________________
અને કૌટુંબિપી પ્રક્રિયાને ન જ લગ
તા. ૧૬-૬-૮૨
પ્રકૃત્ત જીવન ' મા મુtત સઇ તાર હોવા છતાં બળાત્કાર થતાં હોવાનું ત્યાંના સામ- સુષ્ટિ શરૂઆતમાં જાતીયવ્યવહાર નિધિ હશે. કેટલીય યિકોના અહેવાલ સાથે નેધે છે અને ત્યાંના માનસશાસ્ત્રીઓનું મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા અને અનુભવમાંથી પસાર થયા બાદ આજની ‘બળાત્કાર કરનાર માનસિક દદી' હોવાનું તારણ હોવા છતાં સમાજ અને કુટુંબ વ્યવસ્થા તેમ જ લગ્ન સંસ્થા અસ્તિત્વમાં ૯૭ ટકા લોકોમાં એ ગુનાનું પુનરાવર્તન થતું નથી એ બાબતને આવી હશે. આ બધી પ્રક્રિયાના પરિણામે વ્યકિતને કેટલાંક સામાજિક તેઓ સૂચક લેખે છે. શ્રીમતી નયન દ્વારા સહગલે ફીલાડેલ્ફીયાના અને કૌટુંબિક સંસ્કાર વારસા રૂપે મળે છે અને એટલે અંશે સમાં જ ૧૪૦૦ બળાત્કારના કેસેનું તારણ “ઇન્ડિયન એકરાગ્રેસમાં ટાંકર્યું વ્યવસ્થા અને તેના નિયમ પૂરતી એની માનસિક તૈયારી હોય છે. છે અને સ્ત્રી સામયિક “માનુષી'ને હવાલો પણ આપ્યો છે. જેટલી માનસિક તૈયારી અને સામાજિક વાતાવરણની ભૂમિકા હોય દમનથી થતી વિકૃતિની સમજણ પણ સાપેક્ષા છે. મુકત
એટલે અંશે વૃત્તિના દમનને પ્રશ્ન અસ્થાને રહે છે. અહીં દમન સહયારની પ્રણાલિકાના વાતાવરણમાં પણ વિકૃતિ આવે જ છે. એ
અને સમજણપૂર્વકના ત્યાગ કે સંયમ વચ્ચે ભેદ સમજવું જરૂરી આપણે ઉપર જોયું. જાતીયવૃત્તિ ઉપરાંત માનવીમાં અન્ય વૃત્તિઓ
છે. નિબંધ તીથવ્યવહારના પ્રાથમિક કે પૂર્વ પ્રાથમિક તબક્કામાંથી જેમ કે શર્ય અને વેરવૃત્તિ, વગેરે. એ વૃત્તિ પર સંયમ કેળ
પસાર થયા બાદ લગ્ન અને સમાજ વ્યવસ્થા સ્વીકારી એમાં વવાનું કે એનું દમન કરવાનું સ્વીકારીએ છીએ ને? દમનથી થતી
જેમ સમજણપૂર્વક જાતીયવૃત્તિ અને ઉપભેગનું મર્યાદિતપણે વિકૃતિના તારણ લેખે એવી વૃત્તિઓને છૂટો દોર આપવામાં આવે
નિયમન કર્યુ અથવા લગ્ન જીવનમાં પણ બન્ને પાત્રની શારીરિક, તે? જોક્કસ સમાજ વ્યવસ્થાને એક એક ભાગ છે અને એ વ્ય
માનસિક કે પરિસ્થિતિજન્ય સાનુકૂળતા મુજબ જાતીય વ્યવહાર વસ્થા નિમાવવામાં અાપણો હિસ્સ અને હિત છે એવી સ્પષ્ટ સમજણ
નિયંત્રિત રહે છે તેમ જાતીય જીવનની સાહજિકતા સમજી સ્વીકારીને આપણે કેળવી છે અને એટલે એવી વૃત્તિ પર સંયમ રાખવામાં
પણ સ્વેચ્છાથી સંયમ સ્વીકારવામાં આવે તે દમનનું આરોપણ આપણને દમન લાગતું નથી અને પરિણામે જીવનમાં વિકૃતિ
હરગીજ થઈ શકે નહીં. આ બધા તબક્કામાંથી પસાર થઈને પણ આવતી નથી. લગ્ન કે લગ્ન બહારના જાતીય જીવનમાં
માનવી મનને કેળવે અને સતત જાગૃત રહે અગર વિશિષ્ઠ એક પાત્રની અનિચ્છાથી જાતીય વૃત્તિનું દમન થાય તે એથી વિકૃતિ
સંજોગોમાં વ્યકિત જાતીય ઉપભોગ વિના પણ આ બધી પ્રક્રિયાને આવશે ખરી? હકિત એ છે કે કોઈ એક ચોક્કસ બિંદુ -
સમજીને એથી પર રહી શકે ખરી. જિયાત કે મરજિયાત માનવીએ સંયમ રાખવાની રિથતિ તો પ્રારંભિક તબક્કામાં જાતીયવૃત્તિની સાહજિકતા સ્વીકારીને આવવાની જ.
પણ રે મર્યાદામાંથી બહાર આવવાની દષ્ટિ અગર દમનની એ
રીતની કેળવણી અને તે અંગેની સતત જાગૃતિથી માનવી પૂર્ણવ જાતીયવૃત્તિના દમનની વાત કરતાં મને જૈનેની તપશ્ચર્યાનું
તરફ ગતિ કરે છે, કરી શકે છે, અથવા ઉચ્ચ આત્મા તદન સ્વાભાવિક સ્મરણ થાય છે. જેનેર સમાજ અને સમાજશાસ્ત્રીએ એ ધર્મને
રીતે પહેલેથી જ એવી વૃત્તિથી પર અગર ઔદાસીન્ય ભાવ ધરાવે દેહદમનને ધર્મ ગણે છે. એવા દેહદમનથી ધાર્યું પરિણામ ન આવે
છે.) આ રીતે માનસશાસ્ત્ર અગર મનેવિશાન જે કહે છે તે માનતો કેવી પ્રક્રિશ થાય એ અંગે ભગવાન બુદ્ધનું ઉદાહરણ આપણી
વીના મનની આત્મકથાને પૂર્વાધ છે અને ધર્મ કે નીતિશાસ્ત્ર જે સમક્ષ છે. એમના જ સમકાલીન ભગવાન મહાવીરે ઉત્કટ તપની
પ્રબોધે છે તે જીવનના ઘડતર અને અનુભવતા અર્ક રૂપે મનની સાધના કરી અને અંતિમ ધ્યેય પ્રાપ્ત કર્યું. એ બન્ને મહાપુરુષોની
આત્મકથાને ઉત્તરાર્ધ છે. આ બાબતનું પૃથક્કરણ કરતાં પં. સુખલાલજી નોંધ્યું છે કે “બુદ્ધ તપની ઉત્કટ કોટિ સુધી પહોંચ્યા અને જયારે એનું પરિણામ શિક્ષણ અંગે દત્તક બાળકે લેવા વિશેએમને સંતોષ ઉપજાવે એવું ન આવ્યું ત્યારે તેઓ મુખ્યપણે ધ્યાન
દરેમળ જ્યોતિ”ારા- અભ્યાસ કરતા સામાન્ય વર્ગના બાળ• માર્ગ તરફ વળ્યા, અને તપને નિરર્થક માનવા-મનાવવા લાગ્યા. કદાચ
કોને દત્તક લેવામાં આવે છે અને તેમને આખા વર્ષની આ એમના ઉત્કટ દેહની પ્રતિક્રિયા હોય. પણ ગોશાલક અને મહા- સ્કૂલ ફી, સ્કૂલવ્સ, પુસ્તક તેમજ એકસરસાઈઝ બુક આપવામાં વીરની બાબતમાં એમ નથી.એમણે ઉગ્ર તપ સાથે પહેલેથી જ થાન આવે છે. આવા ૩૦ બાળકોને ગયા વર્ષે દત્તક લેવામાં આવ્યા હતા. જેવા અંતસ્તપ તરફ પૂર લાભ આપેલું અને તેમણે એમ પણ કહ્યું ૩૨ ગૃહસ્થો તરફથી રૂ. ૪૦૦, લેખે રિકમે મળેલી. એ વખતે કે બાઇ ત૫ ગમે તેટલું કઠોર હોય છતાં એની સાર્થકતા અંતસ્તપ પણ ૩૦ બાળકોને ઉપર મુજબની સગવડ આપણે આપવાની છે, પર અવલંબિત છે. તેથી તેમણે બાહ્ય તપને અંતસ્તપના એક સાધન છે જેમની ઈચ્છા આ પૂણ્યકાર્યમાં જોડાવાની હોય અને તેમને તરીકે જ સ્થાન આપ્યું. આને લીધે કદાચ તેમનામાં પ્રતિક્રિયા જેટલા દનક બાળકો માટે ભેટ મેકલવાની ઈચ્છા હોય તેઓ એક ન થઈ.”
બાળક દીઠ રૂ. ૪૦૦ મેકલે અને કાયમ માટે દાક લેવા માટે મગવાન બુદ્ધના જીવનમાં દેહદમનની પ્રતિક્રિયા થઈ પણ
૪૦૦ કલે, તે તેના વ્યાજમાંથી કાયમ એક બાળકને તેમના વિકૃતિ ન આવી. દમનથી જો વિકૃતિ જ થતી હતી તે તે
તરફથી ઉપરની બધી જ સગવડો આપવામાં આવશે. ધર્મથી વિપુખ અને વિરુ દ્ધ થાત. એટલે દમનથી હંમેશાં વિકૃતિ
ચેક મેક તે “Bombay Jain Yuvak Sangh” એ આવે એવું તે નથી જ. ભગવાન બુદ્ધ કે મહાવીરના જીવનમાં દમ
નામને મેલવા વિનંતિ, નથી પ્રતિક્રિયા ન થઈ એ માટે એવો તર્ક થઈ શકે ખરો કે એમનું
નિર બેન શાહ લક્ષ્ય અગર ધયેય નિશ્ચિત હતું અને એ માર્ગે જવા કૃતનિશ્ચય હતા.
કન્વીનર “પ્રેમળ જ્યોતિ” આ બાબતના બીજ અંતિમ પરથી એમ પણ તર્ક થઈ શકે દમનથી થતી વિકૃતિને લક્ષમાં રાખી જાતીયવૃત્તિનું દમન ન કરવું જોઈએ
- ચિંતન એવી માન્યતા ધરાવતારનું ધ્યે જાતીય ગુનિના ઉપભેગનું છે એટલે જ ૦ મનુષ્યનું કર્તવ્ય છે કે એ દુ:ખ આપનારને પણ પ્રેમ આપે.' વિકૃતિની વાત આગળ ધરવામાં આવે છે. માનવીનું મન એવું
- ચોન્ટોનિયન અવળચંડું છે કે કેવા કેવા માગે એ એને રસ્તે ધી લે છે એને છે જે તમે ભૂલેને રોકવા માટે દ્વાર જ બધ કરી દેશે તે સત્ય આપણને ખબર જ પડતી નથી
પણ બહાર રહી જશે.
-રવીન્દ્રનાથ ઠાકુર