________________
.
?
તા. ૧-૪-૮૨
પ્રબુદ્ધ જીવન સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયધર્મસુરિશ્વરજી
T . રમણલાલ ચી. શાહ ગદિવાકર તરીકે જેમને બિરદાવવામાં આવ્યા હતા તે મહાન Sજેન આચાર્ય પરમ પૂજ્ય શ્રી વિજયધર્મસૂરિશ્વરજી મહારાજ શનિવાર તા. ૬ઠ્ઠી માર્ચે સવારે મુંબઈમાં મઝગાંવના ઉપાશ્રયમાં ૭૮ વર્ષની ઉંમરે નવકાર મંત્રનું રટણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ફાગણ સુદ તેરસને એ પવિત્ર દિવસ હતું, જે દિવસ શત્રુજ્ય મહાતીર્થની છ ગાવની પ્રદક્ષિણા કરવાને મહિમા છે. - પૂ. વિજયધર્મસૂરિશ્વરજી વિદેહ થતાં જૈન સમાજને એક મહાન આચાર્યની ખોટ પડી છે.
સ્વર્ગસ્થ આચાર્ય મહારાજની પાલખી ગોડીજીના ઉપાશ્રયેથી બીજે દિવસે સવારે નીકળવાની જાહેરાત થઈ ગઈ હતી. એમના કાળધર્મના સમાચાર મુંબઈ અને બહારગામમાં વાયુવેગે પ્રસરી ગયા અને એમના અંતિમ દર્શન માટે સવારથી જ સેંકડે માણસાની લાઈન લાગી ગઈ હતી. હું અને મારી પત્ની એમના દર્શન કરવા ગયા ત્યારે અડધા કલાકે વારે આવ્યો. અંતિમ દર્શન માટે વ્યવસ્થા પણ સારી રખાઈ હતી. લાખ માણસેએ એમના અંતિમ દર્શન કર્યા. ચેમ્બર સુધીની બાવીસ કિલોમીટર જેટલી લાંબી અંતિમ યાત્રામાં લાખો માણસોએ ભાગ લીધો અને એમને માટેની ગુણાનુવાદ સભા પણ અજોડ અને યાદગાર બની.
- પૂજ્ય આચાર્ય મહારાજને પાંચેક વર્ષ પહેલા પાલીતાણામાં લકવાને ગંભીર હુમલો થયો હતો અને તેને બેશુદ્ધ બની ગયા હતા, પરંતુ એ ગંભીર હાલતમાંથી તેઓ બેઠા થયા અને પોતાના આત્મબળ વડે તેમણે કેટલાંક અધૂરાં રહેલાં પોતાની મહત્વના કાર્યો પાર પાડયાં. - પૂજ્ય આચાર્ય મહારાજને અમારા કુટુંબ ઉપર અનહદ ઉપકાર હતે. હું છેલ્લા પંદરેક વર્ષથી તેમના ગાઢ સંપર્કમાં આવ્યો હતો. તેમના વિશેષ નિકટના સંપર્કમાં આવવાની તક મને અપાવી મારા
ઓળખતા ને એમની પાસે કોઈ જાય કે તરત તેઓ નામ દઈને મિત્ર શ્રી બાબુભાઈ (વ્રજલાલ) કપૂર મહેતાએ. તેઓ દર
બોલાવતા. તેઓ ઉંમરમાં મોટા હતા એટલે કેટલાયને એકવચનમાં અઠવાડિયે એક કે બે દિવસ રાતને વખતે પૂ. મહારાજ સાહેબ જયાં
સંબોધતા. પરંતુ એથી તેમનામાં રહેલું પિતાતુલ્ય વાત્સલ્ય પ્રતીત હોય ત્યાં તેમની પાસે જતા. આઠદસ મિત્રો એકઠા થતાં, પૂ. મહા
થતું અને તેને લીધે તે વિશેષ ગમતું. રાજજી કોઈ એક શાસ્ત્રગ્રંથનું અધ્યયન કરાવતા. આ રાત્રિવર્ગમાં
પૂ. વિજયધર્મસૂરિ મહારાજનું સમગ્ર જીવન તેજસ્વી હતું. બાબુભાઈ પોતાની ગાડીમાં મને નિયમિત લઈ જતા. અમારા આ
તેમનું ગૃહસ્થ જીવન થોડાં વર્ષોનું પણ ધર્મપરાયણ હતું. તેમને રાત્રિવર્ગમાં અડધો પોણો કલાક મહારાજ સાહેબ સમાવે અને
જન્મ વિ. સં. ૧૯૬૦માં વઢવાણમાં થયો હતો. તેમનું જન્મનામ પછી પ્રશ્નોત્તરી થાય. આવી રીતે ચારેક વર્ષ, ખાસ કરીને ચાતુર્માસ
ભાઈચંદ હતું. તેમના પિતાશ્રીનું નામ હીરાચંદભાઈ અને માતાનું . દરમિયાન પૂજય આચાર્ય મહારાજ પાસે નિયમિત જવાનું બન્યું.
નામ છબલબેન હતું. તેમણે છ વર્ષની ઉંમરે પિતાના પિતા ગુમાવ્યા આ રાત્રિવર્ગને કારણે પૂજય મહારાજ સાહેબ સાથે મારે આત્મીયતા
હતા. એમનાં ધર્મપરાયણ માતાએ ભાઈચંદને પ્રાથમિક શાળાના સંધાઈ, ચિત્ત ઉપર એક છાપ દઢપણે અંકિત થઈ કે પૂજય આચાર્ય
અભ્યાસની સાથે સાથે પાઠશાળામાં પંચપ્રતિક્રમણ સૂત્રને અભ્યાસ મહારાજે આપણા શાસ્ત્રગ્રંથોનું ઘણું ઊંડું અધ્યયન કર્યું છે. પ્રત્યેક
કરાવ્યું. બાળક ભાઈદની સ્મૃતિ અને ગ્રહણશકિત ઘણી સતેજ વિષયને તેમની પાસે તરત શાસ્ત્રીય ઉત્તર હાજર હોય. શાસ્ત્રોની
હતી. નવ વર્ષની ઉંમરે તો તેઓ આસપાસના ગામના લોકોને સેંક પંકિતએ તેમને કંસ્થા હતી. અમારા દરેક પ્રશ્નોની તેઓ
પ્રતિકમણ કરાવવા જતા. વધુ અભ્યાસને માટે ભાઈચંદને અમદાવિવિધ દષ્ટિકોણથી સવિગત છણાવટ કરતા, જેથી અમને પૂરો સંતોષ
વાદની સુપ્રસિદ્ધ શાળા ચીમનલાલ નગીનદાસ છાત્રાલય (સી. એન. થાય, વળી તેમની દષ્ટિ હંમેશાં વ્યવહારનય અને નિશ્ચયનયના સમ
વિદ્યાવિહાર)માં રાખલ કરવામાં આવ્યા હતા. એમને વિદ્યાભ્યાસ વયની રહેતી. તેમનું હૃદય હંમેશાં કરૂણાથી છલકાતું. કેટલાક વિવા
અમદાવાદમાં ઘણે સરસ ચાલતો હતો. બીજી બાજુ છબલબેને દાસ્પદ પ્રશ્નોની છણાવટમાં પણ તેમના વકતવ્યમાં અભિનિવેશ કે પાઠશાળામાં શિક્ષિકા તરીકે કામ ચાલુ કર્યું હતું. ધર્મ પ્રત્યે તેમની જુદો મત ધરાવનાર પ્રત્યે અસદભાવ જોવા મળતો નહિ.
રચિ ઉત્તરોત્તર વધતી જતી હતી. પિતાના ત્રણ પુત્રોમાંથી વચલા પૂજય આચાર્ય મહારાજ પાસે વંદન અર્થે આવેલા લોકોની પુત્ર ભાઈચંદને પણ તેઓ એ જ માર્ગે વાળવા ઈછતાં હતાં.' હંમેશાં ભીડ રહેતી. તેનું કારણ નાનાંમોટાં સહુની સાથે તેઓ આત્મી
નાની ઉંમરમાં જ માતાએ પોતાના આ પુત્રને દીક્ષા લેવા માટે યતા દાખવતા. એને લીધે કોઈને એમની પાસે જતી રોચ થત
પ્રેરણા કરી હતી. ભાઈચંદને જોઈને પૂ. વિજયનસૂરિએ પણ
છબલબહેનને એ જ ભલામણ કરી હતી. ૧૬ વર્ષની ઉંમરે ભાઈચંદ નહિ. આચાર્ય મહારાજ પિતે દરેકની વાતમાં રસ લઈ તેને રેગ્યા ,
શાળાના અભ્યાસ છોડી દઈને વઢવાણ પાછા આવ્યા. અનેવિ. સં. માર્ગદર્શન આપતા. સેંકડો નહિ બકે હારે માણસે તેઓ નામથી ૧૯૭૬માં વિજય મેહનસૂરિ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