આ કથન એમણે પોતાના અંતકાળમાં ચરિતાર્થ કરી બતાવ્યું.
છેલ્લાં દોઢેક વર્ષથી પૂ. ચી મનભાઈની પડોશમાં રહેવાને કારણે મારે વારંવાર સાંજના સમયે એમને મળવાનું થતું. હું મળે ત્યારે જડ અને ચેતન તત્ત્વ, જીવ અને આત્મા, વિશ્વનું સ્વરૂપ અને વ્યવસ્થા વિશે ઘણી વાર ચર્ચા ચાલતી. છેલ્લા દિવસોમાં તેઓ શ્રીમદ્ રાજચંદ્રનો મોટો ગ્રંથ નિયમિત વાંચના. દેહ અને આત્માની ભિન્નતા અને દેહની અનિયતા વિશેનાં શ્રીમદ્ રાજચંદ્રનાં ધણાં માર્મિક વચનો તેઓ મને વંચાવતા
તા. ૧-૧-૮૩
નામે જેટલાં યુદ્ધો થયાં છે એટલાં ખીજાં કશા માટે થયાં નથી. ધર્મનું ક્ષેત્ર જ એવું છે એમ નથી, મનુષ્યનો સ્વભાવ એવો છે, તેથી ઝગડા થયા કરે છે. છેવટે અધર્મ ચાલતો નથી. સત્યમેવ નાતે બધા બોલે છે, પશુ પાલન કેટલા કરે છે? જયાં સુધી કસોટી નથી થતી, ત્યાં સુધી અધા ધર્મની વાતો કરે છે. પણ કસોટી થતાં કેટલા ઓછા લોકો એમાં
પાર ઊતરે છે?
સ્વ. ચીમનભાઈનો અંતકાળ -ડાઁ. રમણલાલ ચી. શાહુ
માત્ર ક્રિયાકાંડ એ ધર્મ નથી. સાધન ભલે ગણાય. ધર્મમાં તો અભય, અહિંસા, સત્ય અને નમ્રતાઃ એ ચાર અવશ્ય હોવાં જ જોઈ એ. એ ચારમાંથી એક ન હોય તો ખાકીના ત્રણ અધૂરાં છે. એ ચારે પરસ્પર સંકળાયેલાં છે. ધર્મને સતત આચરણમાં મૂક્યો જોઈ એ એ ચીમનભાઈની અતૂટ શ્રદ્દા હતી. એમનાં વાણી અને વર્તનમાં ફરક નહોતો. એમનામાં આંતરનિરીક્ષણુ સતત ચાલતું રહેતું હતું. એટલે જ ઉત્તરોત્તર એમની પ્રગતિ થઈ. આ રીતે અમારા વિચારોમાં સામ્યતા હતી. એમાં મુખ્ય કડી હતી ધર્મની. એટલે જ પર્યુંષણ વ્યાખ્યાનમાળામાં તેઓ મને આગ્રહપૂર્વક બોલાવતા.
માણસના વ્યક્તિત્વનાં આધ્યાત્મિક, સામાજિક અને રાજકીય આ ત્રણે ય પાસાં તેમણે ખીલવ્યાં હતાં. તેઓ સાચા સાધક હતા. તેમનામાં કરુણા હતા. પોતાના જીવનની સુવાસ મૂકી સેવાનો તથા ઉમદા વિચારોનો વારસો તેઓ આપણને આપતા ગયા છે. આટલી અધી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા, એ તેમની સુવાસની પ્રતીતિ કરાવે છે. તેમનામાં પ્રબળ સેવા ભાવના હતી. માનવ રાહતનાં કાર્યો, ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર વગેરે દ્વારા કર્યા એ નાનીસૂની વાત નથી. કર્તવ્યપાલનમાં તેઓ ચુસ્ત હતા. તેમનામાં પરિસ્થિતિ અનુસાર સમાધાન વૃત્ત પણ હતી.
એમના જીવનમાં ઉત્તરોત્તર ધર્મની અસર આવી હતી તે એમના છેલ્લા લેખો બતાવે છે. ધર્મને આચરણમાં મૂકવો જોઈ એ એમ તેઓ પણે માનતા. એમને એમાં કેટલી આસ્થા હતી તે એમની છેવટની ઘડી સુધીની સ્વસ્થતા પરથી પણ જોઈ શકાય છે:
અને એ બધા વિશે પોતે કંઈક લખવા ઇચ્છે છે એમ વારંવાર કહેતા. એમાંના એકાદ વિષય પર એમણે એક લેખ લખીને ‘ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ પણ કર્યો હતો.
ચીમનભાઈનું આરોગ્ય ઠેઠ બાલ્યકાળથી બહુ સુખરૂપ રહ્યું ન હતું. તેમને પેટની તકલીફ વારંવાર થતી હતી. એને કારણે પોતાના જાહેર જીવનમાં હરવા-ફરવાની દૃષ્ટિએ એમણે કેટલીક મર્યાદાઓ સ્વીકારી લીધી હતી. તેઓ પ્રકૃતિએ એટલા સ્વસ્થ અને શાંત હતા કે તેમને હૃદયરોગનો હુમલો થાય એવો સંભવ ન હતો. તેમનું ચિત્તતંત્ર પણ અત્યંત સૂક્ષ્મ આંદોલન ઝીલ્લી-સમજી શકે તેવું વચ્છ, શાંત, નિર્મળ અને સુકુમાર હતું. એટલે ચિત્તાવેગને કારણે થતા કોઈ રોગનો તેમને ભય નહોતો. તેઓ કોઈ વખત કહેતા, ‘હું જઈશ તો પેટની બિમારીને કારણે જઈશું.’
૧૯૮૨ ના ૧૧ મી માર્ચના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી તેમની ૮૧મી વર્ષગાંઠ સંધના પરમાનંદ કાપડિયા હૉલમાં ઊજવવામાં આવી હતી. તે દિવસે સાંજે કાર્યક્રમ પછી સાથે ઘરે પાછા ફરતાં એમણે મને કહ્યું, હું બહારથી જેટલો સ્વસ્થ દેખાઉં છું તેટલો અંદરથી સ્વસ્થ નથી. આઈ કીલ અ લમ્પ ઇન માય સ્ટમક, હું હવે હુ લાંબું જીવવાનો નથી, મારો અંતકાળ નજીક આવી રહ્યો છે.’.. [અનુસંધાન : મુખપૃષ્ઠ−3 ]
2
Page #237
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૧૯૮૩
એમના જેવી વ્યક્તિ સ્વસ્થતાપૂર્વક પોતાના વિશે આવી વાત કરે તો તે માનવી રહી, પરંતુ તેઓ સવારથી સાંજ સુધી ધરે અને ઑફિસે જે રીતે કામ કરતા તે જોતાં તથા ખોલવામાં, લખવામાં, વિચારવામાં, યાદ રાખવામાં, ટટ્ટાર ચાલવામાં તેઓ જે સ્ફૂર્તિ દાખવતા તે જોતાં તેમની શક્તિ ક્ષીણ થતી જાય છે તેવું જરાપણ લગે નહીં.
છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ મુંબઈ બહાર બહુ ઓછું જતા, પરંતુ મુંબઈમાં અનેક સભાઓમાં તેઓ સમયસર પહોંચી જતા અને પોતાનું સચોટ વક્તવ્ય રજૂ કરતા. તેમની સ્મરણુશક્તિ તીવ્ર હતી અને અનેક વ્યક્તિઓ વિશે, ગ્રંથો વિશે, સોલિસિટર તરીકેના પોતાના વ્યવસાયની બાબતો વિશે ઘણી બધી વાતો સ્મૃતિને આધારે તરત કહી શકતા. તેઓ પોતાનાં રોકાણો માટે કોઈ નોંધ રાખતા નહીં; પરંતુ ચાર--છ મહિના સુધીનાં પોતાનાં રોકાણોની તારીખો તેમને સહજ રીતે યાદ રહેતી. એવું કયારેય સભળ્યું નથી કે ચીમનભાઈ એ સ્મૃતિદોષને કારણે એક જ દિવસે અને સમયે એ રોકાણો સ્વીકારી લીધાં હોય, અથવા કોઈ સ્થળે જવાનું ભૂલી ગયા હોય. જીવનના અંતિમ સમય સુધી એમની સ્મૃતિશક્તિને કશી જ અસર પહોંચી નહોતી.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૮મી સપ્ટેમ્બરના રોજ તેઓ લોકમિત્ર નામની સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગે ગયા હતા. એ દિવસે એમણે ત્યાં લગભગ એક કલાક પ્રવચન કર્યું હતું. એમની વાધારા અસ્ખલિત હતી. એ દિવસે રાત્રે હું એમને ધરે મળવા ગયો હતો, પરંતુ તેઓ રોજની જેમ સોફા પર ખેસી વાંચતા નહોતા, પથારીમાં સૂઈ ગયા હતા. મેં પૂછ્યું તો કહ્યું, ‘ પેટમાં બહુ જ દુખે છે. કશું ખવાયું નથી. ઊલટી થાય એવું થયા કરે છે. ડૉકટરને બોલાવ્યા છે. સાંજના કાર્યક્રમમાં મનની પૂરી સ્વસ્થતાથી બોચ્યો, પરંતુ આખો વખત પેટમાં સત્તત દુખ્યા કરતું હતું.'
એ દિવસ સુધી ચીમનભાઈ સવારથી સાંજ સુધી પોતાના નિયતક્રમ પ્રમાણે ધરે અને ઑફિસે પુષ્કળ કામ કરતા રહ્યા હતા.
ડૉકટરે આવી સલાહ આપી હૉસ્પિટલમાં જઈ તે નિદાન કરાવવાની એ દિવસ પછી હૉસ્પિટલમાં તેઓ દાખલ થયા, ચીમનભાઈ ઘરનાં સ્વજનોને કેટલાક સમય પહેલાંથી કહેતા રહ્યા હતા : ‘મને હમણાં હમણાં પેટમાં વારંવાર જે દુખાવો થયા કરે છે તે કૅન્સરનો જ હોવો જોઈ એ, અને આ કૅન્સરને કારણે થોડા સમયમાં મારું જ્વન પૂરું થશે.’ આવું કહેતી વખતે એમના ચહેરા ઉપર કે એમની વાણીમાં ચિન્તા કે ગભરાટનો જરા સરખો પણ અંશ જાતો નહીં.
નિદાન માટે તેઓ જૈન ક્લિનિકમાં દાખલ થયા અને ત્યાર પછી પેટનું ઑપરેશન થયું ત્યાં સુધીના દિવસો દરમિયાન તેઓ સવારથી સાંજ સુધી હૉસ્પિટલમાં તેમની ખખર જોવા આવનર અનેક લોકોને મળતા, વાતો કરતા અને પોતાની જીવનલીલા હવે પૂરી થવામાં છે. એવાં ગર્ભિત સૂચનો પણ કરતા. હૉસ્પિટલમાં પણ ય.રેક તેઓ ખાટલા પર સૂવાને બદલે બહાર લૉબીમાં સોફા પર બેઠા હોય અને બધાની સાથે હસીને વાતો કરતા હોય. એક વખત તો મેં કહ્યું પણ ખરું, ‘કાકા, અત્યારે તમે પોતે કોઈ દરદી જેવા લાગતા નથી, પરંતુ જાણે કોઈ દરદીની ખખ્ખર જોવા આવ્યા હો એવા લાગો છો, ’
ઑપરેશન થયું ત્યાર પછી તેમના જીવનનો એક નવો તબક્કો ચાલુ થયો. કૅન્સરની ગાંડ છે અને તે ઘણી પ્રસરી ગઈ છે એ પ્રકારનું નિદાન થયા પછી અને બાયપાસ સર્જરી થયા પછી ચીમનભાઈ ને અસઘુ પીડા થવા લાગી. ક્યારેક એમને રાહત મળે તે માટે ઘેનનાં ઇન્જેક્શન પણ અપાયાં. તેઓ ધણુંખરું પથારીમાં સૂતા હોય અને ઊઁચતા હોય અથવા અર્ધજાગૃત દશામાં હોય. હવે એકસાથે વધારે સમય એસાની કે વાત કરવાની એમની શક્તિ ધટતી જવા લાગી. જે ખોલે તેમાં પણ વાક્ય પૂરું થતાં ઠીક ઠીક વાર લાગતી. એવે સમયે પણ એમણે ‘ પ્રમુદ્ધ જીવન' માટે લેખ લખાવ્યો, આ દિવસો દરમિયાન એમનું ધર્મચિંતન સવિશેષપણે ચાલ્યું. ધર્મ પ્રત્યે તેઓ પૂરી આસ્થાવાળા હતા. પરંતુ તેઓ બુદ્ધિશાળી હતા તેથી તર્કસંગત વાત સ્વીકારવાનું
謝
મુખપૃષ્ટ-૩
તેમને વધારે ગમતું. પરંતુ હવે તેઓ કંઈ વિશેષ ભાવા બન્યા હતા. આ વિશ્વનાં તમામ ગૂઢ રહસ્યોનો તાગ મેળવવાનું ગજું મનુષ્યની બુદ્ધિમાં નથી, અને એથી પરમ તત્ત્વ પ્રત્યેની શરણાગતિનો ભાવ જ મહત્ત્વનો છે, એ વાત ઉપર તેઓ ભાર મૂકવા લાગ્યા હતા. તેઓ જુદાં જુદાં ધર્મસ્તોત્રોનું રણુ કરતા હતા, પરંતુ તે યંત્રવત્ ખની જાય ત્યારે બંધ કરી દેતા હતા.
ઓપરેશત પછી ચીમનભાઈ માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકતા અને તે પશુ અલ્પ પ્રમાણમાં. પરિણામે તેમનું શરીર દિવસે દિવસે ક્ષીણુ ચર્ચા લાગ્યું. ચહેરો પણ કરમાવા લાગ્યો. તેમને ઘરે લાવવામાં આવ્યા, જેથી વાતાવરણુ થોડું ' બદલાય. તેમને કૅન્સર છે એવી ૉંક્ટરોએ જાણ કરી દીધી હતી અને ચીમનભાઈ પશુ મળવા આવનારાઓને પૂરી સ્વસ્થતાપૂર્વક કહેતા હતા, અને કૅન્સર છે. આ હવે મારા અંતિમ દિવસો છે.’
દિવાળીને દિવસે સાંજે અશક્તિ ધણી હોવા છતાં બહારના રૂમમાં આવીને સોફા પર તેઓ બેઠા હતા. ‘પ્રમુદ્ધ જીવનનો છેલ્લો એક વાંચતા હતા. હું તેમને મળવા ગયો ત્યારે એમને બહાર બેઠેલા જોઈ તે ધો હર્ષ થયો અને એમ થયું કે આ રીતે જો તબિયત સુધરતી જાય તો છે.ચાર મહિના કશો જ વાંધો નહીં આવે. એ દિવસે તેઓ વધારે સારી રીતે બોલી શકતા હતા. અલબત્ત, તેઓ વાત કરતાં કરતાં ધડી ઘડી ભવા ખની જતા હતા. આંખમાં આંસુ આવી જતાં હતાં. એમણે કહ્યું, ‘જેમ જેમ મૃત્યુ પાસે આવે છે તેમ તેમ આ સંસાર અસાર છે, બધું જ મિથ્યા છે એવો ભાસ દૃઢ થતો જાય છે. આમ છતાં મનુષ્ય સંસારમ આટલો બધો આસક્ત કેમ રહ્યા કરે છે એ એક મોટો કોયડો છે!
દિવાળીને દિવસે રાત્રે એમને લોહીની ઊલટી થઈ. ડૉક્ટરીની દષ્ટિએ આ નિશાની ભંડુ સારી ન ગણુાય. એટલે કે જીવનનો અંત ધાર્યાં કરતાં હવે ઘણી ઝડપથી પાસે આવી રહ્યો છે.. કૅન્સર પેટમાં વધારે પ્રસરતું જતું હતું. બીજા દિવસથી એમની માંદગી ધણી વધી ગઈ. પ્રવાહી આહાર પણ ઘટવા લાગ્યો, જાતે ઊવા-બેસવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. ધર્મેશ્રવણ માટેની ઉત્સુકતા વધવા લાગી. બાજુના ઉપાશ્રયમાંથી પૂ. ધર્મશીલાશ્રીજી માસતી અન્ય મહાસતીજી સાથે સવાર-સાંજ આવીને સ્તોત્રો ઇત્યાદિ સંભળાવવા લાગ્યાં. ચીમનભાઈ પણું મહાસતીજીની સાથે તે સ્તોત્રો ખોલવા લાગ્યા. યંત્રવત્ થાય તો પણ રટણ કરવાનું હવે તેમને રુચવા લાગ્યું, વળી, ‘હે અરિહંત ભગવાન, હું તમારે શરણે છું' એવું રટણ પણ તેઓ વારંવાર કરવા લાગ્યા.
કારતક સુદ ચોથની રાત્રે હું તેમની પાસે ઊભો હતો. હાથ પગ પોતાની મેળે ઊઁચાનીયા કરી શકે એટલી શકિત પણ હવે તેમના શરીરમાં રહી ન હતી. આંખો સહેજ ખોલતા, પરંતુ નિહાળવાની શકિત ઘણી ઓછી થઈ ગઈ હતી. હજી તેઓ સાંભળી શકતા હતા અને કંઈ પૂછીએ તો થોડી વારે ધીમે ધીમે ઉત્તર આપતા હતા. ".
તેમણે મને કહ્યું : ‘ભગવાન વિશેની વિચારણા દરેક ધર્મમાં જુદી જુદી કોટિની છે.’‘કોટિ' શબ્દ મને બરાબર સમુજાથી નહીં તો એમણે જોરથી સ્પષ્ટ ઉચ્ચાર કરીને ત્રણ વખત કહ્યો. એ ઉચ્ચારણની શક્તિ પરથી જ, તેઓ વિક્લેન્દ્રિય બન્યા હોવા છતાં, અંદરથી કેટલા જાગૃત અને સ્વસ્થ હતા તેની પ્રતીતિ થઈ હતી. અલબત્ત એમની અવસ્થા જોતાં એમ લાગતું હતું કે હવે તેઓ એકાદ-બે દિવસથી વધારે ખેંચી શકશે નહીં.
ખીજે દિવસે સવારે હું તેમની પાસે ગયો ત્યારે તેઓ ભોં આખું ખોલીને જે રીતે લાંબા શ્વાસ લઈ રહ્યા હતા તે જોતાં એમની અંતિમ પળ પાસે આવી રહી છે એમ લાગ્યું. પૂ. મહાસતીજી શ્રી ધર્મશીલાએ ‘સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું' એ પદનું રટણ ચાલુ કર્યું હતું. પૂ. મહાસતીજીએ એમને કહ્યું, ‘ચીમનભાઈ ! તમને બધાં પચ્ચખાણ સાથે સંથારો લેવડાવું?” એ વખતે ચીમનભાઈ એ સંમતિ દર્શાવી અને પોતાની મેળે એ હાથ ઊંચા જોડ્યા અને પથારીમાં
[અનુસંધાન : પૃષ્ઠ-4
Page #238
--------------------------------------------------------------------------
________________
V
મુખપૃષ્ઠ-૪
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
નીડર વિચારકનું નેતૃત્વ
પ્રસ્થાન’માં, લગભગ ૧૯૩૫ આસપાસ, એક તરુણ સૉલિસિટરના ઐતિહાસિક નવલકથા ઉપર લેખો આવતા હતા. એક વાર ગિરગામ રોડ ઉપર ચાલતો જતો હતો અને એક મકાન ઉપરથી મિત્ર ઘીવાલાએ તાળી પાડીને મને ખોલાવ્યો. એસ. એન. ડી. ટી. કૉલેજમાં દિવસનો થોડોક વખત એ સમાજશાસ્ત્ર ભણાવવા જતા. એમણે અંગ્રેજીના અધ્યાપક ઉમેદભાઈ મણિયારની અને થોડોક સમય માનસશાસ્ત્ર ભણાવવા જતા એક સૉલિસિટરની ઓળખાણ કરાવી. આ બીજા સજ્જનની પહેલી ખાસિયત તો એ કે સોલિસિટર અને પાટલૂન નહીં! (ધોતિયું, ધોળો લાંબો કોટ અને ધોળી ટોપી એમની ગૌર, પાતળી, ઊંચી દેહયષ્ટિને સારાં શોભતાં.) બીજી ખાસિયત, સામાન્ય રીતે કાયદામાજી અંગે જોડાયેલી કોઈ વસ્તુ ચહેરા પર કે અદામાં ન મળે. મળે સામેથી હસતું મોં અને નરમાઈ. હા, આંખમાં બુદ્ધિની ચમક છૂપી ન રહેતી અને એનો પહેલી પાંચ મિનિટમાં જ પૂરો પ્રભાવ છાઈ રહેતો. ત્રીજી ખાસિયત, ખોલતાં સહેજ જીભ અટકે તે. (હું માનતો નથી કે એટલા માટે એમણે કોર્ટમાં કેસ લડવાને બદલે સૉલિસિટરની કામગીરી પસંદ કરી. ઘણીવાર એમને જાહેરમાં ખોલતા સાંભળ્યા છે, જીભે જરીકે દગો દીધો નથી.)
સૉલિસિટર ચીમનલાલ ચકુભાઈ શાહ સાથે સહેજે આત્મીય સંબંધ થઇ ગયો, એ ઘનિષ્ઠ અન્યો અમદાવાદમાં ગાંધીજીને પ્રમુખપદે સાહિત્ય પરિષદ મળી ત્યારે. પરિષદના પ્રમુખ ગાંધીજી અને અને બલવંતરાય આદિ ઝંખતા હતા તે ‘પરિષદ્ર મુક્તિ” સિદ્ધ ન થાય એ ઠીક નહીં. અમે ઘણા બધા એ માટે પ્રયત્ન કરતા હતા. ગાંધીજીએ મુલાકાતનો સમય આપ્યો. શ્રી હંસાબેન મહેતા, સ્નેહરશ્મિ, સુંદરમ્, રામપ્રસાદ શુક્લ, ચીમનલાલ ચકુભાઈ અને હું મુલાકાતે ગયા. પરિણામ એ આવ્યું કે બંધારણને નવું રૂપ આપવા પરિસ્થિતિ સમજી જઈને, મુનશી જ ઠરાવ મૂકવા આગળ આવ્યા. ગાંધીજી તો ગાંધીજી. એમણે કહ્યું, ઠરાવ પ્રમુખસ્થાનેથી મૂકાશે. નાની એક સમિતિ ગાંધીજીને પ્રમુખપદે નિમાઈ, તેમાં સંસ્થા તરફથી મુનશી અને ફેરવિચાર માગનારાઓમાંથી સ્નેહરશ્મિ, ચીમનલાલભાઈ અને હું સભ્યો તરીકે હતા. જૂન ૧૯૩૭માં ગાંધીજીએ વર્ધામાં એક આખો દિવસ આ કામ માટે ફાજલ રાખ્યો. મુનશીજીસીધા, હિમાલયમાં ક્યાંક આરામ માટે ગયેલા ત્યાંથી, વર્ધા આવે અને અમે મુંબઈથી જઈએ એમ ર્યું, અમે ત્રણ ઊપડ્યા પણ ગાડીમાંથી સવારે જાગ્યા ત્યાં ઇચલકરંજી આગળ ગાડી અટકી ગયેલી જોઈ, તાજા આવેલા વરસાદે કરેલા ધોવાણના કારણે અમે પાછા ફર્યાં. સમિતિ કદી મળી નહી. પછીના વરસે સમિતિએ કાંઈ કામ કર્યું નથી કહી શ્રી મુનશીએ તે વિખેરી નાખી.
દેશના પ્રાંતોમાં લોકપ્રિય સરકારો સ્થપાઈ. મુનશીજી મુંબઈમાં ગૃહપ્રધાન થયા. ચીમનલાલભાઈ પણ સરકારને કાયદાની મદદ આપવામાં રોકાયા એવું સ્મરણ છે, પરિષદ અંગે મુનશીજીની નજીક એ સર્યાં, પરિષદના મંત્રી અન્યા. પણ ૧૯૪૩માં ‘હિંદ છોડોની લડત ચાલતી હતી ત્યારે વડોદરાના સાહિત્ય પરિષદ સંમેલનમાં અમે પરિષદના એક
તા. ૧-૧-૧૯૮૩
ડૉ, ઉમાશંકર જોશી
માજી પ્રમુખ ગાંધીજી અને અન્ય સાહિત્યકારો જેલમાં હતા તે અંગે ઠરાવ લાવ્યા, ત્યારે શ્રી મુનશીએ ભાવનગરના દીવાન અનંતરાય પટ્ટણી જેવાઓને ખ્યાલમાં રાખી કહ્યું કે કેટલાકને ઠરાવ ગમશે નહીં, તે વખતે તેમની સાથે મંચ પર બેઠેલા શ્રી ચીમનલાલભાઈએ ઊભા થઈને દૃઢપણે કહ્યું કે આ ઠરાવ પસાર નહીં થાય તો અહીં કેટલા બધાને નહીં ગમે તે વિચારવું જોઈએ. રાવ પસાર થયો, ગૌરવપૂર્વક, એનો યશ ચીમનલાલભાઈને હતો.
ચીમનલાલભાઈની સૉલિસિટર તરીકેની કામગીરી તો તેજસ્વી હતી જ. એમની મેધા એવી કામહુધા જેવી હતી કે એઓ બંધારણ સભાના સભ્ય તરીકે નિમાયા, અને પહેલી પાર્લામેન્ટના સભ્ય તરીકે ગયા. સંસદસભ્યોની પ્રથમ પહેલી કામગીરીમાં ચીમનલાલભાઇનો ફાળો ઝળહળતો હતો. બીજીવાર એમને, મને એવું લાગ્યાં કર્યું છે કે, આપણી નેતાગીરીએ ટાળ્યા. મહુ તેજ ન ખપે, અને બીજી બાજુ એ પણ છે કે તેજસ્વી મૌદ્ધિકોને રાજકારણમાં અનિવાર્યપણે જરૂરી એવી ભૂમિકા (બેઇઝ) ઘણુંખરું ન મળે,
સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ખાસ કરીને પરમાનંદભાઈ કાપડિયાના સાથમાં, તેઓ કરતા. પરમાનંદભાઈના મૃત્યુ પછી 'પ્રબુદ્ધ જીવનનો ભાર એમને શિરે આવ્યો. ઉચ્ચ વૈચારિક ભૂમિકાએથી લખાતી એમની નોંધો ગુજરાતીભાષી સમાજનો અભિપ્રાય ઘડવામાં કીમતી ફાળો આપવા લાગી, કટોકટી વખતે એની ઉપર શગ ચઢી.
એક વખત ડૉ. રમણલાલ શાહને ત્યાં હું ઊતરેલો અને અમે જમવામાં ભેગા થયા. તેઓ લાંબા સમય સુધી ઇન્દિરા ગાંધી તરફી વલણ ધરાવતા હતા. કજિયા ખાતર કજિયો કરવો એવું વલણ ન ધારણ કરવા અંગે તેઓ સાવધ રહેનારા હો, પણ પાયાના સિદ્ધાંતની વાત આવે ત્યાં જરીકે માંડવાળ કે ઢીલાશ એમને ન ચાલે. એમણે મને પોતે કઈ ક્ષણે વિચારથી બદલાયા તેની વાત કરી, અખારી સ્વાતંત્ર્ય પર તરાપ આવી અને તેઓ ચોંક્યા. એક લેખ શાસક તરફી લખેલો તે રઢ કર્યો અને નિર્ભયપણે સરમુખત્યારશાહી વલણની સામે ઊભા. (મારી સ્મૃતિમાં ૧૯૪૩ની પરિષદ્મની એમની સેવા ચમકી ગઈ.)
ટોકટીમાં ચીમનલાલભાઈ ફ્રેશને પડખે અડીખમ ઊભા. પ્રમુખીય પદ્ધતિ અને એવા વિષયો પર અંગ્રેજીમાં એમણે મુંબઈમાં વ્યાખ્યાનમાળા યોજેલી, તેઓ, વ્યાખ્યાતાઓ સમેત પકડાયા નહીં તે જ નવાઈ હતી.
જનતા શાસન દરમિયાન પણ શાસકોને ચાનક આપવા એ સતત પ્રયત્નશીલ રહ્યા અને તે પછીના ઇન્દિરાજીના શાસન દરમિયાન પણ દુનિયાના મોટા બનાવો અંગે પણ તેઓ ઊંડાણ અને સમજદારીથી ચર્ચાઓ કરતા. છેલ્લે છેલ્લે તેઓ એમના સહૃદય ધર્મચિંતનથી સૌના દિલમાં વસ્યા હતા. એમનાં લખાણો થોડાંક ગ્રંથસ્થ થયાં છે, પણ હજી ઘણાં, ખાસ તો કાયદા અને બંધારણવિષયક પ્રશ્નોની ચર્ચાનાં અને એમના ઊંડા રસના વિષય ધર્મનાં, લખાણો વેળાસર ગ્રંથસ્થ કરવાની એમના તમામ ચાહકોની ફરજ છે, તે તેઓ અદા કરશે જ એવી આશા રાખીએ. આવા નીડર વિચારકોના નેતૃત્વની સમાજને કદી ખોટ ન પડો !
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર, વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪ ફોન : ૩૫૦૨૯૬ મુદ્રણથ!ન : ધી ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ ૪૦૦ ૦૦૧.
60
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૫૫
- પ્ર.બુ ધ જીવન વર્ષ ૪૪ અંક ૧૬-૧૭ ' '
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ તા. ૧૬-૧૨-૧૯૮૨ અને તા. ૧-૧-૧૯૮૩
સ્મૃતિઅંક રજી. નં. MH/By/South/54
Licence No. 37 - વાર્ષિક લવાજમ રૂ. ૨૦-૦૦
છૂટક નકલ રૂ. ૫-૦૦ તંત્રી ડો. રમણલાલ ચી. શાહ
કે મ ની કે ડી એ ક્રમાંક વિષય
લેખક ૧ સ્વ. ચીમનભાઈની ધમભાવના
શ્રી મોરારજીભાઈ દેસાઈ મુખપૃષ્ઠ – ૨ ૨ સ્વ. ચીમનભાઈને અંતકાળ
ડો. રમણલાલ ચી. શાહ મુખપૃષ્ઠ -- ૨ ૩ નીડર વિચારકનું નેતૃત્વ
ડો. ઉમાશંકર જોશી
મુખપૃષ્ઠ – ૪ ૪ સ્વ. ચીમનભાઈને અનેક સંસ્થાઓની ભવ્ય અંજલિ શ્રી કૃષ્ણ વીર દીક્ષિત ૫ વિવેક પુરુષ...સ્વ. ચીમનભાઈ
શ્રી મનુભાઈ પંચોળી, દશક’ ૧૫૯ ૬ દષ્ટિપૂત વિચારક-માગદશક
શ્રી અમૃતલાલ યાજ્ઞિક ૭ મહાજન ચીમનલાલ ચકુભાઈ શાહ
શ્રી ઈશ્વર પેટલીકર
૧૬૧ ૮ અનુભૂતિનું પરોઢ
શ્રી હરીન્દ્ર દવે
૧૬૨ : ૯ વિરાટ વ્યકિતત્વ-વિશાલ કૃતિત્વ
પૂ. મહાસતીશ્રી ધર્મશીલાજી
૧૬૩ ૧૦ ચીમનલાલ ચકુભાઈ શાહ : થે અંગત સ્મરણ શ્રી ગુલાબદાસ બ્રેકર
૧૬૩ ૧૧ સ્વસ્થતાની સ્મૃતિ
ફાધર વાલેસ
૧૬૫ ૧૨ ક્રિયાશીલ અને સત્યનિષ્ઠ વ્યકિતત્વ
શ્રી એચ. એમ. પટેલ
૧૬૬ ૧૩ સ્વ. ચીમનલાલ શાહ-સ્મરણાંજલિ
શ્રી શાંતિલાલ હ. શાહ
૧૬૬ ૧૪ મોટા સી. સી.
શ્રી ચંદ્રવદન ચી. મહેતા
૧૬૭ ૧૫ સ્વસ્થ અને વિચારમય જીવન
શ્રી મોહનલાલ મહેતા, “સપન’
૧૬૮ ૧૬ જાણે ભારો તૂટ
ડો. ગુણવંત શાહ ૧૭ ચીમનભાઈ આખરે ગયા જ!
શ્રી યશવંત શુકલ ૧૮ વિદ્યા અને સેવાનિષ્ઠ ચીમનભાઈ
પં. દલસુખભાઈ માલવણિયા ૧૯ મહામાનવને પાર્થિવ દેહત્યાગ
શ્રી કેશવલાલ કા. શાસ્ત્રી
૧૭૦ ૨૦ આંતરમાગના પ્રવાસી :
શ્રી વાડીલાલ ડગલી ૨૧ રાંક બનેલું જાહેર જીવન
પ્રા. પુરુર્ષોત્તમ માવળંકર
૧૭૩ ૨૨ અજાતશત્રુ શ્રી ચીમનભાઈ
શ્રીમતી પૂર્ણિમા પકવાસા
૧૭૪ ૨૩ સૌંદય ને સત્યલક્ષી જીવન–પ્રતિભા
શ્રી ગુણવંત ભટ્ટ
૧૭૫ ૨૪ મહામાનવને દેહ વિલય
શ્રી ગણપતલાલ મ. ઝવેરી ૨૫ અનુભવને સંક્રાંત કરવાની મથામણ
શ્રી યશવંત દોશી
૧૭૬ ૨૬ જય જીવનને, મૃત્યુને નહી
શ્રીમતી મૃણાલિની દેસાઈ
૧૭૭ ૨૭ સંસ્કાર પોષક ચીમનભાઈ
શ્રી દુર્લભજી ખેતાણી
૧૭૮ ૨૮ ભારતના ભામાશા
શ્રી રતિભાઈ ગાંધિયા
૧૭૯ ૨૯ જીવનના આઠ દાયકા જેણે ઉજાળ્યા
શ્રી રામુ પડિત ૩૦ પ્રતિભાશાળી મહાજન અને તત્વચિંતક
શ્રી જયંતીલાલ આર. શાહ . ૧૮૨ ૩૧ ચીમનલાલ ચકુભાઈ
ડે. રમણલાલ ચી. શાહ ૩૨ વ્યકિત મટીને બનું વિશ્વ માનવી
ડો. હરીશ વ્યાસ
૧૮૭ ૩૩ યુવાનોના આધારસ્તંભ
ન્યાયમૂતિ ચંદ્રશેખર ધર્માધિકારી ૧૮૮ ૩૪ શાહ કાકા : એક એપેલેનિયન સ્ટ્રકચર
ડો. યશવત ત્રિવેદી ૩૫પ્રભાવક ચિંતક સ્વ. ચીમનભાઈ
ડો. હસમુખ દોશી..
૧૯: ૩૬ જીવનભર વિચારને માંજતા રહ્યા
શ્રી નવલભાઈ શાહ
૧૬૯
૧૭૦
૧૭૧
૧૭૫
૧૮૧
૧૮૩
૧૮૯
૬૯૦
Page #240
--------------------------------------------------------------------------
________________
૧લ્સ 3
૧૭. ”
ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મૃતિ અંક
તા. ૧-૧-૮. ૩૭ સમાજને સાથે લઈને ચાલનાર એક સ્વતંત્ર વિચારક શ્રી ચીમનલાલ જે. શાહ
૧૯૧ ૩૮ કલ્યાણની શુભનિષ્ઠાથી સભર એવા સ્વ. ચીમનભાઈ શ્રી તુલસીદાસ વિશ્રામ
૧૯૨ ૩૯ અસ્વસ્થ દેહે સ્વસ્થ જીવન
છે. કાંતિલાલ એમ. સાંઘાણી ૪૦ સર્વતોમુખી પ્રતિભા
શ્રી કંચનલાલ તલસાણીયા
૧૫. ૪૧ વૈચારિક દષ્ટિએ સતત અપ્રમત્ત
શ્રી પન્નાલાલ આર. શાહ ૪ર ઈન્દ્રધનુષ અંબરમાં વિલીન થઈ ગયું.
શ્રી ચંદનમલ “ચાંદ ૪૩ અમરાં મરે ન કઈ દિ
શ્રી શાંતિલાલ ટી. શેઠ
૧૯૮ ૪૪ લેકશાહીના મંત્રી ચીમનભાઈ
ડે. ઉષાબહેન મહેતા
૧૯ ૪૫ મંગલમૂતિ ચીમનભાઈ
શ્રી સુબોધભાઈ એમ. શાહ
૨૦૨ ૪૬ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ: એક વિચાર પુરુષ શ્રી કૃષ્ણ વીર દીક્ષિત
૨૦ ૪૭ સ્વ. ચીમનલાલ ચકુભાઈને (કાવ્ય)
શ્રી ચંપકલાલ સંઘવી
૨૦૪ ૪૮ પત્રોમાંથી તારણ: (2) Rare Combination of Total Honesty and Unusual Ability.
Shri Nani Palkhiwala
૨ કપ (2) Tower of Strength
Shri Jashwant Thakker (a) Lively Interest in Social work
Justic M. H. Kania
૨૦ (૪) પ્રજાજીવનને ઉજાળવાને સાધુ પુરૂષાર્થ
શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૫) મૃત્યુને કલગી
શ્રી ઝીણાભાઈ દેસાઈ, “રનેહરશ્મિ ૨૦ (૬) કુશાગ્રબુદ્ધિ અને કાયનિષ્ઠાને સુમેળ
ન્યાયમૂતિ શ્રીમતી સુજાતા મને હર ૨૦૬ (૭) સાધક અને શુર પુરુષની સ્વસ્થતા
શ્રી જયમલ પરમાર
૨૦૬ (૮) વ્યક્તિમાં રહેલાં આંતરતત્વની ઓળખ
શ્રી હરજીવન થાનકી
૨૦૬ ૯) “પ્રબુદ્ધ જીવન દ્વારા લેકશિક્ષણનું કામ
શ્રી સૂયકાન્ત પરીખ
२०६
२०५
૨૦૫
* સંઘ સમાચાર * શ્રી મુંબઈ જૈન યુવક સંધની કારોબારી સમિતિની તા. ૭-૧૨-૧૯૮૨ ના રોજ મળેલ સભામાં સંઘના પ્રમુખ, પ્રબુદ્ધ જીવનના તંત્રી, તેમજ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય તથા પુસ્તકાલયના એક ટરટી તરીકે છે. રમણલાલ ચી. શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
બુધવાર, તા. ૧૫–૧૨–૧૯૮૨ ના રોજ મળેલી સંધની કારોબારી સમિતિમાં નીચે મુજબ નિર્ણય લેવામાં આવ્યા.
(૧) સંધના ઉપક્રમે છેલ્લા ચૌદ વર્ષોથી યોજાતી વસંત વ્યાખ્યાનમાળા સાથે સંઘના પ્રમુખ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહનું નામ જોડવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યું. હવેથી આ વ્યાખ્યાનમાળા “ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળા (Chimanlal Chakubhai Shah Memorial Spring Leture Series)' } ઓળખાશે.
(૨) સંઘના પ્રમુખ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના પુસ્તક “અવગાહન બાદ “પ્રબુદ્ધ જીવન માં પ્રગટ થયેલાં એમના લેખનું પુરતકરૂપે પ્રકાશન બને તેટલું જહદી સંઘે હાથ ધરવું એમ ઠરાવવામાં આવ્યું.
(૩) સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહની રકૃતિમાં એમની. અભિરુચિ પ્રમાણેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય એ માટે ઓછામાં ઓછા રૂપિયા ત્રણ લાખને “સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ મારક નિધિ કરવાને સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો. આ અંગેની વધુ વિગતો અન્યત્ર આપી છે.
(૪) કારોબારી સમિતિમાં નીચે મુજબ સભ્યોની પૂરવણકરવામાં આવી. (૧) ડે. ધનવંત ટી. શાહ (૨) શ્રી જેરમલ મંગળજી મહેતા (૩) શ્રી શૈલેશ હીંમતલાલ કોઠારી (૪) શ્રી અરવિંદ મેહનલાલ, ચોકસી
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ શ્રી મુંબઈ જેન યુવક સંઘ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત
' વિદ્યા સત્ર વિષયઃ
વ્યાખ્યાતા : કવિતા અને ધમસંવેદન 3, ભેળાભાઇ પટેલ દિવસ
વિષય સેમવાર તા. ૧૦-૧-૮૩ કબીર અને મીરાં મંગળવાર તા. ૧૧-૧-૮૩ રવીન્દ્રનાથ અને રિકે બુધવાર તા. ૧૨-૧-૮૩ ઉમાશંકર અને સુંદરમ્ સ્થળ : તાતા ઓડિટોરિયમ, બેખે હાઉસ, બ્રુસ ટ્રીટ, કેટ,
મુંબઈ-૧, સમય : દરરોજ સાંજના ૬-૦૦ કલાકે પ્રમુખસ્થાને છે. સુરેશ દલાલ બિરાજશે. સૌને સમયસર ઉપસ્થિત રહેવા પ્રેમભર્યું નિમંત્રણ છે.
ચીમનલાલ જે. શાહુ
* કે, પી. શાહ : મંત્રીએ
Page #241
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૮૩
પ્રબુદ્ધ જીવન
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક નિધિ
ધર્મ-અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, સમાજ, રાજકારણ, કેળવણી, સાહિત્ય અને સસ્કૃતિ-એમ વિવિધ ક્ષેત્રે બહુમૂલ્ય, નિ:સ્વાર્થ અને સુદી સેવા આપનાર, શ્રી મુંબઇ જૈન યુવક સઘના પ્રમુખ અને ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહની ચિર્જીવ સ્મૃતિ રહે એ રીતે એમની અભિરુચિ પ્રમાણેની વિવિધ પ્રવૃત્તિ વ્યાપકપણે હાથ ધરી શકાય એ હેતુથી ઓછામાં ઓછા રૂપિયા ત્રણ લાખનેા સ્મારક નિધિ સંચય કરવાના ખૂધવાર, તા. ૧૫-૧૨-૧૯૮૨ ના રોજ મળેલી શ્રી મુબઇ જૈન યુવક સઘની કાર્યવાહૂક સમિતિએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે.
આ સ્મારક નિધિના ઉપયેગ માનવસેવા, ધર્મ-અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કેળવણી, પુસ્તક પ્રકાશન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કરવામાં આવશે.
આ નિધિની શરૂઆત સંઘની કાર્યવાહક સમિતિના સભ્યોથીજ કરવામાં આવી અને કાય વાહુક સમિતિના સભ્યો તરફથી અત્યાર સુધીમાં આશરે રૂ. ૫૦,૦૦૦/- જેટલી માતબર રકમ નોંધાઇ ચૂકી છે. સ્વ. ચીમનભાઇના સુપુત્રા શ્રી ખચ્ચુભાઇ અને શ્રી સુધીરભાઇએ ચીમનલાલ ચકુભાઇ ટ્રસ્ટ દ્વા રૂા. ૨૧,૦૦૦/- આ નિધિમાં આપવાની ઉદારતા દાખવી છે,
સંઘના પેટ્રને, આજીવન સભ્ય, શુભેચ્છકો, સભ્યા, ‘પ્રબુદ્ધ જીવન'ના ગ્રાહકે અને સ્વ. ચીમનભાઇના ચાહુકાને સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મારક નિધિમાં એમનુ' આર્થિક પ્રદાન સત્વરે સઘના કાર્યાલયમાં નોંધાવવા વિનતી છે.
ચક માકલા તે। શ્રી મુંબઇ જૈન યુવક સ'ઘ'ના નામનેા મેલશે. સ્મારક નિધિમાં આપેલી રકમ આવક વેરા ધારાની કલમ ૮૦ (જી) હેઠળ કરમુકત ગણાશે,
આપ સૌના ઊભર્યા અને પ્રેમાળ સહકારથી અત્યાર સુધીમાં રૂ. સવા લાખના આંક વટાવી ચૂકયા છીએ. નિધિ અંગેની ટહેલના ઉમળકાભર્યા, સાનુકૂળ પ્રત્યુત્તર મળી રહ્યો છે. આપ સૌની મમતા એ જ અમારી મૂડી છે, અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આપ સૌની મમતાથી અમે રૂ. ત્રણ લાખનેા લક્ષ્યાંક વટાવી જઇશું, એટલુ' જ નહિં પરંતુ એથી પણ વિશેષ રકમ આ નિધિમાં નોંધાઇ જશે, જેમણે હુલ્લુ રકમ ન લખાવી હેાય તેમણે તુરત જ રકમ લખાવી દેવા વિનતી,
સ્વ. ચીમનભાઇ પ્રત્યેના ઋણને અદા કરવાના આ પહેલા અને છેલ્લા અવસર છે. સ્મારક નિધિની ઓળી છલકાવી દેવા વિનંતી. આપના પ્રેમાળ અને ઉમળકાભર્યાં સહકારની અપેક્ષા સાથે, લિ. ભવદીય,
ડૉ. મલણાલ ચી. શાહ, પ્રમુખ રસિકલાલ મેાહનલાલ ઝવેરી, ઉપપ્રમુખ પ્રવીણ કે. શાહ, કોષાધ્યક્ષ.
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક સૌના પ્રેમાળ સહકારથી રૂા. સવા
૨૧,૦૦૦ ચીમનલાલ ચકુભાઈ ટ્રસ્ટ ૧૧,૦૦૦ શ્રીમતી મળાખેન ગંભીરચંદ શાહ
૭,૦૦ સ્વ. હીંમતલાલ ડાહ્યાભાઇ કાહારીના સ્મરણાથે' હુ. શ્રી શૈલેશભાઇ કાઢારી.
૫,૦૦૦ શ્રી રસિકલાલ મેાહનલાલ ઝવેરી
૫,૦૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૫,૦૦૦ શ્રી એ. જે, શાહુ ૫,૦૦૦ મે. સેવંતીલાલ કાંતિલાલની કુ[.,
હ. શ્રી જયંતીલાલ પી. શાહ ૫,૦૦૦ શ્રી જોરમલ મગળજી મહેતા ૫,૦૦૦ મે. પી. ડી. કાહારીની કુાં. ૫૦૦૦ શ્રી તારાચંદ મહેતા ચેરીટેબલ ટ્રક
૫૦૦૦ શ્રી નવનીત પ્રકાશન ૨,૫૦૧ શ્રી ટાકરશી કે. શાહ ૨૫૦૧ એક સદગૃહસ્થ ૨,૫૦૧ શ્રી સી. એન. સંધવી ૨૦૦૦ શ્રીમતી દેવકાબહેન નાનજી
3
હા. શ્રી પોપટલાલ મેશ્વજી શાહ
ચીમનલાલ જે. શાહ, મંત્રી કે. પી. શાહ, મત્રી પન્નાલાલ ર. શાહ, સહાયક મંત્રી,
નિધિમાં તા. ૫–૧–૮૩ સુધીમાં લખાયેલી રકમા લાખના આંક અમે વટાવી ચૂકયા છીએ.
૧૫૦૧ શ્રી જયન્તિલાલ ફત્તેચંદ શાહ ૧,પ૦૧ ડૉ. રમણુલાલ ચી. શાહ અને પ્રા. તારાખેન ર. શાહ ૧,૫૦૧ ચીમનલાલ જે. શાહ ૧,૫૧ શ્રી કે. પી. શાહ ૧,૪૦૧ શ્રી પ્રવીણુચંદ્ર કે. શાહ ૧,પ૦૧ શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરી ૧,પ૦૧ શ્રી દામજીભાઈ વેલજી શાહ ૧,પ૦૧ શ્રી સુખાધભાઈ એમ. શાહુ અને શ્રીમતી નીરુબહેન એસ. શાહ ૧.૫૦૧ શ્રી પન્નાલાલભાઇ ઇંડા ૧,પ૦૧ શ્રી જયસુખલાલ આર. વારા
હા. રમાબહેન
૧,પ૦૧ શ્રી તારાબહેન સી. ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ ૧,૦૦૧ મે. પ્રકાશ શાહ એન્ડ એસેસીએટસ ૧,૦૦૧ શ્રીમતી સ્મિતાબહેન ડી. શાહ ૧,૦૦૧ શ્રી મહીપતરાય જાદવજી શાહ ૧,૦૦૧ શ્રી દેવચંદ વજી ગાલા
Page #242
--------------------------------------------------------------------------
________________
૧,૦૦૧ મે. ત્રિશલા ઇલેકટ્રોનીકસ ૧,૦૦૧ શ્રી મણિલાલ લક્ષ્મીચંદ વારા ૧,૦૦૧ મે. સી. એન. ારા ચેરિટેબલ ટ્રસ્ટ • હા. શ્રી પન્નાલાલ આર. શાહ
ચીમનલાલ ચકુભાઇ શાહુ સ્મૃતિ અંક
૧,૦૦૧ શ્રી વીસનજી નરસી વેરા
૧,૦૦૧ શ્રી રાયચંદ લલ્લુભાઇ સંધવી ફેમીલી ટ્રસ્ટ હા. શ્રી મનુભાઇ
૧૦૦૦ મે લલ્લુભાઈ અમીચંદ લિ. ૧૦૦૦ શ્રી કે. એમ. ાિનજી ૧૦૦૦ શ્રી ઇન્દુમતીખેન મુન્સીક્ ૧,૦૦૦ શ્રીમતી ચંપાન લક્ષ્મીચંદ વારા ૧,૦૦૦ શ્રીમતી હીરાખેત મનસુખલાલ શાહ ૧,૦૦૦ શ્રી કંચનલાલ એલ. તલસાણીયા ૧,૦૦૦ શ્રી હરેન્દ્રકુમાર મહાન દકુમાર પન્નાલાલ ૧,૦૦૦ શ્રી થફૂલ ચેરિટેબલ ટ્રસ્ટ મદુરાઇ ૭પ૧ શ્રી વ ́માન પી. દુખીયા
૫૫૧ શ્રી ભગવાનદાસ મારારજી ૫૧ શ્રી હિન્દુ એપ્ટીકલ કુાં.
૫૦૧ શ્રી હરકીશન એન. ખજુરિયા ૫૦૧ મે. મણીલાલ ભભૂતચંદ એન્ડ સન્સ
સ્વ. ચીમનભાઇના અંતકાળ (મુખપૃષ્ઠ--૩ પરથી ચાલુ )
ખેડા થઈ ગયા. આટલી બધી તાકાત એમના શરીરમાં અચાનક કર્યાથી આવી ગઇ એ નવાઈ પમાડે તેવું દૃશ્ય હતુ. મહાસતીજીએ સથારે ઉચ્ચાર્યાં તે પછી ચીમનભાઇના ચહેરા પર નિર્દોષ હાસ્ય અને અસાધારણ તેજ પથરાઇ ગયુ. આ એક ચમત્કૃતિ ભરેલી. ઘટના ની ગઇ. મનુષ્યને ધર્મના તત્ત્વમાં શ્રદ્ધા પ્રેરે એવી. એ ઘટના હતી. ત્યાર પછી થોડી વારે તેમણે પોતાના દેહ છેડયે..
અવસાન પછી 'ચીમનભાઈના શરીરમાં ધીમે ધીમે તેજ વધવા લાગ્યું. હવે એમની આખા પાતાની મેળે ખુલ્લી રહેવા લાગી. ડેાકટરના બંધ કરવા છતાં તે બંધ રહેતી નહોતી. એમના ચહેરા ઉપર સ્વસ્થતા અને શાંતિ પથરાયેલા દેખાતાં હતાં, ચીમનભાઈના લૌકિક જીવનના આ રીતે અંત આવ્યો. એક મહાન વિભૂતિની જીવનલીલા આ રીતે પૂર્ણ થઇ. છેલ્લી માંદગી દરમિયાન ચીમનભાઇની ધર્મતત્ત્વની ખેાજ વિશેષપણે ચાલી. પેાતાને જે અનુભવા થતા ગયા તે તેમણે પ્રબુદ્ધ જીવનના છેલ્લા ત્રણ અંકમાં પ્રગટ કર્યાં. પરંતુ એમાં જેટલું લખાયુ તેટલું જ તેમને કહેવાનું હતુ‘એમ ન કહી શકાય. છેલ્લા પાંચ--સાત દિવસમાં એમને જે અનુભૂતિ થયા કરી તેને તેઓ શબ્દમાં વ્યક્ત ન કરી શકયા, પરંતુ તે જો કઈ લખાવી શકયા હતા એક વિશેષ અનુભૂતિના પ્રકાશ આપણુને સાંપડત.
મૃત્યુના સંદર્ભમાં પ્રજ્ઞાશીલ મનુષ્યની જીવનદૃષ્ટિ ઉત્તરાત્તર વી પરિમાર્જિત થતી જાય છે તેનુ નિર્દેશન સ્વ. ચીમન ભાઈના અંતકાળ ખની રહે છે.
૫૦૧ મે. લીલાધર પી. શાહ એન્ડ કું. ૫૦૦ શ્રી શાન્તિલાલ હરજીવનદાસ શાહ ૫૦૦ શ્રી હરખચંદ ભવાનજી શાહુ ૫૧ શ્રી મહાસુખલાલ કે. કામદાર ૫૦૧ મે. ખીમજી એમ. ભુજપુરીયાની કુ.
૫૦૧ શ્રી શાંતિલાલ દેવજી નંદુ
૫૧ શ્રી સુખલાલ એમ. મહેતા ૫૦૧ શ્રી અમર જરીવાલા ૫૧ શ્રી વાડીલાલ જેઠાલાલ શાહ
૫૦૧ મે. સૌરાષ્ટ્ર માર્કેટીંગ પ્રર્પોરેશન, રાજાટ,
૫૦૧ મે. શાહ એન્ડ સંધવી.
