SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ જીવન તા. ૧૬--૮૨ - ને યુ. જી.: દૈહિક પરિવર્તનની આધ્યાત્મિક યાત્રા " હક I વિપિન પરીખ કાઈ તમને સુંદર ભેટ આપે અને છતાં એ ભેટ તમને પ્રતીતિ થઈ હતી કે આ બધા સાધુએ દંભી છે. એમના વાણી વર્તનમાં મેળ નથી અને ત્યારથી જ મારી ખેજનો પ્રારંભ થયો. અવસ્થા કરી મૂકે એવું બને ખરું? મારા મિત્ર સંબકભાઈએ મને એમની જિંદગી પોકળ છે. ભય તેમને કોરી ખાય છે. કયાંક કશું એવું જ એક સુંદર પુસ્તક આપ્યું છે. એ પુસ્તકે મને સાચ્ચે બેચેન ખૂટે છે. આ બુદ્ધ, ઈશુ બધા મોક્ષની વાતો કરે છે તેમાં કશું તથ્ય કરી મૂકો. યુ.જી.ના હુલામણા નામથી જાણીતા શ્રી યુ. જી. કૃષ્ણ છે? મારે એ શોધવું છે.” એ અરસામાં શિવાનંદ સરસ્વતીના મૂતિની કથા તથા વિચારો રજૂ કરવું એ પુસ્તક છે. (ધી મીસ્ટીક સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, થમ-નિયમ પાળતા. એ દરમિયાન એફ ઓનલાઈનમેન્ટ). આ માણસ વિચિત્ર છે. પુસ્તકનું પહેલું સમાધિ, નિર્વિકલ્પ સમાધિ વ. અનેક અનુભૂતિ થતી. યુ. જી.ને પાનું વાંચતાં જ આફરીન થઈ ગયો,-કંઈક આંચકા સાથે! સાધારણ થયું, “વિચાર, ૫ના કે ઈપણ જાતની અનુભૂતિને પેદા કરી શકે. રીતે લેખક કોપીરાઈટ માટે ખૂબ જ સજાગ હોય છે, ઝઘડે છે. હું તો છું તેવો ને તેવો જ રહ્યો છું. યંત્રવત બધું કરાય છે એટલું જ. લખતા હોય છે “લેખકની પરવાનગી વગર આ પુસ્તકમાંથી કશું છાપવું મારે માટે ધ્યાનનું કશું મુલ્ય નથી. આ બધું મને ક્યાંય લઈ નહીં નહીં” વિ. ત્યારે આ વિચિત્ર માણસ લખે. જય.” મારા લખાણ અથવા ટીરીંગને કોઈ કોપીરાઈટ નથી. મારી એક દિવસે શિવાનંદ સરસ્વતીને બંધ બારણે કેરીનું અથાણું પાતાની સંમતિ વિના કે અન્ય કોઈની પરવાનગી વિના તમે આમાનું ખાતા જોઈ લીધા. ત્યારે થયું, “આ માણસે કશું ઈતર પામવાની કશું પણ પુન: છાપી શકે, હેંચી શકો, મનગમ ‘સવળું કે આશાએ જીવનમાં બધું નકાર્યું છે અને છતાં પોતાની જાત પર અવળું અર્થઘટન કરી શકો, મરડી શકે. ત્યારે પિતાને નામે ચઢાવી, કાબૂ રાખી નથી શકતા. એ દંભી છે, આ જાતનું જીવન મારે માટે તમારા વિચારો છે એવો દાવો પણ કરી શકો.” નથી.” આ તો આગળ એક વખત કહે, “મારા વિશે લખાયેલા લેખે મને તેમને લાગ્યું આ ઈશુ, બુદ્ધ રામકૃષ્ણ વ. સૌ પિતે ભ્રમણીમાં રયા અને લોકોને ભ્રમણામાં રાખ્યા. એ લોકો વાતો કરે છે અક્રોગમતાં નથી. તમે મને ધર્મિષ્ઠ વ્યકિત તરીકે રજૂ કરવાના પ્રયત્ન કરો છો-ને તે હું નથી. હું જે કહું છું તેમાં કોઈ ધાર્મિક કે ગૂઢ ધની. મારી વાસ્તવિકતા એ છે કે હું ક્રોધી છું. વાતો કરે છે. ઉદારતત્ત્વ નથી, માણસને માનવના ઉદ્ધારકોથી બચાવવું જોઈએ. આ તાની, હું છું લોભી. ક્રૂરતાના આવેગે મારી અંદર ઊછળે છે. હું ધર્મિષ્ઠ લોકોએ આખી માનવજાતને છે કરી છે. એ લોકોને ફેંકી દો., જે છે તેથી વિપરીત હું જે નથી તે થવાની આ બધી વાતો કરે આ જ ખરી. હિંમત છે. છે, એ નકરું જૂઠાણું છે ને મને જૂઠો બનાવે છે. વાસ્તવિકતા છે. ક્રોધની, લેભની, ક્રૂરતાની, વાસનાની, અવાસ્તવિક, અકુદરતી છે. - રગેરગથી બળવાર, આખાબોલા ને નિર્ભીક છે. ધર્મના આ અહિંસા, અક્રોધ, નિર્વાસના બધા પ્રત્યે સૂગ ચડી, થયું “હવેથી તમામ સાધના, ધ્યાન, જપ-તપ, મંત્ર સંત, ગુરૂ સી પર આપણને શ્લોકો નહીં, સાધના નહીં, ધર્મ નહીં. એમાં કશું નથી.” સાધુઅસ્વસ્થ કરી મૂકે એવા આકરા પ્રહાર કરે છે. કોઈને છોડતા નથી. સંત પાસે જવાનું બંધ કર્યું. થયું: “મારે કોઈ આધ્યાત્મિક અનુભૂતિ જે. કૃષ્ણમૂતિને પણ નહીં ! જોઈતી નથી. એ અનુભૂતિ જીન્ટી કે જીવનના બીજા કોઈ અનુભવ જીજ્ઞાસુઓને કહે છે, “મારી પાસેથી તમને કશું મળશે નહીં. જેવી જ છે, એમાં કશો ફેર નથી. મને બ્રહ્મને અનુભવ નથી જોઈ.” અહીં આવી તમે નાહક તમારા સમય બરબાદ કરો છો. બિસ્તરા એવામાં એક મિત્રના સૂચનથી મને રમણ મહર્ષિ પાસે બાંધીને ચાલવા માંડો. મારે કશું આપવાનું નથી. તમારે કશું લેવાનું ગયા. થયું: “શાક સમારત, કોમીક વાંચતો આ માણસ મને શું નથી.” મદદ કરવાનો હતો ?” છતાં પૂછયું, તમારી પાસે જે છે તે તમે કોણ છે આ યુ. જી.? એ પોતે જ કહે, મારો ભૂતકાળ, પશ્ચા- મને આપી શકો?” મહર્ષિએ સામે પ્રશ્ન કર્યો, “હું તે આપી શકું. ભૂમિ તદૃન નકામા, બિનમહત્ત્વના છે. એ કોઈ માટે આદર્શ બની નું લઈ શકે?” યુ. જી. આભા થઈ ગયા. “અરે ભાઈ, આ તો શકે નહીં, કારણ તમારી દરેકની પ ની પશ્ચાદભૂમિ આગવી, મને સામે પૂછે છે: તું લઈ શકે?” બીજા બધા તો આપવાને વિશિષ્ટ છે. તમારા જીવનને દરેક પ્રસંગ વિશિષ્ટ છે. મારા જીવનની તત્પર હતા. પ્રશ્ન પડછાયા કર્યો. યુ.જી.ને થયું: “હું શું કામ ન લઈ કયા અમુક બિંદુ હદ સુધી ચાલે છે; પછી શંભી જાય છે.” શકું?” એમને મન મહવને પ્રશ્ન આ હતા : આ બધા જે અવઆમ તે ૯ જુલાઈ, ૧૯૧૮ની તારીખે મછલીપટ્ટમ નજીક સ્થામાં છે તે અવસ્થા શી છે? હું પોતે એ અવસ્થા રોધી કાઢીશ. ગુડીવા શહેરમાં ઉપલા મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ્યા, એમના કોઈ મને એ સ્થિતિ આપી નહીં શકે. મારે તે જ મારી કેડી જેમ પછી થોડા જ સમયમાં એમના માં મૃત્યુ પામ્યા. ત્યારે નામ કંડારવી પડશે. હતું ઉપ્પાલપુરી ગોપાળ કૃમૂકે. નાના પાસે ઉછર્યા. નાના સુસંસ્કૃત થિયોસોફીકલ સોસાયટીમાં લેકચરર તરીકે જોડાયા. સારા, કુશળ શ્રીમંત વકીલ. થિયોસોફીક્લ સેસાયટીના લૅવેટી ને એળકોટ વકતા હતા. દેશભરની યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપતા છતાં વ. જોડે સારી શરાબે, છતાં રૂઢિચૂસ્ત વાણી ને વર્તનમાં વિરોધ. અંદરથી બેચેન હતા. “પોપટની જેમ આ બેલબોલ કરવાનો શો નાનપણથી જ આ વિરોધાભાસ યુ. જી. માટે પ્રશ્ન ઉત્પન કર્યા. અર્થ છે? શા માટે હું મારો સમય બરબાદ કરું છું? આ મારી સૌ માનો કે નાનકડો ઉપ્પાલપુરી ગભ્રષ્ટ આત્મા છે ને ઉજજવળ જિંદગી નથી. આજિવિકા નથી. મને એમાં રસ નથી.” ભવિષ્ય લઈને જમ્યા છે. નાનાએ એના ઉછેર માટે વકીલાત પણ ' સોસાયટીની મસીહાની વાતમાં દંભ જે. બધા છીછરાં લાગ્યા. છોડી દીધી: પાંચ, સાત વરસના છોકરડા આગળ ઉપનિષદ્ વ.ને એવામાં કૃષ્ણમૂર્તિના પરિચયમાં આવ્યા. સાત વરસ સુધી સાંભળ્યા. ગહન અભ્યાસ થતો. સાત વરસની ઉમ્મરે તે એ પોપટની જેમ સીધા સાદા ઉત્તર આપવાને બદલે કૃષ્ણમૂર્તિ જાત-બચાવ કરવા બધું બોલી જતા. રામકૃષ્ણ મઠના તેમ જ અન્ય અનેક સાધુસંતોની લાગ્યા. પડતા મૂક્યા, છુટા થયા. કૃષ્ણમૂતિને કહ્યું, “તમારું વિશ્લેષણ તેમના ઘરે આવનજાવન રહેતી. યુ. જી. કહે: “નાનપણથી જ મને લોકોને મદદ નથી કરતું, પાંગળા બનાવે છે.”• • •
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy