________________
Regd. No. MH. Jy/South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જીવન
'પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૨૧
મુંબઈ ૧ માર્ચ, ૧૯૮૨, સોમવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિગ ૬૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાકિાક
છૂટક નકલ રૂા. ૧-૦૦
::
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી : રમણલાલ ચી. શાહ
સ્વસ્થ સમાજ
[] ચીમનલાલ ચકુભાઈ [૫યણ પાળ્યાન માળાના વ્યાખ્યાનને શેષ ભાગ) આવા સંપ્રદા મૂડીવાદને પામે છે. મૂડીવાદના યુગની રા. કાર્લ [૨]
માર્કસે બળવો કર્યો. એણે જોયું કે મૂડીવાદના પાયામાં ઉત્પાદનનાં
સાધનોની ખાનગી માલિકી છે. જેની પાસે જમીન, કારખાનાં સ્વસ્થ સમાજ રચવા શાસ્ત્રોએ ચાર પુરુષાર્થ- ધર્મ, અર્થ,કામ
અને મિલકત હોય એ બધાં મૂડીવાદી થઈ શકે છે. તે માટે એ અને મેક્ષ વર્ણવ્યા છે. જેમાં અર્થ અને કામ, સામાજિક જીવનના
ઉપાય શે કે મૂડીવાદને નાશ કરવો તો હોય તો ઉત્પાદનનાં બધા વ્યવહારનાં તત્ત્વ છે. આપણું (Economic Organization) હમેશાં
સાધને સમગ્ર પ્રજાના બનાવવા જોઈએ. અપૂર્ણ જ ૨હ્યાં છે. ગરીબ તવંગરના ભેદ કાયમ રહ્યા છે. ૧૫મી સદીમાં જમીન મુખ્યત્વે ઉત્પાદનનું સાધન હતું અને ત્યારે કારખાનાં ન
વર્તમાન સમયના ત્રણ મોટા ક્રાંતિકારીઓ, કાર્લ માર્કસ, ડ્રોઈડ હતાં. ઔદ્યોગિક ક્રાંતિ પછી આવી ત્યારે ખેતી અને ગૃહઉદ્યોગ
અને ગાંધીજી છે. કાર્લ માર્કસના વિચારોની અસર અર્ધી દુનિયા જ મુખ્ય હતા. તે વખતે જમીનદારો ગુલામે રાખતા, એમની પાસે
પર થઈ છે. એણે બતાવેલા અર્થશાસ્ત્ર કરતાં પણ તેમાં રહેલો સખત કમકરાવતા અને પેદાશને પંચાણું ટકા ભાગ પોતે રાખી,
સમાનતાને આદર્શ વધારે આકર્ષણરૂપ છે. એણે એવો સમાજ રચવાની પાંચ ટકા તેમને આપતા. તે વખતે હિન્દુસ્તાનમાં કે ઈંગ્લેન્ડમાં
વાત કરી, જેમાં અંતે સ્વતંત્રતા, સમાનતા અને ભાતૃભાવની ભાવના સર્વત્ર એવું જ હતું.
હોય. જયાં રાજ્ય ન હોય, રાજ્યની જરૂર પણ ન હોય, રાજ્ય
વિલીન થઈ જશે, બધા માણસે સજજન, સમાજહિતચિંતક, નિર્લોભી સત્તરમી સદીમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિથી માનવીનું બાહ્ય જીવન
અને અપરિગ્રહી હશે. જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા લશ્કર એકદમ પલટાઈ ગયું. યંત્રોને કારણે ઝડપી ફેરફાર થયા. આજે
કે પોલીસની જરૂર નહીં પડે. આ કાર્લ માર્કસનું સ્વપ્ન હતું. યુવાનને મટર આપણને દોડાવે છે. મશીન આપણને એકધારું, એક પ્રકારનું
માર્કસનું આકર્ષણ આ આદર્શવાદનું છે. સિડની વેબ ને બ્રિટીસ કામ કરાવી, મંત્રવત બનાવી દે છે. આ ટેકનોલોજી કયાં લઈ જશે
* વેબે આ જ વાતને, નવી સંસ્કૃતિને ઉદય થયો છે એ રીતે જોયું. તેની ખબર નથી પડતી. ન્યુટ્રોન બોમ્બ મિલકતને નુક્સાન ન કરે પણ માણસને મારી નાખે. તેથી રશિયાએ એને (“Capitalist Bomb')
ઈ.સ. ૧૯૨૦-૨૧માં એક અમેરિકન રશિયા ગણે. એને કહ્યો છે. આ ઘોગિક ક્રાંતિથી જથ્થાબંધ ઉત્પાદન “Mass Production' એક નિશાળ બતાવવા લઈ ગયા. એ બાળકોને પ્રશ્ન પૂછયો, થયું છે. પહેલાં રેંટિયાથી એક માણસ પોતા પૂરતું કે કુટુંબ પૂરતું મે એક ડઝન સફરજન પાંચ શિલિગમાં લીધા. હું એને આઠ શિલિંગમાં સૂતર ક્રાંતિ શકતે. એની જગ્યાએ એક માણસ સંખ્યાબંધ કાર- વેચું તો મને શું મળે ? જવાબ મળે, છ મહિનાની જેલ. ખાના માલિક બની શકે છે. દરેક વસ્તુમાં (Multinational એણે જવાબમાં ત્રણ શિલિંગના નફાની આશા રાખી હતી. Corporations) બહુદેશી કંપનીઓએ આ દુનિયાને આવરી લીધી પણ ત્યાં તે નફાખોરી ગુને છે એમ શીખવવામાં આવતું. આજે છે. માણસ માણસ નથી રહ્યો. બધાનું જીવન વેરાન બનતું જાય પાંસઠ વર્ષ પછી સામ્યવાદ-કમ્યુનિઝમ કયાં ઊભે છે? માણસને છે. આ Multinational.ને કારણે એ પોતાના સ્વાર્થ માટે માણસ રહેવા નથી દીધો. માણસને નાશ કરી દીધા છે. કાલી માર્કસનું યુદ્ધ કાવે. શકિત અને સંપત્તિને રૂધિ રાખે; રાજ ઉથલાવે, સ્વન છિન્નભિન્ન થઈ ગયું છે. અર્થતંત્ર બદલી નાખે.
ગાંધીજી ફરીથી રેંટિયે અને ગ્રામોદ્યોગ લાવવા માગતા હતા. માણસ પાસે હથિયાર હોય તો વાપર્યા વગર રહી જ ન શકે, બાહ્ય પરિવર્તન વગર આંતરપરિવર્તન ન થઈ શકે. ગાંધીજી તરઅશ્વત્થામાએ એવું અસ્ત્ર વાપર્યું કે પાંડુ સ્ત્રીઓના ગર્ભ ગળી જાય. પરિવર્તનમાં વધુ માનતા હતા. કાર્લ માર્કસ અતરપરિવર્તનમાં આજે બધા નિઃશસ્ત્રીકરણની વાત કરે છે, પણ સહેલું કામ નથી. માનતા ન હતા, માત્ર બાહ્યપરિવર્તનમાં જ માનતા હતા. માણસ ટેકનોલોજીને ગુલામ બન્યો છે. સમાનતાને ભાવ શક્ય નથી.
ગાંધીજી માનતા કે આંતરજીવનને અનુરૂપ બાહ્યપરિવર્તન આજે રચાર્લ્ડ અર્થતંત્ર તેડવા માટે ટેકનોલેજીએ આપેલી ઘણી
ન થાય તો, માણસને નૈતિક જીવન જીવવામાં અગવડ પડે. એમણે વસ્તુઓ વેરછાએ જતી કરવી પડે.
આખા અર્થકારણને વિચાર કર્યો. એમણે સમાજવાદ કે સામ્યવાદને ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજે લખ્યું ત્યારે એમણે રેંટિયો જો
વિચાર ન કર્યો, પણ સર્વોદય વિચાર કર્યો. ભારતીય સંસ્કૃતિમાં પણ ન હતો. છતાં “માસ પ્રોડકશનના ભયને જાણી લઈને રેટિયાને
‘સર્વે જના: સુખીને ભવન્યુમાં કહ્યું જ છે કે બધા સુખી થાય, તેમણે પ્રાધાન્ય આપ્યું.
નંદુરસ્ત રહે, સૌને સવિચાર આવે, કોઈને દુ:ખ ન આવે. આ સ્થાપિત ધર્મ (સંપ્રદાય) અને મૂડીવાદને ગાઢ સંબંધ છે. ભવ્ય આદર્શ સર્વોદય દ્વારા ગાંધીજીએ રજૂ કર્યો. તેમણે મિલકત