૨૫૧ શ્રી પુરૂષોત્તમ માવળ કર
તા. ૧–૧–૯૩
૨૫૧ શ્રી મોહનભાઇ કાઠારી ૨૫૧ શ્રી ખુશાલદાસ સેજપાર ગડા ૨૫૧ મે. કે. હુ'સરાજ એન્ડ કુાં. ૨૫૧ શ્રી આર. જે. કાપડિયા ૨૫૧ મે. સેન. હાર્વિક ૨૦૧ શ્રી કુમુખેન શનીભાઈ શેડ ૧૦૧ શ્રી રામજી કરશન ગોલા ૧,૩૨,૧૪૬
પ્રેમળ જ્ગ્યાતિ'ના ઉપક્રમે એ વાર્તાલાપ (૧) વ્યાખ્યાતા : ડૉ. પી. એન. ભણસાલી વિષય : દાંતની સભાળ
સમય : શનિવાર, તા. ૧૫-૧-૧૯૮૩ સાંજના ૬ વાગે, (૨) વ્યાખ્યાતા : ડા. રામુ પતિ
વિષય : સ્ટીલ કલર કામદાર-રાખટ”. [આવી રહેલા યુગના એ ધાણ] સમય : શુક્રવાર તા. ૩૧-૧-૮૩ : સાંજના ૬ વાગે અને વાર્તાલાપેાનુ' સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ,
૩૮૫, સરદાર વી. પી. રેડ, રાપીવાળા મેન્શન, ખીજે માળે, મુ’આઇ-૪૦૦ ૦૦૪ ફેશન : ૩૫૦૨૯૬ સોને સમયસર ઉપસ્થિત રહેવા વિનંતિ છે. લિ.
નીરુએન એસ. શાહ કન્વીનર, પ્રેમળ જ્યાતિ, પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ
બુધવાર, તા. ૧૫-૧૨-૧૯૮૨ ના રાજ પરમાનંદ કાપડિયા સ્મારક નિધિના ટ્રસ્ટીએની મળેલ સભામાં સ્વ.ચીમનલાલ ચકુભાઈ શાહના અવસાનથી ખાલી પડેલી ટ્રસ્ટી તરીકેની જગ્યાએ શ્રી પ્રવીણચંદ્ર કે. શાહની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. હાલમાં શ્રી રસિકલાલ માહનલાલ ઝવેરી, શ્રી એ. જે. શાહ, શ્રી રતિલાલ ચીમનલાલ કાઠારી અને ડે. રમણુલાલ ચી. શાહ ટ્રસ્ટી તરીકે સેવા અપે' છે.
આભાર અને
ક્ષમાયાચના
સ્વ, ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
માટે ખૂબ જ ટૂંકા સમયમાં વિદ્વાન લેખક અને સ્વ. ચીમનભાઈના નીકટના સાથી અગ્રણીઓ તરફથી સમયસર લેખેા મળ્યા છે. એથી આ સ્મૃતિ અંક આધારભૂત અને સમૃદ્ધ બન્યા છે. એ માટે સૌ લેખકેના અમે આભારી છીએ. કેટલાંક લેખો સમયાભાવે આ સ્મૃતિ અંકમાં સમાવી શકયા નથી તે માટે અમે દિલગીર છીએ.
રમણલાલ ચી. શાહુ તંત્રી, પ્રબુદ્ધ જીવન
ce
Page #243
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૧૯૮૩
પ્રબુદ્ધ જીવન સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના ભાતીગળ જીવનની યાદગાર તસવીરો
મૃતિના સથવારે
યુવાવયે
IONAL
બેઠેલાં-વચલી હરોળમાં (ડાબેથી) પુત્રવધુ શ્રીમતી રજનીબેન, માતુશ્રી રંભાબેન, . પત્નીશ્રી અજવાળીબેન, સ્વ. ચીમનભાઈ તથા સુપુત્ર મનસુખભાઈ (બચુભાઈ)
તથા સુપુત્ર સુધીરભાઈ
શ્રી ચીમનભાઈ
કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં ન્યુઝીલેન્ડ જતાં
શ્રી ચીમનલાલ શકુમાદેર શાહ સલમાન કે રિલ.
અમૃત મહોત્સવ નિમિત્તે સન્માન
ગહન ચિંતનની એક લાક્ષણિક મુદ્રા હવે કયાં જોવા મળશે?
સંધના કાર્યાલયમાં : ડાબી બાજુથી–શ્રીમતી પ્રભાવતીબેન નારાયણ
લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણ અને શ્રી રતિલાલ ચીમનલ કોઠારી સાથે
Page #244
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૧૯૮૩
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક પાક ન યુવક સંઘ @ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ .
0 જન્મદિન અભિવાદન સમારોહ
આ બધવાર તા.૧૧-૩-૧૯૮૧ » ધ ગત
૨ ધ
la+f+ +
* Mk18
૮૦ મા જન્મદિને અભિવાદન સમારોહ ડાબી બાજુથી ડો. સુરેશ દલાલ, શ્રી હરીન્દ્ર દવે અને શ્રી તુલસીદાસ વિશ્રામ.
પરમાનંદ કાપડિયા હોલના
- ઉદ્ધાટન પ્રસંગે ડાબી બાજુથી-રવ. ચીમનભાઈ પૂ. કાકાસાહેબ કાલેલકર અને
સ્વ. પરમાનંદભાઈ
શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહના નવા મકાનનું ઉદ્ધાટન પ્રસંગે (ાબેથી) સ્વ. ચીમનભાઈ શ્રી કનૈયાલાલ મુનશી અને શ્રી શાંતિલાલ હ. શાહ
Page #245
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૧૯૮૩
Shri BOMBAY
JAIN YOYAK SANGE
વસંત વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતા એ વખતના વિદેશ પ્રધાન શ્રી અટલબિહારી બાજપેયીનું અભિવાદન કરતાં
BAY JAY Jh?
RING
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સ્વ. ગંગાજી ઝવેરચંદ મહેતા પ્રેરિત
વિધાત્ર
પ્રબુદ્ધ જીવન
વસંત વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતા ન્યાયમૂર્તિ શ્રી મહમદઅલી કરીમભાઈ યાગલાનું અભિવાદન કરતાં
વિદ્યાસત્રમાં : ડાબી બાજુથી ડૉ. રમણલાલ ચી. શાહ અને ડૉ. સુરેશ જોશી સાથે
‘યુગદા નહેરુ'નું આલ્બમ રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડૉ. રાધાકૃષ્ણનને અર્પણ કરતાં
જ
7
સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ અને શ્રી બાપુભાઈ ચિનાઈ સાથે
Page #246
--------------------------------------------------------------------------
________________ [lo ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક તા. 1-1-1983 કવિશ્રી ઉમાશંકર જોષી સાથે સૌરાષ્ટ્રના એ વખતના મુખ્ય પ્રધાન અને કોગ્રેસ પ્રમુખ શ્રી ઢેબરભાઈ અને ગુજરાત રાજ્યના એ વખતના મુખ્ય પ્રધાન અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના હાલના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ઓઝા સાથે. E કરી લો ઋતંભરા વિશ્વવિદ્યાલયના ઉપક્રમે યોજાયેલા ભક્તિ સંગીતના સૂટગંગા' કાર્યક્રમમાં ભારતના એ વખતના વડા પ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ અને શ્રીમતી પૂર્ણિમાબેન પકવાસા સાથે. પ્રજાસત્તાક ભારતના વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને “યુગદષ્ટા નહેર'નું આટબમ અર્પણ કરતા અંતિમ દર્શન ને તો જો કેક કરી છે કે શું - કે અનાજ ઉગારી 1 ર કાવવાં જ કરકરા લીધી - અલીછ એ પુષ્પાંજલિ અર્પણ કરતાં શ્રી મોરારજીભાઈ દેસાઈ અને સંઘના મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહ