________________
તા. ૧૬-૧૦-૮૨
પ્રબુદ્ધ જીવન
સારી કેપી” ની વધુ ફિકર હોય છે. એટલે કે પિતાનું લખાણ વિચારીએ તે માનવહિત પોતે જ સર્વોચ્ચ મૂલ્ય ગણાય નહિ? રસપ્રદ બને, વાચનક્ષમ બને તે તેની સૌથી પ્રબળ ઇચ્છી હોય સત્યને અંતે વિજય થાય છે એટલા માટે સત્યને માનવહિત છે. એટલે ઘણીવાર સત્યને આગ્રહ એક બહાનું હોય છે. કરતાં વધારે ઊંચું મૂલ્ય ગણીએ તે તે સાચું નહિ લેખાય, વર્તમાનપત્ર પતે ખોટું પડે ત્યારે સત્યને જે રીતે રજુ કરે છે કારણ કે સત્યને હંમેશાં જય થાય જ છે એવું આપણે જોતા તે ઉપરથી સત્ય પ્રત્યેની તેમની ઓછી નિષ્ઠા દેખાઈ આવે છે. નથી. એક માણસના ખૂન માટે બીજાને ફાંસી મળે અને ગાંધીજીની જેમ પિતાનું કહેલું સંપૂર્ણ પાછું ખેંચી લેવું કે પહેલો માણુસ પછીથી જીવતે નીકળે એવા દાખલા બન્યા છે. હિમાલય જેવડી ભૂલ કબૂલ કરવી તેમાં કોઈ પત્રકાર માનતો નથી. ધરમીને ઘેર ધાડ’ એ આપણી પ્રચલિત કહેવત છે. સુખદુઃખ
છેલ્લે એક પ્રશ્ન એ થાય છે કે સત્ય આખરે માનવહિતનું કોને કયારે મળે છે તે આપણે જાણતા નથી. એટલે સત્યને સાધન છે કે માનવહિતથી પર એવું કોઈ મૂલ્ય છે? જે એને છેવટે વિજય થશે જ એ વાક્ય સારું છે. પણ હકીકત હંમેશાં માનવહિતથી પર એવું ઉચ્ચતર મૂલ્ય ગણીએ તે એનું એવી નથી હોતી. એટલે આપણો પેલે પ્રશ્ન ઊભો જ રહે બુધિગમ્ય કારણુ લેવું જોઈએ. માનવસંસ્કૃતિની દષ્ટિએ છે કે સત્ય એ માનવહિતથી પર એવું કોઈ મૂલ્ય છે? “સમાજને નવો આકાર આપવાને સમય પાકી ગો છે”
3 અમૃતલાલ પાણી વર્તમાનમાં સર્વત્ર અજંપાનું વાતાવરણ છે. નવનિર્માણ છે. ભગવાને આત્મામાં અનંત વીયે કહ્યું છે એને અર્થ પહેલાં હંમેશાં આવું બનતું આવ્યું છે એટલે કદાચ એમ હેય. આ જ છે. મારું ભાગ્ય મેળું છે; મને જ્યારે અને ત્યારે જૂની ઇમારત ભાંગીને ભુકકે થઈ જાય પછી જ એના ઉપર અંતરાય નડયા જ કરે છે એવું માનીને, કહીને લમણે હાથ નવું ચણતર થાય. તે જ એ ટકાઉ નીવડે.
દઈ બેસી રહેનાર કશું જ સિદ્ધ કરી શકતા નથી. તેમજ, વ્યક્તિવાદે અને જડવાદે જગત આખાને ભરડો લીધે છે. ' અદભૂત પરાક્રમ ધરાવનારે અભિમાનમાંથી બચી જવા જાગરૂક વિજ્ઞાન અને યંત્રવાદે હેરત પમાડે એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહેવું જોઈએ. અન્યથા ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થશે. છે છતાં જીવનની સમસ્યાઓ જટિલ બની છે. આમાં બેમત ટુકામાં “ગ: કર્મસુ કૌશલમ' એ ગીતાવાક્યને અર્થ જૈનાનથી. પશ્ચિમે હામ ઘણું ભીડી પણ એણે પણ હવે પિતાની
ગમોના સંદર્ભમાં એ છે કે રાગ-દ્વેષ વિના કર્તવ્ય કર્મ કર્યું નાકામયાબી કબૂલવા માંડી છે. કારણ કે હેતુશુદ્ધિ વિના બધું
જવા જેથી સંવર થાય. જો આને અત્યંત વિશાળ અર્થ નકામું.
કરવો હોય તે એ થાય કે આત્મસ્વરૂપને નજર સમક્ષ રાખી
પ્રવૃત્તિ કરવી. દાર્શનિક પરિભાષામાં કહેવું હોય તે એમ જ્યાંસુધી સમન્વયની વૃત્તિ કામમાં લાવવામાં ન આવે
કહી શકાય કે નિશ્ચય નયને દયાનમાં રાખી વ્યવહારને આદર, ત્યાંસુધી આમ જ બનવાનું. આત્મનિષ્ઠ જીવનના ઈચ્છકે પ્રકૃતિ
અચરો-આને “વ્યવહારશુદ્ધિ” પણ કહેવાય છે. આવી તરફ ઉદાસીન ન બનવું જોઈએ. એવી જ રીતે આ જીવનમાં જ
વ્યવહારશુદ્ધિ ચારિત્રયનું ઘડતર નિરંતર કર્યું જાય છે તેની બધું માણી લેવાને અભરખો રાખનારે આધ્યાત્મિક જીવન
પરાકાહારૂપે મેક્ષપ્રાપ્તિ જે આપણો સૌને અંતિમ ધ્યેય માટે દુર્લક્ષ્ય સેવવું ન જોઈએ. મતલબ કે બન્ને વચ્ચે સુમેળ
છે એ ઉદ્દભવે. સ્થાપવો જોઈએ. બળવત્તર વસ્તુ બુદ્ધિ નથી પણ હદય છે.
આત્મનિષ્ઠા પૂરેપૂરી કેળવી, આત્માના સચ્ચિદાનંદ ભૂતકાળની તમામ વિભૂતિઓએ જ્ઞાન અને ચેતનાના પાન
સ્વરૂપને વ્યકિતએ પિતાના જ જીવનમાં નહિ પરંતુ સમાજના આ સ્ત્રોતમાંથીજ કરેલા છે. આ શોશ્વત હકીકત ઉપર વૈયક્તિક
દરેક પ્રદેશ અને ક્ષેત્રમાં એને આવિર્ભાવ કરવો જોઈએ. અને સામૂહિક જીવનના મંડાણ મંડાવા જોઈએ.
વ્યકિતને આ યુગધર્મ છે. પિતાના પૂરતું જ વ્યક્તિએ આધ્યાત્મિક વિચારસરણીના કેન્દ્રમાં આત્મૌપભ્યની ભાવના
સીમિત રહેવાનું નથી. વ્યકિતએ પિતાની સિદ્ધિનું સમાજમાં મૈત્રીભાવના રહેલી છે, કારણકે આત્મતત્ત્વની દષ્ટિએ સર્વ
સમાજના લાભાર્થે વિતરણ કરવું જોઈએ. વ્યકિતએ સ્વાથી છ એકસરખાં છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કર્મના ન બનવું જોઈએ. પૂર્વની અને પશ્ચિમની વિચારસરણીમાં આ આવરણને લઈને ભેદ પ્રતીત થાય છે-મન અને તન સંબંધે મૌલિક ભેદ છે. પૂર્વ સમાજલક્ષી છે. પશ્ચિમ તે કરશે ઈ સંપૂર્ણ આધ્યાત્મિક શકિતના વિકાસમાં વ્યકિતલક્ષી છે. વ્યકિતલક્ષી વિચારસરણી સદ્દગુણેના વિકાસ સાધનરૂપે જ ઉપયોગમાં લેવા જેવા છે. એટલે
માટે કે સદાચારની પુષ્ટિ માટે કામ ન લાગે. એને મજબૂત બનાવવા એ કર્તવ્ય બની જાય છે. સદ્
કટોકટીભર્યા વર્તમાન યુગમાં વ્યક્તિએ, વિજ્ઞાને કરેલા વિચાર, સવાણી અને સવર્તન દ્વારા જ એ બની શકે. જેવું
આવિષ્કારોથી અંજાઈ જવું ન જોઈએ. એ આવિષ્કારે પાશેરામાં ખાતર એ પાક. માલ વિનાના વિચારના ખાતરથી પાક
પહેલીપુણી જેવા છે. સત્ય અનંત છે. એને છેડો નથી. આમ નમાલે જ ઉતરે. ક્રોધાદિથી મનનું દૂષણ વધે છે અને દૂષિત
માની દરેક અવિકારની સાચી મૂલવણી કરી પિતાની પરિમિત મન શરીરનું પણ એવું જ નિર્માણ કરે છે.
શકિત અને પરમાત્માના અનંત સામર્થ્ય ને સ્વીકાર કરે એ સ્વરૂપના અનુસંધાન ઉપરથી નજર ખસે એટલે
પણ વ્યકિતને જ યુગધર્મ છે. મૃત્યુને જીતવાના અવિદ્યાજન્ય દરેક નાની-મોટી આપત્તિ ઉભી થાય છે. આ વૈજ્ઞાનિકોના દાવા કેવળ ડંફાસ છે. પરિવર્તનશીલ પ્રકૃતિની અવિદ્યાના નિવારણ કે નાશ માટે ભગીરથ પુરુષાર્થની અગત્ય અનંતતાને પેલે પાર જવાની કોઈ વૈજ્ઞાનિકની શકિત નથી એમ છે. જેનાગો કહે છે કે આત્માને ઉધાર આત્માવડે જ માની વ્યકિત પ્રકૃતિમાતાને બે હાથ જોડી નમન કરવું એમાંજ કર-અસાધારણ પુરુષાર્થ વડે જ પ્રારબ્ધને મહાત કરવાનું વ્યક્તિનું શ્રેય છે. યુગના આ તકાદાને અવગણી વૈજ્ઞાનિક