________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૮૨
1
મન ની
આ ત્મ કથા
Hi.
ના મનની જરા પુરજા છે તેમાં મને કે જે
મા ન વી ના
I પન્નાલાલ આર. શાહ ધર્મ અને નીતિસારા પ્રણિત આચારધર્મ નિષેધાત્મક ગણ- અને પ્રત્યાઘાતમાંથી ઉદ્ ભવેલો પ્રેમ વધુ બળવત્તર હોય છે.” આવું વામાં આવે છે અને પાપણો અભિગમ વિધેયાત્મક હોવું જોઈએ જ જાતીયવૃત્તિના આપણા શાસ્ત્રોનાં વ્યુહ અંગે મને લાગે છે. એવું આધુનિક કહે છે. મનના ઊંડાણને સહેજે પાર પામી શકાય જાતીયવૃત્તિ અંગે ઉભા કરવામાં આવતા પૂર્વગ્રહને એના ઉપએમ નથી ચાને એટલે જ આવેંગેનું દમન ન કરવું. કારણ કે કૃત્રિમ ભાગ વખતે પાયો જ ન રહેતાં માનવીની જાતીયવૃત્તિ વધુ પ્રબળ દમનથી મનમાં અને પરિણામે જીવનમાં વિકૃતિ સર્જાય છે એવું બનતી હોવી જોઇએ. એ દષ્ટિએ જાતીય શિક્ષણ વાસ્તવિકતાનું આધુનિક મનોવૈજ્ઞાનિકો કહે છે. આધુનિક મનોવિજ્ઞાન જે કહે સુરેખ ચિત્ર દોરે અને શરીર ધર્મની માગ ( [Biological Needs] છે અને આપણે ધર્મ કે નીતિશાસ્ત્ર જે પ્રબોધે છે તેમાં મને વિરોધ સમાવે એવી જરૂરિયાત આપણે ઊભી કરેલી છે, જાતીયવૃત્તિ લાગતો નથી; બન્ને એકબીજાના પૂરક જણાય છે. મનોવિજ્ઞાન ગેિ ઉભા કરવામાં આવતા પૂર્વગ્રહની દિશા બંધ કરીએ કહે છે તે માનવીના મનની આત્મકથાને પ્રારંભ અગર પૂર્વાર્ધ છે, અને જાતીય ઉપભેગની જરૂરિયાત અને સામે પકો બ્રહ્મચર્યની અને ધર્મ કે નીતિશાસ્ત્ર જે પ્રરૂપે છે તે એના ઘડતરના અને સાહજિક સ્થિતિએ પહોંચવાની પ્રક્રિયાની સમજણ આપવામાં અનુભવને અર્ક રૂપે અને ઉત્તરાર્ધ છે!
આવે તે જાતીય શિક્ષણની આવશ્યકતા કેટલી એ મારે મન બાહ્ય રીતે દબાયેલી લાગણી કે આવેગ અંતર મનમાં ધકે- પૃન છે. લાઈ જાય છે અને પછી તે કેવા કેવા માગે બહાર આવે છે તેની જાતીયવૃત્તિ અને પરંપરા અને શાસ્ત્રોથી ઘેરાયેલાં ચિત્રના આપણને ખબર નડતી નથી અગર તે સમજાતું નથી, માનસશાસ્ત્રના સંદર્ભમાં જાતીય શિક્ષણની આવશ્યકતા સ્વીકારીએ તે પણ ચોથી આ નિકર્ષ અને તર્ક પર આધાર રાખીને તન-મનનું દમન કરવાને જાતીય વૃત્તિનું દમન નહીં જ થાય અથવા એ વૃત્તિનું શમન વિરોધ છે. કિરાવસ્થાને અનુરૂપ કુતૂહલવૃત્તિને વેગ્ય રીતે વાળને
થશે જ એવું વિશ્વાસપૂર્વક કરી શકાય ખરું? બન્ને પ્રશ્નોને માનસવામાં ન આવે તે સર્જાતી વિકૃતિના ઈલાજ તરીકે જાતીય શિક્ષ
શાસ્ત્ર અને અધ્યાત્મિની દષ્ટિએ પણ વાસ્તવિક ભૂમિકાના સંદર્ભમાં ણની હિમાયત થાય છે, પરંતુ જાતીય શિક્ષણ આપવું એ એક અભ્યાસ કરવાને અને ઉત્તર શોધવાનું છે. અહીં બે પ્રશ્ન છે: વાત છે; એનાં પ્રત્યે ઊભી કરવામાં આવેલી સૂગ ૨ જુદી જ બાબત (૧) દમનથી વિકૃતિ સાથે જ આવે એવું ખરું? અને (૨) દમન છે અને એ અંગેની પાત્રતા એ વળી જુદો જ પ્રશ્ન છે. અહીં કરવાથી શું પરિણામ આવે? જાતીય શિક્ષણ, જાતીય વૃત્તિ પરત્વેની સૂગ અને વ્યકિતની પાત્રતા
જાતીયવૃત્તિ પરથી વાત કરીએ તે એવા અમર્યાદ ઉપભેગથી કે વિવેક – આ બધા વચ્ચે સૌ કોઈના મનમાં ગૂંચવાડે છે. આ
લબેિ ગાળે શારીરિક શકિતના હૃાસમાં અને માનસિક નબળાઈમાં બધી બાબતેને અયોગ્ય રીતે સાંકળીને એમાંથી છૂટવાના ઉપાય
એ નહિ પરિણામે એની ખાતરી મનેવિયાન આપી શકતું નથી. લેખે સંયમ અને વિવેક, ધર્મ અને નીતિશાસ્ત્રની શિસ્તને બદલે
બીજું એના ઉ૫ભેગમાં બે પાત્ર છે એ પૈકી એક પાત્રની ઈચ્છા, નિયંત્રણ વિહીન આવેગેની અભિવ્યકિતને ઈલાજ આજે સૂચવાય
લગ્ન કે લગ્ન બહારના બીજા પાત્ર પર લાદવામાં આવે તે નયશયનછે તે યોગ્ય કે વ્યવહાર છે ખરો?
ખંડમાં સ્વપત્ની પર બળાત્કાર જેવી સ્થિતિ સર્જાય. એથી વિકૃતિ જાતીય શિક્ષણની વાત કરીએ તે જાતીય શિક્ષણ પુરુષ અને ન આવે? પ્રત્યેક વ્યકિતમાં ચોક્કસ સમયે એવા ઉપભેગની સીની શારીરિક રચના, એને ઉપભેગ અને એની મર્યાદા અંગે શિક્ષણ શારીરિક, માનસિક કે પરિસ્થિતિજન્ય તત્પરતા દેતી નથી, આપે એટલે જાતીય વૃત્તિની સ્વાભાવિકતા માનવીને સમજાય. અગર હોય છે તો એની તીવ્રતા એક સરખી હોતી નથી. આવા બ્રહ્મ ચર્યના આદર્શ અને મુકિતગામી થવાની દષ્ટિએ વ્યકિત વાસ- સંજોગોમાં થતાં જાતીય ઉપભેગથી - મહદરો યંત્રવત ઉપભાગ - નાથી વિમુખથી બને એ માટે જાતીય ઉપભેગને નિદવામાં – પણ વિકૃતિ આવે, સૉષ રહે અને લગ્ન જીવનમાં માનસિક શાસ્ત્રોએ પરામણ વટાવી છે અને જાતીય પગનાં બે પાત્રો કજોડી” જોવા મળે. આપણી લગ્નસંસ્થાનું આ પરિણામ નથી, પરંતુ પૈકી ચોક્રેસીને નરકની ખાણ ગણાવી એ તરફ આનુષંગિક પૂર્વ- પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનું આ પરિણામ છે. ચાહીં પણ બને ગ્રહ ઊભા કરવાને બૃહ આપણા શાસ્ત્રોએ અપનાવ્યું છે. આપણા પણી સમજ કેળવે,વિવેક દાખવે તો આવા રજિોગોમાં વિખૂટા પડકસાહિત્યમાં રાજકુંવરીના શિક્ષણ માટે પંડિતની નિમણૂક થતી. વાને બદલે ચાવા યુગલોમાં લાંબે ગાળે સુમેળ સાધી શકાય છે આવા પંડિતેના પ્રેમમાં રાજકુંવરી પડે નહિ એ માટે રાજા અથવા એવું ઘણા કિસ્સામાં જોવા મળશે. પંડિતને ત્યાં અભ્યાસ માટે આવતા મંત્રીપુત્રના પ્રેમમાં રાજકુંવરી મુકત સહચારની ભાવના જયાં પ્રર્વતે છે અને એવું ચલણ હેવા સપડાય નહિ એ માટે પંડિત દ્વારા બનેના મનમાં એકબીજા માટે છતાં ત્યાં પણ જાતીયવૃત્તિથી થતી હેરાનગતિ (Sexual શારીરિક ખેડખાંપણને પૂર્વગ્રહ ઊભું કરવામાં આવતું, અને Harrasement] અને બળાત્કારના કિસ્સાઓ અવારનવાર બને છે. બન્ને વચ્ચે પડદો રાખવામાં રાવતે. અન્યન્ય દર્શનના અભાવમાં News Week" ને તા. ૧૭-૩-૧૯૮૦ ના અંકમાં પુરુષ કે સ્ત્રી પરસ્પર અનુરાગ ઉદ્ભવે નહિ એવી તકેદારી એમાં હતી. પરંતુ અધિકારી સુદ્ધાં સામા પાત્રને પિતાની સાથે જાતીય ઉપભાગમાં કઈ પણ શ્લોક કે મુદ્દાની ચર્ચામાં કયારેક પિતાની સચ્ચાઈ વિષે પગુ કરવાની અનેકવિધ તરીબ અજમાવતા હોવાનું નેધ્યું તીવ્રતા આવે ત્યારે પરસ્પર દોષારોપણની હદે મામલે વિફરે અને છે રાને પેતાના સ્થાનને - સત્તાને એ રીતે લાભ ઉઠાવે છે. આ બન્ને એકબીજાની કહેવાતી શારીરિક ખોડખાંપણ પ્રત્યે અંગૂલિ- એક છૂપે બળાત્કાર છે. ‘જન્મભૂમિ પ્રવાસી” ના તા.૯-૨-૧૯૮૦ નિર્દેશ કરે. અને આ બાબતની ખાતરી કરવા પડદો હઠાવે અને ના અંકમાં શ્રીમતી સુવણ રાયે “બળાત્કાર :એક વૈશ્વિક સમસ્યા” રહસ્યસ્ફોટ થાય અને બન્નેના શારીરિક સૌંદર્ય અને સૌષ્ઠવ વચ્ચેની રો લેખમાં ખુલ્લા બળાત્કારની વિગતો ચંકી છે. જ રીતે તા. પૂર્વગ્રહની દીવાલ કડડભૂસ થાય અને બન્ને પ્રેમમાં પડે. અહીં ૯-૩-૧૯૮૦ ના “સંદેશ' દૈનિકમાં “લોક સાગરને તીરે તીરે' વિભામને સ્વ. ધૂમકેતુના એક સરસ વાકયનું સ્મરણ થાય છે: “આઘાત ગમાં શ્રી ઈશ્વર પેટલીકર પણ એગે વિસ્તૃત છણાવટ કરીને પશ્ચિ