SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૮૨ પ્રબુદ્ધ જીવન ઈતિહાસ વિષેની બે દૃષ્ટિ | [] યશવંત દોશી તિહારા વિશે વિદ્રાનમાં અનેક ભિન્ન મત પ્રવર્તે છે. આપણે ત્યાં વ્યકિત કે બનાવો કરતાં પરંપરા, વિચારપ્રવાહ, રીતરિવાજો, ૦ સ્વ. કિશોરલાલ મશરૂવાળાએ એમના સુપ્રસિદ્ધ પુસ્તક ‘સમૂળી રૂઢિઓ વગેરેનું પૃથક્કરણ કદાચ વધુ સાચો પ્રજાકીય ઈતિહાસ ક્રાતિ' માં ઈતિહાસ વિષેની એમની દષ્ટિ વ્યકત કરીને વાચકોને આપી શકે એવો પણ સંભવ છે. કોઈ એક સમયે રાજાએ મેળવેલા સ્તબ્ધ કરી દીધા હતા. ઈતિહાસને નવલકથા કરતાં વધુ મહત્વ વિજય કરતાં તે સમયની પ્રજાના જીવનનું ચિત્ર વધુ સાચો ઈતિહાસ નહિ આપવાને એમને મત અતિશય ચર્ચાસ્પદ બન્યો છે. મને પૂરી પાડી શકે. કિશોરલાલભાઈના મંતવ્યમાં ઘણું બધું તથ્ય જણાય છે, પણ ઈતિહાસ સર્વવ્યાપી શબ્દ છે. કોઈ એક સમયે, કોઈ એક એ વિશે ભવિષ્યમાં કયારેક લખવાને ઈરાદે છે. આજે ઇતિહાસ વિશે સ્થળે વસતા સમાજની પૂરેપૂરી માહિતી તે ઈતિહાસ. એ સમાજની એક એવા જ બીજા તાત્ત્વિક મુદાની ચર્ચા કરવી છે.' રાજકીય, આર્થિક, ધાર્મિક, સમાજશાસ્ત્રીય, કળાવિષયક, શૈક્ષણિક મુદ્દો એ છે કે ઇતિહાસ શું છે? એક મત એ છે કે સાહિત્યિક, મનોવૈજ્ઞાનિક, ટેકનોલોજિકલ - એમ બધી જાતની સમાજના મોવડીઓ જેવા મેટા માણસેનાં જીવન અને કાર્ય તે માહિતીની અપેક્ષા ઈતિહાસ પાસે રખાય. અલબત્ત, કેટલાંક શાસ્ત્રો ઇતિહાસ. આનો અર્થ એ થયો કે રાજાઓ, મોટા સેનાપતિઓ, મહાન પિતપોતાનાં ક્ષેત્રે પૂરતે અલગ ઈતિહાસ તૈયાર કરે છે. બધાં સંતમહંત વગેરેનાં જીવનચરિત્ર તે જ ઇતિહાસ. ઇતિહાસની ક્ષેત્રોના આવા ઈતિહાસે ભેગાં કરીએ ત્યારે જ ખરો સામાજિક આવી સ્પષ્ટ વ્યાખ્યા આપ્યા વિના પણ આપણને જે ઇતિહાસ ભણા ઈતિહાસ, સંપૂર્ણ ઈતિહાસ પ્રાપ્ત થાય. બાકી બધા જુદા જુદા વવામાં આવ્યો છે તે આવો જ છે. આપણે જે ઇતિહાસ ભણ્યા તેમાં ઈતિહાસ આંશિક, એકાંગી ઈતિહાસ ગણાય. એ હિસાબે પરંપરાગત રાજવંશે, રાજાઓ અને રાજાઓનાં સારા-ખોટાં કાર્યોને જ સમાવેશ ઈતિહાસ એ કેવળ રાજકર્તાઓને ઈતિહાસ છે. થયો હતો. જયારે રાજાને બદલે એમના પ્રધાન પેશવાઓનું શાસન ઈતિહાસની રજૂઆત હંમેશાં ઈતિહાસના નામે જ થાય એવું ચાલવા લાગ્યું ત્યારના સમયને ઇતિહાસ પેશવાઓને પગલે ચાલ્યા પણ નથી. ઘણીવાર રીતરારના ઈતિહાસ કરતાં કોઈ નવલકથા, અને અંગ્રેજોના રાજ્ય દરમિયાનને ઇતિહાસ ગવર્નર જનરલે અને કોઈ આત્મકથા, કોઈ જીવનચરિત્ર ઈતિહાસની વધુ નજીક આવે વાઈસરોયની નામાવલીને અનુસર્યો. એવી કૃતિ હોય છે. નવલકથાઓમાં પણ ઐતિહાસિક ગણાવાયેલી ઇતિહાસ વિશેની આ દષ્ટિને પરિણામે ઇતિહાસ એટલે રાજ નવલકથા હંમેશાં ઐતિહાસિક હોય એવું નથી બનતું. આથી ઉલટું કીય ઇતિહાસ એવી વ્યાવહારિક પ્રણાલિકા નીપજી. આ જાતને સામાજિક ગણાઈ ગયેલી નવલકથા ઘણીવાર વધુ ઐતિહાસિક હોય ઇતિહાસ ખોટ તે ન કહેવાય, પણ અધૂરો, એકપક્ષી, પૂર્વગ્રહ છે. એનું કારણ પણ એમાં તે વખતની પ્રજાનું જીવન અનેક બાજુએથી યુકત કહેવાય, ઇતિહાસ વિશેની આ દષ્ટિ એકાંગી ગણાય. બતાવવામાં આવ્યું હોય છે તે જ છે. આની સામે મત “ઈતિહાસ એટલે મોટા માણસોનાં જીવન બે નવલકથાની તુલના કરી શકાય. મુનશીની નવલકથા અને કાર્ય નહિ, પણ સમગ્ર સમાજનું જીવન’ એવો છે. સમ્રાટ ‘ગુજરાતને નાથ” ઐતિહાસિક નવલકથા તરીકે પ્રગટ થઈ હતી અને અશોકના જીવનના અભ્યાસથી તે સમયના સમાજજીવનને સાચે ઐતિહાસિક નવલકથા ગણાતી આવી છે. બીજી બિમલ મિત્રની કે પૂરો ખ્યાલ આવે એવું આ દષ્ટિ ધરાવનારાઓ માનતા નથી. સાહેબ, બીબી, ગુલામ’ લઈએ. એ એક કાલ્પનિક સામાજિક નવલએમને એમ નથી લાગતું કે ભારતને સોળમી અને સત્તરમી સદીને કથા ગણાઈ છે. ‘ગુજરાતને નાથ, ખરી રીતે તત્કાલીન રાજકર્તાઓની ઈતિહાસ બાબરથી ઔરંગઝેબ સુધીના મોગલ સુલતાનનાં જીવનની કાલ્પનિક કથા છે. એમાંનાં ઘણા બધાં પાત્રો ઈતિહાસમાં કથામાં સમાઈ જાય. નોંધાયેલાં પાત્ર છે. એટલા પૂરતી એ ઐતિહાસિક નવલકથા આમ, ઈતિહાસ વિષેને એક મતભેદ વ્યકિતની વાત કે સમાજની કહેવાઈ છે તે વાજબી છે. પણ તેમાં પ્રજાના કોઈ પણ સમુવાત એ પ્રશ્ન પરત્વેને છે. બીજો મતભેદ બનાવો અને દાયનું જીવન તે પ્રતિબિંબિત નથી થતું પણ ખુદ સોલંકી રાજકર્તાપ્રવાહો-વલણો-વાતાવરણ વચ્ચેનો છે. આપણને ભણાવાતે ઈતિહાસ એનું પણ સામુદાયિક જીવન, સામાજિક જીવન, કૌટુંબિક જીવન બનાવ ઉપર ઘણો વધુપડતો ભાર મૂકે છે. ઈતિહાસમાં પ્રતિબિંબિત નથી થતું. એમાં કેવળ વ્યકિતઓ છે, રસમાજ નથી બનાવ જેટલું જ એ બનાવ પાછળની ભૂમિકાનું, એનાં કારણોનું એટલે સમગ્ર કૃતિ વાંચ્યા પછી એ યુગનું કોઈ વાસ્તવિક ચિત્ર મહત્ત્વ હોય છે અને બનાવ બન્યા પછી એનાં શાં પરિણામે આવ્યાં આપણા મનમાં બંધાતું નથી. એ પણ એટલું જ મહત્ત્વનું હોય છે. કારણ અને પરિણામેના મુનશીને અન્યાય ન થાય તે ખાતર એ યાદ કરવું જોઈએ અભ્યાસ માટે વિચારના પ્રવાહા, સમાજના વલણો અને સમાજનું કે એમણે પોતે ઈતિહાસ આપવાનો નહિ પણ નવલકથા આપવાને વાતાવરણ-એ સર્વ જોવું,-તપાસવું પડે છે. જ હેતુ રાખે છે અને નવલકથામાં સૌથી વધુ મહત્ત્વ પાત્રોના ઈતિહાસને જ્યારે આપણે વ્યકિત જીવનરૂપે કે કથારૂપે જોઈએ પરસ્પર વ્યવહારનું અને એમનાં આંતરિક સંચાલનનું છે. સમાજછીએ ત્યારે ઈતિહાસ રોમાંસ જેવ, કથાવાર્તા જેવો બની જાય છે. જીવનનું દર્શન કરાવવું એ નવલકથા માટે અનિવાર્ય નથી, પણ એક વાત સાચી કે બાળકોને ઈતિહાસ શીખવવાને પ્રારંભ ઈતિહાસ માટે અનિવાર્ય છે. આથી “ગુજરાતનો નાથ' નવલકથા ઈતિહાસની વાર્તાઓ દ્વારા થાય છે તેમને એ વિષયમાં રસ ઉત્પન્ન છે, પણ સાચા અર્થમાં ઐતિહાસિક નથી એમ કોઈ કહી શકે. થાય. ઈતિહાસશિક્ષણને ક્રમ પહેલાં વાર્તાઓ કહેવી, પછી સમયાનુક્રમ અને એ જ ધારણે ‘સાહેબ, બીબી, ગુલામ’ ઐતિહાસિક છે. પ્રમાણે બનાવો શીખવવા અને છેલ્લે ઉચ્ચ કક્ષાએ સામાજિક એમ પણ કહી શકે. એ નવલકથાનાં પાત્રો તો બધાં કલ્પિત છે, પ્રવાહનું પૃથક્કરણ શીખવવું, એવો વાજબી છે. મુદ્દો એ છે કે, ઐતિહાસિક નથી. પણ એ પાત્રોમાં એ વખતને વાસ્તવિક સમાજ પ્રવાહોનું પૃથક્કરણ અને અર્થધટન એ જ ખરું-ઈતિહાસ ચિતન છે રજૂ થયો છે. પાત્ર કેવળ પાત્ર નથી રહેતું, સમાજના એક વર્ગનું અને આગળના તબક્કા આ ઈતિહાસદર્શનની ફકત તૈયારી છે. અથવા એક સમૂહનું પ્રતિનિધિત્વ બની જાય છે. એમાં ,
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy