________________
તા. ૧-૧૧-૮૨
- 'પ્રબુદ્ધ જીવન
૧૩૩
નીતિનું છે. જરા વિચિત્ર લાગે એવું છે પણ ત્રીજા વિશ્વની દર્શાવેલા. તેમણે કહેલું: માંગણીઓ પ્રત્યે સમાજવાદી મિટ કરતાં ડે. કલ વધારે “ભારત આપણી સાથે વેપારમાં એક અગત્યનું ભાગીદાર કુણુ વલણ રાખે એમ જણાય છે. જાન્યુઆરી ૨૧, ૧૯૭૬ના બનવું જોઈએ. કેટલીયે ઔદ્યોગિક પેદાશે આપણો દેશ કરતા "કેમસં"માં ડે. કાલે “જર્મનીના વિકલ્પો” (ઓલ્ટરનેટિઝ ઈન ભારતમાં ઓછે ખચે ઉત્પન્ન થઈ શકે છે. આપણે ભારત જર્મની) નામને એક લેખ લખેલો. તેમાં તેમણે ત્રીજા વિશ્વ જેવા દેશને જર્મનીમાં બજાર મેળવવામાં મદદ કરવી જોઈએ. વિષે અને તેમાંય ખાસ કરીને ભારત વિષે પિતાના વિચારો બન્ને દેશ માટે સહાય કરતાં વેપાર વધુ લાભદાયક છે' પંડિત બેચરદાસ દેશી
* છે. રમણલાલ ચી. શાહ પંડિત બેચરદાસ દેશીનું અગિયારમી ઓકટોબરે ૯૩ દૃષ્ટિ કેવી નીડર હતી તે સંઘબહાર થવાનું જોખમ વહોરીને વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થયું. એમના અવસાનથી પણ તેમણે વ્યકત કરેલા વિચારો પરથી જોઈ શકાય છે. આવા ગાંધી યુગના કાકા કાલેલકર, પંડિત સુખલાલજી, મુનિ વિચારો વ્યકત કરવાને પરિણામે તેમને સામાજિક દૃષ્ટિએ જિનવિજયજી વગેરેની હરોળના એક તેજસ્વી બહુશ્રુત પંડિત- અગાઉ કેટલુંક સહન કરવાનું આવ્યું, પરંતુ તેને માટે તેમણે વર્યાની અપણને ખેટ પડી છે.
કયારેય અફસેસ વ્યકત કર્યો નથી. - પંડિત બેચરદાસ ૯૩ વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને
પંડિતજી, ગાંધીજીના નિકટના સંપર્કમાં આવ્યા હતા અને સક્રિય જીવન જીવતા હતા. છેલ્લા બે મહિનામાં એમના હાથના તેમના રંગે પૂરા રંગાયા હતા. સ્વાતંત્ર માટેની લડતમાં તેમણે લખેલા બે પત્ર મારા પર આવ્યા હતા. પૂ. પંડિતજીને કાને ભાગ લીધો હતો. તે અજીવન ખાદીધારી રહ્યા હતા, બહેરાશ આવી ગઈ હતી. એક આંખે તેમને દેખાતું લગભગ જેલવાસ પણ ભોગવ્યો હતો. ગાંધીજીની જેમ અન્યાયને બંધ થયું હતું, તેમ છતાં છેલ્લી ઘડી સુધી તેમણે પોતાનો અહિંસક પ્રતિકાર કરવામાં તેઓ માનતા હતા. સત્યના આગ્રહી સમય વાચન-લેખન અને જિજ્ઞાસુઓને માર્ગદર્શન આપવાના
હતા. સાદાઈને તેમણે જીવનમાં અપનાવી હતી. સ્વભાવે તેઓ કાર્યમાં પસાર કર્યો હતે.
પરગજુ હતા. તેઓ વિનમ્ર અને નિર્દભ હતા બીજાને હંમેશાં - પૂ. પંડિતજી સાથે મારે કઈ ગાઢ સંબંધ સાચી સલાહ આપતા. આંગણે આવેલાને ઉમળકાભેર થયો નહોતો, કેમ કે સંજોગવશાત્ મારે એમને આવકારતા. તેમનું કૌટુંબિક જીવન પાછલાં વર્ષોમાં કંઇક વ્યથિત માત્ર બે–ચાર વખત જ મળવાનું થયું હતું.
હતુંપરંતુ તેઓ અંદરથી પૂરા સ્વસ્થ, શાંત અને સજાગ હતા. અમારી વચ્ચે પત્રવ્યવહાર ચાલતું. તેઓ “પ્રબુદ્ધ જીવન’માં
ગઈ પેઢીના બે મહાન જૈનાચાર્યો તે પૂ. વિજયનેમિસરિ પ્રગટ થતા મારા લેખો વાંચતા અને ઉપયોગી સૂચને લખતા.
અને કાશીવાળા પૂ. શ્રી વિજયધર્મસૂરિ, બંને મહુવાના છેલ્લે એમને હું મળ્યા હતા. અમદાવાદમાં, જૈન તત્ત્વજ્ઞાન અને બંને ગુરુભાઈ. પરંતુ દેવદ્રવ્યના વિષયમાં બંને વચ્ચે પરિષદમાં એમનું બહુમાન થયું તે પ્રસંગે. ત્યાર પછી થોડા
મતભેદ હતા. વિજયધર્મસૂરિ ક્રિયાકાંડ કરતાં જ્ઞાનની આરાધનાને સમયે તેમને પત્ર મારા પર આવ્યા હતા, અને તેમાં તેમણે વિશેષ મહત્ત્વ આપતા. બીજા પંડિતે ઉપરાંત એમની પાસે ગોશાલકના આજીવક સંપ્રદાય વિશે અંગ્રેજીમાં પ્રગટ થયેલા કાશીમાં અભ્યાસ કરનાર તે આપણું બે પ્રખર પંડિતે પંડિત ડે. બોસમના પુસ્તક અંગે લખ્યું હતું. તેમણે મને આ પુસ્તકનો
સુખલાલજી અને પંડિત બેચરદાસજી. પિતાના વિદ્યાગુરની ગુજરાતીમાં અનુવાદ કરી આપવા માટે કહ્યું હતું.
જેમ તેઓ બંને ૫ણુ ધર્મના ક્ષેત્રે પ્રવેશેલી કિયાજડતીના કટ્ટર મેં તેમને લખ્યું હતું કે બીજા કેટલાંક કામમાં
વિરોધી હતા. આ બંને પંડિતે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના, રોકાયેલ હોવાથી અનુવાદનું આ કામ હું તરત હાથમાં લઈ
તેમ જ જૈન દર્શન અને અન્ય દર્શનના પ્રકા અભ્યાસી શકું તેમ નથી. છ મહિના પછી એ કરી શકાશે. તે હતા. બંને ગાંધીજી સાથે રહેલા અને એમની પ્રત્યક્ષ અસર પછી તેમને બીજો પત્ર આવ્યું. ગઈ ૧૪ મી સપ્ટેમ્બરે.
નીચે આવેલા. ગાંધીજી સાથે કેટલાક જૈન સાધુ ભગવંતે પાસે તેમાં તેમણે લખ્યું હતું: ‘ડો. બોસમનું આજીવકોને
તેઓ પણ ગયેલા અને ચર્ચામાં ભાગ પણ લીધેલ. આ બંને લગતું પુસ્તક વાંચી જશે. આખુંય વાંચશે અને
પંડિતનો શાસ્ત્રાભ્યાસ એટલે ઊંડે હતું કે કેટલીક દુર્બોધ જણાતી મને તેને સંપૂર્ણ અશય જણાવશો તે મને ઘણી બાબતે વિશે તેમની પાસે જવાથી સ્પષ્ટ માર્ગદર્શન મળતું. ખુશી થશે અને તમારે અણી થઈશ. અંગ્રેજી
પૂ. સ્વ. મુનિશ્રી પુણ્યવિજયજીએ પણ આ બે પંડિતે પાસે ન ભયે તેનું મને આવા પ્રસંગે દુઃખ થાય છે. અત્યારે
જઈને અભ્યાસ કર્યો હતો. જીવનનાં ઘણું વર્ષો સુધી આ મારી ઉંમર ૯૩ જેટલી છે, એટલે હું નવું શીખી શકું
બંને પંડિતે જૈન મુનિઓને માર્ગદર્શન આપતા રહ્યા હતા. તેમ નથી. જૈન અગમમાં અને કલ્પસૂત્રની ટીકામાં ગોશાલક
એટલે એમણે જૈન સંધને આપેલી સેવાનું મૂલ્ય ઓછું નથી. વિશે જે કંઈક લખેલું છે તે મને વિશ્વસનીય જણાતું નથી.
- પૂ. પંડિત બેચરદાસે “ભગવતીસૂત્ર,” “મહાવીરવાણી' ઇત્યાદિ તેથી ખરી વાત જાણવા અને જાહેર કરવા તથા ગોલકની
૫ થી વધુ ગ્રંથોનું લેખન-સંશાધન-સંપાદન કર્યું. ભાષા ખેટી નિંદાથી આપણે બચીએ તે સારું, એવા વિચારથી અ
અને વ્યાકરણ એ એમના પ્રિય વિષયો હતા. એમણે પુસ્તકને અશય જાણવા વિશેષ ઉત્સુક્ત થયેલ છે.”
મુંબઈ યુનિવર્સિટી તરફથી ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ એ પૂ. પંડિતજીની આટલી ઉંમરે પણ જ્ઞાનપિપાસાં કેટલી
વિષય ઉપર આપેલાં ઠકકર વસનજી વ્યાખ્યાને આજે પણ ઉત્કટ હતી તે આ પત્ર પરથી શકાશે. વળી તેમની
એટલાં જ આધારભૂત ગણાય છે. તેમણે કેટલીક જૈન આગમ સત્યશોધક દૃષ્ટિ કેટલી સતેજ હતી તેની પણ પ્રતીતિ થશે.
ગ્રંથોનું કરેલું સંશોધન-સંપાદન, અર્થવિવરણ ઘણું મૂલ્યવાન - પૂ. પંડિતજીના કેટલાક વિચારો બહુ જ ક્રાંતિકારી હતા.
છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રગટ થતી અગમ ગ્રંથની તેમણે જૈન આગમને બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો હતો.
શ્રેણીને પૂ. પંડિતજીનું પણ બહુમૂલ્ય યોગદાન પ્રાપ્ત થયું છે. અલબત્ત, અગમ સાહિત્ય જે સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે
પૂ. પંડિતજીના અવસાનથી શાસ્ત્રાભ્યાસના ક્ષેત્રે આપણે તે સર્જાશે સંપૂર્ણ છે, એમ કહી શકાય નહીં. સમયના કંઈક દીન બન્યા છીએ તેમાં કોઈ સંશય નથી. મારા જેવાને પ્રવાહમાં કેટલું ય લુપ્ત થઈ ગયું છે, એટલે મતમતાંતરને માટે તે માર્ગદર્શન માટેનું એક મહત્ત્વનું સ્થાન ઓછું થયું છે. પૂરો અવાશ રહે છે. સત્ય શોધનની બાબતમાં પંડિતજીની
સદૂગતના આત્માને શાંતિ હો ! .