________________
୨୫
તા. ૧૬-૮-૮૨
દ.
વૃધ્ધોને અપીલ
| O “સત્સંગી” - ઘરડાંઓનાં વર્ષમાં ઘરડાંઓનું સુખ ઈચ્છવું એ દરેક ગણાય અને પ્રશ્ન એ થાય કે આજે સંતાને ઘરડાઓને વૃદ્ધાશ્રમમાં રીતે ઉચિત જ છે. આપણા બાપદાદાના સમયમાં
મોકલી આપે તેનું શું? આજના ઘરડાઓ પોતાની ભૂતકાળની ઘરડાંઓને સાચવવાને પ્રશ્ન જ થતું નહોતે, કારણકે સંયુકત કટુંબનું પાવિ લેકહેયે વસી ચૂકયું હતું તેમ જ માવો ભs:!
આવી ભૂલોને યોગ્ય પ્રકાશમાં સમજે અને પિતાનાં સંતાન પ્રત્યે તિવો જવ:' ની ભાવના આ દેશના લોકોનાં લોહીમાં પરંપરાથી વાત્સલ્યભાવ સાચા અર્થમાં લાવી શકે તે સંતાન ઘરડાંઓને ધબકતી હતી. આજે સંયુકત કુટુંબની પ્રથા છિન્નભિન્ન થવા પામી વૃદ્ધાશ્રમમાં એકલતા અટકી જાય અને મેકલ્યા હોય તે પાછા છે અને તેનાં અનેકવિધ કારણે આપણે સૌ જાણીએ છીએ. પરિણામે
પિતાની પાસે તેડી લાવે અથવા તો યથાશકિત ફરજ પ્રેમભાવથી આજે પિતા અને પુત્ર વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે તેમ જ યુવાને અને ઘરડાંઓ વચ્ચે વિસંવાદિતા સવિશેષ બનવા પામી
અદા કરે એવી પૂરી શકયતા રહેલી છે. સંતાનોને માત્ર મા-બાપની છે. આજના સમાજનું ચિત્ર ઘણું દુ:ખદાયક હોવા છતાં, આમાં મિલકત જ કે કમાણી જોઈએ છીએ એવું હોતું નથી; સંતાનને માત્ર પુત્ર કે પુત્રવધૂના જ દોષ જોવા એ ન્યાયની બાબત નથી. તેમને પ્રેમ જોઈતો હોય છે. પ્રેમનાં વાતાવરણમાં અટપટા પ્રશ્ન
માતાપિતાની સેવા કરવી એ સંતાનોને પ્રથમ ધર્મ છે જ ઉકેલાતા હોય છે એ રાત્ય ખૂબ સમજવા જેવું છે. ફરીને સંયુકત અને શ્રવણ જેવા બનવું એનાથી વિશેષ રૂડું પુત્ર માટે શું હોય? કુટુંબની પ્રથા સ્થપાય એ પ્રશ્ન આજની સ્થિતિમાં મહત્ત્વનો પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે મા-બાપ પોતાનાં સંતાનની
બની શકે તેમ નથી, પરંતુ મહત્ત્વને પ્રશ્ન એ છે કે પિતા અને સેવા લઈ શકતાં નથી. માણસ માટે પિતા બનવું એ સ્વાભાવિક છે, પરંતુ પિતા થવું આકરું છે– એ કડવું સત્ય ખૂબ વિચારવા જેવું
પુત્ર વચ્ચે તેમ જ સાસુ અને વહુ વચ્ચે જે અંતર છે તે ઘટવું - છે. સંતાનોને મેટાં કરવા, ભણાવવાં અને પરણાવવાં એટલી જોઈએ. આ અંતર પૈસા કે વ્યાવહારિક મદદથી ઘટે તેમ નથી, જ મા-બાપની ફરજ નથી, પરંતુ પિતાના સંતાનોને “માનવ” પરંતુ પ્રેમથી જ ઘટે તેવી બાબત છે. આ પ્રેમની પહેલ તો બનાવવાં એ ખરી ફરજ ભૂલાય તો સમાજનું ચિત્ર કેવું બને ?
મોટેરાંઓએ જ કરવી ઘટે; આમાં “ગરજને પ્રશ્ન નથી, પણ જ્યારથી મા-બાપ પોતાનાં સંતાનોને માનવ બનાવવાની ફરજ ભૂલતાં રહ્યાં છે ત્યારથી સમાજની અધોગતિ શરૂ થઈ છે. તેથી
પતાના “ધર્મીને પ્રશ્ન છે. આમાં વડીલેની નાનમ નથી, પણ ઉલટું જે માણસે પહેલાં કે આજે “માનવ તરીકે બહાર આવ્યા
ગૌરવયુકત મેટાઈ છે. તેમ જ હાર નથી, પણ ગ્ય અર્થમાં જીત છે તેમના ઘડતરમાં તેમનાં મા-બાપને ફાળો મહત્ત્વ છે. એ છે અને તેમાં યોગ્ય સમાજરચનાનાં બી વવાય છે એ ખૂબ મોટી સૌના પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવની બાબત છે.
બાબત છે. પુત્ર પિતાને દેવ’ ગણે તેવી શાસ્ત્રજ્ઞા છે એ સાચું; પરંતુ
ઘરડાંઓએ સમજવું જ જોઈએ કે પિતાનાં સંતાન પ્રત્યે પિતા માટે પણ શાસ્ત્રની આશા છે કે પુત્ર ૧૬ વર્ષને થાય એટલે પ્રેમ અને માર્ગદર્શન સિવાય તેમણે ભગવાનની ભકિત અને યથાશકિત પિતાએ તેને મિત્ર ગણવા. પિતા પુત્રનું છત્ર છે અને છત્ર એટલે માત્ર *
સાચા અર્થમાં સમાજસેવાનું કાર્ય અપનાવવું એ સર્વથા ઉચિત પોષણ અને આશ્રય નહિ; પરંતુ છત્ર એટલે પિતાએ મિત્ર, તત્ત્વજ્ઞાની અને માર્ગદર્શક - a friend, philosopher and guide --
અને બંધબેસતું છે. મને વૈજ્ઞાનિકો અને ડોકટરો કાર્ય અને પ્રવૃત્તિને બનવું એ અર્થ અભિપ્રેત છે. હક કાયદાની બાબત છે, જ્યારે પ્રેમ સારી તંદુરસ્તી અને દીર્ધાયુષ્ય બક્ષનારા ગણે છે. ઘરડાંઓની આવી અને વાત્સલ્ય હૃદયની બાબતો છે અને તે જ સર્વોપરી છે. સંતાનો દષ્ટિ બનવા પામે તો તેઓ ‘અણપતાની લાગણી અનુભવવાને પતિ-પત્નીના પ્રેમનું સર્જન છે, છતાં સંતાનોને ખાટા લાડનાં
બદલે તેઓની ‘જરૂર’ છે અને કોઈ તેમના પર આધાર રાખે છે સ્વરૂપમાં પ્રેમ અને વાત્સલ્ય મળે એ માનવીની મોટી કર ણતા જ છે. જે પિતા પુત્રની બાલ્યાવસ્થા પુત્રને સર્વસ્વ લાગે છે તે જ
એવી લાગણી અનુભવશે. આ કાલ્પનિક બાબત નથી; પરંતુ પ્રખ્યાત પિતા પ્રત્યે જ્યારે પુત્ર પુખ્ત બને છે, પરિણીત જીવન બ્રિટિશ બામ્બર પાયલોટ લીઓનાર્ડ ચેશાયરનાં જીવનમાં બીજા ગાળે છે ત્યારે પુત્રને આદર ઘટવા લાગે છે. આનું કારણ પુત્રને વિશ્વયુદ્ધની ભયંકરતાઓથી પરિવર્તન આવ્યું અને તેણે અસાધ્ય માટે પોતાની પત્નીને મોહપાશ નથી, પરંતુ પુત્રને પિતામાં મિત્ર,
રોગથી પીડાતા વૃદ્ધ દર્દીઓની સેવાનું કાર્ય ઉપાડયું. તેણે જગત તત્ત્વજ્ઞાની અને માર્ગદર્શકનાં દર્શન થતાં નથી એ કારણ હોય છે. પિતાને પુત્ર આગળ વધે અને આધુનિક સમાજમાં પ્રવર્તતી
સમક્ષ સાબિત કરી આપ્યું છે કે પ્રેમ અને સહવાસથી અસાધ્ય ઢબમાં આનંદથી રહે એ પિતાને માટે લહાવો બનવો જોઈએ. રોગથી પીડાતા વૃદ્ધ દર્દીઓ પણ તેઓની જરૂર છે અને કોઈ પુત્ર બીજી વ્યકિત નથી, પણ પોતાનું જ પ્રાકટય પુત્ર દ્વારા છે એમ તેમના પર આધાર રાખે છે એવી લાગણીના અનુભવથી તેમના માનવું એ પિતાને માટે ગૌરવની વાત નથી ? આ માન્યતા સંવાદિતાની
જીવનના છેલ્લા દિવસે પણ સુખ-શાંતિથી વીતાવવા શકિતમાન મૂળભૂત ભૂમિકા છે. ઉદ્ધત પુત્રનું હૃદય પણ નિ:સ્વાર્થ માતૃપ્રેમ પ્રત્યે પીગળે છે એ સત્ય પિતાએ વિચારવા જેવું નથી? બને છે. વૃદ્ધાશ્રમ આ વિચારસરણી પર ચાલવા જોઈએ અને
જેમની કોઈ જ દેખભાળ કરનાર ન હોય તેમને માટે જ આ . માતા હર્ષવિભોર બનીને પુત્રને પરણાવે છે, પરંતુ પોતાના જ લાડકવાયાનાં પ્રેમપાત્રને તે પ્રેમ આપી શકતી નથી એ સાસ'નાં . વૃદ્ધાશ્રમ હાવા ઘટે. અન અને અણસમજ જ પ્રકટ કરે છે. પુત્રવધુની સમગ્ર રહેણી
અફસોસની વાત તો એ છે કે આટલા વિશાળ દેશમાં કરણી પર પુત્રનાં જીવન અને પ્રગતિનો આધાર છે એ સત્ય
પ્રૌઢ શિક્ષણનો મર્મ સમજાતો નથી. પ્રૌઢ શિક્ષણ અક્ષરજ્ઞાનથી પુત્રની માતાને ‘સાસુ બન્યા પછી સમજમાં આવતું નથી એ
માંડીને કેમ જીવવું ત્યાં સુધીના પ્રશ્ન આવરી લેનાર જમ્બર, નારી જાતિની કરુણતા જ છે. આખરે તે સાસુએ પુત્રવધૂને વહીવટ સોંપવાને છે તે પછી સાસુ બનવા કરતાં પ્રેમાળ માતા
ઉમદા સાધન છે. પ્રૌઢશિક્ષણ દ્વારા સમાજની વિચારભૂમિકા શા માટે ન બનવું? માતાપિતા, પુત્ર અને પુત્રવધૂનાં પ્રેમાળ ગ્ય બનાવી શકાય તેટલી પ્રૌઢ શિક્ષણમાં તાકાત છે. તેવી જ માર્ગદર્શક બને તેમાં તેઓને વૃદ્ધાવસ્થામાં સાચવવામાં આવે તેની
રીતે આ દેશમાં સંખ્યાબંધ ધર્માલ છે, પરંતુ તેમાં વૃદ્ધોને કથાવાર્તા ખુશામત નથી પણ પિતાને ધર્મ છે અને સમાજ પ્રત્યે પોતાનું
અને વિસામે ખાવા પૂરતો જ આશ્રય મળે છે. વૃદ્ધોને યોગ્ય Pણ અદા કરવાની બાબત છે.
દષ્ટિબિંદુ મળે તેવા ઉત્સાહભર્યા પ્રયાસો આ ધર્માલયમાં થતાં નથી આ પાયાનાં મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્યે વડીલ
એ પણ વિધિની વિચિત્રતા ગણાય તેવી બાબત છે. ધર્માલયનો સ્વીકારે અને આચરે તો તેમનું જીવન સુંદર થવાની સાથે તેમના અંગત પ્રશ્નો તેમ જ સમાજના અનેક પ્રશ્નો ઉકેલાય એ નિવિવાદ
એક હેતુ માનવપ્રેમ વિકસાવવાનું છે એ સત્ય સમજવાનો સમય બાબત છે. આ રજૂઆતમાં ઘરડાઓના ભૂતકાળના દોષે બતાવ્યા પાકી ગયો છે.