SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૨ પ્રબુદ્ધ જીવન એક ચિંતનીય પ્રશ્ન વિષે છે અબુભાઈ શાહ પ્રમુધ જીવનના તા. ૧૬-૯-૮૨ના અંકમાં શ્રી યશવંત ત્રીજા પ્રકારના વહેવારમાં આઠમણું નથી, પણ એવો ભાઈ દોશીએ ગાંધીજી, લિભદ્ર અને થાણેસિંગના દાખલાઓ વહેવાર સ્વરથ સમાજ માટે હાનિકારક હોઈ સમાજમાં એની ટાંકી છેલ્લે એમને પિતાને વિવાદાસ્પદ જણાતો પ્રશ્ન રજૂ પ્રતિષ્ઠા નથી. અને તેમ છતાં પ્રતિષ્ઠાને ભોગે પણ કેટલીક કર્યો છે કે, પ્રલોભનોથી દૂર રહેવું કે પ્રભનની વચ્ચે વ્યક્તિઓએ રસ્તે પિતાના લોભ-કામની વાસનાને પષતી જઇને લડવું હોય છે. પ્રશ્ન ખરેખર ચિંતનીય છે. આ સિવાય એક ચોથે પ્રકાર છે. સર્વસામાન્ય બહુજન (૧) થશેસિંગની જેમ પ્રલોભનથી દૂર રહેવાની દુન્યવી. સમાજની કક્ષાને. અંદર વિકાર તે પડે છે. નિમિત્ત નથી. વહેવારુ ડહાપણની વાત વધુ વાજબી ગણવી? કે, તો સુસુપ્ત પડયા જ છે. પણ ધન વરસે, વન પાંગરે'ની જેમ (૨) સ્થૂલિભદ્ર અને ગાંધીજી જેવા લકત્તર પૂર્વ કે જેવું નિમિત્ત મળ્યું કે પ્રલોભનને વશ બની જાય છે. એટલે વ્યકિતવિશેષને માત્ર જુદે માન, અને પ્રલોભને વચ્ચે વહેવારે સલામત રસ્તે દુન્યવી ડહાપણને એ છે કે નિમિત્ત જ જઇને લડવું? ન આપવું અથવા નિમિત્તથી દૂર રહેવું. આ બે વલણમાં કયું સાચું એવી મુંઝવણ રજૂ કરી શ્રી રવિશંકર મહારાજ કહેતા હોય છે કે, રૂપ અને ગાંધીજીને મત એમણે ટાંકા છે કે, “ગાંધીજીને પિતાને પૈસાનું ખુલ્લું પ્રદર્શન ન કરવું જોઈએ. આગ્રહ સાધારણ રીતે એવો હતો કે, એ (ગાંધીજી) જે કરી વિકારી વૃત્તિ મનમાં જાગે ખરી, પણ આક્રમણ કરવાની કે શકે તે બધા માણસો કરી શકે. પ્રતિષ્ઠાને ભેગે સામે ચાલીને પ્રલોભનના મોઢામાં જજને આ વિષે થોડું વધુ ચિંતન અહીં કરીએ. જીતનો શિકાર થવા દેવાની હદે. તે જવા દેતી નથી. આમ ગાંધીજીને મત એવો હોય છે, તે જે કરી શકે તે બધા જ નિમિત્ત ન મળે તે માણસમાં પડેલી કુત્તિ મનમાં જાગે તે એ એને બહાર વ્યકત ન થવા દેવા જેટલી મયાંદા રહેતી હોય છે.. - કરી શકે, તે એને અર્થ એમ સમજવું જોઈએ કે બધા જ માણુમાં રહેલી આત્મશકિતમાં એવું કરવાની ક્ષમતા છે જ. પણ એવું તે જ કરી શકે, જે એ આત્મશકિતને કેળવે, પ્રગટાવે. મન જાયે તે જાને દે, મત જાને દે શરીર, શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું જ છે. બીગર છોડી કામઠી કયું લગેગા તીર. સકળ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય ! . તીર ન છૂટે ત્યાં સુધી નિશાનને વાગે નહિ, ની જેમ સિધ થવાની ક્ષમતા દરેક જીવમાં છે. પણ એને અર્થ મનના ભાવ બગડે તેમ છતાં સમાજમાં બિરૂ જવાના ભયે, એ નથી કે બધા જી આજે સિદ્ધ થઈ ગયા છે. સિદ્ધિ શરીરની ઈદ્રિને પરાણે કાબુમાં રાખીને છૂટો દોર આપવાનું મેળવવા પુરૂષાર્થ કરવો જ પડે. માણસ ટાળતા હોય છે. આમ સામાજિક-નૈતિક શેહ-શરમ સમાજની સલામતીમાં એક મહત્વનું યોગદાન આપે છે. અને બે વલણમાં કયું સાચુ? એને જવાબ આ કે તે એમ વ્યકિત પણ ભલે ધૂળ રીતે, સલામત રહી શકે છે. આપે તે એકાંતિક ગણાશે. એક જવાબ હોઈ પણ ન શકે. માસના મનમાં પડેલી વૃતિઓની કક્ષા પ્રમાણે વલણ નકકી પરંતુ કોઈક ક્ષણ એવી આવે કે પ્રભત જાણે આમ ત્રણ આપતૃ સામે જ ઊભું હોય. અને ત્યારે પેલી મનમાં પડેલી વિકારીવૃત્તિ જેર કરી જાય. કોઈ જેનાર નથી, જોતું નથી દરેક માણસમાં સારી–ખરાબ બન્ને વૃત્તિઓ પડેલી હોય છે. એની ખાત્રી થતાં, શરીરને વશ રાખવા જેટલો સંયમ રાખી એના પ્રમાણમાં જુદા જુદા પ્રકારો ગણાવી શકાય. શકાય • હિ. અને પરવશ સામે પડેલા પ્રલેશનને વશ બની જવાય. ૧ ખરાબ વૃત્તિઓને દૂર કરવી. સારી વૃત્તિઓને જગાડવી, સકિય કરવી. આ પુસ્નાર્થ જાગૃતપણે સતત કેટલીક વ્યકિતઓ. આવા પ્રલેભનનું નિમિત્ત સહજ આવી મળ્યું હોય, કરતી રહે છે. અથવા કસોટી કરવા કોઈએ યોજનાપૂર્વક ગોઠવ્યું હોય. એ સવાલ અહીં પ્રસ્તુત નથી. નિમિત્ત મળતાં, એનામાં ભાવા–મહાવાની - ૨ ખરાબ-વિકારી-વૃત્તિને પિવા માટે નિમિત્ત મળે-ન માનવ હજ નબળાઈને વશ બની જવા જેટલી પામતા માણસમાં મળે-તે આક્રમણ કરીને પણ પિજવા માટેનો રસ કેટલીક રહેલી છે. માટે તે નિમિત્તથી દૂર રહેવાની-ભાગવાની વાતને વ્યકિતઓ લેતી હોય છે. લૂંટ, ધાડ, સ્ત્રીનું અપહરણુ. બળોકાર વહેવારુ ડહાપણુ માન્યું અને એમાં જાતની અને સમાજની વગેરે વહેવાર આક્રમણ છે.' સલામતી માની. ૩ તો આક્રમણ નથી તેમાં જુગાર-વેસ્વાગમન જેવાં અપ્રતિષ્ઠિત વહેવારોને આશ્રય પણ માણસ લેતો હોય છે. પણ અહીં પ્રશ્નને અંત આવે છે? આ સલામતી ટકાઉ કાયમી–ગણાય? નિમિતેથી ભાગી ભાગીને માણસ માં ભરાઇ એમાં પણ વૃત્તિ તે વિકારને પોષણની જ હોય છેસમાજે આક્રમણને સવશે વજ" ગણીને એને ગુને ગ. બેસવાને? નિમિત્ત ન જ મળે એવી દુરની જગા કયાં શોધવી ? છે. આવી આક્રમક વૃત્તિથી સમાજને સુરક્ષિત રાખવા એવા અને દુર કરવા જેવું શું છે? ગુનેગારને જેલમાં મૂકીને સમાજથી દૂર રાખવામાં આવે છે. આમ પ્રશ્નાર્થ તે ઉભા જ રહે છે. અને સલામતીની લાગણી અનુભવે છે. પેલા ઋષ્યશૃંગ મુનિને દાખલો છે જ ને? 2 ચાલી રહી વાતને
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy